Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mandi175002

सुरेंद्रनगर के आशिर्वाद अस्पताल में भ्रुण हत्या का घोटाला उजागर

SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 14, 2025 14:18:59
Sundar Nagar, Himachal Pradesh
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના થાનમાં આવેલ આશીર્વાદ હોસ્પિટલમાં ભ્રુણ હત્યા કરવામાં આવતા હોવાનો ધડાકો.. સમગ્ર રેકેટનો ધડાકો થતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા થાનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી ફરિયાદ.. તપાસનો ધમધમાટ શરૂ.. હોસ્પિટલ સંચાલક રાજેશ ગોઝિયા દિનેશ અને નીતા ઝીંઝુવાડિયા સામે કરાયો ગુનો દાખલ.. ગેરકાયદેસર ભ્રુણ હત્યા કરવામાં આવતી હોવાનો ધડાકો.. DYSP સહિતના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી.. ગુજરાતના અને જિલ્લાઓમાંથી ગર્ભવતી મહિલાઓને બોલાવી અને ભ્રુણ હત્યા કરવામાં આવતી હોવાનો પણ તપાસમાં ધડાકો.. સમગ્ર રેકેટ બાદ ફફડાટ ફેલાયો.. મહિલા સહિત ત્રણ ની પોલીસ દ્વારા અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.. બાઇટ: વિશાલ રબારી ડીવાયએસપી લીંબડી ડીવીઝન
7
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PDPRASHANT DHIVRE
Sept 14, 2025 15:16:56
Surat, Gujarat:અપ્રુવલ:તપન ભાઈ નોંધઃENTRY FEED_LIVE_U FOLDER _TALATI_EXAM આજે સુરત સહિત સમગ્ર રાજ્યમાં મહેસૂલ તલાટીની પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. પેપરની પવિત્રતા અને પારદર્શિતા જાળવવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. ​રાજ્યભરના ૨૩ જિલ્લાઓમાં કુલ ૧૩૮૪ પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ કેન્દ્રો પર સઘન સુરક્ષા વચ્ચે પેપર ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવ્યા હતા. પરીક્ષાનો સમય બપોરે ૨:૦૦ થી ૫:૦૦ વાગ્યા સુધીનો હતો. જેમાં હજારો ઉમેદવારોએ ભાગ લીધો હતો.પરીક્ષા કેન્દ્રો પર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. WKT: પરીક્ષા કેન્દ્ર પરથી ઉમેદવારો સાથે વાતચીત કરતા આ ઉપરાંત, GSSSB એ પરીક્ષાની શુદ્ધતા જાળવવા માટે અગાઉથી જ મહત્વપૂર્ણ જાહેરાતો અને સૂચનો બહાર પાડ્યા હતા, જેના પાલન માટે દરેક કેન્દ્ર પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ પરીક્ષાના પરિણામ અને આગળની પ્રક્રિયા અંગેની માહિતી GSSSB દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
4
comment0
Report
HBHimanshu Bhatt
Sept 14, 2025 14:34:17
Morbi, Gujarat:Slug 1409ZK_MRB_ROAD_KHADA Format PKG Reporter HIMANSHU BHATT Feed 1409ZK_MRB_ROAD_KHADA Date 14/9/25 Location MORBI APPROVAL: DAY PLAN એન્કર મોરબીના નવલખી રોડ ઉપર અંદાજે 25 થી વધુ ગામડાઓ આવેલા છે જ્યાં અવરજવર કરતા ગ્રામજનો ઉબડ ખાબડ રોડ રસ્તાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને રોડ રીપેર કરવા માટે રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી કે પદાધિકારી ધ્યાન આપતા ન હોવાથી આજે ગામના સરપંચોની આગેવાની હેઠળ ગ્રામજનો દ્વારા નવલખી રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને તંત્રને રોડ રિપેર કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે વીઓ ગુજરાતના મોટાભાગના રોડ રસ્તાની હાલત અતિદયનીય છે અને તેમાં પણ ખાસ કરીને નેશનલ હાઈવે અને સ્ટેટ હાઇવે વિગેરે રસ્તામાં મસમોટા ખાડા હોવાના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા હોય છે અને લોકોને શારીરિક તેમજ આર્થિક નુકસાની સહન કરવી પડતી હોય છે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો નવલખી રોડ ઉપર ખાખરાળા, જેપુર, બરવાળા, લુંટાવદર, નારણકા, પીપળીયા વિગેરે જેવા 25 થી વધુ ગામો લાગુ પડે છે અને આ રસ્તા ઉપર 24 કલાક ટ્રક, ડમ્પર વગેરે જેવા ભારે વાહનો ઓવરલોડ માલ ભરીને દોડતા હોય છે અને નવલખી રોડ ઉપરથી નવલખીથી મોરબી તરફ આવવાનો રસ્તો એક બાજુનો ઉબડ ખાબડ છે અને ખાડા વાળો રોડ થઈ ગયો હોવાના કારણે રોંગ સાઈડમાં વાહનો આવતા હોય છે અને જેના કારણે ઘણી વખત નાના-મોટા અને શારીરિક તેમજ વાહનમાં નુકસાન કરે તેવા અકસ્માતો સર્જાતા હોય છે જેથી કરીને રોડ રીપેર કરવામાં આવે તેના માટે સ્થાનિક ગામના આગેવાનો તથા લોકો દ્વારા અધિકારી અને પદાધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં રોડ રિપેર કરવા માટેની લેસ માત્ર કામગીરી કરવામાં આવતી ન હતી અને ખાડામાં માટીના ઢગલા કર્યા હોવાથી હવે ખાડા ઉપરાંત ધૂળની ડમરીઓ ઉડવાની પણ સમસ્યા શરૂ થયેલ છે ત્યારે રોડની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયેલા ગામના સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનો દ્વારા આજે નવલખી રોડ ઉપર સનાતન હોટલ પાસે રોડ ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને થોડીવારમાં બંને બાજુએ કાર, ટ્રક, ડમ્પર સહિતના વાહનોના થપ્પા લાગી ગયા હતા અને રોડ ઉપર પડેલા ખાડા નિર્દોષ વાહન ચાલકો માટે જીવલેણ સાબિત ન થાય તે માટે તંત્રને ખાડા રિપેર કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જો 48 કલાકમાં રોડના ખાડા રીપેર કરવામાં નહીં આવે તો સરપંચોની આગેવાની હેઠળ ઉગ્ર આંદોલન કરી રસ્તા ફરી ચક્કાજામ કરાશે તેવી ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. બાઈટ 1: જયંતીલાલ દાવા, રાહદારી, નારણકા બાઈટ 2: જીલુભાઈ ડાંગર, ગ્રામજન, બાઈટ 3: ભુપતભાઇ બાવરવા, રહેવાસી, બરવાળા બાઈટ 4: હર્ષદભાઈ કવાઠીયા, ઉપસરપંચ, જેપુર
4
comment0
Report
URUday Ranjan
Sept 14, 2025 14:08:36
Ahmedabad, Gujarat:Slug : 1409ZK_LIVE_AHD_PALDI_AROPIReporter : UDAY RANJAN Injgst Feed :1409ZK_LIVE_AHD_PALDI_AROPI Date : 14 - 09 - 2025 Format : PKG & WEB નોંધ : આ સ્ટોરી ના ફાઈલ ફૂટેજ અને સીસી ટીવી નો ઉપયોગ કરવો એન્કર : અમદાવાદ ના પાલડી પોલીસ સ્ટેશન નજીક શુક્રવારે પરોઢિયે થયેલી હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચ અને પાલડી પોલીસે ખોલી નાંખ્યો છે. અમદાવાદ ના 24 કલાક ધમધમતા વિસ્તારમાં હત્યા કરનાર કૂલ 9 આરોપીને પોલીસે પકડી લીધા છે. આખરે શા માટે કરવામાં આવ્યું મર્ડર અને શું હતી આખી ઘટનાની હકીકત જાણીએ આ અહેવાલ માં વીઓ 1 આવો સૌથી પહેલા પાલડી પોલીસ સ્ટેશન થી 117 પગલાં દૂર જે હત્યાને અંજામ તેના આરોપીઓ ને ઓળખી લઈએ આરોપી નંબર 1 - અજય બળદેવ ઠાકોર ઉર્ફે અજ્જુ આરોપી નંબર 2 - શૈલેષ દશરથ ઠાકોર ઉર્ફે એસ.ટી આરોપી નંબર 3 સૌરવ મંગાજી ઠાકોર ઉર્ફે સવો આરોપી નંબર 4 મહેશ સુરેશ ચૌહાણ ઉર્ફે ટાટુ આરોપી નંબર 5 સંજય બળદેવ ઠાકોર ઉર્ફે મામુ આરોપી નંબર 6 રોહન ગૌતમ ઈશ્વર ઠાકોર ઉર્ફે સનો ઉર્ફે સની પોલીસની ગીરફતમાં રહેલા 6 આરોપીઓ તથા 1 સગીરને કારણે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની મજાક બની ગઈ હતી. અમદાવાદ પાલડી વિસ્તારમાં 12 સપ્ટેમ્બર 2025ની વહેલા પરોઢીએ સમાચાર આવ્યા કે પાલડી પોલીસ સ્ટેશન થી 117 પગલાં દૂર જ જાહેરમાં એક નૌશદ ઠાકોર ને રહેંસી નાંખવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે ઘટનામાં સામેલ કૂલ 6 આરોપી ઓને પકડી લીધા જેમાંથી 2 આરોપી ઓને ક્રાઈમ બ્રાન્ચ તથા બાકીના 7 આરોપીને એલસીબી અને પાલડી પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે .. જાહેરમાં હત્યા કર્યા બાદ આરોપીઓ અલગ અલગ જગ્યાએ ફરાર થઇ ગયા હતા જેમાં પોલીસે રાજસ્થાનમાં આબુ માંથી 3 ત્યારે ચેકિંગ દરમિયાન વકીલ સાહેબ બોપલ બ્રિજ પાસેથી 3 આરોપીને પકડીને પૂછપરછ હાથ ધરી હતી જેમાં હત્યા કરવા પાછળનું કારણ ચોંકાવનારું સામે આવ્યું છે. બાઈટ - શિવમ શર્મા, ડીસીપી,ઝોન 7 વીઓ- 02 શું હતું હત્યાનું કારણ ..? પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદમાં રહેતા અજય ઠાકોર ના ભાઈની હત્યા વર્ષ 2016માં કરવામાં આવી હતી જેમાં મૃતક નૈષલ ઠાકોર ની પણ સંડોવણી હતી જેને કારણે આ કેસને લઈને અજયે મૃતક નૈષલ ઠાકોરનું કાસળ કાઢવા ની કસમ અને બધા લીધી હતી મુખ્ય આરોપી અજય ઠાકોરે અને તે તેણે હત્યા કરી ને પૂરું પણ કર્યું છે .... અજય ઠાકોરે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી તે નૈષલ ઠાકોરને મોતને ઘાટ ન ઉતારે ત્યાં સુધી માથા ના વાળ કાપશે નહિ અને ચોટલી રાખશે જે આરોપી ને જોઈ ને જ ખ્યાલ આવી શકે છે કે કેટલા વાળ વધાર્યા છે . આખરે નૈષલને મોતનો ઘાટ ઉતારવા માટે અજય અને તેના સાથીદારો ચાર પાંચ દિવસ પહેલેથી પ્લાન બનાવ્યો અને 12 સપ્ટેમ્બર ની વહેલી સવારે 4 વાગે આસપાસ ઘટનાસ્થળ આસપાસ એકત્ર થયા અને પાલડી પોલીસ સ્ટેશનથી 117 પગલાં 4 વાગે આસપાસ જાહેરમાં હત્યા કરી નાંખી ને પરોઢિયા ના અંધારા માં રફુચક્કર થઇ ગયા હતા ત્યારે ઝડપાયેલા આરોપી ની વાત કરવા માં આવે તો ઉલ્લેખનીય છે કે 32 વર્ષનો મુખ્ય આરોપી અજય ઠાકોર સિલાઈ કામ કરે છે જયારે 20 વર્ષનો રોહન જાણીતી એપ્લિકેશન ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરે છે 26 વર્ષનો શૈલેષ ઠાકોર રિક્ષા ડ્રાઈવર છે જ્યારે 18 વર્ષનો સૌરવ મજુરી કામ, 24 વર્ષનો મહેશ બેરોજગાર અને 30 વર્ષનો સંજય પ્લમ્બિંગ નું કામ કરે છે. આ ઘટનામાં આ સાત આરોપી ઓને સાથે અન્ય બે આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જ્યારે સાહિલ અને ચિંતન તથા બે અજાણ્યા ઈસમોએ રેકી કરી હતી જેની શોધખોળ કરી રહી છે પોલીસ બાઈટ - શિવમ શર્મા, ડીસીપી,ઝોન 7 વીઓ 3 પાલડી પોલીસ દ્વારા આરોપી ઓને ઘટના સ્થળ પર લાવીને રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ગુનો કર્યા બાદ અલગ અલગ વાહનોમાં આરોપીઓ ભાગી ગયા હતા જે બાદ સવારે 5.30 કલાકે તમામ આરોપીઓ મકરબા પાણીની ટાંકી પાસે પણ મળ્યા હતા હાલ તો આ ઘટનામાં કંઈ કેટલાંય રાઝ ખુલવાના બાકી છે હાલ તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા તમામ આરોપીઓને પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી રહી છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
6
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 14, 2025 12:32:22
Surat, Gujarat:નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- જોળવા (પલસાણા ) સ્લગ :-1409ZK_BLAST_MAMLO_1 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... સુરત જિલ્લામાં કંપની માં વોરશ બ્લાસ્ટ મામલે મોટી કાર્યવાહી, સંતોષ ટેક્સટાઈલ ડ્રમ દુર્ઘટનામાં મિલ માલિક સહિત 5 ની અટકાયત કરવામાં આવી. સારવાર દરમિયાન ઈજાગ્રસ્તના મોત થતાં આંકડો નવ થયો, જવાબદાર સામે પોલીસે સદોષ માનવવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.. વિઓ... સુરતના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં એક સપ્ટેમ્બરે ડ્રમ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી. વોશર ડ્રમ બ્લાસ્ટ થવાની ઘટના બની તે દરમ્યાન મિલમાં કામદારો કામ કરી રહ્યા હતા. ત્યારે ડ્રમ ફાટ્યા બાદ આગ ભભૂકી ઉઠી હતી. દુર્ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ સાત લોકોના મોત થયા હતા. આમ કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે મિલ માલિક સહિત 5 આરોપીની પોલીસે અટકાયત કરી છે. બાઈટ :- બી.ડી.ઝીલરીયા (પી.આઈ. પલસાણા પોલીસ સ્ટેશન) વિઓ... સંતોષ મિલ માં ડ્રમ ફાટવાની ઘટના બાદ સુરત જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું. જિલ્લા ઉચ્ચ પોલીસ કાફલો સહિત મામલતદાર તેમજ ફેક્ટરી ઇન્સ્પેક્ટર પણ તપાસ માં જોડાયા હતા. ફેક્ટરી ઇન્સ્પેક્ટરના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રીપોર્ટ માં વોશર દ્રમ જૂનું અને ખામીયુક્ત હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મેનેજિંગ ડિરેક્ટર, ડ્રમ વિભાગના સુપરવાઇઝર, મેન્ટેનન્સ વિભાગ મેનેજર અને ડ્રમ વિભાગના ઓપરેટર વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. પલસાણા પોલીસે મિલ માલિક સહિત ચાર આરોપીઓની અટકાયત કરી છે. બાઈટ :- બી.ડી.ઝીલરીયા (પી.આઈ. પલસાણા પોલીસ સ્ટેશન)
4
comment0
Report
ARAlkesh Rao
Sept 14, 2025 11:21:12
Vaghrol, Gujarat:નોંધ-ફીડ FTP કરેલ છે તેમજ ભાખરી ગામના ત્રણ દિવસ પહેલાના ડ્રોન વિડિઓ આપ્યા છે. FTP-1409 ZK BNK BHAKHARI GAAM PKG સ્લગ-ભાખરી ગામ બનાસકાંઠાના સરહદી પંથક સુઇગામ,વાવ અને થરાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ભારે તારાજી સર્જાઈ હતી ,વાવના ભાખરી ગામે ચારેતરફ પાણી ભરાઈ જતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું તો બીજી તરફ વીજળી ગુલ થઈ જતા મોબાઈલ સંપર્ક પણ તૂટી ગયો હતો .ભાખરી ગામ જવાના તમામ રસ્તાઓ પણ બંધ થઈ જતા સરકારી તંત્રને પણ ત્યાં પહોંચવું મુશ્કેલ બન્યું હતું જોકે વરસાદ વિરામ લેતા ભાખરી ગામમાં ભરાયેલા પાણી ઓછા થયા છે જોકે હજુ પણ ગામમાં નદી વહેતી હોય તેવા પાણી ગામના રસ્તાઓ ઊપરથી પસાર થઈ રહ્યા છે ગામના અનેક ઘરોમાં પાણી ઘુસી જતા તેમજ ખેતરો જળબંબાકાર થતા ગામના લોકો અને ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્યારે હવે ગામલોકો અને ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. ચોપલ વિથ ગ્રામજનો ( વાવ તાલુકાના ભાખરી ગામે અમે પહોંચ્યા છીએ અમારી સાથે ગ્રામજનો છે તેમની સાથે વાત કરીશું..) અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
11
comment0
Report
BSBHUPENDAR SINGH SOLANKI
Sept 14, 2025 11:19:45
Tonk, Rajasthan:टोंक पुलिस कांस्टेबल परीक्षा में गूगल मैप बना परेशानी का सबब पुलिस को संभालना पड़ा मोर्चा.... टोंक में दो परीक्षा केंद्रों के परीक्षार्थी भटकते रहे केंद्र के लिए एंकर :- राजस्थान में आयोजित पुलिस कॉन्स्टेबल परीक्षा में एक बार फिर से गूगल मैप ने टोंक में दो परीक्षा केंद्रों को लेकर दूसरी पारी में परीक्षा देने आए परीक्षार्थियों को परीक्षा से पहले लोकेशन को लेकर धोखा दिया और पुलिस को लोकेशन पर मौजूद रहकर परीक्षार्थियों को लोकेशन बतानी पड़ी ऐसे में कई परीक्षार्थी परेशान होते नजर आए इससे पहले मानसून सत्र में चित्तौड़गढ़ जिले में गूगल मैप की गलत लोकेशन एक परिवार के लिए काल बन गई थी रविवार को टोंक में आयोजित कांस्टेबल भर्ती परीक्षा के दौरान दूसरी पारी के पेपर में दो परीक्षा केंद्रों नेहरू कॉलेज और संत सुधा सागर परीक्षा केंद्रों की गलत लोकेशन गूगल मैप पर आने से परीक्षा अभ्यर्थियों को परेशानी ओर घबराहट का सामना करना पड़ा, ऐसे के टोंक डीएसपी ओर शहर कोतवाल ने पुलिस के साथ मे मौके पर पहुँचकर मोर्चा संभाल कर परीक्षार्थी को सही लोकेशन पर पहुंचाने का कार्य किया । BITE 01 ललित मीणा, परीक्षार्थी BITE 02 नीरज सैनी,परीक्षार्थी BITE 03 राजेंश विद्यार्थी,डीएसपी टोंक । आज दो पारियों में 19 परीक्षा केंद्रों पर हो रही है परीक्षा, दो घंटे पहले दिया गया प्रवेश, राजस्थान में आयोजित की जा रही पुलिस कांस्टेबल भर्ती परीक्षा रविवार को दो पारियों में 19 परीक्षा केंद्रों पर आयोजित की जा रही है जिसका पहला पेपर पहली पारी की परीक्षा सुबह 10 से दोपहर 12 बजे तक शुरू हुआ वही दूसरी पारी की परीक्षा दोपहर 3 बजे से शाम 5 बजे तक आयोजित हो रही है टोंक दोनों पारियों में करीब 15 हजार परिक्षार्थी रजिस्ट्रेट है,खुद पुलिस अधीक्षक राजेश मीणा सहित तमाम पुलिस अधिकारी 19 परीक्षा केंद्रों पर नजर बनाए हुए है । टोंक पुलिस अधीक्षक राजेश कुमार मीना ने बताया कि परीक्षा को लेकर सभी तैयारियों को अंतिम रूप दिया जा चुका था टोंक में कुछ परीक्षा सेंटर जिला मुख्यालय के बाहर भी है टोंक में 19 केन्द्रों पर दो घंटे पहले परीक्षा केंद्र पर एंट्री शुरू की गई और परीक्षा शुरु होने के आधे घंटे पहले केंद्र पर एंट्री बंद कर दी गई । राजस्थान में कांस्टेबल के करीब 10 हजार रिक्त पदों पर पुलिस भर्ती के लिए लिखित परीक्षा 13 और 14 सितंबर प्रदेश भर में की जा रही है । टोंक जिले में यह परीक्षा रविवार को दो पारियों में होगी। इसमें करीब 15 हजार परीक्षार्थी टोंक जिले समेत अन्य जिलों के रजिस्टर्ड है।
6
comment0
Report
GPGaurav Patel
Sept 14, 2025 11:18:40
Ahmedabad, Gujarat:અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે નારણપુરા ખાતેના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ કરશે લોકાર્પણ લોકાર્પણ માટે ઓલિમ્પિકની ડિઝાઇનથી કરાઈ તૈયારીઓ અમિત શાહના વ્યક્તવ્ય માટે વિશેષ મંચ કરાયો તૈયાર સામાન્ય મંચ કરતાં સ્પોર્ટ્સ થીમ પર અલાયદા મંચથી અમિત શાહ કરશે સંબોધન લોકાર્પણ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ આધુનિક ટેક્નોલોજી, વૈશ્વિક નોર્મ્સ અને ગેમ્સ ફેડરેશનના સૂચનો અને ભલામણના આધારે 823.52 કરોડના ખર્ચે તૈયાર થયું છે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ પોલીસ
6
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 14, 2025 09:34:07
Surat, Gujarat:અપ્રુવલ: હમીમ સર નોંધઃઘટના સ્થળ ના વિઝ્યુઅલ 2C કરેલ છે. PACKAGE FEED_LIVE_U FOLDER_SRT_THAILAND_GIRL એન્કર :- સુરત શહેરમાં ફરી એકવાર હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન હોટેલમાંથી પોલીસે 13 વિદેશી થાઈ મહિલાઓને ડીટેઇન કરી સંચાલક સહિત 9 આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસને બાતમી મળી હતી કે જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલી હોટેલના ચોથા માળે દેહવ્યાપાર ચાલે છે. રેડ કરવા પહોચેલી પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યાંથી કુલ 13 મહિલાઓ થાઈલેન્ડની હોવાનું સામે આવ્યું છે. તેમજ 9 પુરુષોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં ખુલ્યું કે હોટેલનો મેનેજર રૂપેશ ઉર્ફે મેક્સી મિશ્રા, સાથે સંજય હિંગડે, રાહુલ સોલંકી અને બિપીન ઉર્ફે બંટી બાબરીયા ગ્રાહકો પાસેથી પૈસા વસૂલતા હતા. મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે છે, જે હોટલના ખર્ચા અને સ્ટાફના પગારનું સંચાલન કરતો હતો.ગ્રાહકો પાસેથી એકવાર શરીર સુખ માટે 3,500થી 5,000 રૂપિયા લેવાતા હતા. જેમાંથી મહિલાઓને માત્ર 1,500 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. બાકીનો મોટો ભાગ સંચાલકો પોતાના ખિસ્સામાં રાખતા હતા. ઓનલાઇન પેમેન્ટ માટે યોગેશ તાલેકરના બેંક ખાતાનો ઉપયોગ થતો હતો. જ્યારે ડ્રાઈવર અશોકમામા મહિલાઓને લાવવા-લઈ જવાનું કામ કરતો હતો. બાઈટ:મિનિ જોસેફ (સુરત શહેર પોલીસ એસીપી) પોલીસે આ કેસમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 13 વિદેશી મહિલાઓને વધુ પૂછપરછ માટે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન સોંપવામાં આવી છે. બાઈટ:મિનિ જોસેફ (સુરત શહેર પોલીસ એસીપી) સુરતમાં આવા હાઈ-પ્રોફાઈલ રેકેટ સામેની આ કાર્યવાહી બાદ ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે કે શહેરમાં દેહવ્યાપાર ગેરકાયદે રીતે કેટલો વ્યાપક છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
10
comment0
Report
NDNavneet Dalwadi
Sept 14, 2025 09:33:57
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૧૪/૦૯/૨૦૨૫. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: હમીમ સર. स्लग: पहलगांव अटैक के बाद पाक के साथ मैच को लेकर विरोध सामने आया। एंकर। पहलगाम हमले में भावनगर के यतीश सुधीरभाई परमार और उनके बेटे स्मित यतीशभाई परमार को आतंकियों ने धर्म पूछकर गोलियों से भून डाला था। आतंकवादियों ने“तुम हिंदू हो?”पूछकर पिता-पुत्र की हत्या की थी। अब एक पत्नी और माँ ने अपील की है कि भारत को पाकिस्तान के साथ मैच नहीं खेलना चाहिए। परिजनों ने कहा “हमारी आँखों के आँसू अभी सूखे भी नहीं हैं और पाकिस्तान के साथ मैच तो क्या, कोई भी संबंध नहीं होना चाहिए। विओ। भारत-पाकिस्तान मैच को लेकर पहलगाम हमले में अपने दो परिजनों को खोने वाले भावनगर के परिवार का दर्द छलक पड़ा। परिवार ने कहा हमारी आँखों के आँसू अभितक सूखे भी नहीं और पाकिस्तान के साथ मैच आश्चर्य होता है। मैच की बात पर पति और पुत्र को खो चुकींमहीला किरणबेन ने आक्रोश व्यक्त किया था। आतंकी हमले के 146 दिन बाद ही पाकिस्तान के साथ मैच का आयोजन करना यानी हमारे जख्मों को खुरद कर ताजा करने वाली बात हुई । पाकिस्तान के साथ यह मैच दुबई इंटरनेशनल स्टेडियम में होने जा रहे इस मैच को लेकर पीड़ित परिवार का दर्द खुलकर सामने आया है। बाइट- सावन परमार, भाई। बाइट- किरण परमार, माता। बाइट- पीयूषभाई, मित्र।
5
comment0
Report
NJNILESH JOSHI
Sept 14, 2025 09:33:18
Vapi, Gujarat:સ્ટોરી એપ્રુવલ ડેસ્ક એન્કર - વરસાદી મોસમ માં પ્રવાસીઓ માટે સૌથી મનમોહક સ્થળ એટલે ડૂંગર, જંગલ, નદી, ઝરણાં અને વોટર ફોલ ..ડુંગર અને પહાડો ને ચીરી ને આવતી નદીઓ ના ધોધ પ્રકૃતિપ્રેમીઓ ને ખુબ આકર્ષતા હોય છે ત્યારે ગુજરાતીઓ વોટર ફોલ ની મઝા માણવા ડાંગ ના ગીરા ધોધ કે પછી ધરમપુર ના શંકર ધોધ પહોંચે છે..પરંતુ આજે અમે આપને એક એવા ધોધ ની સુંદરતા ના દર્શન કરાવીશું જેના થી આપ અને મોટા ભાગ ના પર્યટકો અજાણ છે ,ત્યારે આવો આપને પણ શૅર કરાવીએ કપરાડા ના જંગલ માં આવેલ આ આ અદભુત વોટર ફોલ ના નજારા ની ... વી ઓ -1 વલસાડ જિલ્લાના કપરાડા ના જંગલ વિસ્તાર તેની વનરાજી માટે જાણીતો છે . ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડામાં ચોમાસા માં દર વર્ષે 130 ઇંચ થી પણ વધારે વરસાદ નોંધાય છે .જોકે આ વર્ષે કપરાડા માં અત્યાર સુધી 135 ઇંચ થી વધારે વરસાદ નોંધાઈ ચુક્યો છે .જેના કારણે તાલુકાના તમામ નદીનાળામાં પાણીની ભરપૂર આવક થઈ હતી.જોકે અત્યારે ચોમાસુ વિદાય લેવા નો સમય છે એવા સમયે હજુ પણ કપરાડા અને ધરમપુર ના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં કેટલાક વોટર ફોલ્સ પણ સક્રિય છે.અત્યાર સુધી પર્યટકો મોટે ભાગે વલસાડ ના ધરમપુર ના શંકર ધોધ થી જ પરિચિત હતા .જોકે શંકર ધોધ ની સુંદરતા થી થોડો પણ ઓછો નથી તેવો એક અજાણ્યો ધોધ છે..કપરાડા ના સિલધા નો માવલી ધોધ.ચોમાસા ના અંત માં પણ ડુંગર ની તળેટી માં વસેલ આ સિલધા ગામ અત્યારે સ્વર્ગ સમું દેખાય છે.ચારે તરફ ડુંગર અને તેના પર હરિયાળી જાણે ધરતી પર લીલીછમ ચાદર બિછાવી હોય એમ લાગે છે.અહી થી વહેતા નાના મોટા ઝરણાં પ્રકૃતિ પ્રેમીઓના મન મોહવા કાફી છે.જોકે ત્યારે સિલધા પાસે આવેલ માવલી વોટરફોલ અહી ની સુંદરતા ને ચાર ચાંદ લગાવી રહ્યો છે. માવલી ધોધમાં આજે પણ પાણી ની ભરપૂર આવક થઈ રહી છે. આજે પણ સુંદર કળાએ ખીલેલો માવલી ધોધ નો અદભુત નજારો જોવા મળી રહ્યો છે..માવલી ધોધ પર થી વહી રહેલ પાણી નો સુંદર નઝારો કોઈ પણ પ્રકૃતિ પ્રેમીના મન મોહવા કાફી છે. . વરસાદી માહોલ માં વાદળો વચ્ચે ઘેરાયેલો આ પ્રદેશ નયનરમ્ય નજારો હિલ સ્ટેશન ની યાદ અપાવી રહ્યો છે.. કપરાડાના જંગલ વિસ્તારમાં આવેલ આ ધોધ પ્રકૃતિ પ્રેમીઓને તો આકર્ષે છેમમ પરંતુ આ ધોધ આ વિસ્તારના આદિવાસીઓની આસ્થા નું પ્રતીક છે.. આ ધોધને આદિવાસી ઓ માવલી માતા તરીકે પૂજા કરે છે.. દિવાળીના તહેવારોની શરૂઆત આ ધોધ ની પૂજાથી જ થાય છે... બાઈટ:1 નરેન્દ્ર જોગરા અગ્રણી , સિલધા વી ઓ -2 કપરાડા ના જંગલ વિસ્તાર માં અનેક રમણીય સ્થળો આવેલા છે ,આ જંગલ વિસ્તાર માં ફરવા લાયક અનેક મનમોહક જગ્યાઓ આવેલી છે ,ત્યારે સિલધા ગામ ના ડુંગર માં આવેલ માઉલી ધોધ સોળે કળાએ ખીલ્યો છે ,જોકે કમનસીબી એ છે કે પ્રવાસીઓ માટે આ સ્થળ હજી અજાણ છે .ધરમપુર ના વિલ્સન હિલ પાસે આવેલ શંકર ધોધ કે પછી ડાંગ નો ગીરા ધોધ ને જેટલી પ્રસિદ્ધિ મળી છે .તેવી પ્રસિદ્ધિ આ ધોધ ને મળી નથી .પરંતુ આ ધોધ ની ખાસિયત એ છે કે આ ધોધ માં દિવાળી સુધી ભરપૂર પાણી રહે છે .. આથી સરકાર દ્વારા જો આ ધોધનો વિકાસ કરવામાં આવે તો આ વિસ્તારના લોકો માટે રોજગારીનો એક અવસર પણ ઉભો થઈ શકે તેમ છે.. આથી ગામના લોકો આ માવલી ધોધ નો વિકાસ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે બાઈટ- 3 ઈશ્વર તુમ્બડા સભ્ય ,કપરાડા તાલુકા પંચાયત વી ઓ -3 કપરાડા ના જંગલ વિસ્તાર માં રોજગારી નો અભાવ છે .ત્યારે ધરમપુર ના વિલસન હિલ નો જે રીતે વિકાસ થઇ રહ્યો છે. તેવો વિકાસ કપરાડા ના આ સ્થળ નો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય તે પણ ખૂબ જરૂરી છે .આ ધોધ ની ખાસિયત એ છે કે તમામ ઉમર ના લોકો આ ધોધ માં નાહવા ની મજા માણી શકે છે .રોડ ની નજીક આવેલ આ વોટર ફોલ પ્રવાસીઓ માટે સુગમતા પૂરું પાડે છે ,એક દિવસીય પીકનીક માટે આ ધોધ બેસ્ટ ડેસ્ટિનસેન બની શકે છે ,જે પ્રકૃતિ પ્રેમીઓ ને આ સ્થળ ની જાણકારી છે તે લોકો અચૂક આ ધોધ મી મજા માણી રહયા છે નિલેશ જોશી ઝી મીડીયા કપરાડા લોકેશન: સિલધા કપરાડા વલસાડ FTP/VAPI/SEP25/14.9.25/ZK1409MAVLI_WATER_FALL/2BITE/2VISUAL.
7
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 14, 2025 09:33:09
Surat, Gujarat:અપ્રુવલ: હમીમ સર FEED_LIVE_U FOLDER_SRT_ABVP_FIR ​સુરતની એમ.ટી.બી. આર્ટસ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. રુદ્રેશ વ્યાસને આઠ કલાક સુધી ગોંધી રાખી અપમાનિત કરવાના કેસમાં ત્રણ મહિના બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના મહાનગર મંત્રી અને કાર્યકરો સહિત કુલ 9 લોકો સામે ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર કોલેજનો જ એડહોક ક્લાર્ક સાગર રાણા હોવાનું બહાર આવ્યું છે. ​17 જૂન, 2025ના રોજ પ્રોફેસર ડૉ. રુદ્રેશ વ્યાસને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યા હતા. આ પછી, 8 જુલાઈના રોજ હેડ ક્લાર્ક સાગર રાણાએ તેમની મંજૂરી વગર 8,000 વિદ્યાર્થીઓને પ્રવેશ માટે કોલ લેટર મોકલી આપ્યા હતા. જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજમાં ઉમટી પડ્યા હતા.આ સમયે, ABVPના કાર્યકરો પણ વિરોધ કરવા માટે પહોંચ્યા અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. રુદ્રેશ વ્યાસ સાથે ગેરવર્તણૂક કરી. ડૉ. વ્યાસે જ્યારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની ઓફિસમાં આવવા જણાવ્યું ત્યારે ABVPના તત્કાલીન મહાનગર મંત્રી રવિ માંગરોળીયા ઉશ્કેરાઈ ગયા અને બિભત્સ ગાળાગાળી કરી. તેમણે કહ્યું, ''''તું ABVPના મંત્રીને ઓળખતો નથી, શહેરની 147 કોલેજના આચાર્ય મને આવું કહી શકતા નથી, તું મને અટકાવવા વાળો કોણ?'''' ​10 જુલાઈના રોજ જ્યારે ડૉ. વ્યાસને કોલ લેટર સંબંધિત ખુલાસો કરવા બોલાવવામાં આવ્યા, ત્યારે ABVPના કાર્યકરો ફરી ત્યાં પહોંચી ગયા. તેમણે ડૉ. વ્યાસને ધમકી આપી કે, ''''તારે તારા આકાઓને ફોન કરવો હોય તો કરી લે, અમે તારા જેવા કેટલાય પ્રિન્સિપાલોને પૂરા કરી દીધા છે અને કાલના દિવસમાં તું પણ પ્રિન્સિપાલ પદ પરથી હટી જઈશ.આશ્ચર્યની વાત એ છે કે, જેમના વિરોધમાં આ મોરચો મંડાયો હતો તે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. રુદ્રેશ વ્યાસ પોતે પણ ABVP સાથે સંકળાયેલા છે. 1-2-1: પ્રશાંત ઢીવરે,ડૉ. રુદ્રેશ વ્યાસ (MTB કોલેજ પ્રોફેસર) સાથે આ ઘટના બાદ ઉમરા પોલીસે MTB કોલેજના ક્લાર્ક, ABVPના કાર્યકરો સહિત કુલ 9 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં સાગર રાણા ભાગી છૂટ્યો છે. જેમના સામે ગુનો નોંધાયો છે તેમાં: સાગર રાણા (હેડ ક્લાર્ક) ​દીપ કિરણભાઈ ઘોઘારી ​રવિ માંગરોળીયા ​પુનિત આચાર્ય ​યોગીનાથ લક્ષ્મણ બલીમુલનાથ ​મલ્હાર ગોસ્વામી ​ગણેશ પવાર ​જાનવી પવાર ​દાનીલ બરડે પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
5
comment0
Report
GPGaurav Patel
Sept 14, 2025 08:30:55
Ahmedabad, Gujarat:હિન્દી દિવસ ૨૦૨૫ અને પાંચમા અખીલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયું અખિલ ભારતીય રાજભાષા સંમેલન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રહ્યા હાજર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી સંમેલનમાં હિન્દી વિષયને લગત પાંચ સત્રનું આયોજન આપરેશન સિંદુરના વિશેષ સત્રનું આયોજન બે દિવસ ચાલશે પાંચમું અખીલ ભારતીય રાજભાષા સંમેલન રાજભાષા ને લગતા પુસ્તકોનું અમિત શાહે વિમોચન કર્યું સીએમ લાઇવ પ્રધાનમંત્રી ના નેતૃત્વમાં માં બંધારણની ૭૫ માં જયંતી મનાવી રહ્યા છીએ આજે હિન્દી દિવસે તમામને શુભેચ્છાઓ ગુજરાતે ગાંધી સરદાર જેવા નેતાઓ આપ્યા સરદારે દેશને અખંડ કર્યો મોદીજીએ ભાષાથી દેશને એક કર્યો પ્રધાનમંત્રી ના વિકસીત ભારત સંકલ્પને સુદર્ઢ કર્યો મોદીજીએ વિદેશમાં પણ હિન્દી ભાષાનું સન્માન વધાર્યું ભાષા સંવાદ સાથે દિલને જોડાવાનું માધ્યમ અમિત શાહના માર્ગદર્શનમાં રાજભાષા વિભાગે અનેક શીખરો સર કર્યા ગુજરાત અનેક ભાષાઓંનુ સંગમ સ્થાન રહેયુ મોદીએ ૨૦૨૭ સુધી ભારતને વિકસીત બનાવવાનો સંકલ્પ કર્યો યુવાનોએ આગ્રહ કે તેઓ હિન્દીને તેમના જીવનનું અભિન્ન અંગ બનાવે બાઇટ ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી આજે મારા માટે વિશેષ અવસર કેમકે દેશ ભરના ભાષા પ્રેમી મારા સંસદીય વિસ્તારમાં એકઠા થયા પહેલા આ સમારોહ માત્ર દિલ્હીના વિજ્ઞાન ભવન માત્ર થતો હતો છેલ્લા પાંચ વર્ષ થી દેશના અલગ અલગ ભાગમાં થાય છે જેથી સ્થાનિક ભાષા અને હિન્દી વચ્ચે સેતુ બને હૈદ્રાબાદ માં થાય તો તેલુગુ અને હિન્દી વચ્ચે સેતુ બને આજે ગુજરાતમાં છે તો ગુજરાતી અને હિન્દી વચ્ચે સેતુ બને હિન્દી ભારતીય ભાષાઓની સ્પર્ધક નહીં મિત્ર છે આનુ સૌથી ઉત્તમ ઉદાહરણ ગુજરાત ગુજરાત ના મહાનુભાવોએ હિન્દી સ્વિકારી અને તેનો પ્રચાર પણ કર્યો ગુજરાતના બાળકો હિન્દી ભણતા હોવાથી દેશ ભરમાં તેમની પહોંચ છે હિન્દીના કારણે જ ગુજરાતી દેશના કોઇ પણ ખુણે જઇ વેપાર કરે છે અને સ્વીકૃતિ પણ મેળવે છે આજે ગાંધીનગર ખાતે યોજાયેલું સંમેલન પણ સાર્થક રહેશે હિન્દી માત્ર બોલ ચાલની કે પ્રશાસન ની સાથે સાથે વિજ્ઞાન ટેકનોલોજી ન્યાય અને પોલીસની ભાષા હોવી જોઇએ દેશના અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રી ને અમિત શાહનું આહ્વાન તમે તમારી ભાષામાં પત્ર લખો તમને તમારી ભાષામાં જવાબ મળશે આવાનારા સમયમાં સારથીની મદદ થી સ્વ ભાષામાં સંપર્ક થશે ૨૦૨૯ સુધી હિન્દી શબ્દ સીંધુ સૌથી મોટો શબ્દકોશ હશે હિન્દી ભાષાના ખાલી પણને અન્ય ભાષાઓથી ભરવી પડશે જે સમય સાથે બદલાતા નથી તે ઇતિહાસ બની જાય છે હિન્દી ક્યારે ઇતિહાસ નહીં બને તે વર્તમાન અને ભવિષ્ય છે મહાત્મા ગાંધી એ ગુજરાતી શબ્દકોશ ની રચનામાં મહત્વનો ભાગ ભજવ્યો આજે એઆઇ સંચાલિત ચશ્મા દિવ્યાંગોને આપવામાં આવ્યા આ ચશ્મા દ્વારા દિવ્યાંગો કોઈ પણ વસ્તુ વાંચી શકશે તેને પોતાની ભાષામાં ટ્રાન્સફર થઈ સાંભળી શકશે. એઆઇ ચશ્મામાં અનેક સુવિધાઓ આપવામાં આવી છે. ૫ દિવ્યાંગોને ચશ્મા આપવામાં આવ્યા. જો કોઇ બાળક પર માતૃભાષા સિવાય અન્ય કોઇ ભાષા થોપવામાં આવશે તો તેની ૨૫ ટકા ક્ષમતા ભાષાંતરમાં લાગશે હવે સમય આવ્યો છે કે બાળકોને માતૃભાષામાં ભણાવીએ બાળક કઇ ભાષામાં અભ્યાસ કરે છે એ મહત્વનું નથી તેની સાથે ઘરમાં માતૃભાષા માં વાત કરો મહાત્મા ગાંધી કહેતા હતા કે હિન્દી એ ભાષા છે જે દેશને એક સુત્રમાં જોડે છે તમામ પોતાની માતૃભાષા ને બળ આપે અને રાજભાષા ને સહયોગ કરે બાઇટ અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આજે મારા માટે વિશેષ અવસર કેમકે દેશ ભરના ભાષા પ્રેમી મારા સંસદીય વિસ્તારમાં એકઠા થયા પહેલા આ સમારોહ માત્ર દિલ્હીના વિજ્ઞાન ભવન માત્ર થતો હતો છેલ્લા પાંચ વર્ષ થી દેશના અલગ અલગ ભાગમાં થાય છે જેથી સ્થાનિક ભાષા અને હિન્દી વચ્ચે સેતુ બને હૈદ્રાબાદ માં થાય તો તેલુગુ અને હિન્દી વચ્ચે સેતુ બને આજે ગુજરાતમાં છે તો ગુજરાતી અને હિન્દી વચ્ચે સેતુ બને હિન્દી ભારતીય ભાષાઓની સ્પર્ધક નહીં મિત્ર છે આનુ સૌથી ઉત્તમ ઉદાહરણ ગુજરાત ગુજરાત ના મહાનુભાવોએ હિન્દી સ્વિકારી અને તેનો પ્રચાર પણ કર્યો ગુજરાતના બાળકો હિન્દી ભણતા હોવાથી દેશ ભરમાં તેમની પહોંચ છે હિન્દીના કારણે જ ગુજરાતી દેશના કોઇ પણ ખુણે જઇ વેપાર કરે છે અને સ્વીકૃતિ પણ મેળવે છે આજે ગાંધીનગર ખાતે યોજાયેલું સંમેલન પણ સાર્થક રહેશે હિન્દી માત્ર બોલ ચાલની કે પ્રશાસન ની સાથે સાથે વિજ્ઞાન ટેકનોલોજી ન્યાય અને પોલીસની ભાષા હોવી જોઇએ દેશના અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રી ને અમિત શાહનું આહ્વાન તમે તમારી ભાષામાં પત્ર લખો તમને તમારી ભાષામાં જવાબ મળશે આવાનારા સમયમાં સારથીની મદદ થી સ્વ ભાષામાં સંપર્ક થશે ૨૦૨૯ સુધી હિન્દી શબ્દ સીંધુ સૌથી મોટો શબ્દકોશ હશે હિન્દી ભાષાના ખાલી પણને અન્ય ભાષાઓથી ભરવી પડશે જે સમય સાથે બદલાતા નથી તે ઇતિહાસ બની જાય છે હિન્દી ક્યારે ઇતિહાસ નહીં બને તે વર્તમાન અને ભવિષ્ય છે મહાત્મા ગાંધી એ ગુજરાતી શબ્દકોશ ની રચનામાં મહત્વનો ભાગ ભજવ્યો આજે એઆઇ સંચાલિત ચશ્મા દિવ્યાંગોને આપવામાં આવ્યા આ ચશ્મા દ્વારા દિવ્યાંગો કોઈ પણ વસ્તુ વાંચી શકશે તેને પોતાની ભાષામાં ટ્રાન્સફર થઈ સાંભળી શકશે. એઆઇ ચશ્મામાં અનેક સુવિધાઓ આપવામાં આવી છે. ૫ દિવ્યાંગોને ચશ્મા આપવામાં આવ્યા. જો કોઇ બાળક પર માતૃભાષા સિવાય અન્ય કોઇ ભાષા થોપવામાં આવશે તો તેની ૨૫ ટકા ક્ષમતા ભાષાંતરમાં લાગશે હવે સમય આવ્યો છે કે બાળકોને માતૃભાષામાં ભણાવીએ બાળક કઇ ભાષામાં અભ્યાસ કરે છે એ મહત્વનું નથી તેની સાથે ઘરમાં માતૃભાષા માં વાત કરો મહાત્મા ગાંધી કહેતા હતા કે હિન્દી એ ભાષા છે જે દેશને એક સુત્રમાં જોડે છે તમામ પોતાની માતૃભાષા ને બળ આપે અને રાજભાષા ને સહયોગ કરે બાઅટ અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી
6
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 14, 2025 08:30:48
Surat, Gujarat:અપ્રુવલ: હમીમ સર FEED_LIVE_U FOLDER_SRT_CR_PATIL ​એંકર:સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની સુરતના પાલ ખાતે અનોખી ઉજવણી કરવામાં આવી. સંપ્રતિ સેવા યજ્ઞ દ્વારા આયોજિત એક મેગા કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ​વીઓ:1 વડાપ્રધાનના 75મા જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગોને મદદરૂપ થવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે 75 ટ્રાઇસિકલ, 75 ફોલ્ડિંગ વૉકર અને 75 બગલઘોડી (crutches)નું વિતરણ કરવામાં આવ્યું. આ સહાયથી દિવ્યાંગોને જીવનમાં આગળ વધવામાં ઘણી મદદ મળશે.આ ઉપરાંત, આ કેમ્પમાં મેડિકલ ચેકઅપનું પણ આયોજન કરાયું હતું. જેમાં 1100થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કેમ્પ પહેલા પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે આરોગ્ય સેવાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શહેરીજનોએ આ કેમ્પનો લાભ લીધો. વીઓ:2 સી આર પાટિલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ થી મહાત્મા ગાંધી જેના જન્મ દિવસ 2 ઓક્ટોબર સુધી અને લાલ બહાદુર શાસ્ત્રીજી ની જન્મ જયંતી સુધી સાથે જ 25મી સપ્ટેમ્બર ના દિવસે પંડિત દિનદયાલજીની પણ જન્મ જયંતી છે.એને આવરી લઈને સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનો નક્કી થયું છે. સુરત શહેર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ એને દિવાળી સુધી લંબાવવાનું નક્કી કર્યું છે. અને એના કાર્યક્રમ પહેલાથી શરૂ કરી દીધા છે.આજે સંપ્રત્તિ સેવા યજ્ઞ દ્વારા 75 દિવ્યાંગ ભાઈ બહેનોને સાયકલ આપવા માટેનો પ્રયત્ન થયો છે. કેપી ગ્રુપ દ્વારા પણ મદદ કરવામાં આવી છે. 1000 થી વધુ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. રિપોર્ટ પછી એમને દવા ફ્રી આપવામાં આવશે.સાથે સારવાર કરવાની જરૂર પડશે એમ આપણને મદદ કરવામાં આવશે. 500થી યુનિટ રક્તદાન થઈ જવાની શક્યતા છે. બાઈટ: સી આર પાટિલ (કેન્દ્રીય જળ શક્તિ મંત્રી) ​વીઓ:3 આ કાર્યક્રમમાં સાંસદ મુકેશ દલાલ અને મેયર સહિત અનેક સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીને માત્ર એક તહેવાર નહીં, પરંતુ સમાજસેવા અને માનવતાના કાર્ય સાથે જોડીને એક નવો રાહ ચીંધ્યો હતો. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
9
comment0
Report
Advertisement
Back to top