Back
Surat394110blurImage

Surat - માંગરોળના લિંડીયાત ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નવનિર્મિત મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

Ketankumar Manilal Patel
Apr 17, 2025 12:37:25
Palod, Gujarat
લોકાર્પણ કાર્યક્રમમાં નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈ,વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ,ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સહિત વીજ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા,નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું હતું અને વિવિધ કચેરીઓને જનતા માટે ખુલ્લી મૂકી હતી,લિંડીયાત ખાતે વીજ કંપની દ્વારા તૈયાર થયેલ મકાનમાં મોલવણ,મોટા બોરસરા,પીપોદરા સહિત કડોદરા ઇન્ડસ્ટ્રીઝ પેટા કચેરી તૈયાર કરવામાં આવી છે,લોકોના પ્રશ્નોનો જલ્દી નિકાલ અને હાલાકી દૂર થાય તે માટે એક જ મકાનમાં વિવિધ વિસ્તારોની પેટા કચેરીઓ બનાવવામાં આવી છે, નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું હતું
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com