383001
હિંમતનગર: વૈજનાથ દાદાને તલથી કૃષ્ણનો શણગાર કરાયો
Himatnagar, Gujarat:શ્રાવણ મહિનાના ચોથા સોમવારે અને જન્માષ્ટમીના દિવસે હિંમતનગરના રાયગઢમાં આવેલા પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરમાં અનોખો શણગાર કરવામાં આવ્યો. વૈજનાથ દાદાને 11 કિલો કાળા અને સફેદ તલનો ઉપયોગ કરીને કૃષ્ણની પ્રતિકૃતિ બનાવી શણગારવામાં આવ્યા. આ અનોખા શણગારના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો ઉમટ્યા હતા. ધૂપ અને દીપ આરતી બાદ લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
यूएन के पूर्व निदेशक ने वडोदरा के विकास की प्रशंसा की
Vadodara, Gujarat:યુએનના પૂર્વ ડાયરેક્ટરે વડોદરાના વિકાસ કાર્યોનીprasંસા કરી. નોર્વેના પૂર્વ પર્યાવરણ મંત્રી એરિક સોલ્હેમે વિશ્વામિત્રી પ્રોજેક્ટની મુલાકાત લીધી. શહેરમાં ચાલી રહેલાં કાયાકલ્પના કાર્યોને તેમણે સુંદર ગણાવ્યા. વડોદરાની હેરિટેજ ઇમારતો અને સોલર એનર્જીના આયોજનનીprasંસા કરી. પર્યાવરણ અને વિકાસના પ્રયોગણોને આંતરરાષ્ટ્રીય સ્તરે સરાહના મળી. વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને શહેર માટે સકારાત્મક પ્રતિસાદ સામે આવ્યું. એરિક સોલ્હેમે વડોદરાના સર્વાંગી વિકાસને vorkણતા એને પ્રેરણાદાયી ગણાવ્યું.0
0
Report
दाहोद एलसीबी ने चाकू-छुरी से लूट करने वाले गैंग के छह आरोपियों को गिरफ्तार
Dahod, Gujarat:દાહોદમાં ચપ્પુ-છરાના ધાખે દાગીના પડાવતી ટોળકીના એક સગીર સહિત 6 આરોપી ઝડપાયા. દાહોદ એલસીબી પોલીસની ટીમે દાહોદના કતવારા તેમજ આસપાસના આંતરિયાળ વિસ્તારોમાં આલોકચિત dolo દોકલ પસાર થતા વાહન ચાલકોને નિશાન બનાવી લેતેલી સાથાં લૂંટ ચલાવતી ટોળકી ઝડપી હતી. ઉપરોક્ત ટોળકી ખાસ કરીને મહિલાઓ અને બાળકો સાથે આવતા વાહન ચાલકોને ચપ્પુ-છરા જેવા મારક હથિયારોના ધાખે દાગીના અને કિંમતી સામાન પડાવી લેતી હતી. પોલીસે આ બાબતે મોટો પગલુ ભર્યું હતું. આટલીમાં એક ચોંકાવનારો ખુલાસો થયો કે ઝડપાયેલી ટોળકી પહેલેથી જ દાહોદ જિલ્લામાં છ ગુનાઓમાં સામેલ રહી હતી. ઓછી અવરજવર ધરાવતા રસ્તાઓ પર એકલા વાહનચાલકોને ઠેરી લૂંટ કરતી ટોળકી હતી. હાલ પોલીસ વધુ તપાસમાં જોડાઈ રહી છે. DYSP દાહોદ0
0
Report
Pinjre mein rahe ki bhari pradarsan: Palanpur ki Chanakyapuri Prathmikshala private trust ko dene ke viruddh
Palanpur, Gujarat:બનાસકાંઠાના પાલનપુરની ચાણક્યપુરી પ્રાથમિક શાળાને ખાનગી ટ્રસ્ટને સોંપવાના 24 વર્ષ જૂના સરકારી હુકમ સામે ભારે વિરોધ ફાટી નીકળ્યો છે. શાળા બંધ થવાના સંકેતો મળતા જ વાલીઓ, SMC સભ્યો અને જાગૃત નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપીને આ વિવાદાસ્પદ હુકમ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. ગરીબ અને શ્રમિક વર્ગના બાળકોના શિક્ષણ પર સંકટ મંડરાતા વાલીઓએ ચીમકી ઉચ્ચાવી છે કે તેઓવો ધારણા કરાશે. ભૂખ હડતાળ કરશે તો સરકારી કચેરીઓનો ઘેરાવો પાડશે પણ ‘કોઈપણ ભાવે સરકારી શાળા બંધ થવા દેવામાં નહીં આવે.’ પાલનપુરના ચાણક્યપુરી વિસ્તારમાં વર્ષોથી ચાલતી સરકારી પ્રાથમિક શાળામાં અનેક ગરીબ પરિવારના બાળકો અભ્યાસ કરે છે છતાં અચાનક શાળા બંધ થવાની કગર વચ્ચે રોષ ભભૂકી ઉઠ્યો. આ ક્રોધ, આ આક્રોષ અને આ ભીડ પોતાના બાળકોના ભવિષ્યને અંધકારમાં ધકેલાતું بچાવવા માટેની છે. બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી ચાણક્યપુરી પ્રાથમિક શાળાને એક ખાનગી ટ્રસ્ટને સોંપવાનો તગલખી નિર્ણય સામે આવતા જ સમગ્ર પંથકમાં ભારે હોબાળો મચી ગયો. વર્ષ 2002માં, એટલે કે આજથી 24 વર્ષ પહેલાં એક ખાનગી ટ્રસ્ટને આ જમીન ફાળવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે 24 વર્ષ સુધી આ જમીન પર કોઈ બાંધકામ કે કબજાની પ્રક્રિયા કરવામાં આવી નહોતી. હવે અચાનક શાળા બંધ કરીને વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ ખસેડવાના સંકેત મળતા જ વાલીઓનો પિત્તો ગયો હતો. આ શાળામાં મોટાભાગે ગરીબ અને શ્રમિક વર્ગના બાળકો અભ્યાસ કરે છે. જો શાળા બંધ થશે તો આ બાળકો ક્યાં જશે? તેમના શિક્ષણનું શું? આ સળગતા સવાલો સાથે SMC સભ્યો અને જાગૃત નાગરિકોએ કલેક્ટર સમક્ષ ધા નાખી છે અને માંગ કરી છે કે આ વિવાદાસ્પદ હુકમ તાત્કાલિક રદ કરવામાં આવે અને શાળાની જમીન ફરીથી સરકાર હસ્તક લેવામાં આવે. જાગૃત નાગરિકો અને વાલીઓના આ આક્રોશ બાદ તમારો આશય સ્પષ્ટ થાય તો સરકાર પણ સહાનભૂત રહેશે તેવી આશા છે.0
0
Report
Advertisement
जामनगर में इलेक्ट्रिक सिटी बस सेवा शुरू, 16 जून से सभी रूटों पर नियमित सेवा
Jamnagar, Gujarat:જામનગર... મુસ્તાક દલ જામનગરमा ઈ સીટી બસ સેવાનું પ્રારંભ.. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન હેઠળ ઈલેક્ટ્રિક સીટી બસ સેવા શરૂ કેન્દ્ર સરકારની પી.એમ.-ઈ બસ સેવા പദ്ധા અંતર્ગત ઈલેક્ટ્રિક બસો દોડતી થઈ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે બસ સેવાનો શુભારંભ કરાયો રાજ્યમંત્રી રિવાબા જાડેજા સહિતના આગેવાનોએ બસમાં મુસાફરી કરી પ્રથમ તબક્કામાં શહેરના 5 અલગ-અલગ રૂટ પર બસ સેવા શરૂ કરાઈ 16 જૂનથી તમામ રૂટ પર નિયમિત બસ સેવા ઉપલબ્ધ રહેશે મુસાફરોને અંદાજે દર 30 મિનિટે બસ મળી રહે તેવું આયોજન પ્રદૂષણ ઘટાડવા અને સુલભ જાહેર પરિવહન ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ શહેરીજનોને ઈલેક્ટ્રિક સીટી બસ સેવાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ નાગરિકો આવતીકાલથી નિયમિત રીતે ઈ-સીટી બસ સેવાનો લાભ લઈ શકશે0
0
Report
महेसाणा में फूड डिपार्टमेंट का छापा: साकर डेरी से 1200 किलोग्राम केरी-रस जब्त
Mehsana, Gujarat:महेसाणा में केरी के रस के बारे में सावधानियाँ: साकर डेरी में फूड विभाग का दबिश. शोभासण गाँव के पास स्थित साकर डेरी में फूड विभाग की टीम ने छापा मारा. स्थान से 990 किलोग्राम केरी और 170 किलोग्राम रस जब्त. कुल लगभग 1200 किलोग्राम संदेहास्पद मात्रा पकड़ी गई, जिसमें 120 लीटर पेप्सी भी शामिल. अनुमानित मूल्य लगभग 58,100 रुपए का केरी और रस का माल जब्त किया गया. गर्मी के सीजन में विभाग की कार्रवाई से डेरी संचालकों में घबराहट फैल गई.0
0
Report
वाव-थराड़ पुलिस ने ड्रग्स माफियाओं के खिलाफ बड़ी कार्रवाई, पोषडोडा मात्रा जब्त
Vav, Gujarat:બ્રેકિંગ: વાવ-થરાદ પોલીસે ડ્રગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહી, પોષડોડાનો જથ્થો ઝડપાયો. માવસરી-બાખાસર રોડ પરથી લક્ઝરી ગlariમાં માદક પદાર્થની હેરફેરી પકડાઈ. પોલીસે પાર્સલની આડમાં થતી પોષડોડાની દાણચોરીનો મોટો પર્દાફાશ કર્યો. રાજસ્થાનના બાડમેરના ટ્રાવેલ્લસ ચાલક દેવીદાન ગઢવીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે પોષડોડા, ખાનગી ટ્રાવેલ્સ અને ફોન સહીત મુદ્દામાલ જપ્ત કર્યો. કુલ આઠ લાખ અઢાર હજારથી વધુનો મુદ્દામાલ પોલીસેએ કબજે કર્યો. વાવ-થરાદ પોલીસનું નશીલા પદાર્થો સામે ઝીરો ટોલરન્સ અભિયાન શરૂ થયું.0
0
Report
Advertisement
गांधी नगर स्वर्णिम कॉम्प्लेक्स में भीषण आग, शॉर्ट सर्किट से लगी आशंका
Gandhinagar, Gujarat:ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૧ ના ભોંયરામાં આવેલ એસીમાં ભીષણ આગ લાગી. શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટના જાણતા જ ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે.0
0
Report
जसदण के कोठी गाँव में विवाहिता का शव पेड़ से लटका मिला; हत्या की आशंका
Jasdan, Gujarat:એન્કર : જસદણ તાલુકાના કોઠી ગામમાં એકParણિત મહિલાનો મૃતદેહ વાડીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક કાજલબેન મોડી રાત્રીગાયો ઘરેથી ગુમ થયા હતા. આજે વહેલી સવારે ઘરની બાજુમાં આવેલી વાડીમાં શોધખોળ દરમિયાન તેમનો મૃતદેહ કેળના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાને લઈને પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી policíaના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત વિવિધ તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. વીઓ : જસદણ તાલુકાના કોઠી ગામે રહેલા કાજલબેન ગઈ મોડી રાત્રે અચાનક ઘરેથી ગુમ થઈ ગયા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન આજે વહેલી સવારે ઘરની બાજુમાં આવેલી વાડીમાં કેળના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ, ASP, SOG, LCB અને FSLની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ડોગ સ્કવોડની મદદથી પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી જરૂરી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા અને વિવિધ વસ્તુઓના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. પરિવારજનોએ આ સમગ્ર Tragઈ ઘટનામાં હત્યાની આશંકા વ્યક્ત કરી છે. જ્યારે પોલીસ હાલમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. કાજલબેનનું મોત আত্মહત્યાના કારણે થયું છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે તે અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે હાલ પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ અને તપાસ બાદ જ मौतનું ચોક્કસ કારણ સામે આવશે. બાઇટ.dr. નવીન ચક્રવર્તી (dysp jasdan) બાઈટ. હંસાબેન (મૃતકના સાસુ) બાઈટ. યોગેશભાઈ (મૃતકના પતિ)0
0
Report
सुरेंद्रनगर के चोटीला में अवैध होटल पर बड़ा छापा; निर्माण ध्वस्त, बिजली कनेक्शन पकड़ा
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગરના ચોટીલા પાસે ગેરકાયદેસર હોટલ પર તંત્રનો મોટો દરોડો. નાની મોલડી નજીક આવેલી પવનપુત્ર હોટલનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું. કેમિકલ અને ડીઝલ ચોરી જેવી ગેરપ્રવૃત્તિઓ અંગે તંત્રની کارروائي. આશરે આઠ હજાર ચlorસ્ક મીટર જમીનને તંત્રએ ગેરકબ્જામાંથી મુક્ત કરાવી. હોટલમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ પણ પકડાયું હોવાનો ખુલાસો થયો. પીજીવીસીએલ અને પોલીસની સંયુક્ત ટીમે સ્થળ પર કાર્યવાહી કરી. હોટલ માલિકને ઝડપી પાડવા પોલીસની અલગ અલગ ટીમ તૈનાત છે. હાઈવે પર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની લાલ આંખ કરી.0
0
Report
Advertisement
चौक बाजार मासूम दुष्कर्म केस: कोर्ट ने अंकित गौतम को आजीवन कारावास और मुआवजा
Surat, Gujarat:ચોકબજારના માસૂમ બાળકી દુષ્કર્મ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આરોપી અંકિત ગૌતમને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા નરાધમ પર રૂ.60 હજારનો દંડ પણ ફટકારાયો પીડિત બાળકીને રૂ.10 લાખ વળતર ચૂકવવાનો આદેશ 4 વર્ષની બાળકીનું ચોકલેટની લાલચ આપી અપહરણ કરાયું હતું પંડોળ વિસ્તારમાંથી બાળકીને લલચાવી લઈ જવાઈ હતી વેડરોડ પાસે બાળકી ગંભીર અને લોહીલુહાણ હાલતમાં મળી આવી ઘટનાથી સમગ્ર શહેરમાં ભારે રોષ અને અરેરાટી ફેલાઈ હતી ચોકબજાર પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજમાં આરોપી બાળકીને લઈ જતો કેદ થયો હતો ગણતરીના કલાકોમાં પોલીસે અંકિત ગૌતમને ઝડપી લીધો હતો ફેસ અને ગેટ એનાલિસિસ ટેસ્ટથી આરોપીની ઓળખ સાબિત થઈ એફએસએલના વૈજ્ઞાનિક પુરાવા કોર્ટમાં મહત્વના સાબિત થયા માત્ર 13 દિવસમાં 400 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી સરકારી વકીલની દલીલો બાદ કોર્ટએ કડક સજા ફટકારી હતી0
0
Report
किसानों ने पहाड़पुर सेवा सहकारी मंडळी के खिलाफ लाखों धांधली के आरोप लगाए, प्रदर्शन
Modasa, Gujarat:એન્કર - અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પહાડપુર ગામમાં સેવા સહકારી મંડળીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળે છે. તૈયારીઓ સાથે રેલી યોજી મંડળીના સત્તાધીશો સામે વિરોધ નોંધાવ્યો હતો. વીao- ૦૧- મોડાસા તાલુકાની પહાડપુર સેવા સહકારી મંડળીમાં લાખો રૂપિયાની ઉચાપતના આક્ષેપો વચ્ચે વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્ર્યું છે. ગામના ખેડૂતો દ્વારા મંડળીના ચેરમેન ભરતરભાઈ પટેલ અને સેક્રેટરી પદમસિંહ રહેવર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેડૂતોના આક્ષેપ છે કે તેમની જાણ વગર અને સંમતિ વિના અલગ અલગ ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ મેળવી અંદાજે 20 લાખ રૂપિયાથી વધુની નાણાંકીય ગેરરીતિ આચરવામાં આવી છે. આક્ષેપોથી રોષે ભરાયેલા ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્રિત થઇને ગામમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ રેલી યોજી હતી. ત્યારબાદ પહાડપુર સેવા સહકારી મંડળી ખાતે પહોંચી મંડળીના શટર બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે આ બાબતે પહાડપુર સેવા મંડળીના ચેરમેન દ્વારા જણાવાયું કે સત્તાધીશો દ્વારા જ સંવેદનશીલ પગલાં લેવામાં આવ્યા છે અને અન્ય રાજકારણના શબ્દબંદો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.0
0
Report
कच्छ के मांडवी में ग्रेविटा कॉपर रिसाइकिलिंग के विरोध में 16 गाँवों ने आक्रोश जताया
Sadhara, Gujarat:કચ્છના માંડવી વિસ્તારમાં પર્યાવરણ અને સ્વાસ્થ્યના મુદ્દે મોટો વિરોધ વંટોળ ઊભો થયો છે. નાની ખાખર સહિત આસપાસના ૧૬ ગામોના લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. મુદ્દો છે ગ્રેવિટા કોપર રિસાયકલિંગ કંપનીનો. સ્થાનિકોએ આ કંપનીના વિરોધમાં આજે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને 'પર્યાવરણ બચાવો, આરોગ્ય બચાવો અને ગામ બચાવો'ના નારા સાથે આકરો વિરોધ નોંધાવ્યો છે. માંડવીના નિર્મળ પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવા માટે ગ્રામજનો હવે આરપારની લડાઈના મૂડમાં છે. VIO: કચ્છના વિકાસ માટે સરકાર દ્વારા અનેક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. પરંતુ આ વિકાસ જ્યારે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના ભોગે થતો હોય ત્યારે વિરોધ સ્વાભાવિક છે. ગ્રેવિટા કોપર રિસાયકલિંગ કંપનીના આગમન સામે નાની ખાખર તથા આસપાસના ૧૬ ગામના જાગૃત નાગરિકોએ મોરચો માંડ્યો છે. આ આંદોલનની મુખ્ય માંગણીઓ આ મુજબ છે: પર્યાવરણ સુરક્ષા: ફેક્ટરીમાંથી નીકળતો ઝેરી ગેસ અને દૂષિત પાણી જમીન તથા હવામાં ભળતું અટકાવવું. આરોગ્ય રક્ષાઃ ઝેરી ઉત્સર્જનને કારણે ગામના રહીશો અને પશુધનને થતા ગંભીર નુકસાનને રોકવું. ગામ અને ખેતી બચાવો: ખેતી અને બાગાયતી પાકને બચાવવા માટે આ કંપનીને અન્યત્ર ખસેડવી. ગ્રામજનોનો સ્પષ્ટ આરોપ છે કે, આ કારણે તેમની ફળદ્રુપ જમીન અને સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ જશે. ભૂજ ખાતે એકત્રિત થયેલા ૧૬ ગામના અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી છે કે, જો કંપનીને અહીંથી હટાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિન્હિત્ માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.0
0
Report
Advertisement
AMTS डिपो के पास इलेक्ट्रिक बसों में शराब-नशा की पार्टी, जांच शुरू
Ahmedabad, Gujarat:અમદાવાદ amts નું રૂપાળી સિનેમા પાસે આવેલું ડેપો નશાખોરો માટે મોકળું મેદાન બન્યું છે. અહીંયા નવી ઈલેક્ટ્રીક બસ પાર્ક કરાય છે. તો કેટલીક જૂની ઇલેક્ટ્રોનિક બસ ધૂળ ખાઈ રહી છે. પરંતુ આ બસમાં દારૂડિયાઓની જાણે કે પાર્ટી ચાલીતી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સંખ્યાબંધ દારૂની બોટલો અને નશા માટે વપરાતી દવાઓ ની બાટલી આખા મેદાનમાં જોવા મળી રહી છે. હાલ આ અંગેની જાણ થતા amts તંત્રએ તપાસ શરૂ કરી એજન્સીને દંડ ફટકારવાની કાર્યવાહી કરી છે.0
0
Report
हनीट्रेप से युवक को फंसाने का खेल: 7 लोग आरोपी, एक गिरफ्तार
Botad, Gujarat:એન્કર બોટાદ જિલ્લાના ગઢડા પંથકમાં સનસનાટી મચાવતી હનીટ્રેપની ઘટના ઘટી છે. ગઢડા તાલુકાના લાઠીદડ ગામના એક યુવકને આયોજનબદ્ધ રીતે પ્રેમજાળમાં ફસાવી, તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની અને સોશિયલ મીડયા પર વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયાં ખંખેરી લઈને ગયા હતા. આ મામલે ભોગ બનનાર યુવકે હિંમત દેખાડી ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ તાત્કાલિક એક્શન લેતા આશરે એક આરોપીને દબોચી લીધા છે. વિગતો રૂપિયા ૨.૨૪ લાખ ડીસાઇ કરવામાં આવ્યા, વધુ અઢી લાખની માંગણી કરતા ભાંડો ફૂટ્યો. લાઠીદડ ગામના યુવકને સોશિયલ મીડિયા અને ફોન મારફતે ઝેરધરીમાં ફસાવવામાં આવ્યો હતો. ત્યારબાદ आरोपીઓએ યુવકને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. બદનામીના ડરથી યુવકે રૂ. ૨,૪૮,૦૦૦ આપ્યા હતા. તેમ છતાં, આરોપીઓની લાલચ ઓછી ન હતી; તેમણે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વધુ રૂ. ૨.૫૦ લાખની માંગણી કરી માનસિક ત્રાસ ચાલુ رکھا. અંતે યુવકે ન્યાયની આંગળી સાડી. મહિલા સહીત ૭ શખ્સો સામે ગુનો દાખલ: BNS ની કડક કલમો હેઠળ કાર્યવાહી યુવકની ફરિયાદના આધારે ગઢડા પોલીસે અજય રૂડા બોલિયા, ઘનાના રાહા parmesan, ભાવનાબેન અને અન્ય ચાર અજાણ્યા શખ્સો સહિત કુલ સાત لوگوں સામે ગુના નોંધ્યા. આ ટોળકીમાંથી પોલીસે ધનાભાઈ રાહાભાઈ parmesan નામના શખ્સની ધરપકડ કરી લીધી. ગઢડા પોલીસ આ મામલે નવી भारतीय ન્યાય સંહિતા (BNS) ની ગંભીર કલમો હેઠળ ગુના નોંધ્યો: કલમ ૩૦૮(૬), ૩૦૮(૭): ખંડણી (Extortion) અને ધમકી આપી પૈસા પડાવવા કલમ ૧૧૫(૨): સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી/ત્રાસ આપવો કલમ ૩૫૨, ૩૫૧(૩): ગુનાહિત ધમકી આપવી કલમ ૬૧(૨): ગુનાહિત કાવતરું રચવું બાઇટ-મહર્ષિ રાવલ-ડીવાયએસપી બોટાદ ગઢડા તાલુકાના લાઠીદડ ગામના યુવક સાથે થયેલી હનીટ્રેપની ફરિયાદના આધારે પોલીસાએ તાત્કાલિક કાર્યવાહી કરીને એક મુખ્ય આરોપી ધના પરમારની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલી મહિલા સહિત અન્ય ૬ આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કરાયા છે. ટાંક સમયમાં જ તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ હશે.0
0
Report
वलसाड के थेथल बीच पर अमावस्या पर भीड़, तेज लहरों से खतरा, सुरक्षा नहीं
Valsad, Gujarat:વલસાડના સુપ્રસિદ્ધ તીથલ દરિયા કિનારે આજે સોમવતી અમાસના દિવસે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. અમાસ હોવાના કારણે દરિયાએ પણ પોતાનું رૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા હોવા છતાં લોકો જીવના જોખમે દરિયાની નજીક જઈ રહ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આવી જોખમી પરિસ્થિતિમાં પણ તંત્ર દ્વારા દરિયા કિનારે સુરક્ષાની કોઇ જ વ્યવસ્થા જોવા મળી રહી નથી. આટલી મોટી સંખ્યામાં ભીડ અને દરિયામાં તોફાની કરંટ હોવા છતાં, દરિયા કિનારે સુરક્ષાનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. કોઈ લાઈફ ગાર્ડ કે પોલીસ બંદોબસ્ત ન હોવાથી સહેલાણીઓ બેદાફા બનીને ખતરા સાથે રમત રમી રહ્યા હતા. જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે, કે કોઈ સહેલાણી મોજામાં તણાઈ જશે તો તેનો જવાબદાર કોણ? આ સમગ્ર ઘટનામાં મોટો પ્રશ્ન તંત્રની કામગીરી પર ઊભો રહ્યો છે.0
0
Report
Advertisement
