383001
હિંમતનગર: વૈજનાથ દાદાને તલથી કૃષ્ણનો શણગાર કરાયો
Himatnagar, Gujarat:શ્રાવણ મહિનાના ચોથા સોમવારે અને જન્માષ્ટમીના દિવસે હિંમતનગરના રાયગઢમાં આવેલા પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરમાં અનોખો શણગાર કરવામાં આવ્યો. વૈજનાથ દાદાને 11 કિલો કાળા અને સફેદ તલનો ઉપયોગ કરીને કૃષ્ણની પ્રતિકૃતિ બનાવી શણગારવામાં આવ્યા. આ અનોખા શણગારના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો ઉમટ્યા હતા. ધૂપ અને દીપ આરતી બાદ લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
देवभूमि द्वारका में मेगा डिमोलिशन: पोसीत्रा कोस्टल एरिया से अवैध कब्जा हटाया गया
Dwarka, Gujarat:एंकर : देवभूमि द्वारका में प्रशासन द्वारा बड़े स्तर पर अतिक्रमण हटाओ अभियान (मेगा डिमोलिशन) चलाया गया। पोसीत्रा कोस्टल एरिया में ₹1.24 करोड़ की सरकारी जमीन को अवैध कब्जे से मुक्त कराया गया है। देवभूमि द्वारका के तटीय इलाकों में अवैध गतिविधियों को रोकने और सरकारी जमीन को खाली कराने के लिए प्रशासन द्वारा ''ऑपरेशन क्लीन'' के तहत लगातार दूसरे दिन बुलडोजर चलाया गया। कल 3 धार्मिक अतिक्रमण हटाने के बाद, आज द्वारका से 30 किमी दूर स्थित अत्यंत संवेदनशील पोसीत्रा गांव में डिमोलिशन की बड़ी कार्रवाई की गई। प्रशासन ने पोसीत्रा कोस्टल एरिया में समुद्र तट से महज 10 मीटर की दूरी पर स्थित अवैध धार्मिक निर्माणों को हटा दिया। इस कार्रवाई में लगभग 15,650 वर्ग मीटर सरकारी जमीन खाली कराई गई है, जिसका बाजार मूल्य ₹1.24 करोड़ आंका गया है। बाइट: अमोल आवते, प्रांत अधिकारी (SDM), द्वारका यह क्षेत्र अंतरराष्ट्रीय समुद्री सीमा और निर्जन द्वीपों के करीब होने के कारण सुरक्षा की दृष्टि से अत्यंत संवेदनशील है। कोई अप्रिय घटना न हो, इसके लिए SDM और DySP सहित उच्च अधिकारियों ने स्वयं फुट पेट्रोलिंग कर स्थिति का जायजा लिया। डिमोलिशन के दौरान सुरक्षा एजेंसियों द्वारा पूरे इलाके पर पैनी नजर रखी जा रही थी। अवैध गतिविधियों को रोकने और राष्ट्रीय सुरक्षा को प्राथमिकता देते हुए इस पूरे ऑपरेशन को अंजाम दिया गया है। बाइट : सागर राठौड़, DySP, देवभूमि द्वारका प्रशासन ने स्पष्ट संकेत दिए हैं कि आने वाले दिनों में भी सरकारी जमीन पर किए गए सभी धार्मिक या अन्य प्रकार के अवैध अतिक्रमणों पर बुलडोजर चलाने की कार्रवाई जारी रहेगी।0
0
Report
गुजरात हाई कोर्ट ने महिला अनामत परिपत्र रद्द किया, दलीत-आदिवासी बेटियों को नौकरी मिली
Ahmedabad, Gujarat:ગુજરાત સરકાર ના મહિલા અનામત સંબંધિત પરીપત્ર સામે નામદાર ગુજરાત હાઇકોર્ટ નો મહત્વપૂર્ણ ચુકાદો ગુજરાત સરકાર ના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મહિલા અનામત ના સંબંધ માં તારીખ 1 ઓગસ્ટ 2018 ના દિવસે પરિપત્ર જાહેર કરેલ. પરિપત્રમાં દલિત, આદિવાસી અને બક્ષીપંચ સમાજ ની દિકરીઓને અન્યાય થયાના આક્ષેપ પરીપત્ર ના વિરોધ માં આક્રોશ દર્શાવી સામાજીક એકતા જાગૃતિ મિશન સહિત ના સંગઠનોએ આ પરીપત્ર ને ગાંધીનગર ખાતે જાહેર માં સળગાવી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ પરિપત્ર ને રદ કરવામાં આવેલ, જેથી ભવિષ્ય પછાત વર્ગ ની લાખો બહેનો ને महिला अनामत નો लाभ मिल सके. નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ કેવલસિંહ રાઠોડ સહિત લોકોએ દલિત, આદિવાસી અને બક્ષીપંચ સમાજ ની દિકરીઓના ન્યાય માટે રજુઆત કરી હતી. નામદાર ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટિસ મૌલિક શૈલત ની કોર્ટ માં આ પરીપત્ર ની અસર થી નોકરી થી વંચિત રહી ગયેલી અનામત વર્ગ ની ત્રણ દિકરીઓને ન્યાય મળ્યો છે. અંકિતા પરમાર, Rosie વાઘેલા અને सुधા વર્નન નો સમાવેશ થાય છે. આ ત્રણેય દિકરીઓને વધુ માર્ક્સ હોવા છતાં પણ ઓપન মેરિટ માં પસંદ કરવામાં આવેલ નહોતા પરંતુ એડવોકેટ કેવલસિંહ રાઠોડ ની મહેનત ના પરિણામે ત્રણેય દિકરીઓને ગાંધીનગર મહાનગરપાલિકા માં સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ૩ ની સરકારી નોકરી આપવા માટે નો હુકમ કરવામાં આવેલ. નામદાર ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટિસ મૌલિક શૈલત દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મન્ડળ ને બે અઠવાડિયા માં આ ત્રણેય દિકરીઓની તરફેણ માં સરકાર સમક્ષ ભલામણ કરવા હુકમ કરેલ છે. જ્યારે ગુજરાત સરકાર ને છ અઠવાડિયામાં આ ત્રણેય દિકરીઓને ફરજ પર હાજર કરવા હુકમ કરેલ છે. આ ત્રણેય પીડિતોને ની નોકરી માં સીનીયોરીટી મુળ ભરતી સમય થી ગણવામાં આવે તે બાબતે પણ હુકમ કરવામાં આવેલ છે. સાત વર્ષ ની લાંબી લડત બાદ દલિત, આદિવાસી અને બક્ષીપંચ સમાજ ની દિકરીઓને એડવોકેટ કેવલસિંહ રાઠોડ ની મદદ થી ન્યાય મળ્યો0
0
Report
अमरैली प्रेम संबंध के चलते हत्या की पुष्टि, तीन आरोपी गिरफ्तार
Amreli, Gujarat:અમરેલી જિલ્લામાંப்படும் પરીનીતાને ભગાડી જનાર યુવકની શંકાસ્પદ લાશના મામલે યુટ્યૂબર સહોટે 3 ઈસમો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે અને 2 ઇસમોને લોકલક્રIme બ્રાન્ચની ટીમે ઝડપી આગળની તપાસ હાથધરી છે. સ્વાભાવિક વિવોર મુજબ સાવરના ગામના બાધ્ડા વિસ્તારમાં ઘટના બની હતી. સુરતમાં કડિયાકામ કરતો યુવક પરિણીતાને ભગાડી ગયો હતો અને સ્થળે યુવકની સનસનાટીભરી હાલતના કારણે ચકચાર મચી હતી. સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો જેમાં યુ ટ્યુબર આ યુવક પાસે માફી માંગતો જોઈ શકાય છે. પૃથમિક તપાસમાં જાણવા મળ્યું કે નિલેશ રમેશભાઈ ચુડાસમા નામના 26 વર્ષીય યુવકે લગ્નશુદ્ધિત મહિલાને પ્રેમસંબંધમાં લીધા પછી તેના કાસળ કાઢી નાખવાના કાવતરાનો પ્રયાસ કર્યો હતો. કરલા ગામના ટ્રુણ બાંભણીયા દ્વારા બંનેની ઘટના જાહેર કરવામાં આવી હતી અને આ વીડિયોમાં ટ્રુણ મહિલા સાથેના સબંધને લઇને માફી માંગતો જોવા મળતો હતો. વડાવાપોર બાળકતો મહાત્મ્ય કારણે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સાવરકુંડલા પાલિકાની પોલીસના વિચારો મુજબ ગંભીર મામલો નોંધાયો છે. ગાળો તોડીને વીડિયોમાં મિત્રોના દબાણના કારણે વધુ અન્ય વિડિયોને બનાવડાવવામાં આવ્યા હોવાની शक्यता છે. રિપોર્ટર – કેતન બગડા, અમરેલી.0
0
Report
Advertisement
कमर्शियल LPG सिलिंडर के दाम बढ़े, खान-पान कारोबार पर बड़ा असर
Ahmedabad, Gujarat:અમદાવાદ ફરી એકવાર કોમર્શિયલ lpg સિલિન્ડરના ભાવમાં થયો વધારો ૧૯ કિલોના સિલિન્ડર પર રૂ ૧૦૦૦ વધીને ભાવ ૩૦૦૦ થી વધુ થયો કોમર્શિયલ lpg સિલિન્ડરના ભાવ વધારાથી સીધી અસર ખાણીપીણી ઉદ્યોગને થઈ કરીટરિંગ અને છૂટક ખાણીપીણી લારીઓ ચલાવતા સેંકડો નાના વેપારીઓને ગંભીર અસર રેસ્ટોરન્ટ અને મોટી હોટલને હાલ ગંભીર અસર નહીં મોટા એકમોમાં png લાઇન અને ઇલેક્ટિરિક સગડી હોવીથી મુશ્કેલી નહિવત બાઈટ: નરેન્દ્ર સોમાણી, પ્રમુખ- હોટેલ એસોસિએશન કોમર્શિયલ lpg સિલિન્ડરના ભાવ વધતા ખાણીપીણીની સેંકડો લારીઓ બંધ થઈ કેટલાક ફેરિયાઓ ગુજરાન ચલાવવા ઘરના સિલિન્ડરનો ધંધા માટે ઉપયોગ કરવા મજબૂર બન્યા અતિશય ભાવ વધારાને પગલે ફેરિયાઓમાં વ્યાપક રોષ0
0
Report
अम्बाजी शक्तिपीठ पर वनवासी भक्तों का जुलूस, पशुबल प्रथा समाप्त
Ambaji, Gujarat:અંબાજી 브ેક링. અંબાજી પંથક ના આદિવાસી લોકોમાં পশુબલીની પ્રથાનો અંત: હવે માતાજીને શ્રીફળ અને સુખડીનો પ્રસાદ ધરાવી ખૂલાઈ પસ્તાંપ પરંપરા. શક્તિપીઠ અંબાજીમાં વૈશાખી પૂનમ નિમિત્તે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. વનવાસી ક્ષેત્રના હજારો ગામડાઓમાંથી આદિવાસી ભાઈ-બહેનો માતાજીના દર્શને પહોંચ્યા. પરંપરાગત વસ્ત્રો અને વાજિન્ઽતરોના નાદ સાથે અંબાજીના માર્ગો પર ભક્તિમય માહોલ સર્જાયો. સંતાનોની સુખાકારી માટે રાખેલી વર્ષો જૂની માનતાઓ પૂર્ણ કરવા વનબંધુઓ ઉમટ્યા. દીકરાને ધોતી અને દીકરીને ચૂંદડી ઓઢાડી મા અંબાના આશિર્વાદ મેળવતા શ્રદ્ધાળુઓ. પશુબલીની પ્રથાનો અંત: હવે માતાજીને શ્રીફળ અને સુખડીનો પ્રસાદ ધરાવી બદળી પરંપરા. વડવાઓના સમયથી ચાલતી આદિ-અનાદિ પરંપરા આજે પણ વનવાસી સમાજમાં અકબંધ. જય અંબેના નાદ સાથે શક્તિપીઠમાં વનવાસી સંસ્કૃતિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો. ભટ્ટજી મહારાજે જણાવ્યું હતું કે આ આ વનવાસી બંધુઓ આજના દિવસે આગલું વર્ષ કેવું જશે તેના શુકન પણ જોતા હોય છે0
0
Report
1992 हत्या केस: Farzana Radhanpuri के घर Zee 24 ने बातचीत में स्थिति स्पष्ट की
Ahmedabad, Gujarat:અમદાવાદ વટવા 1992 માં ફરઝાના રાધનપુરી હત્યા કેસ મામલો ઝી 24 કલાક પોહચ્યું ફરઝાના રાધનપુરી ના ઘરે ઝી 24 કલાક ની સાથે ફરઝાના રાધનપુરી ના ભાઈ અને ભત્રીજા એ ખાસ વાત ચીત કરી ફરઝાના રાધનપુરી 18 વર્ષ ની ઉંમરે જ ઘર છોડી નીકળી ગઈ હતી ફરાઝના રાધનપુરી બાળપણ માં પરિવાર માં લાડકી હતી ફરઝાના ના સ્વભાવ ગુસ્સાવાળો હતો ગુસ્સા ના કારણે ઘર છોડ્યું હતું ફરઝાના એ ઘાર છોડ્યા બાદ પરિવાર નો સંપર્ક રાખ્યો ન હતો ફરઝાના ના ખુબ જ સુદંર હતા ફરઝાનાની રહેણી પરિવાર ને શોભે તેવી ન હતી ફરઝાના ના ને યાદ કરી ને પરિવાર ભાવુક થયો પરિવારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચનો આભાર માન્યો0
0
Report
Advertisement
नर्मदा जिले में बीजेपी को तीन निकायों में बहुमत, अध्यक्ष-उपाध्यक्ष चयन प्रक्रिया शुरू
Karantha, Gujarat:નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને રાજપીપળા નગરપાલિકા, નાંદોડ તાલુકો અને તિલકવાડા તાલુકા મા બહુમત મળી છે. ત્યારે આ બે તાલુકા પંચાયતો અને રાજપીપળા નગરપાલિકા ત્રણ સંસ્થાઓ માં પ્રમુખ ઉપ-પ્રમુખ અને હોદ્દાઓને લઈને કોને બનાવવાનું એ માટે રાજપીપળા કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં ક્ષેત્રમાંથી આવેલ પ્રતિનિધિઓ દ્વારા જીતેલા ઉમેદવારો ને બોલાવી પ્રમુખ તરીકે ના ઇચ્છાઓ પૂછવી જરૂરી માહિતી મેળવી હતી. આગામી દિવસો માં આ સેન્સ પ્રક્રિયાના આધારે પ્રમુખ ઉપપ્રમુખ નક્કી થયા છે દરેકના નામ_COMMON સભામાં જાહેર કરવામાં આવશે. આશિષ પટેલ (મહામંત્રી ભાજપ નર્મદા)0
0
Report
गुजरात स्थापना दिवस पर सूरत में पहली बार बैरियरलेस टोलिंग से यातायात में राहत
Surat, Gujarat:गुजरात स्थापना दिवस पर राज्य को मिली बड़ी उपलब्धि, सूरत के कामरेज चौर्यासी में देश का पहला 'बैरियरलेस टोलिंग' मानवरहित टोल बूथ लॉन्च। चौर्यासी टोल प्लाजा पर रात 12 बजे से 'बैरियरलेस टोलिंग' प्रणाली का हुआ सफल शुभारंभ। ताइवान की अत्याधुनिक तकनीक का किया गया है इस्तेमाल, अब टोल पर रुकने की जरूरत नहीं होगी। यह सिस्टम 20 मीटर की दूरी से ही वाहनों के फास्टैग (FASTag) को स्कैन करने में सक्षम। हाई-डेफिनिशन कैमरे वाहन की आगे और पीछे की नंबर प्लेट को स्कैन कर ऑटोमैटिक तरीके से काटेंगे टोल टैक्स। 8 लेन वाले मार्ग के दोनों तरफ कुल 32 हाई-टेक सीसीटीवी कैमरे निगरानी के लिए लगाए गए। नियमों का उल्लंघन होने पर सिस्टम तुरंत जेनरेट करेगा ई-चालान। भारतीय राष्ट्रीय राजमार्ग प्राधिकरण (NHAI) द्वारा शुरू की गई इस व्यवस्था के उद्घाटन में IHMCL के CEO मुदित अग्रवाल रहे उपस्थित। नई डिजिटल व्यवस्था से वाहन चालकों को टोल पर लगने वाली कतारों से मिलेगी राहत और समय की होगी बड़ी बचत。0
0
Report
वैशाख पूर्णिमा पर शामळाजी मंदिर में भक्तों की भारी भीड़ और शांत व्यवस्था
Modasa, Gujarat:એન્કર:-અરવલ્લી જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે વહેલી સવારથી જ ભગવાન શામળિયા ના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. બ્રહ્મસમૃદ્ધિ માટે ગરમીમાં રાહત માટે સફેદ વસ્ત્રો તેમજ સોનાના આભૂષણો નો શણગાર કરવામાં આવ્યો હતો.ભક્તો વહેલી સવારથી જ ભગવાન ના દર્શન માટે લાઈનોમાં ઊભા હતા જ્યાં દર્શનાર્થીઓને ગરમીમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉનાળું વેકેશન શરૂ થયું હોવાથી રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના સહેલાનીઓ ભગવા દ્વારે આવી રહ્યા હતા અને દર્શનનો લાવહો લઈને આગળ વધતા હતા. વૈશાખ માસમાં સમૂહ પંથકમાં લગ્નો યોજાતા હોયતે વૈશાખી પૂર્ણિમા નવદંપતિઓને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે શ્રદ્ધાભર્યા પવિત્ર દર્શન કરતા હતા.0
0
Report
Advertisement
भावनगर महापौर पद के लिए भाजपा- कांग्रेस की होड़ तेज, कौन बनेगा महापौर?
Bhavnagar, Gujarat:ભાવનગરમાં ભાજપનો ભગવો લહેરાવતા હવે મેયર પદ ની હોડ લાગી. એન્કર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર મહાનગરપાલિકા પર ભાજપે ફરી સતત 7 મી વાર ભગવો લહેરાવ્યો છે. 13 વોર્ડની 52 બેઠકો પૈકી 44 બેઠક ભાજપે કબ્જે કરી છે. તો સામે માત્ર 8 બેઠક कांग्रेस જીતી શકી છે. 2021 ની ચૂંટણી બાદ 2026 માં ફરી પુનરાવર્તન જોવા મળ્યું છે. ત્યારે હવે મહાનગરપાલિકાના મેયર, ડે, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, અને વિરોધપક્ષના નેતા બનવા હોડ લાગી છે. આખરે હવે કોણ બનશે મહાનગરપાલિકાના પદાધિકારીઓ ત્યારે કોણ કોણ છે. મેયર, ડે, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન કે વિરોધપક્ષના સંભવિત નામોના દાવેદારો આવો જોઈએ અહેવાલમાં. વિઓ ૧: ભાવનગર મહાનગરપાલિકામાં સતત 30 વર્ષથી ભાજપ સત્તા સ્થાને રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકામાં સતત 7 મી વાર જનપાલિકા ભાગમાં ભાજપનો ભગવો લહેરાયો છે. સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકા ચૂંટણીમાં 54.84 % મતદાન નોંધાયું છે. છેલ્લે 2021માં સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપને 52 બેઠકોમાંથી 44 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસ ને 8 બેઠકો મેળવી હતી, જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ભાવનગર મહાનગરપાલિકા ની 13 વોર્ડ ની 52 બેઠકો માટેની 2026 ની ચૂંટણીમાં ભાજપે ફરી 2021 ના ઇતિહાસનું પુનરાવર્તન કરી ફરી 44 બેઠકો પર જ્વलંત વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસે 8 બેઠકો પર વિજય મેળવી 2021 નું પુનરાવર્તન કર્યું છે. જેમાં ભાજપે 44 બેઠકો સાથે ફરી સત્તા હાંસલ કરી છે. આ ચૂંટણીમાં ભાજપે 52 પૈકી 8 ઉમેદવારોને રિપીટ કર્યા હતા, જયારે બાકીના તમામ 44 નવા ચહેરાઓ ને ઉમેદવાર બનાવ્યા હતા, તેમ છતાં લોકોએ મોદીના નામે વિકાસને મત આપી આગામી 5 વર્ષ માટે કમળ પર મહોર લગાવી ભાજપને ફરી સત્તાનું સુકાન સોંપી દીધું છે. 2026ની ચૂંટણીમાં ભાજપે 13 વોર્ડ માંથી 10 વોર્ડમાં પેનલ કદ્ધજે લીધા છે. જયારે 1 વોર્ડમાં કોંગ્રેસની પેનલ વિજેતા બની છે. જયારે 13 પૈકી 2 વોર્ડ કુંભારવાડા અને બોરતળાવમાં પેનલ તૂટતા ભાજપ-કોંગ્રેસ 2-2 બેઠકો પર વિજેતા બની છે. જયારે ભાવનગર મહાનગરપાલિકા માં કોંગ્રેસનો ગઢ ગણાતા ઉત્તર કૃષ્ણનગર વોર્ડ નંબર 5માં કોંગ્રેસે પેનલ જીતી પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. આ વોર્ડમાં પેનલના વિજેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતભાઈ બુધેલીયા સતત 35 વર્ષથી અણનમ છે. અને ફરી 8મી વાર ચૂંટાઈ આવ્યા છે. વિઓ ૨: ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપે સત્તા હાંસલ કરતા હવે મેયર, ડે, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, અને વિરોધપક્ષના નેતા કોણ બનશે એ માટે હોડ લાગી છે. આમ જોઈએ તો આ ચૂંટણીમાં જ્ઞાતિવાદી સમીકરણે બહુ મોટો ભાગ ભજવ્યો છે. ત્યારે એ વાતને પણ નજરઅંદાજ ના જ કરી શકાયઃ ભાવનગર મહાનગરપાલિકામાં મેયર પદ માટે પ્રથમ અઢીવર્ષની ટર્મ સામાન્ય મહિલા માટે હોય સંભવિત નામે ચર્ચાઈ રહ્યા છે. જેમાં ગત ટર્સમાં મેયર પદ માટે ચુકી ગયેલા કાળીયાબીડ વોર્ડના વિજેતા વર્ષાબા પરમારનું નામ મોખરે ચાલી રહ્યો છે. જયારે પશ્ચિમના બોરતળાવ વોર્ડના વિજેતા અને ક્ષત્રિય ચહેરો ઉર્મિલાબા રાણા પણ મેયર પદના સંભવિત નામો પૈકીના એક છે. જયારે વડવા (અ ) ના વણિક વૈશાલીબેન કનાડીયા અને બ્રાહ્મણ ચહેરો એવા શીતલબેન જોશી પણ મેયર પદના સંભવિત નામો પૈકીના છે. અગાઉ વડવા (અ ) માંથી રાજુભાઈ રાબડીયા ને ફરી સ્ટેન્ડિંગમાં સ્થાન મળે તો એજ વોર્ડના વૈશાલીબેન કનાડીયા કપાઈ શકે છે. વિઓ ૩: સ્ટેન્ડિંગ ચેરમેન માટે જોઈએ તો ગત ટર્મમાં બાકી રહી ગયેલા વિકાસ કામોને લઈને પાટીદાર ચહેરો રાજુભાઈ રાબડીયા ફરી સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન બની શકે છે, જયારે મેયર પદ ક્ષત્રિય ઉમેદવાર ની પસંદગી ના કરાય તો વોર્ડ નંબર 1 ના ઉપેન્દ્રસિંહ ચુડાસમા સ્ટેન્ડિંગ ચેરમેન પદ ના પ્રબળ દાવેદાર ગણી શકાયઃ જયારે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જે જ્ઞાતિનો દબદબો રહ્યો છે, એ મુજબ જોઈએ તો કુંભારવાડા वોર્ડના અશોક બારૈયા અને મહાનગરપાલિકામાં સૌથી વધુ લીડથી પેનલ જીતનાર કરચલિયા પરા વોર્ડના નરેશ મકવાણા પણ દાવેદાર બની શકે છે, જયારે વણિક અને બ્રાહ્મણ ચહેરામાં ક્રમશ ભાવિક મણિયાર અને કિશન મહેતા પણ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ચોક્કસ દાવેદાર ગણી શકાયઃ વિઓ ૪: ભાવનગર મહાનગરપાલિકામાં આ વખતે ફરી કોંગ્રેસને વિરોધ પક્ષ તરીકે બેસવાનો વારો આવ્યો છે. ક્ષેતরে ખૂબ 8 બેઠકો મેળવનાર કોંગ્રેસને સક્ષમ વિરોધ પક્ષ ના ગણી શકાયઃ પરંતુ 10 ટકા બેઠકોના નિયમ મુજબ કોંગ્રેસ વિરોધપક્ષ તરીકે દાવેદાર બની છે. ત્યારે કોંગ્રેસમાં વિરોધપક્ષ ના નેતા કોણ બનશે એ પણ ચર્ચા અસ્થાને નથી, કોંગ્રેસમાં સતત 8 મી વાર ચૂંટાઈ આવતા વોર્ડ 5 ના ભરતભાઈ ફરી પેનલ સાથે વિજેતા બન્યા છે. ત્યારે વિરોધપક્ષ ના નેતાનો તાજ તેમના શિરે આવે એવી શક્યતા છે. જયારે સતત 4 થી વાર વિજેતા બનેલા પશ્ચિમ ના બોરતળાવ વોર્ડના વિજેતા જયદીપસિંહ ગોહિલ પણ વિરોધપક્ષ ના નેતા માટે પ્રબળ દાવેદાર છે. જયારે આ વખત નવનીત બાલધીયા કેસમાં અગ્રણી તરીકે ચહેરા તરીકે ચમકેલા કુંભારવાડા વોર્ડના વિજેતા અને કાયદાના જાણકાર અને એડવોકેટ કિશન મેર ને પણ વિરોધપક્ષ ના નેતા નો તાજ મળી શકે છે. যদিও ભાજપ હોય કે કોંગ્રેસ બધા પદ પ્રદેશમાંથી જ નક્કી થતા હોય ત્યારે આખરે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન કે વિરોધपક્ષ ના નેતા કોણ બનશે એની રાહ જોવી રહી.0
0
Report
सुरेंद्रनगर थानगढ़ में देशी शराब पॉटलों की बिक्री का वीडियो वायरल, पुलिस पर सवाल
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર દેશી દારૂની પોટલીઓના વેચાણનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો સુરેન્દ્રનગરના થાનગઢમાં જોવા મળ્યા થાનગઢ રેલવે સ્ટેશન જેવા વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થતું હોય અને જાણે દેશી દારૂ વેચાણ કરવાની છૂટ મળી હોય તેવું લાગી રહ્યું છે એક મહિલા અહીં દેશી દારૂની પોટલીઓનું વેચાણ કરી રહી હોવાનું વીડિયોમાં જણાઈ આવે છે પોટલીઓ દેશી દારૂની હોવાનું જણાઈ રહ્યું છે આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો આ ઘટનાને લઈને સ્થાનિક పోలీసની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલો0
0
Report
गुजरात स्थापना दिवस पर इंदुलाल याज्ञिक की प्रतिमा पर पुष्पांजलि, बीजेपी ने किया सम्मान
Ahmedabad, Gujarat:ગુજરાત રાજ્ય અલગ થયું અને દેશમાં નવા રાજ્યની સ્થાપના થઈ. ૧ મે ૧૯૬૦ નો એ દિવસ ગુજરાતનો સ્થાપના દિવસ છે. ત્યારે આજે ગુજરાતનાં ૬૬ માં સ્થાપના દીનના સ્વતંત્ર ગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક એટલે કે ઇન્દુચાચા ની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી. શહેરના નહેરુ બ્રિજના પૂર્વે આવેલ ગાર્ડનમાં ભારત જનતા પાર્ટી શહેર પ્રમુખ અને કેટલાક નવા ચૂંટાયેલા કોર્પોરેટરોએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.0
0
Report
Advertisement
उमिया माता की भव्य नगरयात्रा ने उंझा में मची धूम: लाखों ने देखी बाबा की पूजा
Mehsana, Gujarat:ઉંઝામાં જગતજનની મા ઉમિયાની ભવ્ય નગરયાત્રા વૈશાખી પૂર્ણિમાના શુભ દિને ‘જય જય ઉમિયા’ના નાદથી ગુંજ્યું શહેર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ કરાવ્યું પ્રસ્થાન નગરયાત્રાના ૮ કિલોમીટર લાંબા રૂટ પર સાડીઓ બિછાવી કરાયું માનું સ્વાગતમાતાજી નગરચર્યાએ નીકળતા ઊંઝાના વેપારીઓએ સ્વયંભૂ વેપાર-ધંધા બંધ રાખ્યા લાખો શ્રદ્ધાળુઓએ પ્રત્યક્ષ અને સોશિયલ મીડિયા(m) માધ્યમથી કર્યા લાઈવ દર્શન ૫૦૦થી વધુ ઉમા સેવકોએ ખડેપગે રહી આ ભવ્ય નગરયાત્રાને બનાવી સફળ આંકર- કડવા પાટીદાર સમાજની કુળદેવી અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન ઊંઝામાં जगતજનની મા ઉમિયાની ભવ્ય નગરયાત્રા હર્ષોલ્લાસ સાથે યોજાઈ હતી. વૈશાખી પૂર્ણિમાના પવિત્ર અવસરે માતાજી જ્યારે નગરચર્યાએ નીકળ્યા ત્યારે સમગ્ર ઊંઝા શહેર “‘જય જય ઉમિયા’’ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. મા ઉમિયાના દર્શન કરવા અને વધામણાં કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વીઓ- વૈશાખી પૂર્ણિમાના પવિત્ર દિવસે ઊંઝાના ઉમિયા માતાજી મંદિરે સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા અને આરતી કરવામાં આવી હતી. જે બાદ મા ઉમિયા દિવ્ય રથમાં બિરાજમાન થયા હતા. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશભાઈ મેરજા દ્વારા લીલી ઝંડી આપી નગરયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉમા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આશરે ૪ કિલોમીટર લાંબી આ નગરયાત્રામાં ૫ દિવ્ય ધજાઓ, ગજરાજ, અશ્વ સવારો અને ૧૬૫ જેટલા વિવિધ સામાજિક સંદેશ આપતા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નગરયાત્રાના ૮ કિલોમીટર લાંબા રૂટ પર શ્રદ્ધાળુઓ દ્વારા સાડીઓ બિછાવીને માતાજીનું અનોખું અને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. માતાજીના દર્શન માટે ઊંઝાના તમામ વેપારીઓ અને APMC માર્કેટે સ્વયંભૂ પોતાના વેપાર-ધંધા બંધovne અજવાઈ હતી. ૫૦૦થી વધુ ઉમા સેવક ભાઈ-બહેનોએ ખડેપગે રહીને ભક્તો માટે ચા-નાસ્તા અને ભોજન પ્રસાદની વ્યવસ્થા સંભાળી હતી. બાઈટ- બાબુભાઈ પટેલ-પ્રમુખ, ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન બાઈટ-રમેશ મેરજા-ગુજરાત યાત્રાધામ વિકાસ bóૃડના સચિવ બાઈટ-ભુપેન્દ્રસિંહ ચોકડાસમા-પૂર્વ મંત્રી બાઈટ-હરિભાઈ પટેલ-લોકસભા સંસદ તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા0
0
Report
आनंद के रेलवे अंडरपास का उद्घाटन 15 दिनों में नहीं हुआ तो लोग आंदोलन करेंगे
Anand, Gujarat:એન્કરઃ આણંદ શહેરમાં અમિના મંઝીલ પાસે દસ કરોડનાં ખર્ચે નિર્માણ કરાયેલા રેલ્વે અંડર પાસ છેલ્લા ચાર માસથી વધુ સમયથી તૈયાર હોવા છતાં લોકાર્પણ કરવામાં નહી આવતા સ્થાનિક રહીસોને બે કિલોમીટરનો લાંબો ફેરો ફરી અવર Javર કરવી પડતી હોઈ સ્થાનિક અપક્ષ કોર્પોરેટરએ જો અંડરપાસનું આગામી દસથી પંદરૂદિવસમાં લોકાર્પણ કરવામાં નહી આવે તો જનતાને સાથે રાખીને જનતા લોકાર્પણ કરી અંડરપાસને ખુલ્લો મુકવાની ચિમકી આપી છે. વીઓઃ આણંદ શહેરમાં અમિના મંઝાળ,પાધરીયા,ગામડી સહિતનાં વિસ્તારનાં લોકોને આણંદ શહેરમાં પોલસન ડેરી રોડ સહીત બજારમાં આવવા માટે aminા મંઝીલ રેલ્વે ફાટક ક્રોસ કરી અવર જવર કરવી પડતી હતી,અને ફાટક બંધ હોવાનાં કારણે લોકોનાં સમયનો વ્યય થતો હતો તેમજ માર્ગ પર ટ્રાફિકજામ થતો હતો જોઇને 25 ફેબ્રુઆરી 2025નાં રોજ વર્ચ્યુઅલ ખાતમુર્હુત કરી ફાટક નં.260ને બંધ કરીને દસ કરોડનાં ખર્ચે રેલ્વે અંડર પાસનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.જે અંડરપાસ છેલ્લા ચાર માસથી તૈયાર થઈ ગયું હોવા છતાં પશ્ચિમ railroade તંત્ર દ્વારા અંડર પાસને ખુલ્લો મુકવામાં આવતા નથી,જેના કારણે સ્થાનિક રહીસોને બે કિલોમીટરનો ફેરો ફરીને અવરજવર કરવી પડતી હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે, વીઓઃ રેલ્વે અંડર પાસ તૈયાર હોવા છતાં લોકાર્પણ કરવામાં નહી આવતા સ્થાનિક કોર્પોરેટર મહેશ વસાવાએ ચિમકી ઉચ્ચારી છે કે જો આગામી દસથી પંદર દિવસમાં આ અંડર પાસનું લોકાર્પણ કરવામાં નહી આવે તો જનતાને સાથે રાખીને અંડરપાસનું જનતા ઉદ્દધાટન કરવામાં આવશે, વીઓઃ આ ગરનાળુ અંડરપાસ નિર્માણનાં કારણે ગત ફેબ્રુઆરી 2024માં ખાતમુર્હુત કર્યા બાદ ફાટક નંબર 260 કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવતા ઇસ્માઇલ નગર, અમીના મંઝિલ, પાધરિયા અને ગામડીના દૈનિક 5 હજારથી વધુ વાહનચાલકોને ઓવરબ્રીજ પર થઈને બે કિલોમીટરનો લાંબો ફેરો ફરીને અવરજવર કરવી પડી છે,તેમજ ડીલીવરીનાં કેસ હોય કે બિમારનેHospitlલમાં લઈ જવા માટે પણ લાંબો ફેરો ફરવો પડે છે,બાળકનો શાળામાં જવા માટે પણ લાંબો ફેરો ફરવો પડે છે. બે વર્ષનાં નિર્માણ કાર્ય બાદ હાલમાં છેલ્લાં ચાર માસથી અંડર પાસની કામગીરી પુરોત્તરે પૂર્ણ થઈ ગઈ છે,તેમ છતાં કોઈ અકળ કારણોસર અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવતું નથી,જેનાં કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે,અને લોકો લોકાર્પણની રાહ જોતા થાકી ગયા છે. વીઓઃ આ અંડર પાસનું લોકાર્પણ કરવામાં આવે તો પાંચ હજારથી વધુ વાહન ચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત સામરખા ચોકડી તરફથી આવતાં નાના વાહનોને પણ જૂના બસ સ્ટેશન વિસ્તાર જવા માટે આ માર્ગ સરળ રહેશે. જેના કારણે ભાલેજ ઓવરબ્રિજ પર ટ્રાફિક ધટતા ત્યાં પણ ટ્રાફિકજામની સમસ્યાનું નિરાકરણ આવશે. વીઓઃ 10 કરોડ ઉપરાંતના ખર્ચે અંડર ગ્રાઉન્ડ railroad ગરનાળાનું કામ પૂર્ણ થતા અંડરपासનું આગામી દસ થી પંદર દિવસમાં લોકાર્પણ કરી અંડરપાસને અવરજવર માટે ખુલ્લુ મુકવા માટે અપક્ષ કોર્પોરેટર મહેશ વસાવા અને સામાજીક કાર્યકર તૌસીફ હાફેઝીએ પશ્ચિમ રેલ್ವેનાં ડીઆરએમ સમક્ષ માંગ કરી છે,અને જો આગામી દસથી પંદર દિવસમાં અંડરપાસનું લોકાર્પણ કરવામાં નહી આવે તો સ્થાનિક જનતાને સાથે રાખી અંડરપાસનું જનતા લોકાર્પણ કરી અંડરપાસને અવરજવર માટે ખુલ્લુ મુકીને બનાવવાની ચિમકી ઉચ્ચાર્ઇ છે. આ અંડર પાસ ખુલ્લો મુકાવાથી ખાટકી વાડથી ઈસ્માઈલનગર, નૂતનનગર તરફ અવરજવર કરતા લોકોને લાંબો ફેરો ફરવાથી મુક્તિ મળશે અને સરળતાથી લોકો અવરજવર કરી શકશે. બાઈટઃ મહેશ વસાવા (કોર્પોરેટર) બાઈટઃતૌસીફ હાફેજી (સામાજીક कार्यકર) બુરહાન પઠાણ0
0
Report
जामनगर महानगर पालिका चुनाव में भाजपा ने इतिहास रचा
Jamnagar, Gujarat:જામનગર મહાનગર પાલિકાની યોજેલ ચૂંટણીના પરિણામોમાં ભાજપે ઇતિહાસ રચ્યો છે. ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાતા અને લઘુમતી બહુમતી ધરાવતા વોર્ડ નંબર એકમાં આઝાદી બાદ સૌથી વધુ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ચાર ઉમેદવારોની પેનલનો ભવ્ય વિજય થયો છે અને જામનગરના રાજકારણમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. જામનગર મહાનગરપાલિકામાંાયેલા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ને જામનગર શહેરના કુલ 16 વોર્ડમાંથી 64 બેઠકોમાં 50 બેઠકો મળી હતી જ્યારે આ વખતે ચૂંટણીમાં 64માંથી 60 બેઠકો મેળવી ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચી દીધો છે. જામનગર શહેરમાં વોર્ડ નંબર એક કે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે અને ખાસ બંદર તેમજ માછીમારી વ્યવસાય આધારિત છે. આ વિસ્તાર જે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને આઝાદી પછીથી સતત કોંગ્રેસના નગરસેવકોનું આ વોર્ડમાં રાજ રહેતું હતું. પરંતુ કોંગ્રેસ ક્યાંકને ક્યાંક આ વિસ્તારનો વિકાસ કરવામાં નિષ્ફળ ગઈ છે અને પ્રાથમિક સુવિધાઓથી આ વિસ્તારના લોકોએ હંમેશે વંચિત રહ્યા છે. જ્યારે કોંગ્રેસના ગઢ માનવામાં આવતા વિસ્તારમાં આ વખતે વિકાસની લહેર જોવા મળી અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને જાકારો આપી લઘુમતી પ્રભુત્વ ધરાવતા આ વોર્ડના સ્થાનિકો દ્વારા વિકાસની રાજનીતિને પસંદ કરીને আমર મહેન્દ્રભાઈ મોદી, ઈસ્માઈલ કાદરભાઈ მანનેક (વકીલ), ઝરીનાબેન હાજીભાઈ સુંભણીયા, સારાબેન ઉમરભાઈ ચમાડીયા નામના ભારતીય જનતા પાર્ટીના બે મહિલા અને બે પુરુષોની પેનલને જંગી બહુમતીથી વિજય અપાવી દીધો છે. વિવેाचन: 02 જામનગર મહાનગરપાલિકામાં છેલ્લાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલતું આવ્યું છે અને પૂર્વ ચૂંટણીમાં પાર્ટીના બે યુદ્ધ ચૂંટણી હવાલા 64 બેઠકોમાંથી 50 બેસી હતી જ્યારે આ વખતે 60 બેઠક જીતીને ઇતિહાસ રચી દીધો. વિસતારો: 03 લઘુમતિ સમાજના મત भाजપાને ન મળતા હોવાનો અનેક બાબતો સામે અવકાશ આવે છે. પરંતુ આ વાતને તદ્દન ઉલ્ટી સાબિત કરીને જામનગરના વોર્ડ નંબર એકમાં લઘુમતી બહુમતી ધરાવતા વિસ્તારોએ પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને પસંદ કરી કોંગ્રેસને જાકારો આપી અને ભાજપના ચારેય ઉમેદવારોને જીત અપાવી. વિસતારો: 04 જ્યારે વોર્ડ નંબર એકમાં લોકલ લોકોના બંદર પરથી રોજગારી મળે અને માછીમારોના પ્રશ્નોનું નિરાકરણ આવે તેમજ રોડ-રુટ, ગટર, લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે ભાજપના ચૂંટણીન નગર સેવકો આહવાન કરે છે. બાઇટ: બેના કથ્રી (જામનગર શહેર ભાજપ mezz) બાઇટ: ઈસ્માઈલ માણેક (વોર્ડ 1 ભાજપ નગરસેવક) બાઇટ: ઉમર ચમડીયા (વોર્ડ 1 ભાજપ આગેવાન) બાઇટ: શબિર સોઢા (વોર્ડ 1 સ્થાનિક રહેવાસી)0
0
Report
Advertisement
