Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગર: વૈજનાથ દાદાને તલથી કૃષ્ણનો શણગાર કરાયો

Aug 27, 2024 02:14:51
Himatnagar, Gujarat

શ્રાવણ મહિનાના ચોથા સોમવારે અને જન્માષ્ટમીના દિવસે હિંમતનગરના રાયગઢમાં આવેલા પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરમાં અનોખો શણગાર કરવામાં આવ્યો. વૈજનાથ દાદાને 11 કિલો કાળા અને સફેદ તલનો ઉપયોગ કરીને કૃષ્ણની પ્રતિકૃતિ બનાવી શણગારવામાં આવ્યા. આ અનોખા શણગારના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો ઉમટ્યા હતા. ધૂપ અને દીપ આરતી બાદ લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKAshok Kumar
Mar 10, 2026 17:15:19
Junagadh, Gujarat:એન્કર (Intro): જૂનાગઢ ભાજપમાં લાંબા સમયથી ધખધખતો આંતરિક અસંતોષ હવે જ્વાળામુખી બનીને બહાર આવ્યો છે. યુવા 모ોર્ચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશીએone هڪ વીડિયો વાયરલ કરી શહેર સંગઠન અને ખાસ કરીને શહેર પ્રમુખ સામે મોરચો માંડ્યા છે. 'એક વ્યક્તિ, એક પદ'ના નિયમોના ધજાગરા ઉડાવતા 'પરિવારવાદ'ના આક્ષેપોએ કેસરિયા છાવણીમાં ભૂકંપની સર્જ્યો છે. હાલમાં આક્ષેપોના ઘેરામાં આવેલા નેતાએ વળતો પ્રહાર કરી આને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું ગતકડું ગણાવ્યું છે. વીડિયો ઓવર (VO - 1): [વિઝ્યુઅલ્સ: તેજસ જોષીનો વાયરલ વીડિયો, જુનાગઢ ભાજપ કાર્યાલય, ગૌરવ રૂપારેલિયા અને અન્ય નેતાઓ] જુનાગઢ भाजપમાં શિસ્તના લીરેલીરા ઉડતી तस्वीरો આી છે. યુવા નેતા તેજસ જોષીએ સોશ્યલ મીડિા પર વીડિયો બોમ્બ ફોડીને શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આક્ષેપ છે કે, પક્ષમાં સમર્પિત કાર્યકરોની અવગણના કરીને માનીતા નેતાઓના પરિવારજનોને હોદ્દાની લહાણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આડતિયા પરિવારરમાં જ બે હોદ્દાઓ પધરાવી દેવાયા હોવાના મુદ્દે તેજસJoશી પરિવારવાદની વાતો કરી રહ્યા છે. બાઈટ - 1: તેજસ જોષી (પૂર્વ ઉપપ્રમુખ, ભાજપ યુવા મોરચા) "પાર્ટીમાં સત્તાના જોરે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. એક જ પરિવારમાં હોદ્દાની લહાણી શા માટે? સંગઠન પ્રમુખના ડબલ ધોરણો ખુલ્લા પડી ગયા છે. આવા નેતાઓ પાર્ટીનું અહિત કરી રહ્યા છે અને હાઈકમાન્ડે આમાં દખલ દેવી જોઈએ." સામા પક્ષે, આ આક્ષેપોને શહેર ભાજપ ઉપપ્રમુખ ગિરીશ આડતિયાએ પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેમના પત્નીએ સંગઠનમાં નવો હોદ્દો મળતા પહેલા જ જૂના પદેથી રાજીનામું આપી દીધ્યું હતું. આડતિયાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, જે તેજસ જોષી પરિવારવાદની વાતો કરે છે, તેમના માતૃશ્રી પણ ભાજપમાં નગરસેવક રહી ચૂક્યા છે. પક્ષના આંતરિક મામલે સોશિયલ મીડિયામાં વીડિયો મૂકવો એ પક્ષને નુકસાન પહોંચાડવાનું કૃત્ય છે. બાઈટ - 2: ગિરીશ આડતિયા (ઉપપ્રમુખ, શહેર ભાજપ - જૂનાગઢ) "આ માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ છે. મારી પસંદગી થઈ ત્યારે હું માત્ર કાર્યકર હતો. મારા પત્નીએ તો જાન્યુઆરીમાં જ રાજીનામું આપી dielo હતુ. જો કોઈ ફરિયાદ હોય તો પ્રભારી કે હાઈકમાન્ડને કરવી જોઈએ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને પક્ષની શિસ્ત તોડવી ન જોઈએ." જૂનાગઢ ભાજપમાં ચાલી રહેલો આ ગજગ્રાહ હવે સંગઠન માટે માથાનો દુખાવો બની રહ્યો છે. એક તરફ પક્ષ હાઈકમાન્ડ 'પરિવારવાદ' વિરુદ્ધ લડાઈની વાતો કરે છે, ત્યારે જુનાગઢના જ નેતાઓ આ મામલે સામસામે આવી જતાં વિપક્ષને પણ બેઠું ભાથું મળી ગયું છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 10, 2026 17:00:13
Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં એક વખત ફરી બોમ્બની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. શહેરની પોસ્ટ ઓફિસ તેમજ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. અજાણ્યા શખ્સ દ્વારા ઈ-મેલ મારફતે મોકલવામાં આવેલી આ ધમકી બાદ તાત્કાલિક અસરથી પોલીસ, બોમ્બ સ્ક્ડ અને ડોગ સ્કોડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સુરક્ષા દૃષ્ટિએ બંને કચેરીઓને ખાલી કરાવવામાં આવી હતી અને સમગ્ર પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. લાંબા સમય સુધી ચાલેલી તપાસ બાદ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નહોતી. મહત્વની વાત એ છે કે અગાઉ પણ વિવિધ સરકારી કચેરીઓને આવી પ્રકારની ઈ-મેલ દ્વારા ધમકીઓ મળી ચૂકી હતી. હાલ પોલીસે આ ઈમેલ કોણે મોકલ્યો અને તેની પાછળનો હેતુ શું છે તે જાણવા સાયબર સહિતની વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે એ.સી.પી બી.જે ચૌધરી એ જણાવ્યું હતું કે હાલ તપાસ પૂર્ણ થવા ઉપર જ છે પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી amri પોલીસની ટીમો પોહચી છે . અગાઉ પણ આવી ધમકીઓ મળી હતી જેમાં કોઈ વસ્તુઓ મળી ન હતી , વધુ જણાવ્યું હતું કે મેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે..
0
comment0
Report
URUday Ranjan
Mar 10, 2026 14:40:05
0
comment0
Report
Mar 10, 2026 13:57:22
Anand, Gujarat:આણંદ જિલ્લાના નગરજનોને પ્રાકૃતિક ખેત પેદાશો મળી રહે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્મા, આણંદના સહયોગથી બોરસદ ચોકડી પાસેના એટીક ભવન ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેંચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે. આ કેન્દ્ર ઉપર દર મંગળવારે બપોરે 3-00 થી 6-00 કલાક દરમિયાન આણંદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા ગ્રાહકોને પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ શાકભાજી, ફળ, કઠોળ અને અનાજનું સીધું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ કેન્દ્ર ખાતે શરૂ થયા બાદ પ્રાકૃતિક પોઝિટિવ મીલેટ્સ એટલે કે હરી કાંગ, કાંગ, કોદરી, મોરૈયો અને સામો આ ઉપરાંત કૃષ્ણ કમોદ ચોખા, કણકી, લોટ અને પાપડી તથા ટોમેટો કેચઅપ, મરચું પાવડરના વેચાણ માટે બોરસદ તાલુકાના વિરસદ ગામ ખાતેથી આવતા મિહિર અમીને જણાવ્યું હતું કે ગ્રાહકો ધીરે ધીરે વધી રહ્યા છે અને વેચાણ પણ સારું થઈ રહ્યું છે. ઉમરેઠ તાલુકાના નિમેષભાઈ પટેલે જણાવ્યું કે હું દેશી ગાયનું ઘી, ચોખા, બાજરી, પ્રાકૃતિક શાકભાજી, લીલી ડુંગળી, ધાણા, ફુદીનો વગેરેનું વેચાણ કરું છું, ઉમરેઠ તાલુકાના નાગજીપુરા ગામના પિનાકીનભાઈ પટેલે જણાવ્યું કે મેં બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે, આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી છે અને 2018 થી હું 40 ગુંઠામાં ઘઉં, બાજરી પ્રાકૃતિક રીતે કરું છું. આ ઉપરાંત ઉમરેઠ તાલુકાના ઝાખલા ગામના મહેશભાઈ પટેલ એ જણાવ્યું કે હું પાંચ વીઘામાં શાકભાજી રીંગણ મરચી દૂધી પપૈયાની પ્રાકૃતિક ખેતી કરીને એટેક સેન્ટર ખાતે મંગળવારે વેચાણ માટે આવું છું. તેવી જ રીતે બોરસદ તાલુકાના કસુંબાડ ગામના રણજીતસિંહ ગોહિલે પ્રાકૃતિક શાકભાજી તુવેર, પાપડી, ટીંડોળા, મરચા, સરગવો નું વેચાણ સરસ રીતે થાય છે, તેમ જણાવ્યું હતું. ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામના રણજીતસિંહ ચૌહાણ એ જણાવ્યું કે હું પ્રાકૃતિક ખેતી કરું છું અને ભીંડી, મરચાં, પાલક, રીંગણ ઉપરાંત સરગવાનો પાવડર, મીઠા લીમડાનો પાવડર અને બિયારણ એટીક સેન્ટર ખાતે દર મંગળવારે નિયમિત વેચું છું જેનું વેચાણ ધીરે ધીરે વધી રહ્યું છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 10, 2026 13:46:58
Surat, Gujarat:એન્કર સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. ગેસનો પુરવઠો અચાનક બંધ થઈ જતાં હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ સહિત કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા હજારો લોકો પરેશાન થઈ રહ્યા છે. વેપારીઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સ બંને હવે સરકાર વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવે તેની રાહ જોઈ રહ્યા છે. (VO - 1): ડાયમંડ સિટી સુરતમાં રસોડાનો ધમધમાટ હવે કોમર્શિયલ ગેસની અછતને કારણે અટકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 48 કલાકથી شہرમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય ખોરવાયો છે. ગેસ એજન્સીઓ પર સિલિન્ડર લેવા આવતા ગ્રાહકોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. ખાસ કરીને નાસ્તાની લારીઓ અને નાના ફૂડ આઉટલેટ્સ ચલાવવામાંિંગ શ્રમિકો માટે આ અછત આર્થિક સંકટ સમાન બની છે. (VO - 2): બીજી તરફ, ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સનું કહેવું છે કે પુરવઠો પાછળથી જ ઓછો આવી રહ્યો છે. ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા એવી પણ ખાતરી આપવામાં આવી છે કે તેઓ આ અછતનો ફાયદો ઉઠાવી કોઈપણ પ્રકારની કાળાબજારી થવા દેશે નહીં. પારદર્શક રીતે વિતરણ થાય અને સરકાર આ મામલે મધ્યસ્થિ કરી વહેલી તકે પુરવઠો પૂર્વવત કરે તેવી માંગ ઉઠી છે. બાઈટ: અજીત પટેલ (ડિસ્ટ્રીબ્યુટર, ભારત ગેસ - સુરત)
0
comment0
Report
BPBurhan pathan
Mar 10, 2026 13:46:16
Anand, Gujarat:एन्करः पूरी दुनिया में ऐसे स्थान बहुत कम देखने को मिलते हैं जहाँ इंसान और जंगली जानवरों के बीच सह-अस्तित्व दिखाई देता हो। आमतौर पर मगरमच्छ का नाम सुनते ही लोगों के मन में डर पैदा हो जाता है। लेकिन गुजरात के आणंद जिले में एक ऐसा गांव है जहाँ लोग वर्षों से मगरमच्छों के साथ मित्रतापूर्ण तरीके से रह रहे हैं। जी हाँ, हम बात कर रहे है सोजीत्रा तहसील के मलातज गांव की। यह गांव आज “मगर मित्र गांव” के रूप में जाना जाता है। यहां के तालाब में 80 से अधिक मगरमच्छ रहते हैं, फिर भी आज तक किसी इंसान या पशु पर हमले की एक भी घटना सामने नहीं आई है। आइए आपको ले चलते हैं एक ऐसे गांव में जहाँ इंसान और मगरमच्छ के बीच का अनोखा रिश्ता प्रकृति के साथ सह-अस्तित्व का अद्भुत उदाहरण बन गया है। मध्य गुजरात में अगर मगरमच्छों के सबसे बड़े आश्रय स्थल की बात की जाए तो सबसे पहले नाम आता है वडोदरा की विश्वामित्री नदी का। लेकिन इसके बाद अगर किसी क्षेत्र का नाम लिया जाता है तो वह है आणंद जिले का मलातज गांव। यह गांव आज “मगर मित्र गांव” के रूप में जाना जाता है। सोजीत्रा से लगभग सात किलोमीटर दूर स्थित मलातज गांव की आबादी करीब छह हजार है। गांव के पास स्थित वैजनाथ महादेव मंदिर और उसके बगल में बना महादेव तालाब यहां के मगरमच्छों का मुख्य निवास स्थान माना जाता है। इस तालाब में करीब 80 से अधिक मगरमच्छ रहते हैं। खासकर बारिश के मौसम में जब भारी बारिश के कारण तालाब लबालब भर जाता है, तब ये मगरमच्छ गांव की गलियों में घूमते हुए भी नजर आ जाते हैं। लेकिन सबसे हैरान करने वाली बात यह है कि विक्रम संवत 1455 में जब इस गांव में बसावट शुरू हुई, तब से लेकर आज तक मगरमच्छों द्वारा किसी इंसान या पशु को नुकसान पहुंचाने की एक भी घटना दर्ज नहीं हुई है। कहा जाता है कि वडोदरा के गायकवाड़ राजा ने संवत 1455 में मलातज गांव बसाया था और उसी समय वडोदरा से मगरमच्छों को लाकर यहां के तालाब में बसाया गया था। तब से लेकर आज तक मगरमच्छ और इंसान एक-दूसरे के अस्तित्व को स्वीकार करते हुए साथ-साथ जीवन जी रहे हैं। इसी कारण मलातज गांव इंसान और मगरमच्छ के सह-अस्तित्व का जीवंत उदाहरण बन गया है। मलातज गांव के तालाब में देसी प्रजाति के मगरमच्छ पाए जाते हैं। मादा मगरमच्छ तालाब के किनारे मिट्टी में बने घोंसले में अंडे देती है और जब उनमें से बच्चे बाहर निकलते हैं तो गांव के बच्चे उनकी विशेष देखभाल करते हुए दिखाई देते हैं। आमतौर पर दूसरे गांवों में बच्चे पिल्लों के साथ खेलते नजर आते हैं, लेकिन मलातज गांव में बच्चे मगरमच्छ के बच्चों के साथ खेलते दिखाई देते हैं। यह दृश्य यहां आने वाले हर व्यक्ति के लिए बेहद आश्चर्यजनक होता है। हाल ही में गांव के एक घर में रात के समय करीब नौ फुट लंबा विशाल मगरमच्छ घुस आया था। लेकिन गांव वालों ने घबराने के बजाय उसे सुरक्षित तरीके से रेस्क्यू करके फिर से तालाब में छोड़ दिया। खास बात यह है कि उस घर में छोटे बच्चे और दुधारू पशुओं के बछड़े होने के बावजूद मगरमच्छ ने किसी को कोई नुकसान नहीं पहुंचाया। मलातज गांव सिर्फ मगरमच्छों के कारण ही नहीं बल्कि पर्यावरण प्रेमियों और पर्यटकों के लिए भी आकर्षण का केंद्र बन गया है। प्राकृतिक वातावरण में मगरमच्छों को देखने के लिए आसपास के क्षेत्रों से लोग यहां आते हैं। हालांकि गांव वाले इस बात का विशेष ध्यान रखते हैं कि बाहर से आने वाले पर्यटक मगरमच्छों को किसी भी तरह से परेशान न करें। सिर्फ मलातज गांव ही नहीं बल्कि इसके आसपास के डभोऊ और वसो तालुका के पेटली और देवा वांटा क्षेत्रों के तालाबों में भी मगरमच्छों की अच्छी-खासी संख्या देखने को मिलती है। यह क्षेत्र इंसान और प्रकृति के बीच संतुलन का अनोखा उदाहरण पेश करता है। जहां एक ओर मगरमच्छ जैसे जंगली जानवर के प्रति डर होता है, वहीं दूसरी ओर यह गांव दिखाता है कि सह-अस्तित्व भी संभव है। बाइट – संजयसिंह (स्थानीय) बाइट – तुषार राणा (स्थानीय) बाइट – जिगर (वॉलेंटियर) बाइट – राकेश पटेल (रेन्ज फॉरेस्ट ऑफिसर) बुरहान पठाण जी मीडिया, आणंड
0
comment0
Report
AKArpan Kaydawala
Mar 10, 2026 12:20:12
Gandhinagar, Gujarat:અમદાવાદ ગુજરાતમાં ભાજપ મુખ્ય પ્રવક્તા ડો અનિલ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. મહામંત્રી પ્રશાંત કોરાટ પણ હાજર હતા. કોંગ્રેસ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ કરી આક્ષેપ કર્યા. અનિલ પટેલે કહ્યું કે જે કોંગ્રેસ નેતાઓ ભ્રષ્ટાચાર મુદે જામીન પર છે, તેઓ આ આરોપ શોભતા નથી. કોંગ્રેસના પાંચ જૂથ ઉમેદવારોને અલગ અલગ સાંભળશે? — અનિલ પટેલ. કોંગ્રેસ યુવાનોને ભ્રમિત કરવાની વાતો કરે છે — અનિલ પટેલ. कांग्रेस ૧૦ હજાર ઉમેદવારો ક્યાંથી લાવશે, कांग्रेस પાસે ૧૦ હજાર કાર્યકર્તાઓ પણ નથી — અનિલpatel. કોંગ્રેસની કરણી અને કથની અલગ છે — અનિલ પટેલ. આઇએ સમિટમાં કોંગ્રેસ જે રીતે નગ્ન નાચ કર્યો છે તે કયા યુવાનોની વાત કરે છે — આનિલ Patel. મોદી અને ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં યુવાનો ખુશ છે. મુદ્દે હવે વિરોધ કરે છે કારણ કે તેમની ડિપોઝિટ જપ્ત થશે — અનિલ પટેલ. ગુજરાતનીPraja વિકાસને વરેલી છે.
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Mar 10, 2026 11:38:03
Sundar Nagar, Himachal Pradesh:એન્કર ધ્રાંગધ્રાના સોલડી ટોલટેક્સ પાસે અવાવરૂ જગ્યામાં દેહવેپારનો ધંધો કરતી મહિલા અને અન્ય દેહવેપારના ધંધા સાથે સંકળაულાયેલા યુવાન દ્વારા મહિલાની હત્યા કરવામાં આવી વિઓ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાઓમાં લૂંટ, હત્યા, મારામારી, જેવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વધુ એક હત્યાનો બનાવો ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ નજીક આવેલા ટોલટેક્સ પાસે અવાવરું જગ્યામાં બનવા પામ્યો હતો જેમાં તારીખ ૦૯/૦૩/૨૦૨૬ ના વહેલી સવારે આશરે ત્રણથી ચાર વાગ્યાના અરસામાં ધ્રાંगધ્રાના સોલડી ટોલટેક્ષ નજીક અવાવરૂ જગ્યામાં દેહવેપારના ધંધો ચાલુ હતો તે દરમિયાન દેહવેપારના ધંધા સાથે અલગ અલગ બે દલાલો મારફત યુવતીઓ આવી અને દેહવેપારનો ધંધો કરવતો હતો તેમાં અન્ય મહિલાઓ પણ અમદાવાદથી આવીને તેને જગ્યાએ દેહવેપારનો ધંધો કરાવતા હતા ત્યારે 9 તારીખના રોજ વહેલી સવારે મહિલા દલાલ અને પુરુષ દલાલ બંને વચ્ચે ગ્રાહક બાબતે બોલાચાલી થતા મારામારીની ઘટના બની હતી જેમાં ધ્રાંગધ્રાના ધોળીધાર વિસ્તારમાં રહેતો મેરૂ વિઠ્ઠલભાઈ વાઘેલાનું નામનું વ્યક્તિ બહારથી યુવતી બોલાવીને દેહવેપારનો ધંધો ચલાવતો હતો તેમાં અન્ય મહિલાઓ પણ હતા. ત્યારે ઘટનાની જાણ થી ધ્રાંગધ્રા તાલુકા પોલીસને થતા તાત્કાલિક પીઆઇ નરેન્દ્રસિંહ ચુડાસમા, પીએસઆઇ સહિતનો પોલીસે હોટેલ ખાતે અને ઘટના સ્થળે દોડી આવ્યો હતો બાદમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કરી અને કાર્યવાહી તેજ કરવામાં આવી હતી પોલીસે હત્યા કરનાર આરોપી મેરૂ વિઠ્ઠલ વાઘેલાને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો બાદમાં તેઓની આકરી પૂછપરછ કરાતા હત્યા તેઓએ જ તેમના નેફાને માંથી છરી કાઢી અને હત્યા કરવામાં આવી હોવાની કબુલાત આપી હતી ત્યારે આ ઘટનામાં બંને દેહવેપારના ધંધા સાથે સંકળાયેલ દલાલોમાં મહિલા दਲાલનું પુરુષ દલાલે મોત નિર્જાવ્યું હોવાનું સામે આવ્યું છે હવે મેરૂ વિઠ્ઠલ વાઘેલા સાથે રહેલી યુવતી ની પણ પોલીસ દ્વારા નિવેદનો લેવામાં આવશે જયારે તે યુવતીની પણ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે
0
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 10, 2026 10:57:26
Surat, Gujarat:બારડોલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઈ-મેલ દ્વારા સાઇનાઈડ ગેસ ભરેલા IED વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ મેલ સુરત પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ દ્વારા ફોરવર્ડ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને અને અન્ય વિવાદાસ્પદ મુદ્દાઓનો ઉલ્લેખ હતો. બારડોલી પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિપોઝલ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસોને તાત્કાલિક ખાલી કરવાઈને બંધ કરી દેવાઈ હતી. પોલીસ વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. પણ હાલમાં પોલીસ આ ઈ-મેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોના માગજનির છે તે દિશામાં સઘન તપાસ ચાલી રહી છે. ધમકીના કારણે પાસપોર્ટ કચેરીમાં અરજદારોમાં ભયભાવ હતો.
0
comment0
Report
NJNILESH JOSHI
Mar 10, 2026 10:56:10
Vapi, Gujarat:દમણના ઔદ્યોગિક સોમનાથ વિસ્તારમાં આવેલી પ્રીમિયમ પોલિયોલોય નામની કંપનીમાં હોળીની ছુટ्टीોમાં મોટી ચોરી થઈ હતી. ગોડાઉનમાં રાખેલા પ્લાસ્ટિક ગ્રેન્યુઅલ્સની ચોરી થઈ હતી; 1250 કિલો પ્લાસ્ટિકના દાણા ચોરીના કારણે કંપનીમાં હડકોમ મુદ્દો થયું. ઈરાન-ઇઝરાઇલ યુદ્ધના કારણે પ્લાસ્ટિક દાણાની કિંમતો વધી રહી છે એવા સમયે મુદ્દી ઘટનાની જાણ દમણ પોલીસને થઈ હતી. આ કેસમાં એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ થઇ હતી. આરોપીઓની ઓળખ ઉત્પર્વ તરીકે उज्जवल राजેશ પાંડે અને નિતિન સંતોષ શાહ તરીકે થઈ રહી છે, ઉપરાંત એક સગીર આરોપી પોલીસ પાંજરે પૂરાયો છે. અટકાયેલ આરોપીઓએ અગાઉ કંપનીને રેકી કરી હતી અને તૈયારી તરીકે હોળી-ધુલેટીમાં કંપનીમાં હાજરી જ નહિ હોય એવી સ્થિતિમાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તપાસના કામનમાં પોલીસનિ વિવિધ ટીમો બનાવાઈ હતી અને આ ઘટના ઝડપથી ઉકેલી લેવામાં આવી હતી.
0
comment0
Report
DPDhaval Parekh
Mar 10, 2026 10:16:27
Navsari, Gujarat:નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના સાંકડા રસ્તાઓને પહોળા કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા हैं. દુધિયા તળાવની નજીક રોટરી સર્કલ પાસે સાંકડા વળાંક પર ટ્રાફિક જામની સમસ્યાની નિરાકરણ માટે રોડને 18 મીટર પહોળો બનાવવાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે અને બંને તરફની માઝિનમાં આવતી મિલકતો અને દબાણોને દૂર કરવા ડિમોલેશન હાથ ધરાયું છે. નોટિસો દ્વારા મિલકત ધારકોને અલ્પમાનમાં રૂપરેખા આપવામાં આવી હતી; કેટલાકે પોતાની મિલકત હટાવી લીધી હતી અને કેટલાકની મિલકતોનું આજે ડિમોલેશન થયું હતું. ડિમોલેશનના કારણે રોટરી સર્કલથી લુન્સીકી તરફ જતા આકૃતિમાં 18 મીટર પહોળો આકાર મળશે જેનાથી દિવસમાં ટ્રાફિકનો ભાર ઘટશે. મહાપાલિકા દ્વારા છાપરા રોડ, મોટા બજાર, ઝવેરી સડક, વિરાવળથી ટાટા સ્કૂલ, જલાલપુર વિસ્તાર સહિતના રસ્તાઓને જરૂર જણાય ત્યાં ડિમોલેશન કરી રસ્તાઓ પહોળો કરવાના પગલાં લેવામાં આવશે.
0
comment0
Report
AKAshok Kumar
Mar 10, 2026 09:01:57
0
comment0
Report
Advertisement
Back to top