Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગરમાં ઇન્દ્રનગર સોસાયટીમાં બીજા વર્ષે ગણેશ મહોત્સવ

Shailesh Chauhan
Sept 07, 2024 14:29:43
Himatnagar, Gujarat
હિંમતનગરના ગોકુલનગર રેલવે ફાટક પાસે આવેલ ઇન્દ્રનગર સોસાયટીમાં શ્રી ગણેશ યુવક મંડળ ધ્વારા સતત બીજા વર્ષે 10 દિવસીય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આઠ ફૂટની પ્રતિમા બિરાજમાન કરવામાં આવ્યું છે.તો યજમાન ધ્વારા ગણેશજીની પ્રતિમાની શોભાયાત્રા વિસ્તારમાં નાસિક બેન્ડ સાથે ફરી હતી અબીલ ગુલાલની છોડો ઉડાડીને શોભાયાત્રા ગણેશ ચોકમાં પહોચી હતી જ્યાં મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કરીને સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આરતી કરવામાં આવી હતો તો રોજ સાથે 9.30 કલાકે આરતી અને ગરબા યોજાશે.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement