Back
Kanabar Yogeshkumar Vanmslidasઅમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 1 નંબર સિગ્નલ હટાવી "ભયજનક" 3 નંબર સિગ્નલ લગાવ્યુ
Rajula, Gujarat:
બ્રેકિંગ
અમરેલી- અરબસાગરમા ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્રનો દરીયાકાંઠો એલર્ટ
અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 1 નંબર સિગ્નલ હટાવી "ભયજનક" 3 નંબર સિગ્નલ લગાવ્યુ
અરબીસમુદ્રમાં ડિપ્રેસન સિસ્ટમ સક્રિય થતા દરિયા કાંઠે તંત્ર એલર્ટ
જાફરાબાદ બંદર પર 3 નંબર સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી
જાફરાબાદ,પીપાવાવ પોર્ટ,ધારાબંદર, શિયાળ બેટ દરિયાકાંઠે દરીયામાં મોજા ઉછળવાની શરૂઆત
સૌરાષ્ટ્રના દરીયા કાંઠે દરીયો તોફાનીસ્વરૂપ ધારણ કરી શકે છે
2
Report
રાજુલા નજીક છતડીયા ગામ નો બ્રિજ ઉતરતા ટ્રેલર પાછળ ફોરવિલ ગાડી નો ગંભીર અકસ્માત.
Rajula, Gujarat:
બ્રેકિંગ
અમરેલી /રાજુલા
સોમનાથ ભાવનગર હાઈવે પર રાજુલા નજીક ગંભીર અકસ્માત
રાજુલા નજીક છતડીયા ગામ નો બ્રિજ ઉતરતા ટ્રેલર પાછળ ફોરવિલ ગાડી નો ગંભીર અકસ્માત
અકસ્માત એટલો ગંભીર હતો કે ફોરવિલ ના તમામ લોકો ફસાઈ ગયા કુલ 10 વ્યક્તિ ઇજા ગ્રસ્ત
હાઇવે પર નીકળતા ટ્રક ચાલકો ની મદદ થી તમામ ને બહાર કાઢવામાં આવ્યા
તમામ ઇજા ગ્રસ્ત લોકો ને 108 મારફત રાજુલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
આ પરિવાર બોમ્બે નો હોવાનું અને સોમનાથ તરફ થી આવતા હોવાનું જાણવા મળ્યું
1
Report
જૂનાગઢની બનેલી ધટના માં રાજુલા ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
Rajula, Gujarat:
જૂનાગઢની બનેલી ધટના માં રાજુલા ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
રાજુલા તાલુકા ત્રીપાખ સાધુ સમાજ દ્વાર જુનાગઢ ની ધટના ને લઈ ને રાજુલા ડેપ્યુટી કલેક્ટર ને આવેદન પત્ર પાઠવેલ આવ્યું. જેમાં રાજુલા ત્રીપાખ સાધુ સમાજ દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવેલ જે જૂનાગઢની બનેલી આ ઘટનામાં સરકાર દ્વારા કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ આજના આવેદનપત્રમાં સમગ્ર ત્રીપાંખ સાધુ સમાજના અગ્રણીઓ હાજર રહેલા
0
Report
સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી ઝાપટા
Rajula, Gujarat:
અમરેલી જિલ્લામાં વરસાદી ઝાપટા
રાજુલાના માંડરડી ઝાપોદર સમુહખેતી ધારેશ્વર સહીત ગામડામાં વરસાદ
છૂટા છવાયા ગામડામાં વરસાદના કારણે ખેડૂતોની ફરી ચિંતા સીધી
ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા ખેતરોમાં પાણી ભરાયા
5
Report
Advertisement
સાજણાવાવ ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીના હસ્તે લોકાર્પણ
Rajula, Gujarat:
સાજણાવાવ ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીના હસ્તે લોકાર્પણ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સાજણાવાવ ગામે અંદાજે ૨૬ લાખના ખર્ચે નવ નિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ આરોગ્ય કેન્દ્રના નિર્માણથી સાજણાવાવ સહિતના આજુબાજુના ગ્રામજનોને ઘર આંગણે આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે.
પેટા આરોગ્ય કેન્દ્રનુ લોકાર્પણ થતા ડાયાબિટીસ,બીપી અને અન્ય રોગોનુ નિદાન માં સરળતા રહેશે
14
Report
