Back
Chhotaudepur391168blurImage

Vadodara - ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અધ્યક્ષતામાં ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું

KHATRI MAHMAD FAIJAN
Apr 22, 2025 17:58:15
Panvad, Gujarat
પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને પાનવડ પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર ખાતે ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબી રોગના દર્દીઓ માટે સરકાર તરફથી મફતમાં નિદાન અને સારવાર આપવામાં આવે છે. આના સિવાય ટીબી રોગના દર્દીઓને સાજા થવા માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે. તે માટે ઘણા સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી વધારાનું પૌષ્ટિક આહાર તૈયાર કરીને આપવામાં આવે છે.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com