Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli365560

Amreli - રાજુલા એસટી વર્કશોપ નજીક લાગી આગ

Apr 19, 2025 10:33:10
Rajula, Gujarat
રાજુલા એસટી વર્કશોપ પાસે લાગી આગ રાજુલા શહેરમાં આવેલ છતડીયા રોડ પર એસટી વર્કશોપ નજીક શીતળામાના મંદિર પાસે અચાનક આગ લાગી આગ લાગવાની જાણ રાજુલા ફાયર વિભાગને થતા રાજુલા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પરંતુ ઉપર ઇલેક્ટ્રીક લાઈન હોવાથી ફાયર વિભાગે રાજુલા પી.જી.વી.સી. એલ જાણ કરતા આ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ આગ કાબુ માં લેવા માં આવી રાજુલા શહેરમાં આવી રીતે અનેક જગ્યાઓ પર કચરામાં વારંવાર આગ લાગે છે ત્યારે વારંવાર આગ લાગવાનું કારણ શું ? વારંવાર આગ લાગે છે તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળતું નથી ત્યારે શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદ લઈ અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો આ આગ લાગવાના કારણો જાણવા મળી શકે રિપોર્ટર...યોગેશ કાનાબાર અમરેલી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HBHimanshu Bhatt
Dec 02, 2025 15:19:13
Morbi, Gujarat:एंकर मोरबीમાં મણીમંદિરની બાજુમાં દરગાહ આવેલ હતી ત્યાં દિવસેને દિવસે દબાણ વધી રહ્યું હતું અને આ ગેરકાયદે દબાણ તોડી પાડવા માટે થઈને મંગળવારે વહીવટી તંત્ર અને માર્ગ મકાન વિભાગ દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી તો બીજી બાજુ મુસ્લિમ समाजના લોકો મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે એકત્રિત થયા હતા અને એ ડિવિઝનમાં અને જેલ રોડ ઉપર રોડ ફોડ કરી કરી અને લોકોના વાહનોમાં પણ નુકશાની કરી હતી તેમજ પોલીસની ગાડી ઉપર પથ્થર મારો કર્યો હતો જેથી પોલીસે ટોલા અંગે વિખેરવા માટે બળપ્રયોગ કર્યો હતો અને ત્યાર બાદ ટપોટપ મુખ્ય બજારની દુકાનોને બંધ કરી દેવામાં આવી હતી. મોરબીમાં મણીમંદિરની બાજુમાં દરગાહનું દબાણ હતું જેને દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો અને મંગળવારે ડિમોલિશનની કામગીરી બપોરે 2:30 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી જેમાં મોડીસે શહેરમાં 750 થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવી રહ્યા હતા. આ તકે મોરબી જિલ્લામાં અસ júર્જવાળા દવાઇથી ભારતીયોમાં ડિઝાઇન કરેલunswick દબાણ હટાવવામાં આવ્યા હતા. આ તકે ડિમોલેશન માટે જરૂરી સહાયતા નીકળી હતી અને 25 ડમ્પરોએ મAlong ભરીને નિકાળવામાં આવ્યું હતું. મોરબીમાં ડિમોલિશન માટેની કાર્યવાહી દરમિયાન શહેરમાં ખટકીવાસ, ગેસ્ટ હાઉસ રોડ, નગર દરવાજા ચોક, વિસેપારા સહિતના વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ ચાલુ રાખ્યું હતું અને દરગાહ પાસે પસાર થતો રસ્તો લોકોને અડધી વાગ્યાથી બંધ કરવામાં આવ્યો હતો જેથી路 પર ભારે ટ્રાફિકજામ થયું હતું. દરમિયાન મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ખાસ આંદોલનને વિસ્તૃત કરતી ટોળઠોળને વિખેરવા માટે કાર્યવાહી કરી હતી. ટોળામાંના કેટલાક શખ્સે જેલ રોડ પર દુકાનોએ પડેલ વસ્તુઓમાં તોડફોડ કરી અને પાર્ક કરેલ વાહનોને ધક્કો મારીને નીચે પડી દીઠા. જામનગર પોલીસની જીપ પર પથ્થરબાજી કરી જેથી જીપના કાચ ભીજર થઇ ગયો. આમ સ્થાનિક પ્રવાસ અને વાહન વાહ્તિ પર અસર જોવા મળી. મોરબી జిల్లా માર્ગ મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર હિતેશભાઈ આદ્રોજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મણિમંદિર પાસે કુલ મળીને 350 ચોરસ મીટર જગ્યા ઉપર દરગુહના ગેરકાયદે બાંધકામ કરી તોડી પાડવામાં આવી હતી અને આ પ્રક્રિયા જેવી ખુશાલમાં પૂરી થઈ. સૂત્રોના અનુસાર,.mારે આ સત્તા કારણે સરકારની જગ્યા દબાણ મુક્ત થઈ છે.
55
comment0
Report
URUday Ranjan
Dec 02, 2025 14:24:28
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોના આતંક ની ઘટના સામે આવી હતી. પાન પાર્લર પર વસ્તુ લેવા માટે ઊભેલા ગ્રાહક સાથે બોલાચાલી કરી ચાર શખ્સોએ ઠંડા પીણાની બોટલ ફેંકી હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના ના પણ વાયરલ થયા હતા આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે. કોણ છે આરોપીઓ અને શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં. વાડજ પોલીસની કસ્ટડીમાં દેખાતા આ આરોપીઓના નામ વિજય ઉર્ફે પિયુષ વાઘેલા અને સુનિલ પરમાર છે. આ બંને આરોપીઓની એક યુવક પર હુમલા અને દુકાનમાં તોડફોડનાં ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસ વાડી ચાર રસ્તા પર લાલસોટ પાન પાર્લર આવેલું છે. ત્યાં થોડા દિવસ પહેલા ચિરાગ મુંધવા નામનો યુવક વસ્તુ લેવા ગયો હતો તે દરમિયાન તેની પાછળ મિતેશ રાવત, જયેશ પરમાર, સુનિલ પરમાર અને વિજય ઉર્ફે પિયુષ વાઘેલા ઉભા હતા. પાન પાર્લર પરથી водаની બોટલ અને ગ્લાસ માંગી ઉતાવળ કરતા હતા ત્યારે ચિરાગ મુંધવા સાથે બોલાચાલી થતા વિજય ઉર્ફે પિયુષ વાઘેલા એ ઠંડા પીણાની બોટલ નો કેરેટ લઈ તેમાંથી બોટલ ચિરાગ મુંધવા પર ફેંકતા તેને માથામાં ઈજા ઓ થઈ હતી. જે મામલે પાન પાર્લર ના માલિક દ્વારા ફરિયાદ નોંધાઈ હતી. બીટ: રીન્કુ શર્મા, દુકાનદારVi o 02 યુવક પર બોટલથી હુમલાના અને સમગ્ર બનાવનાર સીસીટીવી વાયરલ થયા હતા જેથી વાડજ போலீસે અજાણ્યા વ્યક્તિ ઓ વિરુદ્ધ ગુના દાખલ કર્યો હતો અને તપાસ બાદ ગુનામાં સામેલ ચારે આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ આરોપીઓ ફરار થઈ ગયા હતા. જોકે પોલીસ અલગ અલગ ટીમો કામે લગાડી એમાં આરોપી ઓને પકડી પાડ્યા હતા. ઘટના સમયે આરોપીઓ નશાની હાલતમાં હતા કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ શરૂ કરી છે. બાઈટ: વિમલ ડાંગર, પીઆઈ, વાડજ પોલીસ સ્ટેશન. Vic 03 પકડાયેલા આરોપી ઓમાં વિજય ઉર્ફે પિયુષ વાઘેલા ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે, તેની સામે અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં તેમજ પાટણના સમી પોલીસ સ્ટેશનમાં કુલ બે હત્યાના ગુનાઓ અને એક મારામારીનો ગુનો નોંધાયો છે, આરોપી થોડાક સમય પહેલા જ જામીન પર છૂટ્યો હતો અને વાડજ વિસ્તારમાં રહેતી તેની બહેનના ઘરે આવ્યો હતો, જે દરમિયાન તેને પોતાના જૂના મિત્રો મળતા તેમની સાથે પાન પારSlfર પર ગયો હતો અને જે દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી. આ કેસમાં વાડજ પોલીસે અગાઉ જયેશ પરમાર અને મિતેશ રાવત ની ધરપકડ કરી હતી જેઓને કોર્ટે જામીન પર મુક્ત કર્યો છે તેવામાં પકડાયેલા આરોપી ઓની વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે
135
comment0
Report
LJLakhani Jaydeep
Dec 02, 2025 14:10:30
Dwarka, Gujarat:વિઓ 01 :- યાત્રાધામ દ્વારકા દેશ અને વિદેશમાંprasિદ્ધ છે ત્યારે દ્વારકાધીશ જગત મંદિર બેટ દ્વારকা નાગેશ્વર જ્યોતિર્લિંગ અને શિવરાજપુર બીજ જેવા પર્યટન સ્થળો પર લાખો પર્યટકો આવતા હોય છે ત્યારે સરકાર દ્વારા દ્વારકાને હવાઈ મથકે જોડવા માટે દ્વારકા થી 10 કિલોમીટરના અંતરે વસઈ મેવાસા કલ્યાણપુર અને ગઢેચી ગામે 800 એકરથી વધારે જમીન પર એરપોર્ટ નિર્માણની જાહેરાત કરવામાં આવી છે. વિઓ 02 :-etrics ગત 26 મી નવેમ્બરના રોજ અધિકારીઓ વસઈ મુકામે આવી ખેડૂતS નો સેવાજ કરોતા ખેડૂતો દ્વારા સર્વે કામગીરીને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો જ્યારે વધારે સમય માગતા આજે તંત્ર અને ખેડૂતો સાથે ઉગ્ર બોલાચાલી બાદ પ્રભાવિત ખેડૂતોએ અધિકારીઓ સમક્ષ લેખિતમાં નિવેદન આપી એરપોર્ટ માટેના પ્રાથમિક સર્વે કામગીરીનું વિરોધ કર્યો હતો. વિઓ 03 :- વસઈ મેવાસા ઘરેથી અને કલ્યાણપુર ગામના સ્થાનિક ખેડૂતોનું માનવું છે કે અહીં એરપોર્ટ બનવાથી ખેડૂતોની રોજી રોટી સંપૂર્ણપણે ખેતી પર હોય તેનો નાશ થશે પરિણામે વિકાસના બદલે કરોડીઓ માટે વિનાશ થશે આથી ખેડૂતોએ વિકાસ સાથે કોઈ વાંધો નથી પરંતુ સરકાર દ્વારા જે લોકેશન પસંદ કરવામાં આવ્યું છે તેને દ્વારકા તાલુકાના અન્ય સ્થાન પર તકદીર કરવામાં આવે જેથી ખેડૂતોની ખેતી અને આજીવિકા બચી જાય અને બિન ઉપયોગી જમીન પર એરપોર્ટ બને તો વિકાસ પણ થઈ શકે. સ્ટોરી:- જયદીપ લાખાણી દેવભૂમિ દ્વારકા.
132
comment0
Report
GDGaurav Dave
Dec 02, 2025 14:09:54
Rajkot, Gujarat:એન્કર-જો તમે રીક્ષામાં બેસીને મુસાફરી કરતા હોય તો સાવધાન થઇ જજો.રાજકોટ प्रहरीले રીક્ષામાં મુસાફરોના સ્વાંગમાં ચોરી કરતી ગેંગને પકડી પાડી છે.કોણ છે આ ગેંગ અને કઇ રીતે કરતા હતા ચોરી જોઇએ આ રિપોર્ટમા. વિઓ - 1 રീക്ഷા ગેંગ સકંજામાં મુસાફરોના સ્વાંગમાં કરતા હતા ચોરી બે મહિલા સહિત ત્રણ શાખો પોલીસ સકંજામાં થોડા દિવસ પહેલા રાજકોટના કાલાવડ રોડ નજીક કેકેવી હોલ પાસે પ્રેમજીભાઈ નામના વૃદ્ધને રીક્ષામાં બેસાડીને તેની પાસે રહેલું સોનાનો દાગીનાાની ચોરી થઇ હતી. આજ રીતે રાજકોટના મવડી રોડ પર અવધ રેસીડન્સીમાં રહેતી શાંતિદીવી પટેલ નામના વૃધ્ધાની આ રીક્ષા ગેંગે બંગડી સેરવી લીધી હતી.પોલીસને પ્રાથમિક રીતે માહિતી મળી હતી કે ચોરીની આ બંન્ને ঘটনામાં એક જ ગેંગ હોઇ શકે છે અને મુસાફરોના સ્વાંગમાં આ ગેંગ લૂંધતી હોય તેવું લાગે છે.જેના આધારે પોલીસ આ રીક્ષા ગેંગની શોધમાં હતી દરમિયાન પોલીસને સીસીટીવી કેમેરાના આધારે આ ગેંગને પકડી પાડી હતી. હવે ઓળખી લો આ ગેંગને જેના નામ છે ૧. આરીફ ઉર્ફે ચક્કી શેખ ૨. ⁠કાન્તુ વાઘેલા ૩. ⁠તેજલ ઉર્ફે બાવલી સોલંકી પોલીસે આ ટોળકી પાસેથી સોના ચાંદીના દાગીના મળીને કુલ ૧.૨૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બાઇટ-બી.જે.ચૌધરી,એસીપી,રાજકોટ વિઓ - 2 કેવી છે મોડસ ઓપરેन्डી ? પેલીસના કહેવા પ્રમાણે આ ત્રણ શખ્સો અને તેની સાથે રહેલ નટુ કુવારે આ પ્રકારની ચોરી કરવા માટે ટેવાયેલા છે. નટુ આ પ્રકારની ચોરી કરવા માટે ટેવાયેલો છે. જો કોઇ વૃદ્ધા રીક્ષામાં બેસે તો એક વ્યક્તિ રીક્ષા ચલાવે જ્યારે બીજા ધક્કામૂકી કરીને જે વૃદ્ધા રીક્ષામાં બેઠા હોય તેની નજર ચૂકવીને તેની પાસે રહેલો મોબાઇલ,સોનાના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરે. બાદમાં રીક્ષામાં પંચર પડ્યું છે તેવું કહીને મુસાફરોને બીજી રીક્ષામાં બેસાડીને ત્યાંથી રફુચક્કર થઇ જતા હતા. બાઇટ-બી.જે.ચૌધરી,એસીપી,રાજકોટ વિઓ ૩ પોલીસ તપાસમાં આ ટોળકીએ અત્યાર સુધીમાં કુલ ૪ જેટલી ચોરીને અંજામ આપ્યા હોવાનો સામે આવ્યો છે. જ્યારે આ કેસનો મુખ્ય આરોપી નટુ કુવારિયા હાલ પોલીસ પકડથી દૂર છે જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.પોલીસ તપાસમાં આ ટોળકીએ કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે જોવાનું રહેશે. ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
102
comment0
Report
MDMustak Dal
Dec 02, 2025 14:08:43
Jamnagar, Gujarat:દિવ્યાંગોની દરકાર લેતી ગુજરાત રાજ્ય સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના જામનગરમાં વસતા દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ફરજ બજાવતા અને દેવભૂમિ દ્વారકા જિલ્લામાં રહેલ 34 વર્ષીય હાથીયા ગીતાબેન આલાભાઈ નામની દિવ્યાંગ મહિલાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિનો લાભ લઈ एम.એસ.ડબલ્યુ સુધીના અભ્યાસ કરી હાલ પોતાની પગ પર થયા છે અને પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. જામનગરમાં રહેતા વાઘેલા કિરિટસિંહ ભાવસંગ ઉમર 25 વર્ષ આ યોજનાનો લાભ लेकर બીએ કોલેજ સુધીના અભ્યાસ કર્યા પછી જીજી હોસ્પિટલના કેસબારી વિભાગમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નિકે આ પાંચ વર્ષથી કામ કરી રહ્યા છે. જામનગર નજીક cùેલા ગામમાં રહેતા કિરણસિંહ જયુભા સોલંકી ઉંમર 43 વર્ષ, ધોરણ 12 પાસ, હેડ કમ્પ્યુટર ઓપરેટર તરીકે સેવા આપી રહેલાં પણ દીવ્યંગો માટેની જાહેર યોજના થી લાભ મેળવી રહ્યા છે.
58
comment0
Report
URUday Ranjan
Dec 02, 2025 13:46:17
Ahmedabad, Gujarat:आदिलाबाद का वासणा गाँव श्यामल चौक के पास स्थित पान पार्लर के संचालक 30 वर्षीय अंकित सोलंकी ने मानसिक उत्पीड़न के चलते आत्महत्या कर ली. पुलिस के अनुसार छह आरोपी ने पान पार्लर चलाने वाले युवक को बदनामी और डराने-धमकाने की धमकी दी थी, जिससे वह तंग आकर गले में फांसी लगा ली. घटना वासणा पुलिस थाने में दर्ज हुई है. गिरफ्तार आरोपियों में राज सुुखावसिया, मानव ठक्कर, मिहिर देसाई, उमंग देसाई, तीर्थ प्रभाण और नीळ ठाकर शामिल हैं; ये सभी दोस्त या परिचित बताए जाते हैं. बताया गया कि कुछ समय पहले इन युवाओं को आनंदनगर पुलिस ने शराब के मामलों में पकड़ा था, और इन्हें फर्जी केस लगाने व बदनाम करने की धमकी दी गई थी. मामले की जांच जारी है.
181
comment0
Report
GPGaurav Patel
Dec 02, 2025 13:16:34
Ahmedabad, Gujarat:ભાજપના SC મોરચાએ જીજ્ઞેશ મેવાણીને માફી માંગવા કરેલ અનુરોધ અંગે કોંગ્રેસની પ્રતિક್ರિયા કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરનું ભાજપ SC મોરચાની જાહેરાત અંગે નિવેદન કોરાણે મુકાયેલ ભાજપ SC મોરચો આજે જાગ્યો એ સારી બાબત દલિત પર અત્યાચાર થયા ત્યારે ભાજપ SC મોરચો કેમ ચૂપ હતો? ગુજરાતમાં દારુનો મુદ્દો ઉઠતા ગૃહ વિભાગના પેટમાં તેલ રેડાયું છે નિષ્ફળ અને નિષ્ક્રિય મોરચાને હવે બ્રહ્મજ્ઞાન કેમ આવ્યું? ભાજપ સાંસદ મનસুখ વસાવા દલિત અને આદિવાસી સમાજના નેતાઓને અપમાનિત કરે ત્યારે મોરચો કેમ ચૂપ રહ્યો? જીગ્નેશ મેવાણી ગુજરાતની જનતાના નેતા છે:બેંકર બૂટલેગરોના પૈસાથી ચલાતી ભાજપ સરકાર છે ગુજરાત દારૂના પ્રવેશદ્વાર સાથે નશાખોરીનું એપી સેન્ટર બન્યું ધર્મ અને જ્ઞાતિના નામે મુદ્દાઓ ભટકાવવાના હથકંડાઓ નહીં ચાલે બાઇટ હિરેન બેન્કર પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ
112
comment0
Report
GPGaurav Patel
Dec 02, 2025 12:27:09
Ahmedabad, Gujarat:ગુજરાતની દારૂ રાજનીતિમાં રાહુલ ગાંધીનું ડોકિયું સોશિયલ મીડિયા X પર દારૂ અને కాంగ్రెస్ની યાત્રા અંગે રાહુલ ગાંધીની પોસ્ટ જન આક્રોશ યાત્રામાં મહિલાઓ દારૂ અને ગુનાખોરી અંગે અવાજ ઉઠાવી રહી છે ગાંધી-સરદારની ભૂમિના યુવાઓનું ભવિષ્ય ડ્રગ્સ અને અપરાધની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે મહિલાઓ રસ્તાઓ પર આવી રહી છે કારણ કે અપરાધીઓને સત્તાનું સંરક્ષણ મળી રહ્યું છે ભાજપના એ કયા મંત્રી હોય છે કે જેમના સંરક્ષણમાં આ બધું ચાલી રહ્યું છે? ગુજરાત પૂછે છે કે રાજ્યના ગદ્દારોને કેમ બચાવવામાં આવે છે? ગુજરાતના ખેડૂતોની ખેતી અતિવૃષ્ટિ અને પૂરથી બરબાદ થયા મોદીની ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાહત પેકેજની માંગ કરતા હતા ગુજરાત ડૂબ્યું છે ત્યારે ડબલ એન્જિનના વડાપ્રધાન ના રાહત આપી રહ્યા છે કે સંવેદના ગુજરાતનો દરેક પરિવાર પૂછી રહ્યો છે કે ખેડૂતોની દેવા માફી ક્યારે થશે? ડ્રગ્સનો કારોબાર ક્યારે થમશે?
159
comment0
Report
GPGaurav Patel
Dec 02, 2025 12:08:19
218
comment0
Report
DPDhaval Parekh
Dec 02, 2025 11:51:22
Navsari, Gujarat:સંગठन મજબૂત કરવા આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના પ્રભારી બી. વી. શ્રીનિવાસે નિયુક્તિ બાદ નવસારી જિલ્લાના કાર્યકરોને મળ્યા હતા. અંદાજે પગલાંના શરૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે પહેલા કામ કરો, سپس ફરિયાદ સાથે નહીં, પરંતુ કામ કરવાવાળા કાર્યકર્તાઓની જરૂર છે. આવતા মাসમાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ જાહેર શક્યতা ધરાવે છે. નવસારી જિલ્લામાં કબ્જે મુદ્દે કોંગ્રેસ પોતાના સંગઠનને મજબૂત કરવા માટે પ્રયત્નો કરી રહી છે. સામેથી નવા પ્રભારીની તરફથી કાર્યક્રમોમાં ભાગ લેવો અને કામગીરી દર્શાવવી જરૂરી છે. મળેલ કાર્યકર્તાઓમાં વાંસદા જિલ્લાના ધારાસભ્ય અનલ પટેલ તથા જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલના સમાવેશે મહિલા મોરચો, યુવા મોરચો તથા તાલુકા અને શહેર મંડળના પ્રમુખો જોડાયા હતા. આ કાર્યક્રમના દરમિયાન બહદે કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને ખુશીની લાગણી જોવા મળી.
120
comment0
Report
HBHimanshu Bhatt
Dec 02, 2025 11:33:01
Morbi, Gujarat:ગુજરાતમાં શિક્ષણ માટે સરકાર દ્વારા જુદીજુદી યોજનાઓ હેઠળ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે અને આ આર્થિક સહાયના લીધે વિદ્યાર્થીઓને શિક્ષણ મળે છે અને ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટે છે. આ કારણે પરિણામે વિદ્યાર્થિની simran ਉઠਮણાના પિતા ખેતી કામ કરે છે અને તેને સરકારી શિક્ષણ સહાયનો લાભ મળેલ હોવાથી તેની 100 ટકા શિક્ષણ ફી સરકારે ભરે છે. રાજ્યમાં શ્રમિક પરિવારના બાળકોથી લઈને મધ્યમ વર્ગના પરિવારના સંતાનોને શરૂ શિક્ષણ માટે ખાનગી શાળા અને કોલેજમાં અભ્યાસ કરતાં विद्यार्थીઓને સરકાર દ્વારા જુદીજુદી સ્કોલરશીપ હેઠળ સહાય આપવામાં આવે છે. માળનારા ખેતી પર્શ મહીલા કૉલેજમાં અભ્યાસ કરવા વાળા વ્યક્તિઓ જેમ કે ખુશી પંડ્યા નામની વિદ્યાર્થીનીના પિતા માર્કેટિંગનું કામ કરે છે અને તેને ડિજિટલ ગુજરાત નામની શિષ્યવૃતિના લાભ મળ્યો છે જેના કારણે તેને માત્ર 50 ટકા ફી ભરવી પડે છે અને 50 ટકા ફી સરકાર જમા કરાવે છે. રંગપડિયા ધ્રુવી, ટંકારા ગામે રહેલ એક બીએડ વિદ્યાર્થીની છે જે સરકારની સહાય દ્વારા અભ્યાસ કરી રહી છે અને ભવિષ્યમાં સારા શિક્ષક બનવા ઈચ્છે છે. લાંબા સમયથી ઘણાόν પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે વિદ્યાર્થીઓ એ ગંભીર પ્રકારના ખર્ચમાં મદદરૂપ થાય છે અને સરકાર દ્વારા શિક્ષણ સહાય તથા અન્ય સહાયમાં લાભ લઈ રહ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓની કારકીર્દી વિકસિત થઈ રહી છે અને મુસાબદાડી ભવિષ્ય નિર્માણમાં સફળતા મળી રહી છે.
116
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 02, 2025 10:21:54
Surat, Gujarat:ગુજરાત રાજ્યમાં ટેક્નિકલ અને મેનેજમેન્ટના અંડર ગ્રેજ્યુએટ (UG) પ્રોગ્રામ્સમાં એક મોટો અને ભવિષ્યલક્ષી ફેરફાર થવા જઈ રહ્યો છે. ખાસ કરીને BBA, BCA અને BMS જેવા લોકપ્રિય કોર્સ માટે નવા મોડલ કરિક્યુલમ (Model Curriculum) અમલમાં આવશે, જે વિદ્યાર્થીઓને ફ્યુચર-ફ્રેન્ડલી બનાવશે. રાજ્યના શિક્ષણ વિભાગે આ કોર્સના ચેપ્ટર અને પ્રોગ્રામ્સને અપ-ડેટ કરવા માટે કવાયત હાથ ધરી છે. જેમાં સૌથી મહત્ત્વનો ફેરફારો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો સમાવેશ છે. વર્તમાન સમયમાં ઇન્ડસ્ટ્રીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આધાર પર વધતી માંગ અને નવી ટેક્નોલોજીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવ્યા છે. નિષ્ણાત ટીમ સાથે મળીને આ પ્રોગ્રામ્સના સ્ટ્રક્ચરમાં જરૂરી સુધારા કરાયા છે. આ તમામ સુધારા AICTE-2023ના આદેશ મુજબ કરવામાં આવ્યા છે. હવે BBA, BCA અને BMS પ્રોગ્રામ્સ તેમના અંતર્ગત ચાલશે, અને તમામ સંસ્થાઓને આ કોર્સ માટે મંજૂરી પણ આપી દેવાઈ છે. આ નિર્ણય ગુજરાતમાં ટેક્નિકલ અને મેનેજમેન્ટના શિક્ષણમાં એક નવું પરિમાણ ઉમેરશે કે.
183
comment0
Report
Advertisement
Back to top