icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:33 am

Amreli - રાજુલા એસટી વર્કશોપ નજીક લાગી આગ

Rajula, Gujarat:રાજુલા એસટી વર્કશોપ પાસે લાગી આગ રાજુલા શહેરમાં આવેલ છતડીયા રોડ પર એસટી વર્કશોપ નજીક શીતળામાના મંદિર પાસે અચાનક આગ લાગી આગ લાગવાની જાણ રાજુલા ફાયર વિભાગને થતા રાજુલા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પરંતુ ઉપર ઇલેક્ટ્રીક લાઈન હોવાથી ફાયર વિભાગે રાજુલા પી.જી.વી.સી. એલ જાણ કરતા આ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ આગ કાબુ માં લેવા માં આવી રાજુલા શહેરમાં આવી રીતે અનેક જગ્યાઓ પર કચરામાં વારંવાર આગ લાગે છે ત્યારે વારંવાર આગ લાગવાનું કારણ શું ? વારંવાર આગ લાગે છે તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળતું નથી ત્યારે શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદ લઈ અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો આ આગ લાગવાના કારણો જાણવા મળી શકે રિપોર્ટર...યોગેશ કાનાબાર અમરેલી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

साइबर क्राइम ने अहमदाबाद के CM, AMC और RSS दफ्तर उड़ाने की धमकी दर्ज किया

Ahmedabad, Gujarat:CM ઓફિસ, AMC ઓફિસ અને RSS કાર્યાલય ને ઉડાવી દેવાની ધમકી મામલે પોલીસ ફરિયાદ સાયબર ક્રાઇમ પોલિસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસ તરફથી ફરિયાદ મેઈલમાં "બોમ્બ ધમાકે અમદાવાદ મેયર મ્યુनિસિપલ ઓફિસ" અને "ગુંજેજા ખાલિસ્તાન KHALISTAN" જેવા લખાણો લખ્યા હતા મેઈલમાં પંજાબમાં થયેલા 1984માં ઓપરેશન બ્લુસ્ટાર અને ઓપરેશન વુડરોઝનો ઉલ્લેખ કરી તેમાં માર્યા ગયેલા શીખ લોકો નો બદલો લેવાનો ઉલ્લેખ ખાલિસ્તાની નેશનલ આર્મી નામથી AMC ઓફિસ, RSS અને CM ઓફિસને ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી સાયબર ક્રાઈમાએ ઈમેલ મોકલનારનું લોકેશન અને IP એડ્રેસ મેળવી તપાસ હાથ ધરી
0
0
Report

धरमपुर में पेट्रोल-डीज़ल महंगाई के खिलाफ कांग्रेस का प्रतीकात्मक विरोध

Valsad, Gujarat:વલસાડ જિલ્લ્સ ધરમપુર ખાતે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના આસમાને પહોંચેલા ભાવોના વિરોધમાં કોંગ્રેસ દ્વારા એક અનોખો અને પ્રતીકાત્મક વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી નીતિઓ અને કમરતોડ મોંઘવારીઓથી સામાન્ય જનતાની હાલાકી વધી રહી છે. ત્યારે કોંગ્રેસે બળદગાળામાં મોટરસાયકલ મૂકી રેલી કાઢી હતી અને ધરમપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. વિઓ : સમગ્ર ગુજરાતમાં હાલ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધારાને કારણે સામાન્ય માણસનો બજેટ ખોરવાઈ ગયું છે.ત્યારે આજ રોજ વલસાડ જિલ્લામાં ધરમપુર ખાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારની નીતિઓના વિરોધમાં કોંગ્રેસે એક પ્રતીકાત્મક સંદેશ આપવા માટે બળદગાળાની અંદર મોટરસાયકલ રાખ્યું હતું અને રેલી યોજી હતી. આ અનોખા પ્રદર્શન પાછળનો હેતુ દર્શાવવો હતો કે જો પેટ્રોલ અને ડીઝલના ભાવ આ જ રીતે વધતા رہے તો સામાન્ય જનતાને વાહનો ચલાવવાનું પોષાય તેમ નહીં અને મજબૂરીમાં લોકોનેભળી પરંપરાગત વાહનાઓ તરફ વળવાનો વારો આવશે. ધરમપુરથી શરૂ થયેલો આ વિરોધ માત્ર અહીં જ અટકશે નહીં. કોંગ્રેસના નેતાઓએ ચીમકી આપી છે કે, મોંઘવારી અને પ્રજાની હાલાકી મુદ્દે આવતા દિવસોમાં કપરાડા ખાતે પણ આવો જ વિરોધ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 15મી તારીખે સમગ્ર વલસાડ જિલ્લામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને સરકાર સામે મોરચો ખોલવામાં આવશે.
0
0
Report

देवभूमि द्वारका के छात्रों के लिए शिक्षा में बड़ा सुधार का ऐलान

Dwarka, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણ સ્તરને ઊંચોં લેવા અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ મહત્વની જાહેરાત કરી છે. જિલ્લા બાળકોને શિક્ષણ ખાતે અન્ય શહેરોમાં સ્થળાંતર ન કરવું પડે તે દિશામાં સરકાર સક્રિય બની છે. હાલની સ્થિતિએ ઓખામંડળ તાલુકામાં માત્ર એક જ કોલેજ ઉપલબ્ધ છે. જેના કારણે સ્થાનિક વિદ્યાર્થીઓને વિવિધ વિષયોમાં ડિગ્રી મેળવવા માટે દૂર દ્વારકા જિલ્લો છોડવું પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મંત્રીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે મોટી ભેટ આપવામાં આવશે, જેથી સ્થાનિક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ ઘરઆંગણે જ મળી રહેશે. શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ સ્પષ્ટતા કરી હતી કે, જિલ્લા નું એક પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે 우리의 પ્રથમતા છે. આ ઉપરાંત, જામનગર જિલ્લાને પણ ટૂંક સમયમાં નવી એન્જિનિયરિંગ કોલેજની ભેટ મળી શકે છે. જેનાથી સૌરાષ્ટ્રના તમામ વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણનો લાભ મળશે. સરકારના આ આયોજનથી દ્વારકા અને જામનગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે શિક્ષણના નવા દ્વાર ખુલશે તેવી આશા બંધાઈ છે.
0
0
Report
Advertisement

सूरत नगर निगम के डिमोलिशन पर विवाद: मीडिया ब्रीफिंग के बाद कार्रवाई पर बहस

Surat, Gujarat:સુરત બ્રેક Zee 24 કલાકના અહેવાલની અસર અહેવાલ બાદ અધિકારીઓએ મીડિયા સમક્ષ આવવું પડ્યું સુરત મહાનગરપાલિકાના સીટી ઇજનેર આશિષ નાયક આવ્યા મીડિયા સમક્ષ મનપા અધિકારીઓ અને પોલીસને બચાવવાનો ખેલ કરવામાં આવ્યો હવે સુરત મનપાએ જ ડિમોલિશન કર્યું હોવાનો જણાવ્યું સુરત મહાનગરપાલિકાની ટીમ ડી માર્કેશન માટે ગઈ હતી અને પોલીસ બંદોબસ્ત માંગ્યો હોવાની કબુલાત કરવામાં આવી બારી દિવસ બાદ આ ડીમોલ્યુશન અધિકૃત હોવાની વાત કરવામાં આવી ભુતિયા ડિમોલ નહીં પરંતુ કાયદેસરની કાર્યવાહી કરી આવવાનો નિવેદન આપી પોતાનો બચાવ કર્યો કહેવાતા આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ અને રાજકીય લાભ માટે કર્યો છે
0
0
Report

सूरत में अंग्रेजी माध्यम के विद्यार्थियों के स्थानांतरण पर भारी रोष, अभिभावक प्रदर्शन

Surat, Gujarat:સુરત :- મોટા વર્ગાછામાં વાલીઓનો વિરોધ શાળા નં. 354 ના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓના સ્થળાંતર મુદ્દે વાલીઓ ઉપવાસ પર સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી શાળા નં. 354 ખાતે.last 5 વર્ષથી અભ્યાસ કરતા આશરે 320 અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને શાળા નં. 309માં સ્થળાંતર કરવાનો નિર્ણય લેવાતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો વાલીઓનો આક્ષેપ છે કે 14 મેઈ, 2026ના રોજ નિર્ણય લેવાયા છતાં 2 જૂને, શાળા શરૂ થવાના માત્ર 5 દિવસ પહેલાં જ જાણ કરવામાં આવી હતી. વಿದ್ಯાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી વાલીઓએ વિરોધ નોંધાવતા કહ્યું કે "બાળકોના ભણતર માટે વાલીઓ ઉપવાસ પર બેસવું પડે તેનાથી વધુ શરમજનક શું હોઈ શકે?" વાલીઓની મુખ્ય આક્ષેપો વાલીઓની સંમતિ વગર નિર્ણય લેવાયો કોई વાલી મિટિંગ કે જાહેર સુનાવણી યોજાઈ નહીં વಿದ್ಯાર્થીઓને વધુ અંતર કાપવું પડશે નવી શાળાની સુવિધાઓ અંગે સ્પષ્ટતા નથી શિક્ષણ અને માનસિક વિકાસ પર નકારાત્મક અસરની આશંકા છેલ્લા 5 વર્ષથી શાળા સાથે વિદ્યાર્થીઓનો લાગણીસભર સંબંધ વાલીઓની મુખ્ય માંગણીઓ: સ્થળાંતરનો નિર્ણય તાત્કાલિક સ્થગિત કરવામાં આવે અંગ્રજી માધ્યમના વર્ગો શાળા નં. 354 ખાતે જ ચાલુ રાખવામાં આવે તમામ વાલીઓ સાથે ખુલ્લી બેઠક યોજવામાં આવે નિર્ણય પ્રક્રિયાની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે વાલીઓએ જણાવ્યું કે તેઓ શાંતિપૂર્ણ અને કાયદેસરની રીતે વિદ્યાર્થીઓના શિક્ષણ અને ભવિષ્યની સુરક્ષા માટે લડી રહ્યા છે. હવે આ મુદ્દે સુરત મહાનગરપાલિકાનું શિક્ષણ વિભાગ શું નિર્ણય લે છે તેના પર સૌની नजर મંડાઈ છે.
0
0
Report
Advertisement

खंभालिया के केनेडी ब्रिज पर असुरक्षित यातायात, लोग जोखिम से गुजर रहे

Khambhalia, Gujarat:Devbhoomi Dwarka Jam Khambhaliya Karmur Govind Ahir ખંભાળિયામાં બંધ જાહેર કરાયેલા કેનેડી બ્રિજ પરથી વાહનચાલકોની જોખમી અવરજવર... ખંભાળિયામાં આવેલ કેનેડી બ્રિજ પરથી ટુ-વ્હીલર ચાલકો જોખમી રીતે પસાર થતા નજરે પડ્યા... જર્જરિત હાલતને કારણે તંત્ર દ્વારા બે વર્ષ પહેલાં જ બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો... બ્રિજની બાજુમાં ડાયવર્ઝન રસ્તો ઉપલબ્ધ હોવા છતાં કેટલાક લોકો બેદરકારી દાખવી રહ્યા છે... અકાતમક બાળકત જોવા માટે તો સંજયે શક્તિ દૂર કરતી નેતૃત્વે નિયમો ભાંડે... જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની? તે અંગે ઉઠ્યા અનેક સવાલો... સ્થાનિકોમાં ચિંતા, તંત્ર દ્વારા કડક કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થાની માંગ ઉઠી... જર્જરિત બ્રિજ પર બેદરકારી ભારે પડી શકે છે, તંત્ર અને વાહનચાલકો બંનેએ સાવચેતી રાખવી જરૂરી.
0
0
Report

जूनागढ़ मार्केटिंग यार्ड में केरी का अंतिम सीजन, रोज़ 20–25 हजार बॉक्स की आमद

Junagad, Gujarat:જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આખરી સિઝન, દરરોજના 20 થી 25 હજાર બોક્સની આવક, એક અઠવાડિયા બાદ કેરીની સિઝન થશે પુરી વિવિધો....ફળોનો રાજા ગણાતી ગીરસ્ટ વિસ્તારની કેસર કેરી જગ પ્રસિદ્ધ છે, હાલ કેરીની સીઝન આખરી ચરણમાં છે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં દરરોજના 20 થી 25 હજાર બોક્સની આવક થઈ રહી છે , કેરીનો ભાવ 300 રૂપિયા થી લઈને 900 સુધીનો બોલાઈ રહ્યો છે, જો કેરીનો પાક કેટલાક વિસ્તારોમાં પાછળોથો હોવાથી કેરીની આવક હજુ પણ યથાવત રહી છે, આગામી દિવસોમાં ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે વરસાદની ભીતિ પણ ખેડૂતો અને વેપારીઓ અનુભવી રહ્યા છે, જો વરસાદ વહેલો આવશે તો કેરીના ભાવ ગગડસે આગામી એક અઠવાડિયા સુધી સિઝન રહેશે, ગીર વિસ્તારની કેરી જગ પ્રસિદ્ધ છે જે देश વિદેશમાં પણ નિકાસ થાય છે, આબાલ વૃદ્ધ સૌમાં પ્રિય કેસાર કેરી ની સિઝન હવે આખરી ચરણમાં છે
0
0
Report
Advertisement

अहमदाबाद रेलवे स्टेशन पर डिजिटल लगेज लॉकर्स शुरू, 59 लॉकर्स 24x7 उपलब्ध

Ahmedabad, Gujarat:અમદાવાદ રેલવે સ્ટેશન પર अत्याधુનિક ડિજિટલ લગેજ લોકર સુવિધાનો પ્રારંભ મુસાફરોને મળશે સુરક્ષિત, સ્માર્ટ અને કેશલેસ સામાન સંગ્રહનો વિકલ્પ કુલ 59 લોકર ઉપલબ્ધ છે, જેમાં નાના, મધ્યમ અને મોટા કદના લોકરનો સમાવેશ તેમના ચાર્જ 3 કલાક, 6 કલાક અને 24 કલાક માટે અલગ-અલગ દર નક્કી કરવામાં આવ્યા છે. માત્ર ₹40થી શરૂ થતી આ સુવિધા મુસાફરોને ટેક્નોલોજી દ્વારા સશક્ત બનાવવાના દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ મુસાફરો સ્વયં સ્વચાલિત સિસ્ટમ દ્વારા લોકર બુક કરી શકશે. સહાય માટે કર્મચારીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી આંધાડા સ્ટેશન પર કુલ 59 अत्यાધુનિક લોકર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા જેને મુસાફરોની જરૂરિયાત મુજબ ત્રણ શ્રેણીઓ—મિડિયમ, લાર્જ અને એક્સ્ટ્રા લાર્જમાં વહેંચવામાં આવ્યા છે. આ સુવિધા મુસાફરો માટે ચોવીસ કલાક અને સપ્તાહના સાત દિવસ (24×7) ઉપલબ્ધ રહેશે. આ પ્રણાલીમાં નીચે મુજબની સંપૂર્ણપણે ડિજિટલ અને કેશલેસ ચુકવણી: OTP આધારિત ઍક્સેસ: લોકરના સંચાલન માટે મુસાફરના નોંધાયેલા મોબાઇલ નંબર પર વન-ટાઈમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવશે, તમામ લોકર મજબૂત અને છેડછાડ-પ્રતિરોધક (Tamper-proof) સંરચનાથી બનાવવામાં આવ્યા बहુભાષીય ઇન્ટરફેસ: દેશના વિવિધ भागોમાંથી આવનારા મુસાફરોની સુવિધા માટે ડિજિટલ સ્ક્રીન પર બહુભાષીય ઇન્ટરફેસ ઉપલબ્ધ લોકર શુલ્ક લોકરનું કદ 3 કલાક સુધી 6 કલાક સુધી 24 કલાક સુધી મિડિયમ ₹40 ₹70 ₹150 લાર્જ ₹70 ₹150 ₹200 એક્સ્ટ્રા લાર્જ ₹90 ₹170 ₹280 આ આધુનિક સુવિધાનું સંચાલન અને જાળવણી ઈ-હરાજી પ્રક્રિયા દ્વારા મેસર્સ ડიუდરોલ્ટ ટેક્નોલોજિઝ પ્રાઇવેટ લિમિટેડ, પુણેને સોંપવામાં આવ્યું છે. પાંચ વર્ષ માટે કરવામાં આવેલો આ કરાર 25 ફેબ્રુઆરી 2031 સુધી અમલમાં રહેશે. આ અંતર્ગત રેલવેને દર વર્ષે ₹8,21,350નું લાઇસન્સ ફી प्राप्त થશે તથા કરારની સમગ્ર અવધિ દરમિયાન અંદાજે ₹48.46 લાખની આવક પ્રાપ્ત થશે.
0
0
Report

सूरत की नगर बसों में फायर सुरक्षा उपकरणों की कमी, मेयर ने कड़ा कदम

Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACAKGE 1106ZK_LIVE_SRT_FIRE_ABHAV FOLDERS_SRT_FIRE_ABHAVE 1106ZK_SRT_MAYOR_FIRE એફટીપીમા મેયરનુ વન ટુ વન છે એંકર:સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા હાલમાં શહેરના વિવિધ ખાનગી અને વ્યવસાયિક સ્થળો પર ફાયર સેફ્ટીની કડક ચકાસણી કરવામાં આવી રહી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, જે મનપા લોકોને કાયદાનું પાલન કરાવે છે. તેની પોતાની જ સિટી બસોમાં ફાયર સેફ્ટીના સાધનોનો ઘોર અભાવ જોવા મળ્યો છે. ​વીઓ:1 શહેરમાં દોડતી મનપાની સિટી બસોની અંદર તપાસ કરતા માલૂમ પડ્યું છે કે, કેટલીક બસોમાં ફાયરના બાટલા (અગ્નિશામક યંત્રો) ઉપલબ્ધ જ નથી. એટલું જ નહીં, જે અમુક બસોમાં આ બાટલાઓ રાખવામાં આવ્યા છે. તે પણ એક્સપાયરી ડેટ (મુદત વીતી ગયેલી) હાલતમાં જોવા મળ્યા છે. આ પ્રકારની ગંભીર બેદરકારી મુસાફરોના જીવને જોખમમાં મૂકી રહી છે. WKT: પ્રશાંત ઢીવરે બાઈટ: મુસાફરો ​વીઓ:2 આ ગંભીર મામલો સામે આવતા જ સુરત મહાનગરપાલિકાના મેયર માયાબેન માવાણીએ ત્વરિત પ્રતિક્રિયા આપી છે. તેમણે આ બાબતે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને આડે હાથ લીધા છે.બીઆરટીએસ (BRTS) અને સિટી બસના તમામ જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રેક્ટરોને થાત્કાળИК અસરથી કડક સૂચના આપી દેવામાં આવી છે. કોઈપણ બીઆરટીએસ કે સિટી બસની અંદર ફાયરના સાધનાઓનો અભાવ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. જો તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે બેદરકારી જણાશે, તો જવાબદારો સામે તરાપાત્કાળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. 1-2-1: માયા मાવाणी (मનપા मेयर) ​વીઓ:3 હવે જોવાનું એ રહેશે કે મેયરની આ કડક સૂચના બાદ તંત્ર દ્વારા સિટી બસોમાં મુસાફરોની સુરક્ષા માટે કેટલી ઝડપે નવા અને ચાલુ હાલતના ફાયર સેફ્ટીના સાધનો વસાવવામાં આવે છે. પ્રશાંત ઢીવરે - સુરત PACAKGE
0
0
Report
Advertisement

राजकोट के सांढ़िया पुल का उद्घाटन तय, तकनीकी खामियाँ दूर, आठ दिन में खुल जाएगा

Rajkot, Gujarat:રાજકોટના સૌથી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બનેલા સાંઢીયા પુલને લઈને હવે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. લાંબા સમયથી ઉદ્ઘાટનની રાહ જોતા શહેરવાસીઓ માટે રાહતના સમાચાર છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પુલમાં જે પણ ટેકનિકલ ખામીઓ અને ક્ષતિઓ હતી તે તમામ દૂર કરી દેવામાં આવી છે અને આગામી આઠ દિવસની અંદર સાંઢીયા પુલ જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રીના હસ્તે પુલનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી છે. લોકોને હાલ પડી રહેલી ટ્રાફિક અને અવરજવરની મુશ્કેલીઓ ઝડપથી દૂર થાય તે અમારી પ્રથમ પ્રાથમિકતા હોવાનું તેઓગુ જણાવ્યું હતું. સાથે જ પુલના કામમાં કોઈ બેદરકારી કે નબળી કામગીરી સામે આવશેતો સંબંધિત એજન્સીને બ્લેકલિસ્ટ કરવા ઉપરાંત તેનું પેમેન્ટ પણ રોકી દેવામાં આવશે તેવી કડક ચેતવણી આપી હતી. મહત્વનું છે કે વારંવાર મુલતવી પડતા ઉદ્ઘાટન વચ્ચે હવે "તારીખ પર તારીખ" નહીં પડે અને નિર્ધારિત સમયમાં પુલ ખુલ્લો મુકવામાં આવશે એવું દાવો ચેરમેને કર્યો છે.
0
0
Report

नगर निगम की स्टैंडिंग कमिटी अब हर सप्ताह मीटिंग करेगी, विकास योजनाओं में तेजी

Rajkot, Gujarat:રાજકોટ શહેરના વિકાસ કાર્યોને વધુ વેગ આપવા મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અત્યાર સુધી નિશ્ચિત સમયાંતરે ਮਿਲતી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હવે દર અઠવાડિયે યોજાશે. શહેરમાં વિવિધ વિકાસ કાર્યો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને જાહેર સુવિધાઓને લગતી મોટી સંખ્યામાં દરખાસ્તો આવતી હોવાથી તેના વિગતવાર અભ્યાસ અને સમયસર નિર્ણય લેવામાં મુશ્કેલીઓ સર્જાતી હતી. જેમાં ધ્યાનમાં રાખી હવે નિયમિત રીતે દર અઠવાડિયે બેઠક યોજી દરેક દરખાસ્તનો અભ્યાસ કરવામાં આવશે. અભ્યાસ પૂર્ણ થયા બાદ યોગ્ય દરખાસ્તોને મંજૂરી આપી તાત્કાલિક વર્ક ઓર્ડર જારી કરવામાં આવશે. મનપાના આ નિર્ણયથી વિકાસ કાર્યોમાં ઝડપ આવશે અને પ્રજાલક્ષી યોજનાઓનો અમલ પણ વધુ અસરકારક રીતે થઈ શકશે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top