365560
Amreli - રાજુલા એસટી વર્કશોપ નજીક લાગી આગ
Rajula, Gujarat:રાજુલા એસટી વર્કશોપ પાસે લાગી આગ રાજુલા શહેરમાં આવેલ છતડીયા રોડ પર એસટી વર્કશોપ નજીક શીતળામાના મંદિર પાસે અચાનક આગ લાગી આગ લાગવાની જાણ રાજુલા ફાયર વિભાગને થતા રાજુલા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પરંતુ ઉપર ઇલેક્ટ્રીક લાઈન હોવાથી ફાયર વિભાગે રાજુલા પી.જી.વી.સી. એલ જાણ કરતા આ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ આગ કાબુ માં લેવા માં આવી રાજુલા શહેરમાં આવી રીતે અનેક જગ્યાઓ પર કચરામાં વારંવાર આગ લાગે છે ત્યારે વારંવાર આગ લાગવાનું કારણ શું ? વારંવાર આગ લાગે છે તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળતું નથી ત્યારે શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદ લઈ અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો આ આગ લાગવાના કારણો જાણવા મળી શકે રિપોર્ટર...યોગેશ કાનાબાર અમરેલી0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
महिला आरक्षण पर कांग्रेस-BJP के बीच सियासी घमासान, गोरधन ज़ડફिया के बयान गरम
Ahmedabad, Gujarat:અમદાવાદ કોંગ્રેસે સમર્થન કરતા મહિલા આરક્ષણ બિલ રદ રહેતા भाजપના કોંગ્રેસ પર આક્ષેપ અમદાવાદમાં ખાનપુર bjp કાર્યાલય ખાતે ભાજપ નેતાએ પ્રેસ કરી કર્યા આક્ષેપ પત્રકાર પરિષદમાં ગુજરાત સરકાર ના મંત્રી દર્શનાબેન વાઘેલા, પૂર્વ મંત્રી અને પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક ગોરધન ઝડફિયા હાજર રહ્યા શહેર અધ્યક્ષ પ્રેરક શાહ પણ હાજર રહ્યા તમAmે મહિલા આરક્ષણ પર કોંગ્રેસ પર કર્યા વાર ગોરધન ઝડફિયા મહિલાઓ સાશનમાં આવે ते સરકારનો પ્રયત્ન હતો આ બિલ પાસ થાય તે આશા હતી બંધારણમાં પહેલા પણ સમાન હક ની વાત લખી છે નારી તું નારાયણી ની દ્રષ્ટિ ભારતીય મા માં છે હવે કોંગ્રેસ બહાનું કરે છે ૨૦૨૩ ના બિલ લાવો ત્રણ વર્ષમાં એવું તો શું બગડી ગયું બહેનોને અધિકારીથી વંચિત રાખવાની પાપ કોંગ્રેસ એ કર્યું આ બિલ ભવિષ્યમાં ક્યારેય પાસ નહીં થાય તેવું નથી મહિલાઓ માટે આટલી લાગણી હોત તો ટીમ તલાક દૂર પહેલા કર્યું હોત દર્શનાબેન વાઘેલા. મંત્રી ગુજરાત સરકાર ૧૭ મી એ જ્યારે ચર્ચા ચાલી ત્યારે તમામની નજર સંસદ પર હતી કોંગ્રેસએ તમામ ના સપના ચકના ચૂર કર્યા ૫૦ ટકાઘક મહિલાઓ દેશનું ભાવિ બદલી શકે કોંગ્રેસે મહિલાનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો કોંગ્રેસમાં પરિવારવાદ છે અહીં નાના સમુદાયમાં આવતી બહેનોને સ્થાન મળે પ્રિયંકા ગાંધીનો શું રોલ છે ? ગાંધી પરવાર થી છે માટે સંસદ માં છે સરકાર કોઈ બિલ લાવે તો તેનો વિરોધ કોંગ્રેસ કરે કોંગ્રેસ રાષ્ટ્રપતિ નું પણ અપમાન કર્યું અધ્યાપકો અમદાવાદ શહેરમાં બીજેપી સામે વિરોધના સવાલ પર શહેર બીજેપી પ્રમુખ પ્રેરક શાહ અકળાયા મંત્રી દર્શના વાઘેલા જવાબ આપતા હતા તેના વચ્ચે શહેર પ્રમુખે જીતનો કર્યો દાવો અમદાવાદ શહેરમાં બીજેપી પ્રચંડ બહુમતીથી જીતશે: પ્રેરક શાહ જીતનો દાવો કરી શહેર પ્રમુખ ખુરશી પરથી ઉભા થયા સિનિયર નેતા ગોરધન ઝડફિયાએ સવાલનો આપ્યો જવાબ પ્રજાએ મત આપ્યા છે તો એમનો હક છે એમને પૂછવાનો: ઝડફિયા પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થતા હાજર સિનિયર નેતાઓને લીધા વિના જ પ્રેરક શાહ રવાના થયા0
0
Report
धंधुकामા धर्मेश भरવાડ की हत्या: विरोध और सख्त कार्रवाई की मांग
Ahmedabad, Gujarat:ધંધુકા માં ધર્મેશ ભરવાડ ની હત્યા મામલો આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે નોંધાવ્યો વિરોધ અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે બેનર સાથે નોંધાવ્યો વિરોધ સાથે જ અધિકારીને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા કરી માંગ 10 વર્ષમાં 5 જેટલી હત્યાના બનાવે ધંધુકામાં કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ આરોપીઓને ફાંસીની સજા થાય અને ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવે તેવી માંગ પોલીસ કાર્યવાહી ચાલુ સાથે જ મિલકત સંબંધિત પ્રક્રિયા ચાલુ હોવાની કલેકટરે કરી વાત ધંધુકા વાસીઓને શાંતિ જાળવી રાખવા પણ અપીલ0
0
Report
सूरत में 38°C गर्मी में प्रचार सुबह-शाम सीमित, राती सभाओं पर जोर
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ એંકર: સુરત શહેરમાં આગામી ૨૬ એપ્રિલના રોજ મહાનગરપાલિકાના ૩૦ વોર્ડ માટે મતદાન યોજાવાનું છે. ત્યારે શહેરના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. છતાં કુદરતી ગરમીએ ઉમેદવારો અને કાર્યકર્તાઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આજે સુરતમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી નોંધાતા બપોરના સમયે પ્રચાર કાર્ય લગભગ થંભી ગયું હતું. વીઓ:1 કાળઝાળ ગરમીને કારણે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારોએ તેમની પ્રચાર પદ્ધતિમાં ફેરફાર કર્યો છે.ઉમેદવારો બપોરે ૧૨ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી ભર તડકામાં પ્રચાર કરવાનું ટાળી રહ્યા છે.પ્રચારની મુખ્ય કામગીરી હવે વહેલી સવારે અને માળી સાંજે કરવામાં આવી રહી है જેથી ગરમીથી બચી શકાય.બપોરના સમયે જ્યારે બહાર નીકળવું મુશ્કેલ હોય છે. ત્યારે કાર્યકર્તાઓ કાર્યાલયમાં બેસીને સોશિયલ મીડિયા દ્વારા મતદારો સુધી પહોંચવું માટે પ્રયાસ કરી રહ્યા છે. વીઓ:2 વધતા જતા તાપમાનને કારણે માત્ર ઉમેદવારો જ નહીં, પણ ಮನೆ-ઘરે જઈને પત્રિકા વહેંચતા કાર્યકર્તાઓ પણ પસ્ત થઈ રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ જણાતા કાર્યકર્તાઓ કાર્યાલયોમાં આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. "તાપમાન ૩૮ ડિગ્રીએ પહોંચ્યું છે. આ સ્થિતિમાં જનસંપર્ક કરવો મુશ્કેલ છે. અમે હવે રાત્રિ સભાઓ અને સવારના ડોર-ટુ-ડોર પ્રચાર પર વધુ ભાર મૂકી રહ્યા છીએ. બાઈટ: રવિન્દ્ર ખૈરનાર (વોર્ડ નંબર 24 ભાજપ ઉમેદવાર) બાઈટ: રોશન મિશ્રા (વોર્ડ નંબર 28 કોંગ્રેસ ઉમેદવાર) બાઈક: માયા બહેન બારડ (વોર્ડ નંબર 24 ભાજપ ઉમેદવાર) બાઈટ: કેયુર પટેલ (વોર્ડ નંબર 24 ભાજપ ઉમેદવાર) બાઈટ: ભાવના બહેન શાહ (વોર્ડ નંબર 24 ભાજપ ઉમેદવાર) પ્રશાંત ઢિવારે - સુરત0
0
Report
Advertisement
सूरत के वार्ड 27 में मराठी प्रचार: भाजपा की चुनावी रणनीति
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACAKGE એંકર:સુરત: गुजरातની આર્થિક રાજધાની ગણાતા સુરત શહેરમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષાવાદના રાજકારણ વચ્ચે સુરત ભાજપે એક અત્યંત વ્યૂहાત્મક અને અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. શહેરના વોર્ડ નંબર 27 માં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંપૂર્ણપણે મરાઠી ભાષા માં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વીઓ:1 સુરતનો વોર્ડ નંબર 27 એવો વિસ્તાર છે જ્યાં મહારાષ્ઠિય મતદારોનું પ્રભુત્વ સૌથી વધુ છે. મતદારો સાથે સીધો આત્મીય નાતો કેળવવા અને ભાષાના માધ્યમથી દિલ જીતવા માટે ભાજપે આ રણનીતિ અપનાવી છે.છેલ્લા પાંચ વર્ષમાં વોર્ડમાં કરવામાં આવેલા વિકાસકામોની વિગતો અને માહિતી મરાઠી ભાષામાં તૈયાર કરવામાં આવી છે.પ્રચાર દરમિયાન ડીજે પર ગુંજતી સ્પીચ અને અપીલ પણ મરાઠીમાં જ રાખવામાં આવી છે. જે સ્થાનિક મહારાષ્ટ્રીયન રહેવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. WKT: પ્રશાંત ઢીવારે બાઈટ: સુધાકર ચૌધરી (વોર્ડ નંબર 27 ઉમેદવાર) બાઈટ: ભાઈદાસ પાટીલ (વોર્ડ નંબર 27 ઉમેદવાર) વીઓ:2 ભાજપે આ વોર્ડમાં જ્ઞાતિ અને ભાષાના સમીકરણોને ધ્યાનમાં રાખીને મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જેમાં બે ઉમેદવારો રીપીટ કરવામાં આવ્યા છે. સુદાગર ચૌધરી અને ભાઈદાસ પાટીલ આ બંને ઉમેદવારો અને બીજી વખત પાર્ટી એ રીપીટ કર્યા છે. બંને ઉમેદવારો પણ મહારાષ્ટ્રીયન હોવાથી અને મતદારો પણ મોટી સંખ્યામાં મહારાષ્ટ્ર હોવાથી મરાઠી ભાષામાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પ્રશાંત ઢીવરે - સુરત PACAKGE0
0
Report
मोर्बी नगर निगम के वॉर्ड 9 में सभी उम्मीदवार एक साथ, भाजपा नेता का दावा
Morbi, Gujarat:ब्रेकिंग मोरबी महानगरपालिका के वॉर्ड 9 में कोई विवाद नहीं है: जिला भाजपा president वॉर्ड नंबर 9 में सभी उम्मीदवारों के साथ थे, हैं और रहेंगे: जैन्तीभाई રાજકોટिया Haalmein ward number 9 के सभी उम्मीदवारों को साथ रहने की निर्देशना: प्रमुख सांजे सभी उम्मीदवारों के फोटो वाले बैनर लगाये जाएंगे जैसी जिला president ने दी खानतरी यह मुद्दा कह वर्ष पुराना है और सामाजिक था जिसे समाज की तरह उसे देखा जाएगा: प्रमुख0
0
Report
मणसुख वासावा ने टिकट नहीं मिलने की अफवाहों को खारिज किया; बेटी प्रीति वासावा भाजपा प्रचार में जुटी
Karantha, Gujarat:ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાની નારાજગીની આરોપણોનું ખંડન કર્યું છે. ચૈતર વસાવાના ગઢ ગણાતા ડેડીયાપાડામાં જનસભા દરમિયાન મનસુખ વસાવાએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે તેઓ પક્ષથી જરાય નારાજ નથી. ટિકિટ ન મળવાને કારણે અસંતોષ વ્યક્ત કરી રહેલા કાર્યકરોને તેમણે પોતાની દીકરીનું ઉદાહરણ આપીને પક્ષના હિતમાં કામ કરવા અપીલ કરી હતી. ડેડીયાપાડામાં આયોજિત ભાજપની જનસભામાં સાંસદ મનસુખ વસાવાએ આક્રમક ટેવેર સાથે વિરોધીઓને જવાબ આપ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચાઓ હતી કે દીકરી પ્રીતિ વસાવેને ટિકિટ ન મળતા મનસુખ વાસાવા નારાજ છે અને પ્રચારથી દૂર રહ્યા છે. પણ આ વાતોને ફગાવતા તેમણે સ્પષ્ટ કર્યું કે પાર્ટી પત્ર રીતે દિલ્હીમાં હોવાથી તેઓ દિલ્હી હતા და પરત ફરતાની સાથે જ નેત્રંગ અને વાલીયામાં પ્રચાર શરૂ કરી દીધો હતો. મનસુખ વસાવાએ કાર્યોને શિખામણ અપતા કહ્યું કે તેમની દીકરી પ્રીતિ વસાવે વડીયા વિસ્તારની બેઠક પરથી લડવા માટે સક્ષમ હોવા છતાં ભાજપની 'પરિવારવાદ વિરોધી' પોલિસીને કારણે તેને ટિકિટ મળી નથી. આમ છતાં, તેમની દીકરી આજે પક્ષના અન્ય ઉમેદવાર માટે જોરશોરથી પ્રચાર કરી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે వ్యక్తગત હિતોને બાજુ પર મૂકીને સૌએ માત્ર ભાજપના નિશાનને જોઈને કામ કરવું જોઈએ.0
0
Report
Advertisement
सूरत के वार्ड 18 में NCP के पर्चे से धर्म के नाम पर वोटिंग का विवाद
Surat, Gujarat:એંકર: સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વોર્ડ નંબર 18 (લીંબાયત)માં NCPના ઉમેદવારો દ્વારા વહેંચવામાં આવેલીایک કથિત પત્રિકાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. આ પત્રિકામાં અમુક ચોક્કસ સમુદાયને ઉદ્દેશીને કરવામાં આવેલા લખાણ સામે કોંગ્રેસે લાલ આંખ કરી છે. કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ આ મામલે સામાજિક એકતા જોખમાતી હોવાનો આરોપ લગાવી જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે. વીઓ (VO): સુરતના વોર્ડ નંબર 18માં NCPના ઉમેદવાર નાસિર ખાન પઠાન અને શરીફા શેખ દ્વારા વહેંચવામાં આવેલી પત્રિકાએ શહેરના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. આ પત્રિકામાં "હિન્દુઓને નહીં, મુસ્લિમોને મતદાન કરો" તેવું વિવાદિત લખાણ લખવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. પત્રિકામાં જાગૃત મુસ્લિમ મતદાતાઓને એવી અપીલ કરવામાં આવી છે કે, 'હિન્દુ મતદારો આપણને વોટ નથી આપતાં તો આપણે તેમને કેમ આપીએ? લઘુમતી સમાજ એકતા કરીને મુસ્લિમ ઉમેદવારને જ મત આપે તેથી તે કોર્પોરેટર બની શકે.' આ વિવાદિત બેના + પત્રિકા વાયરલ થતાં જ કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલા મેદાને આવ્યા છે. તેમણે આ પ્રકારના પ્રસારને શહેરની શાંતિ અને ભાઈચારા માટે જોખમી ગણાવ્યો છે. અસલમ સાયકલવાલાએ આદર્શ આચારસંહિતાના ભંગ બદલ NCP ઉમેદવાર પર કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. બીજી તરફ, વિવાદ વધતા NCP ઉમેદવાર નાસિર પઠાને 'બાય મિસ્ટેક' લખાણ છપાયું હોવાનો લૂlelo બચાવ કર્યો છે. બાઈટ 1 (અસલમ સાયકલવાલા, કોંગ્રેસ નેતા - સુરત): "ચૂંટણી જીતવા માટે ધર્મના નામે મતોએ ધ્રુવિકરણ કરવું એ લોકશાહી માટે ઘાતક છે. NCPના ઉમેદવારોોએ જે પત્રિકા વહેંચી છે તે શહેરની સામાજિક એકતા તોડવાનો પ્રયાસ છે. અમે કલેક્ટર શ્રીને પુરાવા સાથે વિગતો આપી છે કે આવા ઉમેદવારો સામે આચારસંહિતા ભંગની કડક કાર્યવાહી થવી જોઈએ." બાઈટ 2 (નાસિર ખાન પઠાન, NCP ઉમેદવાર - વોર્ડ નં. 18):0
0
Report
वडोदरा के वार्ड 15 में चुनाव प्रचार तेज, कांग्रेस-बीजेपी विकास मुद्दों पर भिड़ंत
Vadodara, Gujarat:બે ફાઈલો છે એ પ્રકરણમાં ઉપયોગમાં લેશો ANCHOR વડોદરા શહેરના વોર્ડ નંબર 15માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ पहुंच્યો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી અને બીજી તરફ કોંગ્રેસ દ્વારા વિસ્તારમાં પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. બંને પક્ષો દ્વારા ફેર અને સભાઓ યોજીને મતદારોને લોભાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે વિકાસના મુદ્દે રાજકીય આરોપ-પ્રત્યારોપ પણ તેજ બન્યા છે. VO – 1 વોર્ડ નંબર 15માં હાલ ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા વિસ્તારમાં સતત ફેર યોજીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવે છે કે ચૂંટણીમાં ધાર્મિક મુદ્દાઓને આગળ ધપાવવાની જગ્યાએ સ્થાનિક વિકાસના મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ. કોંગ્રેસના ઉમેદવારોનું કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તેમણે વિસ્તારના અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે અને હવે તેઓ કામના આધાર પર જ મત માગી રહ્યા છે. તેઓએ આશા व्यक्त કરી છે કે આવનારી ચૂંટણીમાં મતદારો પરિવર્તન તરફ વળશે અને વિકાસના મુદ્દે યોગ્ય નિર્ણય લેશે. બાઈટ : નીલમ શ્રીવસ્તવ,વોર્ડ 15 ઉમેદવાર કોંગ્રેસ બાઈટ : આશિષ જોષી, વોર્ડ 15 ઉમેદવાર કોંગ્રેસ VO – 2 બીજી તરફ ભાજપના ઉમેદવારો પણ પ્રચારમાં આગળ વધી રહ્યા છે અને વિસ્તારમાં ફેર યોજી જનસમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કંઈક સ્થળોએ નાગરિકોનો રોષ પણ સામે આવ્યો હતો. સ્થાનિક લોકોએ ઉમેદવારોને સીધો પ્રશ્ન કર્યો કે વિસ્તારમાં હજુ સુધી રોડ-રસ્તા, પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પૂરતી રીતે ઉપલબ્ધ નથી. પાણીનો ઓછો પ્રેશર અને શુદ્ધ પાણીના અભાવે લોકો મુશ્કેલી અનુભવી રહ્યાHoi હોવાનું જણાવ્યું હતું. નાગરિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પહેલા પ્રાથમિક સુવિધાઓ પૂરી કરવામાં આવે, ત્યાર બાદ જ તેઓ મતદાન અંગે વિચારશે. ભાજપના ઉમેદવારો તરફથી જવાબ આપવામાં આવ્યો હતો કે પક્ષ ફરીથી સત્તામાં આવશે તો તમામ સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે. બાઈટ : પરાગીની સિંધા,સ્થાનિક બાઈટ : હરિઓદર શાહ,પ્રમુખ પ્રીતમ નગર સો. બાઈટ : અજય રબારી ઉમેદવાર બીજેપી વોર્ડ 15 બાઈટ : ઋષભ કામદાર ઉમેદવાર બીજેપી વોર્ડ 15 બાઈટ : જ્યોતિબેન પંડ્યા ઉમેદવાર બીજેપી વોર્ડ 15 Vo વોર્ડ 15માં ચૂંટણી પહેલા વિકાસના મુદ્દે ઊઠેલા પ્રશ્નો રાજકીય ચર્ચાનો કેન્દ્ર બન્યા છે. હવે જોવાનું રહ્યું કે મતદારો કામના આધારે નિર્ણય લે છે કે રાજકીય વચનોને গুরুত্ব આપે છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ 15નો જનમંડેટ કઈ દિશામાં જાય છે તે પર સૌની નજર રહેશે. *કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી ઝી મીડિયા વડોદરા*0
0
Report
नर्मदा: हरष संधवी ने AAP पर हमला किया, 200 नई बसों का बड़ा एलान
Karantha, Gujarat:નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. આજે ડેડીયાપાડાનો પીઠા ગ્રાઉન્ડ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક વિશાળ જનસભા યોજાઈ હતી. આ સભામાં હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા અને નર્મદા જિલ્લા માટે મહત્વની જાહેરાતો પણ કરી હતી. આ જનસભામાં 'આપ'ના અનેક દિગ્ગજ નેતાઓ કેસરીયો ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપે પ્રચારમાં પૂરી તાકાત લગાવી દીધી છે. નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા, સાગબારા અને ચીકદા વિસ્તારમાંના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક વિરાટ જનસભાને સંબોધન કર્યું હતું. ડેડીયાપાડા વિધાનસભા વિસ્તારમાંની ૨૧ જિલ્લા પંચાયત અને ૪૯ તાલુકા પંચાયત બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે હર્ષ સંઘવીએ જનતાને ભાજપમાં મત આપવા આહ್ವાન કર્યો હતો. આ સભામાં હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઝાડુવાળા દિલ્હીથી કરોડો રૂપિયા લાવીને લોકોના મત ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સુરત કૌભાંડનો ઉલ્લેખ કરીને ગામડાઓમાં અશાંતિ ફેલાવવાના હવાલા પડાયા હોવાનો ગંભીર ઘટસ્ફોટ પણ કર્યો હતો. વિકાસના કામોની વાત કરતા તેમણે નર્મદા જિલ્લા માટે ૨૦૦ નવી બસો ફાળવવાની મોટી જાહેરાત કરી હતી. આ સભામાં મહત્વની ઘટના એ રહી કે ચૈતર વસાવાના નજીકના મનાતા જગદીશ વસાવા અને તાલુકા 'આપ' પ્રમુખ રાજેન્દ્ર વસાવા સહિત કુલ ૧૫ આગેવાનો હર્ષ સંઘવીના હસ્તે ભાજપમાં જોડાયા હતા. સભામાં સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા પ્રમુખ નીલ રાવની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.0
0
Report
Advertisement
धंधुक़ा में घटना के बाद चुनाव सुरक्षा बढ़ी, प्रशासन ने शांतिपूर्ण मतदान की तैयारी शुरू की
Ahmedabad, Gujarat:સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ધંધુકામાં બનેલી ઘટનાને લઈને તંત્ર એક્શનમાં સોશિયલ કાર્ય ન થાય તેની તપાસ ચાલી રહી છે. ઘટનામાં પોલીસ કાર્યવાહી સાથે घटनાની ચૂંટણીPROCESS પર અસર ન પડે તેનું પણ apprised ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે. દરેક જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારોમાં કરવામાં આવતી વ્યવસ્થા જેવી જ ધંધુકામાં સંવેદનશીલ વિસ્તારોમાં કરવામાં આવશે. ધંધુકામાં ધર્મેશ ગમારા ની હત્યા ઘટના બાદ ફરી સર્વે કરી કેટલાક વિસ્તારો સંવેદનશીલ વિસ્તારમાં ઉમેરાય તેવી શક્યતા છે. સંવેદનશીલ વિસ્તારમાં વધુ પોલીસ બંદોબસ્ત ફાળવી ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવશે. કલેક્ટર જણાવે છે કે/chair વચ્ચે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પોલીસ સાથે સંકલન કરીને ડિજનના વહીવટી તંત્ર ધંધુકામાં ચૂંટણી વ્યવસ્થાની કામગીરી કરી રહ્યા છે. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની હિંસા કે દબાણ સામે કડક નક્કી પગલા લેવામાં આવશે.0
0
Report
सूरत वॉर्ड 27 में भाजपा के भाईदास पाटील पर शैक्षणिक योग्यता को लेकर सवाल
Surat, Gujarat:અпрुवલ:વિશાલ ભાઈએંકર:સુરત: સ્થાનિક વિરોધી ચૂંટણી આવે છે. સુરતના વોર્ડ નંબર 27 માંથી ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર વિશ્વાસ મૂકીને ભાઈદાસ પાટીલને ટિકિટ આપી છે, પરંતુ તેમની શૈક્ષણિક લાયકાતને લઈને સોફ્ટવેર મીડિયાં અને રાજકીય વર્તુળોમાં સવાલો ઊભા થઈ રહ્યા છે. વિવાદનું મુખ્ય કારણ ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલું એફિડેવિટ (સોગંદનામું) છે. ગત ટર્મની વિગત મુજબ ગત વર્ષની ચૂંટણીમાં ભાઈદાસ પાટીલે પોતાની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ દર્શાવી હોવાનું ચર્ચાવાયું હતું.ચાલુ વર્ષની વિગત આ વર્ષમાં રજૂ કરેલા એફિડેવિટમાં તેમણે પોતે ધોરણ 10 નાપાસ હોવાનું જણાવ્યું છે. એક જ ઉમેદવારની બે અલગ-અલગ ગાળાની શૈક્ષણિક લાયકાતમાં જોવા મળેલા આ તફાવતે મતદારો અને વિરોધ પક્ષોમાં આશ્ચર્ય ફેલાવ્યું છે. બાઈટ: ભાઈદાસ પાટિલ (વોર્ડ નંબર 27 ભાજપ ઉમેદવાર) આ વિવાદ અંગે સ્પષ્ટતા કરતા ભાઈદાસ પાટીલે જણાવ્યું કે આ માત્ર એક 'ટાઈપિંગ મિસ્ટેક'નો મામલો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે: "મેં હંમેશા ધોરણ 10 નાપાસની જ વિગતો આપી છે. ગત વખતે એફિડેવિટ તૈયાર કરવામાં ટાઈપિંગ ભૂલને કારણે 'પાસ' લખાઈ ગયું હતું. આ વખત મેં સ્પષ્ટપણે ધોરણ 10 નાપાસ હોવાનું જણાવ્યું છે અને તેની પુષ્ટિ માટે મારું LC (લિવિંગ સર્ટિફિકેટ) પણ રજૂ કર્યું છે."0
0
Report
ऑढ़व में फेसबुक दोस्ती के जाल से हनी ट्रैप धोखाधड़ी: तीनों आरोपी गिरफ्तार
Ahmedabad, Gujarat:औढ़व पुलिस ने धोखाधड़ी और ब्लैकमेलिंग के केस में दोस्त सरबजीत सिंग भर्ती, उनका भाई रणवीरसिंग भर्ती और योगेश पांडे को गिरफ्तार किया है। मामले के अनुसार ताऱीख तीन साल पहले एक अंजानी लड़की ने फेसबुक पर निर्गत परिचय देकर शिकायतकर्ता युवक के साथ विश्वास बनाकर 15 लाख रुपए माँगे जिनमें से डराकर 13.5 लाख अलग-अलग घटनाओं में वसूल लिये गए। बाद में पाया गया कि सोशल मीडिया पर बनाई गई फेक आईडी वही तीनों पड़ोसी साझा कर रहे थे। आरोपी जल्दबाजी में ब्लैकमेलिंग की धमकी देकर ओर भी रकम मांगते रहे, जहाँ शिकायतकर्ता ने ओढ़व पुलिस से सहायता ली। प्राथमिक पूछताछ में सामने आया कि मुख्य आरोपी सरबजीत सिंग भर्ती है जिसने 5 लाख रुपए और Yogeish Pandey के पास से डेढ़ लाख रुपए कबजे कर लिए। पुलिस अब यह देखने में लगी है कि क्या इस प्रकार के और भी लोगों के साथ यह फ्रॉड किया गया है।0
0
Report
Advertisement
रेलवे GM के दावों के मुताबिक रविवार को स्टेशन पर भारी भीड़—क्या रोक पाएगी रेलवे?
Surat, Gujarat:રેલવે સ્ટેશન પર રવિવારે સર્જાયેલી ભારે ભીડ અને અફડાતફડીનો મામલે રેલવે જીએમનો દાવો મુસાફરોમાં ટ્રેન નહીં ચાલે તેવી ભ્રાંતિ ફેલાતા ભારે અંધાધૂંધી સર્જાયાનો દાવો. ક્ષમતા કરતા વધુ લોકો ટ્રેનમાં ચઢવા જતા વ્યવસ્થા ખોરવાઈ હોવાનો જીએમનો દાવો લોકોએ લાઈનો તોડીને ટ્રેનમાં ઘૂસવાનો પ્રયાસ કરતા અફરાતફરી મચી હોવાનો દાવો. ભીડને નિયંત્રિત કરવા સુરક્ષાકર્મીઓએ ફેન્સિંગ અને રોડ પર ડંડા માર્યાનો દાવો સુરક્ષા જવાનોએ કોઈ પણ મુસાફરને ઈજા પહોંચાડી ન હોવાનો કરાયો દાવો. ગયા રવિવાર કરતા આ રવિવારે મુસાફરોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. સ્પેશિયલ ટ્રેનોની માહિતી એક અઠવાડિયા પહેલા આપવા રેલવે તંત્રનું મહત્વનું आयोजन. મુસાફરોની ભીડને સ્ટેગર એટલે કે અલગ અલગ દિવસોમાં વિભાજીત કરવામાં આવશે. વધારે ભીડને પહોંચી વળવા માટે રેલવે દ્વારા આગોતરી તૈયારીઓનો કરાયો દાવો.0
0
Report
अक्षय तृतीय्या पर द्वारकाधीश के लिए चंदन वाघा का खास श्रृंगार
Dwarka, Gujarat:યાત્રાધામ દ્વારકામાં ગ્રીષ્મ ઋતુના આગમન સાથે જ ભગવાન દ્વારકાધીશની સેવા પૂજામાં ઋતુચર્યા મુજબ વિશેષ વસ્ત્ર અને ઠંડા ભોગ અર્પણ કરવામાં આવશે. અક્ષય તૃતીયાના પાવન પર્વે દ્વારકાધીશને વર્ષમાં માત્ર એક જ વાર ધરાવવામાં આવતા વિશેષ 'ચંદન વાઘા' નો શૃંગાર કરવામાં આવ્યો. કાળઝાળ ગરમીમાં ઠاکોરજીને શીતળતા પ્રદાન કરવા માટે આગામી બે માસ સુધી ઠાકોરજીને પુષ્પ શૃંગાર અને ઠંડા ભોગ અર્પણ કરવામાં આવશે.0
0
Report
अहमदाबाद रेलवे मंडल ने जम्मू-कश्मीर के लिए दूध की कार्गो रेक भेजकर इतिहास रचा
Ahmedabad, Gujarat:અમદાવાદ રેલવે મંડળની ઐતિહાસિક સિદ્ધિ પ્રથમ વખત જમ્મુ-কাশ્મીર માટે દૂધ ઉત્પાદનોની કાર્ગો રેક મોકલાઈ આ સાથે રેલવે કેટલીક વિશેષ ટ્રેન પણ ચલાવશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે મંડળે માલ પરિવહન ક્ષેત્રમાં એક નવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જ્યાં જમ્મુ-કાશ્મીર માટે દૂધ ઉત્પાદનોની પ્રથમ કાર્ગો રેક રવાના કરવામાં આવી છે. જે કન્સાઈènementsમેન્ટ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ) માટે લિંચ (LCH) સ્ટેશન પરથી લોડ કરવામાં આવ્યુ હતું. આ રેકમાં કુલ 20 બીસીએન વેગનોનાનો સમાવેશ થાય છે. જેને બે ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. 10 વેગન બારી બ્રાહ્મણ (BBMN) અને બાકીના 10 વેગન ઉત્તર રેલવેના જમ્મુ-તવી મંડળના અનંતનાગ (ANT) સ્ટેશન માટે મોકલવામાં આવ્યા છે. આ Konzાઈન્મેન્ટ દ્વારા રેલવેને ₹24.62 લાખનું માલભાડું આવક રૂપે પ્રાપ્ત થયું છે. આ પહેલ માત્ર ડેરી ઉત્પાદનોની સતત પુરવઠા શ્રેણી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું જ નથી, પરંતુ દેશના દૂરસ્ત વિસ્તારો સુધી આવશ્યક વસ્તુઓ પહોંચાડવા માટે ભારતીય રેલવેની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઑક્ટોબર 2025માં કાશ્મીર ખીણમાં માલ પરિવહન ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ હતી, જેમાં 1,350 ટન ઔદ્યોગિક મીઠાની પ્રથમ રેલ કન્સાઈન્મેન્ટ ગુજરાતના અમદાવાદ રેલવે મંડળના ખારાઘોડા (KOD) સ્ટેશનથી અનંતનાગ (ANT) સ્ટેશન સુધી સફળતાપૂર્વક પહોંચાડવામાં આવી હતી. મીઠા અને દૂધ ઉત્પાદનોની આ સફળ કન્સાઈન્મેન્ટ દ્વારા અમદાવાદ રેલવે મંડળે જમ્મુ-કાશ્મીર સાથેના પોતાના વેપારી અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે. આ પહેલ ગુજરાતના ડેરી અને ઔદ્યોગિક ક્ષેત્રોને કાશ્મીર ખીણના બજારો સાથે સીધી રીતે જોડવામાં અત્યંત મદદરૂપ સાબિત થઈશે. જેનાથી ગુજરાત અને જમ્મુ કાશ્મીર ને મોટો લાભ જોવાઇ રહ્યો છે. પશ્ચિમ રેલવે અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવશે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની ભીડ અને માંગને ધ્યાનમાં રાખીને અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટ્રેન નંબર 09088/09087 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ચાલશે. જેમાં ટ્રેન નંબર 09088 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ 6 ટ્રીપ રહેશે. જે 23 એપ્રિલ થી 28 મે સુધી દર ગુરુવારે અમદાવાદથી 22:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે શુક્રવારે 7:10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09087 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ 6 ટ્રીપ રહેશે. જે 22 એપ્રિલ થી 27 મે સુધી દર બુધવારે મુંબઈ સેન્ટ્રલથી 23:20 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે એટલે કે ગુરુવારે 7:20 વાગ્યે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 1-ટિયર , એસી 2-ટિયર, એસી 3-ટિયર શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે. જે અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ એસી સુપર ફાસ્ટ સ્પેશેઅલનું બુકિંગ 19 એપ્રિલથી તમામ પી આરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થઈ ચૂક્યું છે.0
0
Report
Advertisement
