icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:33 am

Amreli - રાજુલા એસટી વર્કશોપ નજીક લાગી આગ

Rajula, Gujarat:રાજુલા એસટી વર્કશોપ પાસે લાગી આગ રાજુલા શહેરમાં આવેલ છતડીયા રોડ પર એસટી વર્કશોપ નજીક શીતળામાના મંદિર પાસે અચાનક આગ લાગી આગ લાગવાની જાણ રાજુલા ફાયર વિભાગને થતા રાજુલા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પરંતુ ઉપર ઇલેક્ટ્રીક લાઈન હોવાથી ફાયર વિભાગે રાજુલા પી.જી.વી.સી. એલ જાણ કરતા આ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ આગ કાબુ માં લેવા માં આવી રાજુલા શહેરમાં આવી રીતે અનેક જગ્યાઓ પર કચરામાં વારંવાર આગ લાગે છે ત્યારે વારંવાર આગ લાગવાનું કારણ શું ? વારંવાર આગ લાગે છે તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળતું નથી ત્યારે શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદ લઈ અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો આ આગ લાગવાના કારણો જાણવા મળી શકે રિપોર્ટર...યોગેશ કાનાબાર અમરેલી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement
Advertisement

वासो इंचार्ज तहसीलदार मामले में मौत के पीछे जिम्मेदारी की परतें

Kheda, Gujarat:સમગ્ર મામલલે વસો ના ઇન્ચાર્જ મામલતદાર ભાવનાબેન રબારી એ સમગ્ર ઘટના ને દુઃખદ ગણાવી હતી તેઓ જણાવ્યું હતું કે मृतક પાસે માલિયાતજ સહકારી મંડળીનો પણ ચાર્જ હતો ગત 2 તારીખના રોજ મલિયાતજ ગ્રામના લોકો મામલતદારને રજૂઆતવા આવ્યા હતા અને તેમણે અંગૂઠા લઈને સંચાલકે અનાજનો પુરવઠો ન આપ્યો હોવાની રજૂઆત કરી હતી જે રજૂઆત મામલે નાયબ મામલતદાર સ્થળ પર તપાસ કરવા માટે ગયા હતા જોકે તે જ સમયે મનુભાઈએ આપઘાતનું પગલું ભરી લીધું જોકે જેમના પર આક્ષેપો થઈ રહ્યા છે તે નાયબ મામલતદાર પંકજ મિશ્રા રજા પર ઉતરી ગયા રહ્યાં હોવાનું બહાર આવ્યું છે
0
0
Report
Advertisement

राजकोट में एक नाबालिग के साथ बार-बार दुष्कर्म, nude फोटो वायरल करने की धमकी

Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ધોરણ-12માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. એટલું જ નહીં, ન્યૂડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપ્યો અને ગર્ભવતી બન્યા બાદ પરાણે ગર્ભપાત કરાવ્યાનો પણ આરોપ છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી એક મુખ્ય આરોપી અને તેના સગીર ભત્રીજાને ઝડપી પાડવામાં આવ્યો છે. મૂળ જૂનાગઢની અને હાલ રાજકોટની ગર્લ્સ હોસ્ટેલમાં રહી ધોરણ-12માં અભ્યાસ કરતી સગીરાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જુનાગઢ જિલ્લાના માળિયાહાટી તાલુકાના કાત્રાસા ગામના હર્ષદસિંહ દેવધરીયા અને રાજકોટના ધરમનગર વિસ્તારમાં રહેતા તેના સગીર વયના ભત્રીજાને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસ તપાસ મુજબ, બંનેની ઓળખાણ જુનાગઢમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં સગીરાએ વધુ અભ્યાસ માટે રાજકોટ આવી હોસ્ટેલમાં રહેવા લાગી હતી. սակայն, આરોપી તેનો પીછો કરતાં રાજકોટ પહોંચ્યો અને પોતાના ભત્રીજાની મદદથી સગીરાને ધરમનગર સ્થિત સરકારી ક્વાર્ટરમાં લઈ ગયો હતો. બાઈટ: બી.જે.ચૌધરી, એસીપી, રાજકોટ સગીરાની ઇચ્છા વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું. સતત શારીરિક શોષણના કારણે સગીર ગર્ભવતી बनी હતી. આ વાતની જાણ થતાં આરોપીઓએ સમગ્ર મામલો છુપાવવા માટે ગર્ભપાત કરાવવાના હેતુથી દવાઓ kullanવાડી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આરોપીઓએ સગીરાના ન્યૂડ ફોટા અને વીડિયો તૈયાર કરી તેને સોશ્યલ મીડિયા પર વાયરલ કરવાની જેમ દમકી આપી નિરાધાર પરિવારને બદનામ કરવાની ધમકી આપી લીધી હતી. આખરે કંટાળેલી સગીરાએ પરિવારને સમગ્ર હકીકત જણાવી હતી. જેના આધારે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. સગીરીઓના અરોપી ધરપકડ કરીને તેમના મોબાઈલ ફોન સહિતના ડિજિટલ પુરાવા કબજે લેવાની કાર્યવાહી ચાલી રહી છે. આ સાથે ન્યૂડ ફોટા અને વીડિયો સંબંધિત ડિજિટલ ફોરેન્સિક તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. રાજકોટમાં આ ઘટનાએ સગીરાઓની સુરક્ષા અને સોશિયલ મીડિયાના બહુમુખી બ્લેકમેઇલિંગ જેવા ગંભીર મુદ્દાઓને उजાગર કરે છે. હાલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
0
0
Report

नवसारी की अम्बिका नदी में बाढ़, पुल पर गड़्ढा; नया पुल बन रहा है

Navsari, Gujarat:ગત રોજ નવસારીના ગણદેવીમાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો હતો. બીલીમોરા પાસે અબ્દિકા તેનું ભયજનક સપાટી વટાવી 32 ફૂટ ઉપર પહોંચી હતી. રૌદ્ર રૂપ ધારણ કરેલી અંબિકા બીલીમોરા અને અમલસાડને જોડતા મેજર પુલની નજીકથી વહેવા માંડી હતી. વર્ષો થતા પુલની આવરદા પતવા આવી છે. જુના પુલની બાજુમાં રાજ્ય સરકાર કરોડો રૂપિયાના ખર્ચે નવા પૂલનું નિર્માણ ચાલુ થયું છે. ગત રોજ રૌદ્ર બનેલી અંબિકાએ કિનારાની જમીનનો મોટો ભાગ ઊંચો ધોવાણ કર્યો હતો, જેના કારણે અમલસાડ તરફના એપ્રોચની નીચે જમીનમાં விரળ ધોવાણ થયો હતો અને પુલના ઉત્તર ભાગમાં ગાબડું પડ્યું હતું. ગ્રામજનોએ રાજ્ય માર્ગ મકાન વિભાગને જાણ કરી હતી. પુલના નીચે એપ્રોચની માટીનું ધોવાણ થતા માર્ગો ખોદી નીચેના ભાગમાં માટી પુરાણ કરીને રોડ બનાવવાનો કાર્ય પૂર્ણ સુધીમાં શરૂ પડશે; ત્યારબાદ પુલ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે..Stepwise નોંધો દરમ્યાન ગ્રામ્ય લોકો અને જિલ્લા પંચાયતના અધિકારીઓને સંપર્કમાં LINERની સાથે જઈને કાર્યવાહી વધુ સારું કરી હતી.
0
0
Report

राजकोट के Ward-18 में दावों की हकीकत: गड्ढों भरी सड़क, पानी संकट

Rajkot, Gujarat:રાજકોટ શહેરને স্মાર્ટ સિટી અને વિકાસશીલ મહાનગર તરીકે રજૂ કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના વિકાસ કામોના દાવાઓ કરવામાં આવે છે, نئے रास्तાઓ, ગટર, પાણીની લીન અને વિવિધ સુવિધાઓ માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ જ્યારે આ વિકાસના દાવાઓની જમીની હકીકત તપાસવામાં આવે છે ત્યારે અનેક વિસ્તારોમાં चોંકાવનારી સ્થિતિ સામે આવે છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર-18 હેઠળ આવતા કોઠારીઓ વિસ્તારના વિરાણી અઘાટ સહિતના વિસ્તારોમાં आज પણ વિકાસના દાવાઓ માત્ર કાગળો પુરતા જ સીમિત હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. વર્ષ 2016માં કોઠારીયા વિસ્તાર રાજકોટ મહાનગરપાલિકામાં સામેલ થયો હતો. તે સમયે લોકો આશા જાગી હતી કે હવે ગામમાંથી શહેરમાં જોડાયા બાદ રસ્તા, ગટર, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ અને અન્ય પાયાની સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ બનશે. પરંતુ દસ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં અનેક વિસ્તારોમાં સ્થિતિમાં खास કોઈ ફેરફાર જોવા મળતો નથી. વિઓ 1 સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી રજૂઆતો કરવામાં આવી રહી છે, કોર્પોરેટરોથી લઈને મનપાના અધિકારીઓ સુધી અનેક વખત ફરિયાદો પહોંચાડવામાં આવે છે, પરંતુ સમસ્યાનો કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી. દર ચૂંટણી પહેલા વિકાસના વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ વિસ્તારની સમસ્યાઓ ભૂલાઈ જાય છે. છેલ્લા બે ટર્મથી આ વોર્ડમાં ભાજપના કોર્પોરેટરો ચૂંટાઈ રહ્યા છે. હાલ મનપાના દંડક સંજયસિંહ રાણા સહિતના જનપ્રતિનિધિઓ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, છતાં લોકોનો સવાલ છે કે જો આટલા વર્ષો પછી પણ રસ્તા જેવા પાયાની સુવિધા ઉપલબ્ધ ન થાય તો વિકાસના દાવાઓનો અર્થ શું? વિઓ 2 સ્થાનિકો હવે માંગ કરી રહ્યા हैं કે માત્ર ખાડાઓમાં માટી કે ડામર નાખીને કામ ચલાવવાનો બદલે સમગ્ર રસ્તાનું નવું સિરેતી અને ગુણવત્તાયુક્ત નિર્માણ કરવામાં આવે, જેથી વર્ષોથી ભોગવવી પડી રહેલી મુશ્કેલીમાંથી તેમને રાહત મળે. વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે કોઠારીઓયાના વિરાણી અઘાટ વિસ્તરાસની આ તસવીરો અનેક સવાલો ઊભા કરી રહી છે. આખરે જવાબદાર કોણ? લોકોની મુશ્કેલીઓનો અંત ક્યારે આવશે? અને કોઠારીયા વિસ્તારને ખરેખર ખાડામુક્ત રસ્તા અને પાયાની સુવિધાઓ ક્યારે મળશે?
0
0
Report
Advertisement

PM मोदी सांंद गिआईडीसी में OSAT प्लांट का उद्घाटन करेंगे, सफाई अभियान तेज़

Ahmedabad, Gujarat:आज प्रधानमंत्री नरेंद्र मोदी अहमदाबाद के सांंद गिआईडीसी میں कार्यक्रम में भाग लेंगे। सांंद गिआईडीसी میں एक सेमिकंडक्टर कंपनी کا उद्घाटन किया जाएगा। کمپنی کے उद्घाटन को लेकर सांंद گिआईڈیسی میں सफाई अभियान شروع किया गया। सांंद میں भारत کے سیْمِکَنڈکٹَر مِشن کا नया अध्याय رچےगा। राजस्थान کا پروگرام مکمل ہونے کے بعد प्रधानमंत्री गुजरात प्रवास करेंगे। सांजे लगभग 4:30 बजे वे अहमदाबाद के सांंद میں स्थापित 'CG Semi Outsourced Semiconductor Assembly and Test' (OSAT) facility का उद्घाटन करेंगे और उपस्थित जनसमुदाय को संबोधित करेंगे। कार्यक्रम को लेकर कार्यक्रम स्थल और रास्ता پر सफाई جड़वाइ रहे ताकि मानसून سیزن کے دوران routine काम के साथ pm کے कार्यक्रम کو لے کر सफाई پر विशेष ध्यान दिया جائے। सफाई अभियान के لیے 300 से अधिक मजदूर 10 km के पट्टे में काम پر लगाये गये। मजदूरوں کے ساتھ मशीनरी کی بھی मदद। सफाई کے साथ patch work जैसी کارروائی بھی کرائی जा رہی ہے۔ सांंद gidc اور कार्यक्रम में آنے والوں کو हालाकी न पड़े और gidc میں स्वच्छता के साथ सुंदरता बनाए रखने का प्रयास। इन्फो... इंडिया سمکينڈکٹَر मिशन (ISM) کے तहत मंजूर چار پروجیکٹس میں سے پہلا پلوَنต์ 7500 کروڑ روپئے سے अधिक کے کل سرمایہ کاری سے विकसित کیا گیا है۔ جہاں سے अब व्यावसायिक उत्पादन شروع ہو रहा ہے۔ یہ فیسِلِیٹی مکمل طور پر चालू होते ہی वार्षिक 5 बिलियन سمِکंडکٹر चिप्स उत्पादन کرنے کی क्षमता ہوگی۔ یہ प्लांट आर्टिफिशियल इंटेलिजेंस (AI)، ऑटोमोटिव، टेलीकومیو نِکشِن، 5G और IoT क्षेत्रों के लिए मेमोरी और स्टोर Aggregate س olsa देंगे۔ यहाँ वेफर sorting, assembly, testing, package design और logistics support समेत एंड टू एंड सेवाएं उपलब्ध होंगी, जो भारत کو ٹیکنالوجी क्षेत्र میں आत्मनिर्भर بنانے میں مائلسٹون साबت ہوگی۔
0
0
Report

करजन के बچار गांव में शिक्षा विभाग की लापरवाही, बच्चों के लिए जल्द नया स्कूल माँगा गया

Vadodara, Gujarat:કરજણ તાલુકાના બચાર ગામમાં શિક્ષણ વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. જ્યાં બાળકોને શિક્ષણના મંદિરમાં ભણવું જોઈએ, ત્યાં ધોરણ 1 થી 5 સુધીના ವಿದ್ಯಾರ್ಥીઓને ભગવાનના મંદિરમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. એક વર્ષ પહેલા ગામની પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી તેને તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ આજે એક વર્ષ વીતી જવા છતાં નવી શાળાનું નિર્માણ કરવામાં આવ્યું નથી. પરિણામે નાનાં ભૂલકાઓ શિક્ષણના મંદિરથી વંચિત રહી ભગવાનના મંદિરમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. ગામલોકો અને વાલીઓ દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. છતાં નવી શાળાનું નિર્માણ սկսવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સુવિધાઓ, પૂરતી જગ્યા અને અનુકૂળ વાતાવરણનો અભાવ હોવા છતાં તેઓ અભ્યાસ ચાલુ રાખી રહ્યા છે. શિક્ષણ વિભાગની આ બેદરકારી અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે. વાલીઓની માંગ છે કે તાત્કાલિક નવી શાળાનું નિર્માણ શરૂ કરવામાં આવે જેથી બાળકોને ભગવાનના મંદિરમાં નહીં પરંતુ શિક્ષણના મંદિરમાં એટલે કે શાળાના નવા બિલ્ડીંગમાં બેસીને અભ્યાસ કરવાની તક મળી શકે. કરજનમાં પ્રાથમિક શિક્ષણની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. તાલુકાની અંદાજે 11 જેટલી દરપ્રાથમિક શાળાઓમાં શિક્ષকদের ભારે અછત જોવા મળી રહી છે. કેટલીક શાળાઓમાં ધોરણ 1થી 5 સુધીના તમામ વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. જે લતીપુર ટીમ્બિ, આલમપુરા કોલોની, કලා, હીરાજીપૂરા, રૂયા, સોમાજ, કરન, Delf scaled, નાની કરોલ, લીલીપુરા, ભરથાલી, રાનપુર જેવા કુલ 11 ગામની શાળાઓમાં સમસ્યા સર્જાય છે. છાત્રો એક જ રૂમમાં સાથે બેસાડીને અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે. તેથી શિક્ષણની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થયા છે. નોંધનીય બાબત એ છે કે આ શાળાઓ વડોદરા જિલ્લો પંચાયતના પ્રમુખ જ્યોત્સનાબેન રબારીઓ મત વિસ્તારમાં આવેલી હોવાનું સામે આવ્યું છે. ગામલોકોએ અનેક વખત શિક્ષણ વિભાગ સમક્ષ શિક્ષકોની તાત્કાલિક નિમણૂક કરવાની માંગ કરી છે. બીજી તરફ, કોંગ્રેસે પણ આ મુદ્દે શાસક પક્ષ પર શિક્ષણ પ્રત્યે બેદરકારી બતાવવાનો આક્ષેપ કર્યો છે. હવે શિક્ષણ bölüm આ સમસ્યાના ઉકેલ માટે શું પગલાં ભરે છે તે સૌની નજર છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top