icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:33 am

Amreli - રાજુલા એસટી વર્કશોપ નજીક લાગી આગ

Rajula, Gujarat:રાજુલા એસટી વર્કશોપ પાસે લાગી આગ રાજુલા શહેરમાં આવેલ છતડીયા રોડ પર એસટી વર્કશોપ નજીક શીતળામાના મંદિર પાસે અચાનક આગ લાગી આગ લાગવાની જાણ રાજુલા ફાયર વિભાગને થતા રાજુલા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પરંતુ ઉપર ઇલેક્ટ્રીક લાઈન હોવાથી ફાયર વિભાગે રાજુલા પી.જી.વી.સી. એલ જાણ કરતા આ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ આગ કાબુ માં લેવા માં આવી રાજુલા શહેરમાં આવી રીતે અનેક જગ્યાઓ પર કચરામાં વારંવાર આગ લાગે છે ત્યારે વારંવાર આગ લાગવાનું કારણ શું ? વારંવાર આગ લાગે છે તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળતું નથી ત્યારે શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદ લઈ અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો આ આગ લાગવાના કારણો જાણવા મળી શકે રિપોર્ટર...યોગેશ કાનાબાર અમરેલી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

भावनगर पुलिस ने राजस्थान सहित बंद मकान निशाने बनाने वाली चोर टोली को दबोचा

Bhavnagar, Gujarat:સાવધાન ગુજરાત. વધુ માહિતી માટે કૉન્ટેંટ ચેક. બજો: ભાવનગર પોલીસે ઘરફોડ ચોરીમાં તંત્રાલયના દિશાનિર્દેશ મુજબ તપાસ કરી છે. બે મહિલા અને ત્રણ યુવાનો સહિતની આ ટોળકી ગુજરાત અને રાજસ્થાનમાં બંધ મકાનની રેકી કરી ઘરફોડ ચોરીને અંજામ આપતી હતી; લોકલ ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે દરોડો પાડી ચોરી કરેલી રોકડ, સોનાચાંદી, બાઈક અને મોબાઇલ મળી 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દ્વારા ચોરી કરેલી સામાનની ચકાસણી અને પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી હતી. આ ટોળકી અગાઉ પણ અનેક ચોરીમાં સંડોવાઈ હતી અને તળાજા દેવલી ગામથી ઘરફોડ ચોરીનો કબૂલાત આપી હતી. જયારે વધુ પૂછપરછ પર તેઓ રાજકોટ/રાજસ્થાનના અન્ય ગામોમાં પણ આ પ્રકારની ચરી કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
0
0
Report

सूरत के खोड़ियार नगर में किराए के विवाद से वृद्ध की मौत: मकान मालिक आरोपी

Surat, Gujarat:સુરતના ખોડિયાર નગર વિસ્તારમાં રહેતાં રણજીત મુખ્યાને એમના પરિવાર સાથે ભાડે રહેલા મકાનમાં છેલ્લા એક મહિને ભાડું ચૂકવવું બાકી હતું. આ કારણે મકાન માલિક ઉશ્કેરાઈ ગયો અને મારામારીના ઝગડામાં પરિવારને ઘરમાંથી બહાર કાઢી મૂક્યું હતો. મામલાની ગંભીરતા જોતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી ગઈ અને મૃતદેહને કબજે કરી ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો. 8 જૂન 2026ના રોજ ભાડુતોએ ખાતા-દર્પણના આધારે આક્ષેપો કર્યા હતા કે મકાન માલિકે પરિવારના સભ્યો સાથે મારામારી કરી એવા કારણે રમતાં મોત થયા. આગળની કાર્યવાહી પીએમ રિપોર્ટ આવતા નિર્યારણ કરવામાં આવશે. હાલના સમયમાં ખોડિયાર નગરમાં રહેતા રણજીતને તેમની પત્ની અને અન્ય પરિવારજનો સાથે મકાન ખાલી કરવા માટે કહેવામાં આવી હતી.
0
0
Report
Advertisement

सूरत के नासिर नगर में बिना नोटिस डिमोलिशन पर बवाल: पीड़ितों को कब मिलेगा न्याय?

Surat, Gujarat:अनुमति नहीं मिलने के बाद सूरत के नासीर नगर में गैरकानूनी और बिना नोटिस बताए कथित बोगस डिमोलिशन के मामले में पीड़ित अभी भी न्याय की तलाश में हैं। घटना में लगभग 12 दिन बीत चुके हैं, लेकिन असली जिम्मेदार कौन है यह स्पष्ट नहीं हो पाया है। इस बीच सूरत महानगरपालिका के नेताओं के बीच एक अहम औपचारिक बैठक हुई जिसमें कहा गया कि पीड़ितों को उचित न्याय मिले इसे लेकर विस्तृत चर्चा हुई और पूरा मामला की सच्चाई से जांच कराने का निर्णय लिया गया। दोषी पाए जाने पर कड़ी कार्रवाई और आवश्यक हो तो पुलिस शिकायत भी दर्ज की जाएगी। सोशल मीडिया पर कुछ वीडियो वायरल हुए हैं जिनमें महापालिका के अधिकारी और शहर पुलिस की भारी तैनाती दिख रही है। स्थानीय लोग यह कयास लगा रहे हैं कि किसी बड़े बिल्डर के फायदे के लिए पुलिस बंदोबस्त के साथ यह डिमोलिशन कराया गया है। Nasir Nagar में पिछले 30-35 वर्षों से गरीब परिवार अपने आशियाने बना कर रहते आ रहे थे; ihnen को पहले से नोटिस नहीं दिया गया और अचानक bulldozer से मकान ध्वस्त कर दिए गए; इसके कारण अब अनेक परिवार खुले आसमान के नीचे आ गए हैं, बच्चों का स्कूल-কলेज जाना कठिन हो गया है और उनका भविष्य अंधकारमय हो गया है। पीड़ित परिवार एक ही सवाल कर रहे हैं: असली गुनहगार कौन है और कब मिलेगा उन्हें उनका घर वापस?
0
0
Report

पत्नी प्रेम संबंध की शंका पर लालगेट में युवक की हत्या, सफी उर्फ शेरा Ansari गिरफ्तार

Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACAKGE visual: આરોપી, ઘટના સ્થળ ,પોલીસ, मृत્યુક ફોટો બાઈટ:પોલીસ,પરિવાર આ Eneર્:સુરતના લાલગેટ વિસ્તારમાં પત્ની સાથે પ્રેમ સંબંધની શંકા રાખી એક યુવકની કરપીણ હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. રોજ લાલગેટ પોલીસે તાત્કાલિક આક્રમમાં આવીને ગણતરીના કલાકોમાં જ હત્યારા આરોપી સફી ઉર્ફે શેરા અંસારીની ધરપકડ કરી લીધી છે. આરોપીએ ચિકન કાપવાના ચપ્પુ વડે આ ઘાતકી ખેલ ખેલ્યો હતો. હત્યાનું કારણ: મૂર્તક યુવકને આરોપીની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા હતી. આ બાબતે અગાઉ પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આરોપી અને મૃતક બંને એક જ સોસાયટીમાં માત્ર 500 મીટરના અંતરે રહેતા હતા. ઘટનાની વિગત: આરોપી વેડ રોડ ખાતે ચિકનની દુકાન ચલાવે છે. ગત સાંજે 9:00 વાગ્યાના અરસામાં બંને સામસામે આવી જતાં ફરી વિવાદ થયો હતો. ઝઘડો એટલો વધ્યો કે આરોપીએ પોતાની ચિકનની દુકાનમાં ઉપયોગમાં લેવાતું તીક્ષ્ણ ચપ્પુ કાઢી Vulnerable યુવક પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તરત નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જોએ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ લાલગેટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં હત્યારા સફીા ઉર્ફે શેરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દોહિત પક્ષો એક જ સોસાયટીમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. પ્રતિકૃષણ ઢીવરે - સુરત
0
0
Report

Ahmedabad's Sarjjeh area murder: husband who killed sleeping wife over dream arrested

Ahmedabad, Gujarat:ગુજરાતી ન્યૂઝ નંબર: અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક હત્યા ઘટેલી છે. લખાણ પ્રમાણે ત્રણ મહિના પહેલા લગ્નગ્રંથિમાં જોડાયેલ મેહુલ મુનિયા અને તેની પત્ની રસિતા પારગી સરખેજના પાકી તરફ આવેલ ગોડાઉનમાં રહેતા હતા.leden રાતે આ વાત દરમિયાન મેહુલ મુનિયા બુદ્ધિપૂર્વક ઊંઘી ઉઠ્યો અને ગાઢ નિદ્રામાં بیٹھેલી его પત્ની રસિતા પારગીના ગળા ભાગે ત્રણ વાર ચીર્યો, რის შედეგად તેને ગંભીર રૂપે ઘાયલ બનાવીને મોતને પમાણે ઉતારી દીધો. વાત એ છે કે આ બનાવને અજાણતા કર્યા બાદ આરોપી પતિ અહીંથી ભાગી ગયો હતો, પરંતુ આસપાસના લોકોની મદદથી પતિને ઝડપી પાડવામાં આવ્યો અને હોસ્પિટલમાં લઈ જવા પીંછી નોંધાઈ હતી ત્યાંથી જ તીવ્ર તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન પતિએ પોતાની વચનાબદ્ધ વાતમાં કહ્યું કે તેણે રાત્રે એક સપનું જોયું હતું જેનાથી આ ઘટનામાં આઘાત આવ્યું હોવાની વાત અહેવાલમાં હતી. પોલીસ હવે આ મતલબી કારણને પૃથ્થSeparate કરીને તપાસ કરી રહી છે અને આ કેસના અસલ કારણો જાણવા માટે પોલીસે મોબાઇલ કબજે કરી આગળ તપાસ ચાલુ કરી છે. સમગ્ર બનાવ અંગે વધુ માહિતી localizada ઉપરાંત આસપાસના લોકોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે.
0
0
Report
Advertisement

अहमदाबाद के महाठग अनिल विभाणी ने करोड़ों की ठगी से हड़कंप मचा दिया

Ahmedabad, Gujarat:ગુજરાત ના એક એવો મહાઠગ જેને અનેક લોકો ને બાટલી માં ઉતાર્યા છે ..... અનેક લોકોને કરોડોનો ચૂનો ચોપડનાર મહાઠગે ઠગાઈ કરવામાં લોકકલાકારને પણ બાકી નથી રાખ્યા, હાલમાં જ જે આરોપીની eowppoલીએ ધરપકડ કરી હતી તેની સામે વધુ એક ગુનો સરખેજ પોલીસ મથકે નોંધાયો છે, જેમાં જાણીતા લોક કલાકાર કિર્તીદાન ગઢવી ના ગરબા આયોજક સાથે આરોપીએ પોણા પાંચ કરોડની ઠગાઈ આચરી છે, ગત વર્ષે યોજાયેલા ગરબામાં કરોડોની સ્પોન્સરશિપ લાવી આપવાનું કહીને ગઠિયાએ છેતરતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, કોણ છે આ ઠગ અને કઈ રીતે આચરી છેતરપિંડી અમદાવાદના આર્થિક ગુના નિવારણ શાખાએ હાલમાંજ થલતેજના મહાઠગ અનિલ વિભાણીની 2.27 કરોડની ઠગાઇના ગુનામાં ધરપકડ કરી હતી, જે આરોપી સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં વધુ એક ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે, ગત વર્ષે સપ્ટેન્બરમાં SP રિંગ રોડ પર ગોપાલ ફાર્મમાં નોરતા નગરી નામે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, તે દરમ્યાન ઇવેન્ટ મેનેજમેન્ટનુ કામ કરતા અર્જુન ભૂતિયા સાથે આરોપીએ સંપર્ક કર્યો હતો અને પોતાની અનેક જગ્યાઓ પર ઊંચી ઓળખાણ હોવાનું કહીને 3.25 કરોડની સ્પોન્સરશિપ લાવી આપવાની લાલચ આપી હતી, જે બાદ અનિલ વિભાણીએ અર્જુન ભૂતિયા પાસેથી દોઢ કરોડના VIP પાસ અને ટિકિટો લઈને લીધી હતી, અને અંતે સ્પોન્સરશિપ ન લાવી આપી તેમજ પાસ અને ટિકિટોના મેળવીને કુલ 4.67 કરોડની ઠગાઈ આચરી હતી. આ ગુનામાં સામેલ આરોપી અનિલ વિભાણી અનેક લોકોને છેતરી ચૂક્યો છે. ત્રણ અલગ અલગ મોડ્સ ઓપરેન્ડીથી તે લોકોને છેતરતો હતો, જેમાં અનિલ વિભાણી પોતે લાઇઝનીંગ કમ એજન્ટ બનીને લોકોના ફસાયેલા રૂપિયા પાછા આપવાના નામે ઠગાઈ આચરતો, સસ્તામાં મિલકત વેચાણ કરવાના નામે પણ અનેક લોકોને ઠગાઈ આચરી ચૂક્યો છે. વધુમાં સોની વેપારીઓ પાસેથી સોનું ખરીદી રૂપિયાના ચૂકવી પણ તેણે ઠગાઈ આચરી છે. પોલીસની પ્રથમ તપાસમાં તેણે 15 જેટલા વેપારીઓ પાસેથી 20 કરોડ રૂપિયાની છેતરપિંડી અંગે હકીકત સામે આવી છે. અનિલ વિભાણી સામે અમદાવાદ અને સુરતમાં ઠગાઈની ફરિયાદો ભૂતકાળમાં નોંધાઈ થયી હતી. સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2010માં 41 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, વર્ષ 2012માં અનિલ વીભાણીએ તેની પત્નીની હત્યા કરી હતી, જેમાં તેની ધરપકડ કરાઈ હતી, લોકો પાસેથી મળેલા રૂપિયા થી તેણે અમદાવાદ અને સુરતમાં 3 વૈભવી ફ્લેટ અને 6 વૈભવી ગાડીઓ ખરીદી છે. જોકે હવે સરખેજમાં નોંધાયેલા ગુનામાં તેની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવશે. આ વચ્ચે આરોપીની વધુ તપાસમાં કેવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.
0
0
Report

अहमदाबाद के महाठग अनिल विभाणी की करोड़ों की ठगी, गिरफ्तार

Ahmedabad, Gujarat:આ પ્રમાણમાં મહાઠગ અનિલ વિભાણીની 2.27 કરોડની ઠગાઈનો ખુલાસો વરાળાજણો દ્વારા ચાલુ રહ્યા છે. વર્ષ 2010માં સુરતના ઍડાજણ પોલીસ સ્ટેશનમાં 41 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાઇ હતી, 2012માં તેની પત્નીની હત્યા કરાઇ હતી અને હત્યા બાદ ધરપકડ થઇ હતી. આ ઉપરાંત અમદાવાદ અને સુરતમાં 3 વૈભવી ફ્લેટ અને 6 વૈભવી ગાડી ખરીદી હોવાની હકીકત સામે આવી છે. સરખેજમાં નોંધાયેલા ગુનામાં તેમની ટ્રાન્સફર વોરંટથી ધરપકડની કાર્યવાહી ચાલી રહી છે. આરોપી અનેક લોકોએ છેતરપિંડી કરી રહ્યો હતો અને અલગ અલગ મોડ્સ ઓપરન્ડીથી ગ્રાહકોની રૂપિયા હાથે ફેરવતો હતો. પૂરવઠા અને સ્પોન્સરશિપના નામે લોકોની આર્થિકાથી છેતરપિંડી કરી હતી, જેમાં લાખો થી કરોડક્ષમ લોકોને નુકસાન થયું છે.
0
0
Report

अहमदाबाद में श्याम हाइट्स योजना की रजिस्ट्रेशन RERA ने तत्काल निलंबित कर दी

Ahmedabad, Gujarat:अहमदाबाद श्याम हाइट्स योजना का रजिस्ट्रेशन सस्पेंड: रेरा ने तात्कालिक प्रभाव से रजिस्ट्रेशन निलंबित किया। अहमदाबाद के नए वाडज में स्थित श्याम हाइट्स स्कीम, रजिस्ट्रेशन सस्पेंड होने से योजना में कोई नया बुकिंग नहीं ली जा सकेगी। बिक्री और बुकिंग के मामलों में दंडात्मक कार्रवाई संभव। अहमदाबाद नगरपालिका ने 2022 में विकास अनुमति दी थी, जिसे रद्द कर दिया गया है। डेवेलपर ने एफएसआई के haftane रकम समय पर नहीं चुकाई, AMC ने निर्णय लिया। वर्तमान इमारत में रहने वाले नागरिकों पर कोई असर नहीं। बाकी फ्लैटों की बिक्री नहीं होगी।
0
0
Report
Advertisement
Advertisement

AMC की बड़ी दबिश: अहमदाबाद में नकली गाय के घी के तीन ठिकानों पर छापा

Ahmedabad, Gujarat:અમદાવાદ શંકાસ્પદ ડુપ્લિકેટ ઘી સામે AMCના ફૂડ વિભાગની મોટી કાર્યવાહી ઇન્દ્રપુરી વોર્ડના ત્રણ સ્થળેથી 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત અંદાજે રૂ. 31.81 લાખનો જથ્થો સીઝ વચનામૃત બ્રાન્ડના નામનો મોટો જથ્થો જપ્ત લેબોરેટરી રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરશે amc ગાયના શુધ્ધ ઘી ના નામે થતું હતું વેચાણ બાઈટ: ડો તેજસ શાહ, ઇન્ચાર્જ એડિશનલ moh, amc AMCના દરોડામાં ‘રિધમ કાઉ ઘી’ અને ‘વચનામૃત કાઉ ઘી’નો મોટો જથ્થો વેચાણ માટે સીઝ,શંકાસ્પદ ઘીના લેબ ટેસ્ટ બાદ થશે કાયદેસરની કાર્યવાહી. અમદાવાદ શહેરમાં શુદ્ધ ગાયના ઘીના નામે વેચાણ કરવામાં આવી રહેલા શંકાસ્પદ ડુપ્લિકેટ ઘી સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 8 જુન 2026ના રોજ AMCના દક્ષિણ ઝોનના ઇન્દ્રપુરી વોર્ડ વિસ્તારમાં ડેઝિગ્નેટેડ ოფિસર અને બે ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શહેરના ત્રણ અલગ-અલગ સ્થળોએથી કુલ અંદાજે 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી વેચાણ માટે સીઝ કરવામાં આવ્યું છે. જેની અંદાજિત કિંમત રૂ. 31,81,273 થાય છે. AMCની ટીમે ઇન્દ્રપુરી વિસ્તારમાં લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, પૂર્વદીપ સોસાયટી પાછળ, સીટીએમ ખાતે આવેલી જગ્યાની તપાસ કરી હતી. આ સ્થળે શ્રી અરવિંદભાઈ ત્રિકમચંદ નાગર “રિધમ કાઉ ઘી” અને “વચનામૃત કાઉ ઘી”ના સુપર સ્ટોકિસ્ટ તરીકે કામગીરી કરતા હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન સ્થળ પરથી અંદાજે 3,250 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી મળી આવ્યું હતું. જેની અંદાજિત કિંમત રૂ. 21,31,785 થાય છે. ફૂડ સેફ્ટી અધિકારીઓએ ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ, 2006 હેઠળ “રિધમ કાઉ ઘી” તથા “વચનામૃત કાઉ ઘી”ના નમૂનાઓ લઇ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા છે. સાથે જ સ્થળ પર રહેલો સમગ્ર જથ્થો વેચાણ માટે સ્થગિત કરવામાં આવ્યો હતો અને એકમને સીલ કરી દેવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બંને બ્રાન્ડના ઘીનું ઉત્પાદન દસ્ક્રોઈ તાલુકાના પાલડી-કાકંજ ગામના ઓડે-પીરણા રોડ ખાતે આવેલા પ્લોટ નંબર 53માં સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ દ્વારા કરવામાં આવે છે. આ મામલે વધુ તપાસ અને કાર્યવાહી માટે વિગતો રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવી છે. તપાસ દરમિયાન AMCને અમદાવાદ શહેરમાં આ જ ઉત્પાદનોના અન્ય બે વિતરકો અંગે પણ information મળી હતી. જેમાં વટવા સ્થિત વીરકૃપા ટ્રેડિંગ અને દૂધેશ્વર સ્થિત ત્રિશાલા એજન્સીનો સમાવેશ થાય છે. માહિતી મળતા જ AMC દ્વારા અલગ-અલગ ટીમોને બંને સ્થળોએ મોકલી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન બંને સ્થળોએથી આશરે 1,600 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો વેચાણ માટે સ્થગિત કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 10,49,488 થાય છે. આમ, AMCના ફૂડ વિભાગ દ્વારા શહેરના ત્રણ અલગ-અલગ સ્થળોએ કરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીમાં કુલ 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી વેચાણ માટે સ્થગિત કરવામાં આવ્યું છે. જેની કુલ અંદાજિત કિંમત રૂ. 31,81,273 થાય છે. લેબોરેટરીના પરીક્ષણ અહેવાલ પ્રાપ્ત થયા બાદ સંબંધિત વેપારીઓ અને જવાબદારો સામે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ, 2006 હેઠળ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
0
0
Report

वलसाड बॉर्डर पर लव जिहाद को लेकर राजनीतिक-धार्मिक दलों में तीखी बहस

Vapi, Gujarat:वलसाड जिले के सीमांत क्षेत्र में कथित लव जिहाद को लेकर विवाद गहरा गया है। महाराष्ट्र और गुजरात के बॉर्डर क्षेत्र के बोर्दी पंठक में दो Jain बेटियों के विग्रह्मिक विवाह के कारण जोरदार चर्चा शुरू है। विश्व हिन्दू परिषद और Jain समाज के नेता चिंतित दिखे और उन्होंने जिला पुलिस प्रमुख को एक ज्ञानोक्ति-आवेदन दिया है, जिसमें कहा गया है कि सोशल मीडिया, मोबाइल एप्लिकेशन और ऑनलाइन दोस्ती के जरिये युवतियों तक पहुँचने के प्रयास बढ़ रहे हैं और कभी-कभी झूठी पहचान या गलत जानकारी देकर रिश्ते बनाने की कोशिश की जाती है। इस मामले में महिलाओं की सुरक्षा, परिजनों की जिम्मेदारी और कानून-व्यवस्था की जागरूकता की आवश्यकता पर जोर दिया गया है। नीति-निर्णय के तौर पर गुजरात और महाराष्ट्र के अंतर्गत प्रेम विवाह के कानूनों में तफावत पर भी चर्चा हो रही है। सोशल मीडिया की भूमिका पर भी बहस चल रही है कि युवा पीढ़ी आज की तेज़-रफ्तार असुरक्षित online जुड़ावों के कारण अत्यधिक जोखिम में है। इस संदर्भ में महिला नेताओं के विचारों के साथ स्थानीय अधिकारी भी उक्त विषयों पर सतर्कता बनाए रखने और जागरूकता अभियान चलाने का आग्रह कर रहे हैं। अंततः सभी पक्ष मिलकर यह देखने के लिये तत्पर हैं कि जिला पुलिस और सरकार किन कदमों से मामले को संभालते हैं।
0
0
Report

तीन महीनों के विवाह में पति ने पत्नी का गला काटा, वजह क्या?

Ahmedabad, Gujarat:ગુજરાતના સરખેજ વિસ્તારમાં provenientes એક હત્યા નો બનાવ સામે આવ્યો છે.... જ્યાં લગ્નના માત્ર ૩ મહિનામાં એક પિતાએ ઊંઘતી પત્નીના ગળા પર છરીના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાની જાણ થયા બાદ સરખેજ પોલીસે આરોપી પતિ મેહુલ મુનિયાના ઘરે તથા ગોડાઉનમાં તપાસ ચલાવી રહ્યા હતા. પોલિસે છાનબીનામાં મળેલ પુરાવા મુજબ પતિએ પત્ની રસિતા પારગીના ગ્લા પર ત્રણ વાર ઘા ઝીંકી નાખ્યા હતા અને ઘટનામાં ઘટનસ્થળેથી પળમાં ભાગી ગયો હતો. હોસ્પિટલમાં સારવારવાના પ્રયાસોમાં રસિતા પારગી સમાઈ ગઈ હતી. પોલીસે આ પાટીપત્યના મોત અંગે હત્યાના ગુનાની નોંધ પ(predicate) કરી હતી. પેટ્રોલીંગ બાદ આરોપી પતિ મેહુલ મુનિયાને પકડવામાં આવ્યો હતો. પ્રયત્નો ચાલ્યા – પોલીસ પૂછપરછમાં આરોપી ਨੇ કહેવાયું કે તેને સપ nantો આવી રહ્યો હતો અને તેણે અચાનક પાણી પીવા માટે ઊઠી ગળા પર હુમલો કર્યો, પરંતુ આ તારણ પોલીસ માટે પુરાવા રૂપ માગ્યા પર ખંડપાત થઇ રહ્યો હોય છે. વધુ જાણવાની માટે પોલીસ તેની મોબાઇલ કબજે કરી છે અને નજીકના આસપાસના લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યો છે. આ વીજ્ઞાનિક તપાસના અંતમાં સત્ય માર્ગદર્શન મળશે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top