icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:33 am

Amreli - રાજુલા એસટી વર્કશોપ નજીક લાગી આગ

Rajula, Gujarat:રાજુલા એસટી વર્કશોપ પાસે લાગી આગ રાજુલા શહેરમાં આવેલ છતડીયા રોડ પર એસટી વર્કશોપ નજીક શીતળામાના મંદિર પાસે અચાનક આગ લાગી આગ લાગવાની જાણ રાજુલા ફાયર વિભાગને થતા રાજુલા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પરંતુ ઉપર ઇલેક્ટ્રીક લાઈન હોવાથી ફાયર વિભાગે રાજુલા પી.જી.વી.સી. એલ જાણ કરતા આ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ આગ કાબુ માં લેવા માં આવી રાજુલા શહેરમાં આવી રીતે અનેક જગ્યાઓ પર કચરામાં વારંવાર આગ લાગે છે ત્યારે વારંવાર આગ લાગવાનું કારણ શું ? વારંવાર આગ લાગે છે તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળતું નથી ત્યારે શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદ લઈ અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો આ આગ લાગવાના કારણો જાણવા મળી શકે રિપોર્ટર...યોગેશ કાનાબાર અમરેલી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

मौसम पूर्वानुमान सिर्फ वैज्ञानिक डेटा से भरोसेमंद: जयंत पंड्या

Rajkot, Gujarat:એંકર રાજકોટમાં હવામાન આગાહીને લઈને વિવાદ વધારે ગરમાયો છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અંબાલાલ પટેલ સહિતના હવામાન નિષ્ણಾಂતોની આગાહીઓ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે અનેક સ્વઘોષિત હવામાન નિષ્ણાંતો પાસે કોઈ વૈજ્ઞાનિક સાધનો કે પ્રમાણભૂત માહિતીના સ્ત્રોત નથી, જેના કારણે તેમની આગાહીઓ ઘણી વખત ખોટી સાબિત થાય છે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અંગે કરવામાં આવેલી કેટલીક આગાહીઓ પણ વાસ્તવિક પરિસ્થિતિ સાથે મેળ ન ખાતી હોવાનું તેમણે કહ્યું. જયંત પંડ્યાના મતે માત્ર વૈજ્ઞાનિક પદ્ધતિ, ડેટા અને આધુનિક ટેકનોલોજીના આધારે કરવામાં આવતી આગાહીઓ જ વધુ વિશ્વસનીય હોય છે. સાથે જ તેમણે અંબાલાલ પટેલની આગાહીઓ અંગે પણ ટિપ્પણી કરતાં કહ્યું કે તેમના ઘણી આગાહીઓ ભૂતકાળમાં ખોટી પડી છે અને લોકોમાં ગેરસમજ ઊભી કરે છે. હવામાન અંગેની માહિતી જવાબદારીપૂર્વક અને વૈજ્ઞાનિક આધાર સાથે જ જાહેર થવી જોઈએ તેવી પણ તેમણે માંગ કરી હતી. આપણે આ બાબતે વધુ રસપ્રદ ચર્ચા જોઈશું.
0
0
Report

अनिशा चूडासमा ने सभी आरोपों को खारिज किया; प्रेम-विवाद मामला नया मोड़

Rajkot, Gujarat:રાજકોટમાં ચર્ચાના કેન્દ્રમાં રહેલા કથિત લવ જેહાદ પ્રકરણમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. કેસમાં આરોપી તરીકે નામ સામે આવેલી અનિશા ચુડાસમા મીડિયા સમક્ષ આવી અને તેના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. અનિશાએ દાવો કર્યો કે ફરિયાદી હિન્દુ પરિણીતા તેની નજીકની મિત્ર છે અને બંને વચ્ચે થયેલા વ્યક્તિગત વિવાદના કારણે તેને ખોટી રીતે સમગ્ર મામલામાં ફસાવવામાં આવી રહી છે. તેણે જણાવ્યું કે મુખ્ય આરોપી ગણાતા અફઝલ સીડા સાથે તેની પ્રથમ મુલાકાત પણ ફરિયાદી મહિલાએ જ કરાવી હતી અને ત્યારબાદ તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. અનિશાએ વધુમાં જણાવ્યું કે તે પોતે મુસ્લિમ સમાજની હોવા છતાં હિન્દુ યુવક સાથે લગ્ન કરીને જીવન વિતાવી રહી છે. તેથી ધર્માંતરણ કે લવ જેહાદ જેવા કોઈ પણ ષડયંત્ર સાથે તેનો કોઈ સંબંધ નથી. તેણે દાવો કર્યો કે ફરિયાદી મહિલાએ થયેલા ઝઘડાના કારણે તેના વિરૂદ્ધ ખોટા અને પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા છે. આ દરમિયાન અનિશાએ કેસના અન્ય આરોપી rવિ ગોસાઈના કેટલાક વીડિયો પણ મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં તે સોશિયલ મીડિયામાં લાઈવ થઈને અપશબ્દો બોલતો અને ધમકીભર્યા શબ્દો વાપરતો હોવાનું જોવા મળે છે.બીજી તરફ અનિશાના જાહેર નિવેદન બાદ તાલુકા પોલીસ હરકતમાં આવી હતી અને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં સમગ્ર કેસના મુખ્ય સૂત્રધાર ગણાતા અફઝલ સીડા સહિત અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે અને સમગ્ર ઘટનાક્રમ પાછળના તથ્યો બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને ફરાર આરોપીઓ ક્યારે ઝડપાય છે તેના પર સૌની નજર મંડાઈ છે. બાઈટ:- અનીશા ( આરોપી મહિલા)
0
0
Report

2010 से पहले नियुक्त शिक्षकों के लिए TET अनिवार्यता जारी, शिक्षकों में भारी रोष

Navsari, Gujarat:ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2010 પહેલા નિમણુંક પામેલા પ્રાથમિક શિક્ષકો માટે TET પરીક્ષા ફરજિયાત રાખવાનો ચુકાદો માન્ય જાહેર થયું છે. શિક્ષકોની આદેશના આદેશથી રોષ વ્યાપ્યો હોવા છતાં આજ દિવસે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પ્રશ્નો રહેશે કે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ શિક્ષકોના હિતમાં નિર્યણ લેશે કે નહીં. NCTE દ્વારા 23 ઓગસ્ટ, 2010 થી પ્રાથમિક શિક્ષકો માટે TET ને સરકારી પાત્રતા પરીક્ષા તરીકે જાહેરમાં લઘુત્તમ લાયકાત તરીકે માન્ય કરવામાં આવી હતી. તેથી 23 ઓગસ્ટ, 2010 પૂર્વે નિમણૂક પામી ગયેલા શિક્ષકો માટે પણ TET ફરજિયાત હોવાના નિયમો ચાલુ રહેતા હતા, જેને લીધે જૂના નિમણૂંકધારીઓમાં રોષ હતો. આ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે શિક્ષકોને માનવ સમાન સન્માન અને હિતાળવાનો પ્રશ્ન ઉઠે છે. આજે ડિસા સ્તરે જિલ્લા કલેક્ટરના માધ્યમથી હાલના વિરોધને દોરવામાં આવ્યું હતું. નક્કી કરવųjųએ મુખ્ય દેશના પ્તિમાં થયેલ નિર્ણયને લઈને શિક્ષકોના હિતમાં મધ્યસ્થી નિર્ણય લેવાશે તેવી Mohabbbત રાખી હતી. બેપેરી દિગ્ગજ લેખનને કારણે બન્ને પક્ષો કાર્યક્રમ ભેટી રહ્યા છે.
0
0
Report
Advertisement

रधनपुर मसाला रोड निर्माण पर सवाल

Patan, Gujarat:రાધనપુરમાં masala રોડ પર આશરે 7 કરોડના ખર્ચે બની રહેલો રોડ હાલ વિવાદના વંટોળમાં આવી ગયો છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે, જેમાં પાણી ભરાયેલી સ્થિતિ વચ્ચે રોડની કામગીરી ચાલી રહી હોવાનું જણાય છે અને રોડની ગુણવત્તા સંબંધિત સવાલ ઉભા થાય છે.路 આ પ્રોજેક્ટના કાર્યો સંભાળનાર કોન્ટ્રાક્ટરનીઠીખાણને લઇને તપાસ અને જવાબદારીની માંગ ઉઠી છે. માર્ગના નિર્માણ માટે પગલાંમાં સપાટી સૂકી હોવી આવશ્યક હોવાથી પાણીમાં PCC કામ કરવામાં આવ્યું હોવાનું રજૂઆત થઈ રહી છે, જે લાંબા સમય સુધી ચાલશે કે નહીં, આ પ્રશ્ન ઊભો છે. ગામ-ગાંધી આ સબ્રાજને પગલે તંત્રની ઘોર ચિંતાનો વિષય બન્યું છે. રાધનપુર નગરપાલિકા વોર્ડ 1ના નગરસેવક દ્વારા સ્થળની મુલાકાત લઈને ખૂબ જ ચોંકાવારા દૃશ્યોએ લોકોનું ուշադր Provoked કર્યું છે. ગટરના પાણી બહાર આવે ત્યારે પણ રોડનું PCC કામ ચાલુ રાખવામાં આવ્યું હોવાનું હુમલો છે. આ પ્રોજેક્ટના ખર્ચે ભ્રષ્ટાચારની ગોરબિટાઇઝ્ષનું આંકડો સામે રોચકા દાવાઓ કરવામાં આવે છે. સ્થાનિક નગરસેવકોની આક્ષેપો બાદ રાજકારણ ગરમાયું છે, તંત્ર તપાસને લેવાનું બે ચાર રસ્તા ધરી રહ્યું છે. આ સ્થિતિમાં જનસેવા અને સ્થાનિક આગેવાનોનો મતભેદ સાબિત કરે છે કે કેટલું યોગ્ય રીતે કામ ચાલી રહ્યું છે. રોડમકાનો વિસ્તાર: masala રસ્તો, 8 ગામોને જોડતો, અનેક સોસાયટીઓના લોકો માટે વાહનવ્યવહારનો મુખ્ય માર્ગ. ગટર પાણી બહાર આવે તોના સ્થિતિમાં વીడియోમાં ગંદા પાણી વચ્ચે રોડની કામગીરી ચાલુ હોવાનું બતાવાયું છે. માંગ છે કે યોગ્ય મટીરિયલના ઉપયોગથી કામ ફરીથી ગુણવત્તાયુક્ત રીતે કાર્યરત થાય. 10 ઇંચના RCC/PCS ધર્યો પ્રશ્નોને કારણે કામની ગુણવત્તા અંગે ભારે ભ્રમણિયા ઊભા થયા છે. સરકાર અને નગરપાલિકા નેતાઓ દ્વારા તપાસના આદેશની અપેક્ષા છે. ૩૫-૪૦ સોસાયટી રહેવાસીઓ લંબે આવતા સમયથી વિકાસના કાર્યોમાં સહયોગ કરવાના નિવેદન આપવામાં આવ્યા છે.
0
0
Report

गुजरात में प्रगति पथ यात्रा, मोदी सरकार के 12 वर्ष विकास कार्यों की समीक्षा

Ambaji, Gujarat:ગુજરાત ના પનોટાપુત્ર અને ભારતદેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના શુસાસન ના 12 વર્ષ નિમિત્તે ગુજરાત સરકાર અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રગતીપથ યાત્રા નું આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રગતીપથ યાત્રા દરમીયાન સરકાર દ્વારા કરોડો રૂપીયા ના થઇ રહેલા વિકાસ ના કામો ની સમીક્ષા करાશે. હાલ શક્તિપીઠ અંબાજી ખાતે પણ કરોડો રૂપીયા ના વિકાસ કાર્યો નો પ્રારંખ થયો છે જેમાં દેશ નું સૌથી મોટું કોરીડોર બનવાં જઇ રહ્યો છે. ત્યારે રાજ્ય ના મંત્રી અને બનાસકાંઠા ના પ્રભારી કમલેશભાઇ પટેલ અને રાજસભા ના સાંસદ બાબુભાઇ દેસાઇ અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા અને માં અંબે ને દર્શન કરી સૌ પ્રથમ આશીર્વાદ લઇ આ પ્રગતી પથ યાત્રા નું શુભારંભ કરાવ્યો હતો. જ્યાં તેમનું મંદિર ની પ્રતિકૃર્તી દ્વારા સન્માન કરવામાં રહ્યુ હતુ અને મંત્રી દ્વારા અંબાજી માં ટ્રસ્ટ અને યાત્રાધાણ વિકાસ બોર્ડ દ્વારા ચાલી રહેલાં કરોડો રૂપીયા ના વિવિધ વિકાસ ના કાર્યો ના નકશા તેમજ ડેમોપીશ સહીત વિવિધ વિકાસ ના ચિત્રો નો નિરીક્ષણ माहिती મેળવperi હતી . તેમજ અંબાજી ખાતે કોપર પ્લાન્ટ એવા જી.એમ.ડી.સી તેમજ જ્યાં પત્થર માં કલાકૃતરી બનાવવાની તાલીમ આપતા સાપ્તી ની પણ મુલાકાત કરી હતી.આ પ્રસંગે જીલ્લા ના કલેકટર, પ્રાંત અધીકારી, અધીક કલેકટર સહીત ના અનેક ઉચ્ચઅધીકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.
0
0
Report

महेसाणा ST डिविजन ने बस-स्टैंड पर गंदगी पर 200 और 100 रु जुर्माना लगाया

Mehsana, Gujarat:તમે ST બસમાં કે બસમાં જો ગંદકી કરતા હોવ તો થઈ જજો સાવધાન મહેસાણા વિભાગીય ST નિગમ દ્વારા દંડ ની કાર્યવાહી કડક કરાઈ જો મુસાફર ડેપોમાં ગંદકી કરશે તો સ્થળ પર 200 રૂપિયા દંડ જો ST બસમાં ગંદકી કરશો તો 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. મહેસાણા વિભાગીય કચેરી દ્વારા સ્વચ્છતા પર મુકવામાં આવ્યો ભાર એન્કર - રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને સ્વચ્છતા અને લોક જાગૃતિ મોટો ખર્ચ પણ કરાઈ રહ્યો છે પરંતુ આપણે સુધારવાનું નામ જ નથી લઈ રહ્યા ત્યારે એવા લોકો માટે મહેસાણા વિભાગીય ST ડિવિઝન દ્વારા કડક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિઓ - મહેસાણા વિભાગીય ST નિગમ દ્વારા બસ અને બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા જળવાઈ રહે લોકો બસ અને બસ સ્ટેન્ડમાં ગંદકી નો ભોગ ના બને તે માટે કડક પકડા પગલાં ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આમ તો આ નિયમ અને દંડની યોગ્યવાઈ ક્યારેનીએ હતી પણ હવે મહેસાણામાં તેનો કડક અમલ જોવા મળ્યો. જો મુસાફર ST સ્ટેન્ડમાં ગંદકી કરે છે તો તેને સ્થળ પર જ 200 રૂપિયા પાવતી પકડાવી દેવામાં આવે છે અને જો મુસાફર ST બસમાં મુસાફરી દરમિયાન બસમાં કચરો ફેંકે છે તો તેને 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. હાલમાં મહેસાણા માં આ દંડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે આ દંડની કાર્યવાહી કેટલાં સમય માટે શરૂ રહે અને મુસાફર દંડની બીકે ગંદકી પર કેટલો કંટ્રોલ કરી શકે છે.
0
0
Report
Advertisement

सूरत बस हादसे में 14 वर्षीय किशोरी की हालत गंभीर, चालक की जल्द गिरफ्तारी की मांग

Surat, Gujarat:સુરત સુરતઃ બસ અકસ્માતમાં ઘાયલ 14 વર્ષની કિશોરીની હાલત હજુ ગંભીર ખટીજા ફારુક શેખ (ઉં. 14) નવી સિવિલ હોસ્પિટલમાં verzorgen હેઠળ અકસ્માતને બે દિવસ વીતી ગયા છતાં કિશોરીની તબિયતમાં નોંધપાત્ર સુધારો નહીં પરિવારના જણાવ્યા મુજબ કિશોરી હજુ વાતચીત કરી શકતી નથી માત્ર આંખો ખોલીને આસપાસ જોઈ શકે છે, પરંતુ કોઈ પ્રતિસાદ આપી શકતી નથી માથામાં ગંભીર ઈજયાઓ પહોંચીતા સતત તબીબી દેખરેખ હેઠળ સારવાર ચાલુ પરિવાર ભારે ચિંતામાં, દીકરીના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થાય તેવી પ્રાર્થના બીજી તરફ અકસ્માત સર્જી ફરાર થયેલા બસ ચાલક સામે કાર્યવાહી અંગે પણ પરિવાર સવાલ ઉઠાવી રહ્યો છે પરિવારની માંગ આરોપી ડ્રાઈવરની વહેલી તકે ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે
0
0
Report
Advertisement

सूरत के डिंडोली में 12 वर्षीय लड़की के साथ लव जिहाद, आरोपी गिरफ्तार

Surat, Gujarat:સુરતના ડિંડોલી માં લવ જેહાદ નો ધીનોનો ચહેરો સામે આવ્યો. માત્ર ૧૨ વર્ષીય કિશitori ને ફસાવી દુસ્કર્મ આચરયું. આropી અર્માન કિશોરીને લવ જેહાદ નો શિકાર બનાવી અજમેર લઇ ગયો હતો. અજમેર ની અલગ અલગ હોટલ માં દુસ્કર્મ આચાર્યું. માત્ર ૧૨ વર્ષની કિશોરીને શિકાર બનાવવામાં કરતા ચકચાર. ડિંડોલીમાં કિશોરી પર દુસ્કર્મ ગુજારનાર શખ્સ સામે ગુનો દાખલ. દુસ્કર્મ ગુજારનાર આરોપી અર્માન ઉર્ફે અમ્મુ રાજુ ખાટીક ની ધરપકડ. આરોપી દ્વારા ૧૨ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી પટાવી-ફોસલાવી અપહરણ કર્યું. કિશોરીના મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુસ્કર્મ આચારવામાં આવ્યું
0
0
Report

अमरौली में nude वीडियो के आधार पर ब्लैकमेलिंग: आरोपी गिरफ्तार

Surat, Gujarat:सुरत ब्रेक अमरोलّي में nude वीडियोના આધારભૂત ब्लैकमेलિંગનો મામલો અમરોલી પોલીસે આરોપી ઝડપ્યો આરોપી મટુકુમાર ઉપાધ્યાયએ ઈન્સ્ટાગ્રામ મારફતે મહિલા નો સંપર્ક કર્યો હતો મહિલા નો ન્યૂડ વિડ્યોની સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું હતું બાદમાં મહિલા ને ન્યૂડ વિડિયો મોકલ્યા બાદ-abद્ર માંગણી કરતો મહિલા એ બે વાર આળઘાત નો પ્રયાસ કર્યો હતો આરોપીએ પતિ ને પણ ન્યૂડ વિડિયો મોકલ્યો હતો પાડોશમાં રહેતા પોલીસ કર્મી મહિલાની મદદે આવ્યો આમરોલી પોલીસની ટીમ આઈપી એડ્રેસના આધારે બીહાર ચૂકી ગઈ બીહારના શિવાગ બાદ આરોપી છત્તીસગઢ ભાગી રહ્યો હતો આરોપીને છત્તીસગઢના તળાવ પાસેથી ઝડપીને પકડ્યો પોલીસ કર્મી બે દિવસ સુધી તળાવ પર જ બેઠા રહ્યા
0
0
Report

अहमदाबाद में NEET परीक्षा तनाव के कारण छात्र ने आत्महत्या का प्रयास किया

Ahmedabad, Gujarat:અમદાવાદમાં neet ના વિદ્યાર્થીના આપઘાતના મામલો ઘટના અંગે મનોચિકિત્સક ડો. કલર્વ મિસ્ત્રી નું નિવેદન પરીક્ષાના પરિણામ ની ચિંતામાં વિદ્યાર્થી આવું પગલું ભરતા હોય છે આ વખતે neetમાં સિસ્ટમની ખામીના કારણે ફરી પરીક્ષા આપવાની લેના પરિણામ ની ચિંતામાં विद्यार्थी ડિપ્રેશનમાં આવતા હોય છે ડિપ્રેશનમાં વિદ્યાર્થી લોકો સાથે વાત કરવાનું બંધ કરે છે અને એકલા રહેવાનું પસંદ કરે છે અને ઉદાસ રહે છે આવા વિવિધ લક્ષણો બાદ કોઈને કહી ન શકતા અંદર ઘૂંટાતા આવુ પગલુ studenti ભરતા હોય છે વિદ્યાર્થીઓએ એવા સમયે ચિંતા ન करा અને સમય સાથે બધું સ્વીકારવા ની ભાવના રાખવા ની ડોક્ટ્રે સલાહ આપી આજે ધોરણ 12ના એક વિદ્યાર્થી ને ફરી neet ની પરીક્ષા આપેવાના લેને ચિંતામાં આવી જતા ડિપ્રેશનમાં આવી ગયાનો ઉલ્લેખ ડિપ્રેશનમાં કોઈને કહી ન શકતા આપઘાતના વિચાર સુધી પહોંચ્યો હતો. મિત્રો chet gtp દ્વારા માર્ગદર્શન મેળવી હોસ્પિટલ શોધી કન્સલ્ટિંગ માટે પહોંચી હતી વિદ્યાર્થી ખૂબ ચિંતામાં હતો જેનું કન્સલ્ટિંગ કરી ચિંતા દૂર કરીho હતો. ડોકટર જોuar સારવાર છતાં ડિપ્રેશન દૂર નહિ થાય તો આગામી સારવાર કરવાની પણ વાત ડોક્ટરે કરી આન્કર.
0
0
Report
Advertisement

BJ मेडिकल कॉलेज में रैगिंग मामला: तीन छात्रों पर कार्रवाई, एक वर्ष तक निलंबन

Ahmedabad, Gujarat:અમદાવાદ B J મેડિકલ કોલેજમાં બની રેગિંગની ઘટના B J મેડિકલ કોલેજના ડિનને મળી રેગિંગની નનામી ફરિયાદ ફયાદ બાદ એન્ટી રેગિંગ કમિટીને તપાસ કરવા સૂચના આપવામાં આવી કમિટીએ 24 કલાકમાં પ્રાથમિક રિપોર્ટ આપ્યો જેના મુજબ એક પણ વિદ્યાર્થીએ રેગિંગની ફરિયાદ કર્યાનું સ્વીકાર્યું અંતે ફર્સ્ટ યર ઓર્થોપેડિક વિદ્યાર્થીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા એક વિદ્યાર્થીને મેડિકલ રિપોર્ટમાં ઇજાના નિશાન મળ્યા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરતા તેણે સ્વીકાર્યું સેકેન્ડ યર ઓર્થોપેડિકમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ સામે એન્ટી રેગિંગ કમિટિને પુરાવા મળ્યા ત્રણ માંથી બે વિદ્યાર્થીઓને છ મહિના જયારે એક વિદ્યાર્થીને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા રાજ્યસભાએ વિદ્યાર્થીઓને કમિટી માટે નિર્ધારિત સજા બહાલી આપી બાઈટ - ડૉ. મીનાક્ષી પરીખ, ડીન, મેડિકલ કોલેજ
0
0
Report
Advertisement
Advertisement
Back to top