icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:33 am

Amreli - રાજુલા એસટી વર્કશોપ નજીક લાગી આગ

Rajula, Gujarat:રાજુલા એસટી વર્કશોપ પાસે લાગી આગ રાજુલા શહેરમાં આવેલ છતડીયા રોડ પર એસટી વર્કશોપ નજીક શીતળામાના મંદિર પાસે અચાનક આગ લાગી આગ લાગવાની જાણ રાજુલા ફાયર વિભાગને થતા રાજુલા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પરંતુ ઉપર ઇલેક્ટ્રીક લાઈન હોવાથી ફાયર વિભાગે રાજુલા પી.જી.વી.સી. એલ જાણ કરતા આ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ આગ કાબુ માં લેવા માં આવી રાજુલા શહેરમાં આવી રીતે અનેક જગ્યાઓ પર કચરામાં વારંવાર આગ લાગે છે ત્યારે વારંવાર આગ લાગવાનું કારણ શું ? વારંવાર આગ લાગે છે તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળતું નથી ત્યારે શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદ લઈ અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો આ આગ લાગવાના કારણો જાણવા મળી શકે રિપોર્ટર...યોગેશ કાનાબાર અમરેલી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

बनासकांठा के प्राथमिक शिक्षक संघ में भ्रष्टाचार के आरोप, पारदर्शिता के लिए धरणा

Palanpur, Gujarat:3004 ZK BNK VIVAD RELLY PKG સ્લગ-વિવાદ રેલી બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીનો વિવાદ હવે ઊગ્ર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. મંડળીના ચેરમેન સામે વર્ષોથી ચાલેલા ગેરરીતિના આક્ષેપોને લઇને હવે શિક્ષકો ખુલીને મેદાનમાં આવી ગયા છે. આજે બનાસકાંઠા જિલ્લાના અંદાજે 700 જેટલા શિક્ષકોોએ એકજૂટ થઈ રેલી યોજી અને જિલ્લા ਰજીસ્ટાર કચેરી સામે ધરણા પ્રદર્શન કરી ન્યાયની માંગ કરી હતી, શિક્ષકોનો આરોપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી મંડળીમાં ગેરરીતિઓ ચાલી રહી છે…અને અનેકવાર તંત્રમાં રજૂઆતો કરવા છતાં કોઈ ટાઢો કામગીરી થઈ નથી. ન્યાય નહી મળે તો શિક્ષકો અમરનાંત ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઊંચારી છે. બનાસકાંઠામાં 10 વર્ષ બાદ યોજાયેલી સાધારણ સભામાં પણ એજન્ડા મુજબ હિસાબી હહેવાલ રજુ ન થતા શિક્ષકોમાં રોષ વધતો રહ્યો છે. શિક્ષકોની માંગ છે કે જિલ્લા રજીસ્ટારની હાજરીમાં પારદર્શક રીતે સાધારણ સભા યોજી મંડળીના તમામ હિસાબો જાહેર કરવામાં આવે…અને જો ન્યાય નહીં મળે તો 16 જેટલા મુદ્દાઓને લઈને સંઘર્ષ સમિતિ દ્વારા પાલનપુર ખાતેaminરોત ઉપવાસ કરવાની ચીમકી આપવામાં આવી છે… અલાખેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
0
0
Report

द्वारका-मीठापुर में अवैध अतिक्रमण हटाकर 532 वर्ग मीटर सरकारी जमीन कब्जा मुक्त

Dwarka, Gujarat:तीर्थनगरी द्वारका में अवैध निर्माण करने वालों के खिलाफ प्रशासन ने सख्त रुख अख्तियार कर लिया है। द्वारका-ओखा हाईवे पर स्थित वर्षों पुराने धार्मिक अतिक्रमण को जमींदोज करने का अभियान शुरू किया गया। माना जा रहा है कि जिला प्रशासन की यह कड़ी कार्रवाई अगले तीन दिनों तक जारी रह सकती है। आंकड़ों के अनुसार, नगरपालिका के सर्वे नंबर 32 से ₹40.60 लाख की कीमत का 232 वर्ग मीटर और सर्वे नंबर 34 से ₹52.50 लाख की कीमत का 300 वर्ग मीटर अतिक्रमण हटाया गया है। इस प्रकार, कुल 532 वर्ग मीटर सरकारी जमीन, जिसका बाजार मूल्य ₹93.10 लाख है, उसे कब्जे से मुक्त कराया गया है। द्वारका के बाद अब मीठापुर में भी प्रशासन ने अवैध निर्माणों का सफाया शुरू कर दिया है। समुद्र तट से महज 100 मीटर की दूरी पर स्थित धार्मिक अतिक्रमणों पर प्रशासनिक दस्ता टूट पड़ा。 मीठापुर के तटीय क्षेत्र में पुलिस के कड़े बंदोबस्त के बीच लगभग 2500 वर्ग मीटर की विशाल भूमि खाली कराई गई है। इस जमीन की अनुमानित कीमत ₹2.27 करोड़ आंकी गई है। द्वारका प्रांत अधिकारी और भारी पुलिस बल की मौजूदगी में हुई इस कार्रवाई से भू-माफियाओं और अवैध कब्जाधारियों में हड़कंप मच गया है। सुरक्षा के मद्देनजर फिलहाल पूरे इलाके में पुलिस का कड़ा पहरा तैनात कर दिया गया है।
0
0
Report
Advertisement

सुरेंद्रनगर में पान दुकान मालिक पर दो-तीन व्यक्तियों ने हमला, CCTV वायरल, पुलिस जांच.

Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના રાજ અંડરબ્રિજ પાસે પાનની દુકાન ચલાવતા વેપારી ઉપર બે થી ત્રણ ઈસમો દ્વારા માર મારવા ના સીસીટીવી કેમેરા ના વિડીયા વાયરલ થયા રાજ અંડર બ્રિજ પાસે ગુલશન પાન પાર્લર ચલાવતા યુવક ઉપર બે થી ત્રણ ઈસમો દ્વારા પહેલા મરચા ની ભૂકી નાખી અને બાદમાં લાકડી અને પાઇપ વડે મારવામાં આવ્યો પ્રાથમિક તપાસમાં જાણવા મુજબ અંગત કારણ નો મનદુઃખ રાખી બે સકસો અને એક મહિલા દ્વારા બાર મારવામાં આવ્યો હોવાનું জানা મંી રહ્યો છે આ ઘટના અંગેના સીસીટીવી કેમેરા ના વિડીઓ ઉપર પોલીસ દ્વારા તપાસ હાથ ધરૂપુ
0
0
Report

Dwarka के Mithapur में सरकारी जमीन कब्जे हटाने के लिए बुलडोजर अभियान शुरू

Dwarka, Gujarat:ીયાત્રાધામ દ્વારકા બાદ હવે મીઠાપુર નજીક તંત્ર દ્વારા સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરિયાકિનારાથી અંદાજે ૧૦૦ મીટરના અંતરે આવેલા બે ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મીઠાપુર પોલીસ અને ઉચ્ચ સરકારી અધિકારીઓના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કામગીરીમાં અંદાજે ૨૫૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. ખુલ્લી કરાઇેલી જમીનની બજાર કિંમત આશરે ૨ કરોડ ૨૭ લાખ રૂપિયા જેટલી થવાની ધારણા છે. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો સખત પહેરો તૈનાત કરવામાં આવ્યો છે અને ગેરકાયદે બાંધકામો સામેની ઝુંબેશથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
0
0
Report
Advertisement

बनासकाठा में भाजपा ने 31 साल बाद जिला पंचायत जीती, भगवा लहर फैल गई

Palanpur, Gujarat:બનાસકાંઠા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જિલ્લા પંચાયતમાં ભાજપે 31 વર્ષ બાદ બહુમતી મેળવી હતી અને સત્તા પ્રાપ્ત કરી હતી. પાલનપુર નગરપાલિકા, ડીસા નગરપાલિકા, ધાનેરી નગરપાલિકા સહિત અનેક તાલુકા પંચાયતોમાં પણ ભાજપે ભાગ જોયેલો બતાવ્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા આવ્યા હતા અને કાર્યકર્તાઓને માર્ગદર્શિત આવ્યા હતા તથા લોકોને જીત બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે જે લોકોએ સમર્થન નથી આપ્યું ત્યાં જઈને પણ વિકાસ કરવો પડશે અને કેટલાક વિસ્તારોમાં જરૂરી કામો કરવાનું રહેશે. રાજ્યમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની મોટી જીતના કારણે વિકાસની lakaરત વધી રહી છે. આ દરમિયાન જણાવ્યું હતું કે જાતિવાદના આરોપોને ટાળતા વિકાસ પહેલા મારીને આગળ વધશું. ગુજરાતના વધતા વિકાસ માટે 6 કરોડ લોકોને વંદન જણાવાયું. અંતમાં ભવિષ્યમાં 2027ની ચૂંટણીના લક્ષ્ય માટે સત્તા પૉની છે.
0
0
Report

द्वारका में अवैध धार्मिक दबावों पर प्रशासन का बुलडोजर एक्शन, तीन दिन तक चलेगा अभियान

Dwarka, Gujarat:યાત્રાધામ દ્વારકામાં વહીવટી તંત્ર ફરી એક્શન મોડમાં આવ્યું છે. દ્વારકા‑ઓખા હાઈવે પર વર્ષોથી જમાવવામાં આવેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી કડક કાર્યવાહી આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. નગરપાલિકા વિસ્તારના સર્વે નંબર 32માં આશરે 232 ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદે બાંધકામ હટાવી તેને ખુલ્લી કરવામાં આવી હતી, જેની બજાર કિંમત અંદાજે ₹40.60 લાખ આંકવામાં આવી છે. તેવી જ રીતે, સર્વે નંબર 34માં પણ તંત્રએ ઓપરેશન હાથ ધરી 300 ચોરસ મીટર જગ્યા ખાલી કરાવી હતી, જેની કિંમત અંદાજે ₹52.50 લાખ જેટલી થાય છે. આ સમગ્ર ડિમોલેશન દરમિયાન કુલ 532 ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદેસર ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા છે. વહીવટી તંત્રની આ કામગીરીને પગલે અંદાજે ₹93.10 લાખની કિંમતી સરkari જમીન દબાણમુક્ત બની છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ હેઠળ અન્ય વિસ્તારોમાં ઊભા કરેલા ગેરકાયદે બાંધકામો દૂર કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે.
0
0
Report

सूरत की मॉर्निंग वॉक के दौरान चेन स्नैचिंग: आरोपी गिरफ्तार

Surat, Gujarat:મોનીગ વોક માટે જતા લોકોને નિશાન બનાવી ચેઇન સ્નેચિગ કરનાર ઝડપાયો. ક્રાઇમબ્રાંચે આરોપીને ઝડપી પાડ્યો. અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ તથા ચેઇન સ્નેચીંગના ગુનામાં પોલીસ પકડાયેલ. આજથી ૨૦ દિવસ પહેલા જેલમાંથી pasesની સજા પુરી કરી જેલ મુક્ત થયેલ હતો આરોપી. રૂ 3.38 લાખનો મુદામાલ કબ્જે કર્યો. જેલમાંથી છુટ્યા બાદ પોતાની પાસે રહેલ એક્સેસ મોપેડ પર વહેલી સવારે નિકળતો હતો. પાલ વિસ્તારમાં અલગ અલગThree રાહદારીઓને ટાર્ગેટ કર્યા હતા. જેમાં એક સોનાની ચેઇન અને પેન્ડન્ટ લઇને નાસી ગયો હતો. બે પાલ, અડાજણ અને અશ્વિનિકુમાર પોલીસ મથકના ગુનાઓ ઉકેલાયા. પહેલાં_RAD આ આરોપી સાહીલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ ઝાકીર શેખ ૬ ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. બાઈટ..કિરણ મોદી..એસીપી ક્રાઈમબ્રાંચ
0
0
Report
Advertisement

पोरबंदर में भाजपा ने ऐतिहासिक जीत के साथ मेयर और अन्य पदों पर कब्जा किया

Porbandar, Gujarat:પોરબંદર જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે. પોરબંદર મનપા,જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોમાં ભવ્ય જીત બાદ હવે સૌની નજર મેયર સહિતના પદાધિકારીઓનીvrણી પર ટકેલી છે. પોરબંદર મનપા,​જિલ્લા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખ અને અન્ય સમિતિઓના હોદ્દેદારો કોણ બનશે તેને લઈને કાર્યકરો અને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ અંગે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, પક્ષના પ્રોટોકોલ મુજબ પ્રદેશમાંથી નિરીક્ષકો આવશે અને દરેક સ્તરે ચૂંટાયેલા સભ્યો સાથે પરામર્શ કરશે.જ્ઞાતિનું સમીકરણ અને રોસ્ટર પદ્ધતિને ધ્યાનમાં રાખીને યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ડૉ.ચેતના તિવારી જિલ્લા ભાજપ પ્રમુખ,પોરબંદર
0
0
Report

पावागढ़ मंदिर ने 76 दिनों में 24 करोड़ नवारण मंत्रों की आहूति से विश्व रिकॉर्ड बना डाला

Godhra, Gujarat:પંચમહાલ ના વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢના નામે નોંધાયો છે વિશ્વનો અનોખો રેકોર્ડ. 24 કરોડ નવાર્ણ મંત્રોની આહુતિ સાથે રચાયો ઇતિહાસ. વર્લ્ડ રેકોર્ડ બுக் ઇન્ડિયામાં પાવાગઢ મંદિર ટ્રસ્ટનું નામ સુવર્ણ અક્ષરે અંકિત. જે લક્ષ્યાંક 1 વર્ષનો હતો, તે માત્ર 76 દિવસમાં પૂરું થયો. આ દિવસે ગુજરાતની પવિત્ર ધરા અને શક્તિપીઠ પાવાગઢ ખાતે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. જેની ગુંજ સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહી છે. જગતજનની માં કાલિકાના ચરણોમાં 24 કરોડ નવાર્ણ મંત્રોની આહુતિનો મહાસંકલ્પ આજે સિદ્ધ થયો છે. આ કોઈ સામાન્ય ધાર્મિક વિધિ નથી, પરંતુ શ્રદ્ધા, સમર્પણ અને સામાજિક સમરસતાનો એક એવો સંગમ છે જેણે વર્લ્ડ રેકોર્ડ બુક ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું છે. કેવી રીતે અશક્ય લાગતો આ લક્ષ્યાંક પલકવારમાં પૂર્ણ થયો? જુઓ અમારો આ ખાસ અહેવાલ. પાવાગઢની પવિત્ર ટેકરીઓ આજે મંત્રોચ્ચારથી ગુંجی ઉઠી છે. ગત 15 જાન્યુઆરીથી શરૂ થયેલો આ ભવ્ય નવાર્ણ મંત્ર યજ્ઞ આજે વિશ્વવિક્રમ બનીને ઉભર્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ અનુષ્ઠાન માટે એક વર્ષનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો, પરંતુ મહિ ભક્તોની અતૂટ શ્રદ્ધાએ આ ચમત્કાર કરી બતાવ્યો છે. માત્ર 76 દિવસના ટૂંકા ગાળામાં, એટલે કે 31 માર્ચ 2026 સુધીમાં 24 કરોડ આહુતિઓ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 90,000 થી વધુ ભક્તો એ આહુતિ નો લ્હાવો લીધો હતો. આ મહા આહુતિ માટે તન-બંધ Jav, તલ, ઘી અને ચોખાની આહુતિ સામગ્રીનો ઉપયોગ કરવા માં આવ્યો હતો. સૌથી મહત્વની બાબત હતી કે શરૂઆતથી પૂર્ણાહુતિ સુધી દરેક ક્ષણનું ડિજિટલ અને વિડિયો દસ્તાવેજીકરણ પણ મંદિરprasasan દ્વારા કરવા માં આવ્યું હતું. આ મહાયજ્ઞની ખાસિયત એ રહી કે અહીં કોઈ જ્ઞાતિ, જાતિ કે પ્રાંતનો ભેદભાવ જોવા મળ્યો નથી. નાના-મોટા, અમીર-ગરીબ સૌએ એકસાથે બેસીને માતાજીની આરાધના કરી. આ સફળતા બાદ પ્રાયશ્ચિતરૂપે વધુ 11 દિવસની આહુતિ પણ માં મહાકાળી ને અર્પણ કરવા મા આવી. અને ત્યારબાદ ભગવાન શિવની આરાધના માટે 33 દિવસનું વિશેષ અનુષ્ઠાન પણ શરૂ કરી દેવાયું છે. પાવાગઢમાં રચાયેલો આ રેકોર્ડ માત્ર આંકડાઓનો ખેલ નથી, પરંતુ કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિબિંબ છે. જ્યારે શ્રદ્ધા અને વ્યવસ્થાનો સમન્વય થાય તો આવા જ ઇતિહાસ રચાય છે. માં કાલિકાના ધામે સર્જાયેલી આ સિદ્ધિ યુગો સુધી યાદ રાખવામાં આવશે.
0
0
Report

गुजरात भाजपा ने मेहसाणा टाउनहॉल में सेवा संकल्प समारोह में नवनिर्वाचित सदस्यों को सम्मानित किया

Mehsana, Gujarat:મહેસાણા ટાઉનહોલ ખાતે અભિવાદન અને સંકલ્પ સમારોહ ગુજરાત પ્રદેશ ની અધ્યક્ષતા માં નવનિયુક્ત સદસ્યો નો અભિવાદન સેવા સંકલ્પ સમારોહ માં સદસ્યો ને લોકસેવા નો સંકલ્પ લેવડાવ્યો 365 દિવસ કાર્યકરો સાથે અને ਲੋਕો વચ્ચે રહેવા સલાહ આપવા માં આવી એન્કર મહેસાણા મહાનગરપાલિકા ના ટાઉનહોલ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ની ઉપસ્થિતિ માં વિશેષ સન્માન સમારોહ યોજવા માં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ ની હાજરી માં નવનિયુક્ત સદસ્યો નો અભિવાદન સેવા સંકલ્પ સમારોહ આયોજિત કરવા માં આવ્યો હતો અને તેમાં મહેસાણા જિલ્લા માં સ્થાનિક સ્વરાજ ની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા માં વિજેતા સદસ્યો નું અભિવાદન કરવા માં આવ્યું હતું અને તેની સાથે વિજેતા ઉમેદવારો ને લોકસેવા કરવા સેવા સંકલ્પ લેવડાવ્યો હતો. આ સાથે ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ ગુજરાત ની ચૂંટણી માં રેકોર્ડબ્રેક મરેલી જીત ને ઐતિહાસિક જીત ગણાવી હતી... તો પછી 365 દિવસ વિકાસકામો ની સાથે સૌની વચ્ચે રહેજો એવી સલાહ પ્રદેશ પ્રમુખે આપી હતી.
0
0
Report
Advertisement

नवसारी विधायक अनंत पटेल के मामलों में अदालत ने 25 मई 2026 तक फैसला सुरक्षित रखा

Navsari, Gujarat:નવસારીના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર ગત વિધાનસભા ચુંટણી પૂર્વે થયેલ હુમલા બાદ ફાટી નીકળેલી હિંસામાં પોલીસ વિભાગ દ્વારા અનંત પટેલ સહિત કોંગી આગેવાનો સામે નોંધવામાં આવેલા બે ગુનાઓમાં નવસારી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આજે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. જ્યારે આગામી 25, મે 2026 ના રોજ કોર્ટ બંને કેસોમાં ચુકાદો સંભળાવશે. નવસારીના ખેરગામમાં વધુ 2022 માં ગત વિધાનસભા ચૂંટણી પૂર્વે ધારાસભ્ય અનંત પટેલ ઉપર ભાજપી આગેવાન ભીખુ આહીરના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાબાદ ધારાસભ્ય અનંત પટેલના સમર્થકો તેમજ કોંગી આગેવાનો મોટી સંખ્યામાં ખેરગામમાં ભેગા થયા હતા. ખેરગામમાં કોંગી કાર્યકરો અને અનંત પટેલના સમર્થકો દ્વારા આક્રોશિત થઈ ભીખુ આહીરની દુકાનમાં તોડફોડ કરી, રોકડા રૂપિયાની લૂંટ ચલાવી આગચંપી કરી હતી. ત્યારબાદ આગ ઓલવવા માટે આવી રહેલા ખૂંધ ગ્રામ પંચાયતના ફાયર ફાઈટરને રોકી 에માં પણ તોડફોડ કરીને ફાયર ફાઈટરના ચાલકને માર માર્યો હતો. બીજી તરફ આક્રોશિત થયેલા ટોળાએ પોલીસ અને પોલીસના વાહનાઓ ઉપર પણ પથ્થરૂ મારો કરવા સાથે તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનામાં ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ, ખેરગામના સરપંચ ઝરણા પટેલ સહિતના કોંગી આગેવાનો સાથે ટોળા સામે હત્યાનો પ્રયાસ, મારामારી, લૂંટ, રાયોટીંગ સહિતની ધારાઓ હેઠળ અલગ અલગ ત્રણ ગુનાઓ નોંધાવ્યા હતા. જેના અંગે વિગતભરી તપાસ બાદ જિલ્લા போலீસે 2000 પાનાની ચાર્જશીટ નવસારી ડિસ્ટ્રિક્ટ એન્ડ ફેશન્સ કોર્ટમાં રજૂ કરી હતી. ચાર્જશીટ રજૂ થતા આરોપીઓના વકીલ પરેશ વાટવેચાએ ધારાસભ્ય અનંત પટેલ સહિતના તમામ આરોપીઓને બિન તોહમત છોડી મૂકવા માટેની કોર્ટ સમક્ષ અરજી કરી હતી. જ્યારે સરકાર તરફે સ્પેશિયલ PP નયન સુખડવાળાએ ધારાસભ્ય અનંત Patel સહિતના આરોપીઓ સામે પુરાવા દર્શાવ્યા, બંને કેસ ચલાવવા માટે દાદ માંગી હતી. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ પ્રવૃત્ત બનાવેલ કેસોના ચુકાદો 25 મે 2026 ના રોજ કુલા સુરક્ષિત રાખ્યો છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top