icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:33 am

Amreli - રાજુલા એસટી વર્કશોપ નજીક લાગી આગ

Rajula, Gujarat:રાજુલા એસટી વર્કશોપ પાસે લાગી આગ રાજુલા શહેરમાં આવેલ છતડીયા રોડ પર એસટી વર્કશોપ નજીક શીતળામાના મંદિર પાસે અચાનક આગ લાગી આગ લાગવાની જાણ રાજુલા ફાયર વિભાગને થતા રાજુલા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પરંતુ ઉપર ઇલેક્ટ્રીક લાઈન હોવાથી ફાયર વિભાગે રાજુલા પી.જી.વી.સી. એલ જાણ કરતા આ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ આગ કાબુ માં લેવા માં આવી રાજુલા શહેરમાં આવી રીતે અનેક જગ્યાઓ પર કચરામાં વારંવાર આગ લાગે છે ત્યારે વારંવાર આગ લાગવાનું કારણ શું ? વારંવાર આગ લાગે છે તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળતું નથી ત્યારે શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદ લઈ અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો આ આગ લાગવાના કારણો જાણવા મળી શકે રિપોર્ટર...યોગેશ કાનાબાર અમરેલી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

ਸੂरत ਦੇ ਸੇਵਨਿਵૃਤ ਪੀ.ਆਈ. ਜੈਰਾਜ ਸਿੰਘ ਘੱਡਵੀ ਦਾ ਵਿਦਾਯ ਸਮਾਰੋਹ ਨੋਟਾਂ ਦੀ ਹੋਰਬਰੀਆਂ ਦੇ ਵਿਚਕਾਰ

Surat, Gujarat:1. સુરતમાં નિવૃત્ત PI જયરાજસિંહ ગઢવીની વિદાય નિમિત્તે ભવ્ય ડાયરાનું આયોજન. 2. વિદાય સમારોહમાં પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થित રહ્યા. 3. લોકસાહિત્યકાર માયાભાઈ આહીઢ, લોકગાયક કીર્તિદાન ગઢવી અને માઈથિલી ઠાકુરે મંચ શેર કર્યો. 4. ત્રણેય કલાકારોની જુગલબંધી કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની. 5. લોકગીતો અને ભજનો દરમિયાન પોલીસ કર્મીઓ અને ચાહકોએ નોટો ઉડાવી. 6. ડઆરીમાં મંચ પર નોટોના વરસાદના દૃશ્યો જોવા મળ્યા. 7. નિવૃત્ત PI જયરાજસિંહ ગઢવી સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંચ પર હાજર રહ્યા. 8. અધિકારીઓ અને કર્મચારીએ ગઢવીને નિવૃત્તિની શુભેચ્છાઓ પાઠવી. 9. કાર્યક્રમના અનેક વીડિયો સોશ્યનલ મીડિયા પર વાયરલ થયા. 10. વિદાય સમારોહમાં નોટો ઉડાડવાના દૃશ્યોને લઈને શહેરમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ.
0
0
Report

अमेरिका के वुสเตอร์ में इकॉनो लॉज आग से गुजराती परिवार के तीन सदस्य मरे

Kheda, Gujarat:ખેડા બ્રેકિંગ અમેરિકામાં એક જ પરિવાર ના ત્રણ ગુજરાતીઓના મોત. નડિયાદના એક જpariવાર ના ત્રણ લોકો ના અમેરીકાના વુસ્ટર માં આવેલી ઈકોનો લોજ માં આગ લાગવા કારણે મોત આfafતનમાં પતિ પત્ની અને 20 વર્ષીય દિકરીનુ થયુ મૃત્યુ મૂળ નડિયાદના હિતેશભાઈ સુથાર તેમની પત્ની હિનાબેન તથા તેમની દિકરી ઈશાની છેલ્લે બે વર્ષથી અમેરિકામા સ્થાયી થયા હતા. જ્યાં આગ લાગી તે મોટેલ માંજ હિતેશભાઈનો પરીવાર rede હતા. જ્યાં તેઓ રહેતા હતા ત્યાં ઈકોનો લોજમા અચાનક આગ લાગી હતી. આ આગ ની ઘટના સમયે મોટેલ ના પરીવાર અંદર રૂમમાં જ હતો આગ લાગી ત્યારે રૂમ માથે ડેસ્ક પર ફોન કરી હેલ્પ પણ માંગવામા આવી હતી. ડેસ્ક પરથી તેમને બચવા માટે રૂમની બBathરૂમમાં પાણી ચાલુ કરીને સુરક્ષીત થવા માટે જણાવવામા આવ્યુ. પરીવાર બચવા માટે બાથરૂમમાં બંધ થઈ ગયા હતા. પરંતુ આગ પર કાબુ મેળવવામાં સમય લાગતા પરીવારના ત્રણેય લોકોનુ ગુંગળાઈ જવાથી મૃત્યુ થયા છે.
0
0
Report
Advertisement
Advertisement

नवसारी के सादड़वल में इंडियन पोटाश लिमिटेड के विरुद्ध ग्रामीणों का विरोध

Navsari, Gujarat:નવસારીના સાદડવેલ ગામે ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની સામે સ્થાનિક લોકોનો વિરોધ ગામમાં રાસાયણિક ખાતરનું ઉત્પાદન યુનિટ શરૂ થવાની આશંકાને પગલે કરાયો વિરોધ સાદડવેલ અને આજુબાજુના ગાંમોની ફળદ્રુપ જમીન તથા પાણી દૂષિત થવાનો ભય કાવેરી સુગરની જમીન પર સુગર ફેક્ટરી શરૂ થાય તેની સામે સ્થાનિકોને વાંધો નથી. प्रदૂषण ફેલાવતી કેમિકલ કંપની સામે જનતામાં ભારે નારાજગી રેલી સાદડવેલ તાતીખાડી પેટ્રોલપમ્પથી શરૂ થઈને રાનકુવા સર્કલ સુધી યોજવામાં આવી રેલીના માર્ગમાં આવતા દરેક ગામના પાદારે ઊભા રહીને લોકોને જાગૃત થવા કરાઈ અપીલ
0
0
Report

सूरत नासिरनगर डेमॉलिशन मामले में आज हाई कोर्ट में सुनवाई

Ahmedabad, Gujarat:સુરત નાસીરનગર ડીમોલેશન મામલે આજે હાઈકોર્ટમાં થઈ સુનાવણી સુનાવણીમાં કોર્ટે smc અને રાજ્ય સરકારના કામ સામે નારાજગી વ્યકત કરી કોના કહેવાથી આ ડીમોલેશન થયું. કોર્ટ અધિકારીના કહ્યા વગર આવું ડીમોલેશન થઈ જ શકે. કોર્ટ પોલીસ અને અધિકારી શુ કરતા હતા ઘટનામાં પ્રિલિમનરી રિપોર્ટ ન ચાલે Dymc ના નેજામાં તપાસ કમિટી બનાવી તે અંગે કોર્ટે સવાલ ઉઠાવ્યો ડીમાર્કેશન માટેની વાત હતી તો ડીમોલેશન કઈ રીતે થયું ઘટનામાં ઊંડાણ પૂર્વકની તપાસની જરૂર છે સરકાર પાસે પાવર છે શું કરવું શું નહિ. કોર્ટ આ મારો વિસ્તાર નથી કે હું કોઈ સલાહ આપું કે શુ કરવું એ સરકાર અને smc નક્કી કરે 100 ઉપર લોકો ઘરવિહોણા બન્યા ગંભીર વિષય છે સસ્પેન્સન કરવું એ કોઈ નિષ્કર્ષ નથી. સસ્પેન્સન 3 કે 4 મહિના પછી શું. આમાં કડક કામગીરી થવી જોઈએ કમિશનર એવું જણાવે છે કે ડિમાર્કેશન માટે પોલીસ બોલાવી અને તમે એસવોકેટ જનરલ જે કહો છો એ અલગ છે SMCમા આ એક કિસ્સો નહિ હોય તેવું નકારી ન શકાય સસ્પેન્સન એ કોઈ જવાબ નથી બીજું થવું જોઈએ. કોર્ટ કોર્ટ કેટલીક વસ્તુ માર્ક કરી કે લોકલ પોલીસ સ્ટેશન લોકો ગયા પણ ફરિયાદ ન લીધી. કોઈ ઓર્ડર ન હતો ડીમોલેશન નો. એક મહિના ઉપર થયું પણ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ લેવાઈ નહિ તો તંત્ર કઈ રીતે ગંભીર છે કોર્ટએ સુનાવણી દરમિયાન ફરી પૂછ્યો સવાલ. પોલીસ કમિશનરને જાણ હતી કે મોટા પાયે ડીમોલેશન હોય તો શુ કોઈ ઓર્ડર હતો Dcp લેવલના અધિકારી સ્થળ પર હતા ખાલી ડીમાર્કેશન પ્રક્રિયા માટે ડીમાર્કેશન વર્ક હતું ડીમોલેશનમાં કઈ રીતે બદલાયું બંદોબસ્તમાં હતા પરંતુ કોઈએ બોલાવ્યા હતા ત્યારે બંદોબસ્ત લાગ્યો ને ચોક માર્ક બજાર પોલીસ સ્ટેશનમાં ડીમારીઓ ડીમાર્કેશન ની જ જાણ કરાઈ હતી તપાસ કમિટી દ્વારા કરવામાં આવેલી તપાસનો રિપોર્ટ કોર્ટમાં અપાયો જેમાં હજુ ગોળગોળ જવાબ આપતો હોવાનું કોર્ટનું માનવું આ ગેરકાયદેસર ડીમોલેશન થયું છે અને એક મહિના ઉપર થયું કોઈ કાર્યવાહી નહિ. કોર્ટ કેમ પોલીસ સ્થળ પર એક્ટિવ ન હતી. કેમ ડીમાર્કેશન એ ડીમોલેશનમાં બદলাই્યું. 30 દિવસ ઉપર થયા કેમ ફરિયાદ ન લેવાય પહેલા દિવસથી વાત છે કે ડીમાર્કેશનની વાત છે તો ડીમોલેશન કેમનું થયું. કોર્ટ કેમ સ્વીકારાઈ રહ્યું નથી કે આ ગેરકાયદે ડીમોલેશન થયું છે. કોર્ટ તપાસ એડવાન્સ સ્ટેજમાં છે. વકીલ ડીમોલ્કેશનમાં જવાનું છે તેવું કહેવાયુ. કોર્ટ ભૂલ છે તે ઉલ્લેખ કરીશું. વકીલ 6 કલાક ઉપર થયા પણ પોલીસને ખબર નહોતી કે શેના માટે આવ્યા પોલીસ ડિફેન્સીવ મશીનરી નથી. કોર્ટ પોલીસને પહેલા ખ્યાલ ન આવ્યો કે ડીમાર્કેશન એ ડીમોલેશનમાં બદલીાયું આખરે તપાસ ક્યાં થઈ રહી છે. એ પણ fir કર્યા વગર. કોર્ટ એફિડેવિટ માટે સરકારી વકીલ દ્વારા વધુ કેટલોક સમય માંગવામાં આવ્યો ડીમોલેશન ગેરકાયદે હતું જ્યાં પોલીસ હાજર હતી અને તેમાં પોલીસ ફરિયાદ પણ ન થઈ એક મહિનો થયો અને કમિટી શુ તપાસ કરે છે કાર્યવાહી કરે છે તે પણ જુઓ. કોર્ટ કોટે પીટીશનરની પિટિશન અને એફિડેવિટ ચકાસી તેના પર ધ્યાન આપ્યું તેવું જણાવ્યું કોર્ટનું કામ પોલીસ ਅਤੇ smc એ શું કર્યું શુ લીગલ હતું તે જોવાનું છે. કોર્ટ આગામી સુનાવણીમાં smc કમિશનર એફિડેવિટ કરે અને જાણ કરે કે પીડિતોને રિહેબીટેડ કર્યા કે નહીં. વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે કે નહિં. સુનાવણીના અંતે કોર્ટ ઓર્ડરમાં કોર્ટે 경찰. Smc. ટોરેન્ટ પાવર ના કામ અંગે અને ઘટનામાં પ્રથમ સ્થળ પર પહોંચનાર પોલીસ. પોલીસ ને કોલ કરનાર સ્થાનિક. ટોરેન્ટ ને કોલ કરનાર વ્યક્તિسرائيلية વિવિધ કામગીરી તપાસનું જણાવી smc કમિશનર ને એફિડેવિટ કરવા જણાવ્યું કોર્ટે નોંધ્યું કે ડીમાર્કેશન હતું પરંતુ ગેરકાયદે ડીમોલેશન કરાયું. સમગ્ર મામલે ઊંડાણ પૂર્વકની તપાસની જરૂર વધુ સુનાવણી 9 જુલાઈ એ હાથ ધરાશે
0
0
Report

वटवा में 13 वर्षीय बच्ची के साथ यौन शोषण, आरोपी इम्तियाज़ यूसुफ शेख बाबा गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદના વટવા વિસ્તારમાંથી સમાજને शर्मસार કરતી અને વાલીઓ માટે લાલબત્તી સમાન એક ઘટના વટવા પોલીસના ચોપડે નોંધાઈ છે... ચા બનાવવાના બહાને 13 વર્ષની मासૂમ સગીરાને પોતાના ઘેર બોલાવી તેની સે સારીરિક અડપલાં કર્યા છે. સૌથી ચોંકાવનારી અને शर्मજનક વાત એ છે કે આ Hawasaખોર આરોપી પોતાના જે ત્રણ દીકરીઓનો બાપ છે..... સગીરા એ પરિવાર ને જાણ કરતા પોલીસ ફરીયાદ નોંધાવી ને વટવા પોલીસે ગણતરીવના કલાક માં આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા ઇમ્તીયાઝ યુસુફ શેખ ઉર્ફે બાબા નામના શખ્સે પિતા ધર્મને લઝવ્યો છે.... આરોપી ઈમ્તીયાઝના ઘરે કોઈ ન હોય તો આરોપી એ 13 વર્ષીય સગીરાને ચા બનાવવાના બહાને પોતાના ઘરમાં બોલાવી હતી અને ઘરમાં એકલતાનો લાભ ઉઠાવીને આ હવસખોરે માસૂમ સગીજા સાથે શારીરિક અડપલા કર્યા ની ફરિયાદ વટવા પોલીસ સ્ટેશન ના ચોપડે નોંધાઈ છે ત્યારે સગીરા આરોપીની ધમકીથી ડરી ગયેલી સગીરાએ બીજે દિવસે હિંમત કરીને પોતાની માતાને આ વાત પૂરી રીતે જણાવી હતી... ત્યારે દીકરીની આ વાત સાંભળીને માતાએ પોતાના પરિવાર માં આ વાત કરી અને તરત વટવા પોલીસ સ્ટેશન પાસે આવી ગયા હતા અને વટવા प्रहरीले આરોપી ઈમિત્યાઝ યુસુફ શેખ ઉર્ફે બાબા સામે પોક્સો આક્ત એટલે કાયદેસર ની ધરપકડ કરી આગળની પૂછપરછ હાથ ધરી હતી. ઉદય રંજન ઝી મીડીઆ અમદાવાદ
0
0
Report
Advertisement

वटवा में 13 वर्षीय किशोरी के साथ दुष्कर्म जैसे कृत्य, पिता गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદના વટવા વિસ્તારમાંથી સમાજને शर्मસार કરતી અને વાલીઓ માટે લાલબત્તી સમાન એક ઘટના વટવા પોલીસના ચોપડે નોંધાઈ છે... ચા બનાવવાના બહાને 13 વર્ષની मासૂમ સગીરાને પોતાના ઘરે બોલાવી તેની સાથે શારીરિક અડપલાં કર્યા છે. સૌથી ચોંકાવનારી અને શરમજનક વાત એ છે કે આ હવસખોર આરોપી પોતાના ત્રણ દીકરીઓનો બાપ છે..... સગીરા એ પરિવાર ને જાણ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી ને વટવા પોલીસાએ ગણતરીવના કલાકમાં આરોપી ની ધરપકડ કરી વધુ tæપ હાથ ધરી છે. અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા ઈમ્તીયાઝ યુસુફ શેખ ઉર્ફે બાબા નામના વ્યક્તિએ પિતા ધર્મને લજવ્યો છે.... આ આરોપી ઈમ્તીયાઝના ઘરે કોઈ ન હોવાથી તેમણે 13 વર્ષીય સગીરાને ચા બનાવવાના બહાને પોતાના ઘરે બોલાવી હતી અને ખૂબ નજીક આવીને શારીરિક અડોપર કરતા હતાં.... પેલી વખતે જ સગીરાએ માતા ને આ વાત જણાવી હતી અને માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આરોપીએ બાળકીને ધમકી આપી હતી કે કોઈને આપવાનો નહીં અને ચેતવણી આપી હતી. બાદમાં ડિસીંગે માતાએ સગીરાની આ વાત પરિવાર ને સમજાવી અને વટવા પોલીસ ઓફિસમાં ઘટના અંગે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી હતી. ઉદય રંજન ઝી મીડિયાઃ અમદાવાદ
0
0
Report

रामपुर के व्यापारी से दुबई से लाकर 600 ग्राम सोना Ahmedabad एयरपोर्ट पर लूट

Ahmedabad, Gujarat:ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના વેપારીએ વધુ પૈસા કમાવાની લાલચે દુબઈથી મંગાવેલા 600 ગ્રામ સોનાની અમદાવાદ એરપોર્ટ બહારથી પોલીસની ઓળખ આપીને મહિલા સહિત ત્રણ લોકોએ લૂંટQUI કરવામાં આવ્યો હતો. વેપારીના માણસો એરપોર્ટમાંથી સોના લઈને ચાલતા બહાર જતા હતા ત્યારે બે ગાડીમાં આવેલા/shaxS0ને બંનેને ગાડીમાં બેસાડીને પોલીસની ઓળખ આપી સોનુ લૂંટી લીધું હતું ત્યારબાદ ગાંધીનગર એપોલો સર્કલ તરફ બ્રિજ પાસે લઈ જઈને બંનેને ઉતારીને ફરાર થઈ ગયા હતા. એરપોર્ટ પોલીસ દ્વારા ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
0
0
Report
Advertisement

जेतपर के किसानों का निजी पोल मुआवजे के लिए उग्र आंदोलन, नीति अभी अस्पष्ट

Morbi, Gujarat:મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી વીજપોલનું પૂરતું વળતર મેળવવા માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને આંદોલન બાબતે સરકારમાંથી હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય આવ્યો નથી ત્યારે સરકાર અને ખાનગી વીજ કંપની સામે લડી લેવાના ખેડૂતો મક્કમ હોય તેવો ઘાટ જોવા મળ્યો છે કારણ કે આજે સવારથી ઉપવાસી છાવણી ખાતે જે મંડપ હતા તે જગ્યા ઉપર વોટરપ્રૂફ ડોમ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જ્યાં સુધી હવે સરકાર અને ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોની માંગણી ન સંતોષવામાં આવ્યા સુધી આંદોલન ચાલુ રહેશે તેવા સંકેતો હાલમાં મળી રહ્યા છે વીઓ મોરબીના જેતપર ગામ સહિત સમગ્ર ગુજરાતની અંદર જુદી જુદી જગ્યા ઉપર ખાનગી વીજ કંપનીના વીજપોલ ઊભા કરવા માટેની સમસ્યા ચાલી રહી છે અને આવા કેસોમાં ખેડૂતોએ ખેતીની જમીનમાં વીજપોલ ઊભા કરવા સામે વળતરની તેમાં ગણતરીમાં થયેલી ક્ષતિને લઈને વિરોધ નોંધાવેલો છે. કેટલાક લોકોને માટે આવતી તુલના મુજબ પડતું વળતર ન હોવાને કારણે આંદોલનો ચાલી રહ્યા છે પરંતુ સરકારે અત્યાર સુધી બનાવેલ નીતિ અંગે સ્પષ્ટતા આપી નથી. છેલ્લા 15 દિવસથી મોડેલ ચર્ચા અને ઉપવાસ ચાલી રહ્યો છે જેથી આજે સવારે વોટરપ્રૂફ ડોમ બનાવવાની કાર્યવાહી શરૂ થઈ છે અને માંગણીઓને સંતોષતા સુધી આંદોલન ચાલુ રહેશે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top