icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:33 am

Amreli - રાજુલા એસટી વર્કશોપ નજીક લાગી આગ

Rajula, Gujarat:રાજુલા એસટી વર્કશોપ પાસે લાગી આગ રાજુલા શહેરમાં આવેલ છતડીયા રોડ પર એસટી વર્કશોપ નજીક શીતળામાના મંદિર પાસે અચાનક આગ લાગી આગ લાગવાની જાણ રાજુલા ફાયર વિભાગને થતા રાજુલા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પરંતુ ઉપર ઇલેક્ટ્રીક લાઈન હોવાથી ફાયર વિભાગે રાજુલા પી.જી.વી.સી. એલ જાણ કરતા આ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ આગ કાબુ માં લેવા માં આવી રાજુલા શહેરમાં આવી રીતે અનેક જગ્યાઓ પર કચરામાં વારંવાર આગ લાગે છે ત્યારે વારંવાર આગ લાગવાનું કારણ શું ? વારંવાર આગ લાગે છે તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળતું નથી ત્યારે શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદ લઈ અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો આ આગ લાગવાના કારણો જાણવા મળી શકે રિપોર્ટર...યોગેશ કાનાબાર અમરેલી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत की ट्रेन से गंजा मंगाने वाले गिरोह का पर्दाफाश; 21 किलोग्राम गांजे के साथ तीन गिरफ्तार

Surat, Gujarat:એસ.ઓ.જી. પોલીસે ઓડિશાથી ટ્રેન મારફતે લાખો રૂપિયાનો ગાંજો મંગાવતી એક ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસ બાતમીના આધારે રેડ કરીને એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂપિયા ૧૦ લાખથી વધુની કિંમતનો ૨૧ કિલોગ્રામ અને ૪૦ ગ્રામ ગાંजાનો જથ્થો જપ્ત કર્યો છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ: ૧. નબધન રામચંદ્ર પાહન ૨. સર્વસ્વતી ઉર્ફે સંધ્યા રંજન મુની (મહિલા આરોપી) ૩. સંજય પ્રહલાદ શાહુ સુરત प्रहरीले પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્ક પાછળ અન્ય કોઈ સ્થાનિક પેડલર સામેલ છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ કરી છે.
0
0
Report

सूरत क्राइम ब्रांच ने मॉर्निंग वॉक के दौरान चेन स्नैचर को पकड़ा, लाखों का माल बरामद

Surat, Gujarat:સુરત શહેરમાં પોતાના મોજશોખ પૂરા કરવા માટે મોર્નિંગ વોકમાં નીકળતા નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી ચેઈન સ્નેચિંગ કરનાર એક રીઢા ગુનેગારને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસ આરોપી પાસેથી લાખો રૂપિયાનો મુકાદમાદ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ક્રાઈમ-brANCHે બાતમિકાના આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજની નીચે આરોપી દેવ યોગેશભાઈ વાલજીભાઈ વાઘેલાની ધરપકડ કરી છે. આરોપી વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતા લોકોને ટાર્ગેટ કરતો હતો અને નજર ચૂકવીને ગળામાંથી સોનાની ચેઈન આંચકીને ફરાર થઈ જતો હતો. આ ધરપકડ સાથે આરોપીએ આચરેલા સાત જેટલા ચેઈન સ્નેચિંગના ગુનાઓનો પર્દાફાશ થયો છે. ભાવેશ રોજીયા (ક્રાઈમ બ્રાંચ પોલીસ ડીસીપી)og. પોલીસે આરોપી પાસેથી ચોરીની સોનાની ચેઈનો સહિત 4 લાખથી વધારેની કિંમતે રૂપિયા મુદામાલ કબજે કર્યો છે. હાલ ક્રાઈમ-brANCHે આરોપીની svaંઘન પૂછપરછ શરૂ કરી છે. જેથી શહેરમાં બનેલી અન્ય ચોરી કે સ્નેચિંગની ઘટનાઓ પરથી પણ પડદો ઊંચકાઈ શકે તેમ છે.
0
0
Report
Advertisement

सूरत में जगन्नाथ रथयात्रा: भक्तों का उमड़ रहा उत्साह

Surat, Gujarat:એન્ટ્રી નોધઃ થીક રીતે નોધાયેલ માહિતી દૂર કરવામાં આવી છે. આવતીકાલના અહેવાલ પ્રમાણે દેશભરમાં આજે અષાઢી બીজના પવિત્ર પર્વે ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન થયું છે. હીરાનગરી સુરત પણ આજે સંપૂર્ણપણે ભક્તિના રંગે રંગાઈ ગઈ છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળતા જ સુરતના માર્ગો પર આરે 'જય જગન્નાથ' ના નારાથી ગุนડ્યું હતું. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં આ યાત્રા યોજાઈ રહી છે. આ વર્ષે સુરત શહેરમાં નાની-મોટી મળીને કુલ 8 ભવ્ય રથયાત્રા યોજાઈ છે. જેને લઈને স্থানীয় ભಕ್ತોમાં અદભુત અને અનિમેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજારાઓની સંખ્યામાં અબાલ-વૃદ્ધ સૌ કોઈ ભગવાનના રથના દર્શન કરવા અને રથ ખેંચીને પુણ્ય કમાવવા માટે રસ્તાઓ પર ઉમટી પડ્યા છે. સુરતમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર જહાંગીરપુરા ઇસ્કોન મંદિર (ISKCON) દ્વારા આયોજિત રથયાત્રા રહી હતી. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ અષદ્ધી બીજના પાવન દિવસે આ ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતું.આ રથયાત્રા સુરત રેલ્વે સ્ટેશનથી શરૂ થઈને રીંગરોડ મારફતે જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી પહોંચી હતી. ભગવાનના વિશાળ રથને રંગબેરંગી અને સુગંધિત ફૂલોથી अत्यંત સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો, જે ભક્તોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો હતો. સુરત શહેરમાં રથયાત્રાનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય અને 로ચક છે. શહેરમાં ભક્તિભાવપૂર્વક રથયાત્રા કાઢવાની આ પરંપરાની શરૂઆત વર્ષ 1980થી થઈ હતી. ત્યારે થી લઈને આજદિન સુધી દર વર્ષે ભક્તોની શ્રદ્ધા અને ઉત્સાહમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આજે પણ સુરતિઓએ ભારે હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથનું નગરમાં ભવ્ય સ્વાગત કર્યું હતું.
0
0
Report

मध्य प्रदेश से गुजरात तक हथियार नेटवर्क का खुलासा; 11 गिरफ्तार, 24 अवैध हथियार बरामद

Rajkot, Gujarat:અષાઢી બીજ અને રથયાત્રા પૂર્વે રાજકોટ શહેરમાં ગેરકાયદે હથિયારોના વિશાળ નેટવર્કનો ભાંડો ફોડતાં પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્ર સુધી ચાલતા હથિયાર સપ્લાય રેકેટનો પર્દાફાશ કરીને પોલીસે વધુ 3 આરોપીઓને 3 ગೆರકાયદે હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. આ સાથે કેસમાં ઝડપાયેલા આરોપીઓની કુલ સંખ્યા 11 થઈ છે. જ્યારે જપ્ત કરાયેલા ગેરકાયદે હથિયારોની સંખ્યા વધીને 24 પર પહોંચી છે. ઉપરાંત પોલીસે 34થી વધુ જીવતા કારતૂસ પણ કબજે કર્યા છે. જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કિંમત અંદાજે રૂ. 2 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.આર. ગોંડલિયાની ટીમ પેટ્રોલિંગ દરમ્યાન હતી. તે દરમ્યાન મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી શકીલ સાદિક મન્સુરીને વાંકાનેર ચોકડી પાસેથી પાંચ દેશી બનાવટની પિસ્તોલ અને 20 જીવતા કારતૂસ સાથે ઝડપી લેવાયો હતો. शुरुआતી પૂછપરછમાં શકીલે ચોટીલાના પ્રદીપ તરપડા સહિત અન્ય કેટલાક લોકોને હથિયારો પહોંચાડ્યાની કબૂલાત કરતા તેણે સમગ્ર ગેરકાયદે હથિયાર સપ્લાય ચેઇન સુધી પહોંચવામાં મદદ કરી. વાંચા મુજબ ચોટીલા અને રાજકોટ સહિતના વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને એક પછી ένα આરોપીઓની ધરપકડ થઈ હતી. રિમાન્ડ દરમિયાન મળી આવેલી વિગતોના આધારે ધૃવ ઉર્ફ કનૈયો ગૌસ્વામી, જયરાજ ઉર્ફ લાલો ખાચર અને શ્યામ પરમારની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી વધુ ત્રણ દેશી પિસ્તોલ જપ્ત કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ માત્ર શોખ માટે અને સમાજમાં[r]ોબ ઊભો કરવા માટે રૂ.20થી 25 હજાર ચૂકવીને હથિયારો ખરીદદાની કબૂલાત આપી હોવાનું પોલીસ જણાવ્યું હતું. પોલીસે આ ગેરકાયદેસર હથિયાર સપ્લાય નેટવર્કની કડીઓ સુધી પહોંચવા તપાસ નો દોર વધુ વેગવાન બનાવ્યો છે. પોલીસનાં જણાવેત મુજબ, અત્યાર સુધી ઝડપી આવેલા અનેક આરોપીઓ સામે અગાઉથી ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. રથયાત્રા અને તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી હાથ ધરાયેલી આ જવાબદારી રાજકોટ પોલીસ માટે નોંધપાત્ર સફળતા સાબિત થઈ છે. હાલ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) આ સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળમાં વ્યસ્ત છે અને તપાસ આગળ વધતા વધુ આરોપીઓની ધરપકડ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
0
0
Report
Advertisement

थराद में जगन्नाथ रथयात्रा ने हिंदू-मुस्लिम एकता का संदेश दोहराया

Vav, Gujarat:વાવ-થરાડ જિલ્લામાં થરાદ શહેરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા આસ્થા, ભક્તિ અને કોમી એકતાના અભૂતપૂર્વ માહોલ વચ્ચે નીકળી હતી. હિંદુ-મુસ્લિમ একતાના અનોખા ઉદાહરણ તરીકે ઓળખાતા થરાદ શહેરે આજે ફરી એકવાર પોતાની આગવી પરંપરાને જીવંત રાખી હતી. રથયાત્રા દરમિયાન મુસ્લિમ બિરાદરોએ સંત-મહંતો, રથયાત્રાના આગેવાનો અને શ્રદ્ધાળુઓનું ઉષ્માભર્યું સ્વાગત કરી સન્માન કર્યું હતું, જેના કારણે 전체 યાત્રામાં સૌહાર્દ અને ભાઈચારાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. ભગવાન જગન્નાથજીની રથયાત્રા થરાદ શહેરના મુખ્ય માર્ગો પરથી ભક્તિભાવ સાથે પસાર થઈ હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથ સાથે જોડાયા હતા. જ્યારે યુવાનો દ્વારા તલવારબાજી, લાઠીદાવ અને વિવિધ કર્તબોનું આકર્ષક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક સમાજો, વેપારી મંડળો અને સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા સાથે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રામાર્ગ પર ઠેરઠેર ઠંડા પીણા, ઠંડી છાશ, પાણી અને પ્રસાદના સેવા કેમ્પો યોજાઈ સેવાભાવનું અનોખું દૃશ્ય સર્જાયું હતું. ખાસ કરીને મુસ્લિમ સમાજ દ્વારા સંતો, આગેવાનો અને રથયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓનું સન્માન કરવામાં આવતા થરાદ શહેરે ફરી એકવાર હિંદુ-મુસ્લિમ એકતા અને સામાજિક સૌહાર્દનો અનોખો સંદેશ સમગ્ર પ્રદેશને આપ્યો હતો. આ પ્રસંગે એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, ડી.ડી. રાજપૂત, માંગીલાલ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એસપી, ડીવાયએસપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનોની દેખરેખ હેઠળ સંપૂર્ણ રથયાત્રા શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન થઈ હતી.
0
0
Report

सुरेंद्रनगर में भगवान जगन्नाथ रथयात्रा, श्रद्धालुओं की भीड़ भक्ति का माहौल बना

Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર શહેરમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી જેના રથયાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર દેશ સહિત રાજ્યમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગરમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી જે રથયાત્રા ભક્તિ નંદન સર્કલથી સંતો મહંતોના વરદ હસ્તે તેનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથને ભાવીભક્તો દ્વારા 56 ભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. આ રથયાત્રા ભક્તિ નંદન સર્કલથી અલ્ટ્રા વિઝન સ્કૂલ, જીનતાન રોડ, જે.એન.વી. હાઈસ્કુલ રોડ, 60 ફોટો રોડ થઈ દરબાર બોર્ડિંગ ખાતે સંપન્ન થઈ હતી. આ રથયાત્રા દરમિયાન મહિલાઓ દ્વારા રાસ મંડಳಿ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહી હતી અને આ રથયાત્રામાં વિવિધ ટેબલો તેમજ અખાડા દ્વારા અલગ-અલગ કરતબો તેમજ લાઠીદાવ અને ડી.જે.ના તાલે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને મોટી સંખ્યામાં શહેરીજનોએ આ રથયાત્રામાં જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ જય જગન્નાથના નાદ સાથે ગુંجي ઉઠ્યું હતું
0
0
Report

राजपीपला में 34वीं रथयात्रा का भव्य शुभारम्भ, भीड़ और सुरक्षा के साथ

Karantha, Gujarat:સમગ્ર ભારત માં ભગવાન જગન્નાથ ની રથ યાત્રા ધામધૂમ અને ઉત્સાહ પૂર્વક ઉજવાઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે છેલ્લા 34 વર્ષથી રથ યાત્રા નીકળે છે આજે પણ 34 મી રથ યાત્રા ની પહિoદવિધિ ધારાસભ્ય ળા .દર્શનાબેન દેશમુખ ના હસ્તે રાધા કૃષ્ણ મંદિરે થી કરાવી રથ યાત્રા નો પ્રારંભ કરાવાયો, રથ યાત્રા ના માર્ગમાં દર વર્ષની જેમજ કોમી એખલાસ ના દ્રશ્યો પણ સર્જાયા અને લઘુમતી વિસ્તારમાંથી પસાર થતા લઘુમતી કોમના આગેવાની દ્વારા રથયાત્રા નું પુષ્પ ગુચ્ચ થી સ્વાગત કરાયું સાથેજ રથયાત્રીકો નું પણ સ્વાગત કરાયું. મહાનુભાવોએ આગામી દિવસોમાં સારા વરસાદ ની સાથે સાથે લોકો ને જન સુખાકારી પ્રાપ્ય થાય અને તેમના દ્વારા લોકહિત ના વધુ સારા કાર્યો થાય તેવી પ્રભુ પ્રાર્થના કરી. આજૅ નીકળેલી આ રથયાત્રામાં ઢોલનગારા શહેનાઈ સાથે હજારો ભાવિકો જોડાયા હતા, આ રથયાત્રા માં સુરક્ષા વ્યવસ્થા માં 400 થી વધુ પોલીસ જવાન અને ડ્રોન દ્વારા તમામ રૂટ પર નજર રાખવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
0
0
Report
Advertisement
Advertisement

अरवली के भिलोडा में प्रेम संबंध की शंका पर युवक की हत्या, जांच शुरू

Modasa, Gujarat:અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકાના મહેરૂ ગામમાં પ્રેમ સંબંધની શંકાને લઈને એક વ્યક્તિની નિર્દયતાકાઇથી હત્યા કરવામાં આવી હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે where બુઢેલી ગામના રહેવાસી અશોકભાઈ બાલુભાઈ તરાર (ઉ.વ. આશરે 42) 13 જુલાઈના રોજ કલર કામની ઉઘરાણી તથા મજૂરી કામે જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. જે તેઓ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. 14 જુલાઈના રોજ પરિવારને ફોન દ્વારા જાણ થઈ કે મહેરૂ ગામની પ્રાથમિક શાળા નજીક અશੋਕભાઈ मृत હાલતમાં પડ્યા છે. પરિવારજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા ત્યારે मृतકના માથા, ડાબી આંખ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ જોવા મળી હતી. ત્યારબાદ मृतદેહને પોસ્ટમોર્ટમ માટે ભિલોડા કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. mortosની ઓળખ ભિલોડો પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપ મુક્યો છે કે મહેરૂ ગામના નલીન ઉર્ફે નીલમ ચુનીલાલ ભગોરાએ પોતાની બહેન સાથે અશોકભાઈના પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી તેમની સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન આરોપીએ પથ્થર વડે માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતાં અશોકભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ફરિયાદના આધારે ભિલોડા પોલીસ હત્યા નોંધી આરોપીને ઝડપી લેવા અને સમગ્ર ઘટનાની દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.
0
0
Report

अंबाजी में भगवान जगन्नाथ की रथयात्रा शांतिपूर्ण माहौल में निकली

Ambaji, Gujarat:आज े અષાઢી बीज है ને યાત્રાધામ અંબાજી માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધાર્મીક ઉત્સવ સેવા સમીતી દ્વારા જયજગન્નાથ નાં જય ઘોસ સાથે નિકાળવામાં આવી છે. ને જાણે વર્ષો બાદ ફરી भगवान जगन्नાથજી બહેન સુબ્રધ્રા અને ભાઈ શ્રી બલરામ અંબાજી ની નગરચર્યા એ નિકળ્યાં હોય તેવું લાગેુ હતું. આજે રાધાકૃષ્ણ મંદિર થી આ રથયાત્રા માં ભગવાન જગન્નાથजी ની આરતી કર્યા બાદ રથયાત્રા નગરયાત્રા માટે નિકાળવામાં આવી હતી. ને આ વખતે મામેરુ પણ બંધ રાખવામાં આવ્યુ હતું. જ્યારે ભક્તો દ્વારા રથયાત્રા માં જોડાયેલાં તમામ ભક્તો માટે ભંડારા નું પણ આયોજન કરવામાં આવતુ હોય છે તે પણ આ વખતે મોકુફ રાખવામા આવ્યુ હતું. ધાર્મીક ઉત્સવ સેવા સમીતીના મુખ્યએ જણાવ્યુ હતુ કે આ 34 મી રથયાત્રા છે ના હજી સુધી કોઈજ અનિચ્છનીય બનાવ બન્યા વગર શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા નીકળતી આવી છે આ વખતે પણ પોલીસ નાં બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલ માં ભગવાન જગન્નಾಥજી ની રથયાત્રા ફરી હતી. જેના કારણે અંબાજી માં ભક્તિ મુકોય વાતાવરણ સર્જાયુ હતું. સાથે જ જામ્બુ કાકડી ને ફણગારેલા મગ નો પ્રસાદ પણ વહેચવામાં આવ્યો હતો.
0
0
Report
Advertisement
Advertisement
Back to top