icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:33 am

Amreli - રાજુલા એસટી વર્કશોપ નજીક લાગી આગ

Rajula, Gujarat:રાજુલા એસટી વર્કશોપ પાસે લાગી આગ રાજુલા શહેરમાં આવેલ છતડીયા રોડ પર એસટી વર્કશોપ નજીક શીતળામાના મંદિર પાસે અચાનક આગ લાગી આગ લાગવાની જાણ રાજુલા ફાયર વિભાગને થતા રાજુલા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પરંતુ ઉપર ઇલેક્ટ્રીક લાઈન હોવાથી ફાયર વિભાગે રાજુલા પી.જી.વી.સી. એલ જાણ કરતા આ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ આગ કાબુ માં લેવા માં આવી રાજુલા શહેરમાં આવી રીતે અનેક જગ્યાઓ પર કચરામાં વારંવાર આગ લાગે છે ત્યારે વારંવાર આગ લાગવાનું કારણ શું ? વારંવાર આગ લાગે છે તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળતું નથી ત્યારે શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદ લઈ અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો આ આગ લાગવાના કારણો જાણવા મળી શકે રિપોર્ટર...યોગેશ કાનાબાર અમરેલી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

प्रधानमंत्री की अपील के बाद दमण में मुफ्त बस शुरू, जनता ने खुशी जताई

Vapi, Gujarat:એન્કર વૈશ્વિક પરિસ્થિતિને લઇ દેશમાં ઊદભવી રહેલી ઈંધણની કટોકટી મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે જેને દેશભરમાં વ્યાપક જન સમર્થન મળી રહ્યું છે. ત્યારે રાજ્યના પડોશવામાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ પ્રશાસન દ્વારા પીએમની અપીલને પગલે મફત સીટી બસ સર્વિસ શરૂ કરી છે. દમણના કોઈપણ ખૂણે જવા માટે પ્રવાસીઓ અને સ્થાનિકો સીટી બસમાં મફત મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરી છે જેને વ્યાપક સમર્થનમાં મળી રહ્યું છે. લોકો પણ આ પહેલને આવકારી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે ઈરાન અમેરિકાં અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ઈંધણની કટોકટી વર્તાઈ રહી છે. ભારતમાં પણ તેની અસર વર્તાઈ રહી છે પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણનો કરકડાવ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી... પીએમની અપીલ બાદ દમણમાં મફત બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. દમણના ખૂણે ખૂણે 7 રસ્તા ઉપર આ રુટો પર સવારથી રાત સુધી દોડશે. અહીં બહારથી આવતા પર્યટકોની સાથે સ્થાનિકો ને પણ મફત મુસાફરી કરાવવામાં આવી રહી છે. લોકો માન્યા છે કે પીએમની અપીલે શરૂ થયેલી મફત બસ સર્વિસથી ઈંધણની ઓછી ખપત થશે. લોકો પોતાના કામ માટે ઘરથી પોતાનું વાહન લઈને નીકળતા હતા, હવે આ બસનો ઉપયોગ કરી રહ્યા છે અને પીએમની અપીલ અને પ્રશાસનની આ પહેલને સરાહ્યા રહ્યા છે. દમણના જન પ્રતિનિધિઓ પણ આ અભિયાનને વધુ સાર્થક કરવા સ્થાનિકો ની સાથે બહારથી આવતા પર્યટકો ને પણ પોતાના વાહન મુકી અને પ્રશાસનની આ સામૂહિક પરિવહનની મફત સુવિધાનો ઉપયોગ કરવા અપીલ કરી રહ્યા છે..
0
0
Report

शक्ति नहर हादसा: दो युवकों ने मासूमों को बचाया, मां की मौत

Dehradun, Uttarakhand:रिपोर्ट : विकासनगर की शक्ति नहर में 16 मई की शाम हुई दिल दहला देने वाले हादसे का वीडियो सामने आया है, जिसमें उफनती लहरों के बीच दो मासूम बच्चों को बचाने के लिए सोहेब और मुकर्रम ने अपनी जान खतरों में डाल दी। वीडियो में दिख रहा है कि नहर के तेज बहाव और ढलान पर पैर टिकाना मुश्किल था, पर दोनों जांबाज युवाओं ने एक-दूसरे का सहारा लेकर पहली बच्ची को सुरक्षित बाहर निकाला। एक राहगीर हेलमेट पहने व्यक्ति मदद कर रहा था, पर असली मोर्चा सोहेब और मुकर्रम ने संभाला। दूसरे हिस्से में दूसरी बच्ची भी पानी और कीचड़ के बीच जुझती दिखती है, लेकिन दोनों ने उसे भी बाहर निकाला। बच्ची को सीने से चिपकाकर अस्पताल भागे सोहेब ने मदद करने के लिए देर नहीं की। इस हादसे में उनकी छह-फुट दूर खड़ी मां किरण चंदेल की मौत हो गई। SDRF की टीम ने 17 मई को ढकरानी पावर हाउस के पास से किरण चंदेल का शव बरामद किया और उसे पुलिस को सौंप दिया। देहरादून के एसपी ग्रामीण ने इन दोनों युवाओं को सम्मानित किया है; यह वीडियो इंसानियत की जिंदा मिसाल है।
0
0
Report
Advertisement

रतलाम की सड़क दुर्घटना: तेज रफ्तार कार ने बाइक सवारों को चपेट में लिया

Ratlam, Madhya Pradesh:रतलाम में सोमवार दोपहर हुए सड़क हादसे की यह भयावह तस्वीर तेज रफ्तार के खतरनाक अंजाम को साफ दिखा रही है। सैलाना रोड स्थित पलसोड़ा फंटे पर लगे सीसीटीवी कैमरे में पूरा हादसा कैद हुआ। वीडियो में देखा जा सकता है कि सैलाना की ओर से तेज गति से आ रही कार अचानक सामने से आ रही बाइक से टकरा जाती है। टक्कर इतनी जबरदस्त थी कि बाइक सवार महिला और पुरुष हवा में उछलकर कार के पीछे जा गिरे। इसी दौरान पीछे से आ रही दूसरी बाइक भी अनियंत्रित होकर दुर्घटनाग्रस्त वाहनों से टकरा गई। कुछ ही सेकंड में सड़क पर अफरा-तफरी का माहौल बन गया। हादसे में घायल बाइक सवारों को इलाज के लिए मेडिकल कॉलेज पहुंचाया गया। यह घटना एक बार फिर साबित करती है कि सड़क पर थोड़ी सी जल्दबाजी और तेज रफ्तार किस तरह बड़े हादसे में बदल सकती है।
0
0
Report

भुज नगर पालिका में नियुक्तियाँ: शीतीलभाई शाह अध्यक्ष, बिंदिया ठक्कर उपाध्यक्ष

Sadhara, Gujarat:ભુજ નગરપાલિકામાં વિવિધ મહત્વના હોદ્દાઓ માટે વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી આ વખતે પ્રજા એ ભાજપ ને વધુ સીટો પર વિજયી બનાવતા ભાજપ ની બોડી બની હતી. જેના પ્રમુખ તરીકે શીતલભાઈ શાહની વરણી કરવામાં આવી છે ઉપ પ્રમુખ પદે બિંદિયાબેન ઠકકરની પસંદગી કરવામાં આવી છે તેમજ કારોબારી ચેરમેન તરીકે કમલ ગઢવીને જવાબદારી સોંપવામાં આવી છે શાસક પક્ષના નેતા તરીકે ધર્મેશ ગોરની નિમણૂક કરવામાં આવી છે જ્યારે દંડક તરીકે રૂપલ દરજીની વરણી કરવામાં આવી છે હોદ્દેદારોની જાહેરાત બાદ નગરપાલિકા કચેરી ખાતે કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને શહેરના વિકાસને વધુ ગતિ આપવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી નવા હોદ્દેદારોની ટીમ શહેરના વિકાસ કાર્યો સ્વચ્છતા પાણી રોડ સહિતની સુવિધાઓને પ્રાથમિકતા આપશે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે
0
0
Report
Advertisement

अहमदाबाद में AMTS बस स्टैंड को 24 घंटे में फिर से स्थापित किया गया

Ahmedabad, Gujarat:અમદાવાદના હાર્દ સમા સિંધુ ભવન રોડ પરથી દુર કરાયેલુ એએમટી એસનુ બસ સ્ટેન્ડ ખેડી ૨૪ કલાકની ટુંકા ગાળામાં ફરી પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ એક કોમર્શિયલએકમને નડતર રૂપ બસ સ્ટેન્ડ નાં રાતોરાત દૂર કરી ૭૦ મીટર દુર લગાડી દવાનો અહેવાલ હતો. માધ્યમોમાં પ્રકાશિત થયેલા અહેવાલોના પાટે તાબડતબ એએમટીએસનું તંત્ર હરકતમાં આવ્યું હતું અને બસ સ્ટેશન ને ફરી મૂળ જગ્યાએ પ્રસ્થાપિત કર્યું હતું. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કોમર્શિયલએકમની સંચાલકે બસ સ્ટેન્ડ હટાવવા માટે કાયદેસરની અરજી કરી એક લાખ રૂપિયા એએમટીએસમાં જમા કરાવ્યા હતા. છતાં આ અંગે એએમટીએસ દ્વારા હજુ કોઇ કાર્યવાહી નથી કરાતી.
0
0
Report
Advertisement

आनंद के मिनी सिविल हॉस्पिटल में डॉक्टर चितन शाह लाच लेते रंगे हाथ गिरफ्तार

Anand, Gujarat:આ ફક્ત એન્ટ્રી માટે છે. એન્કરઃ આણંદની MINI સિવિલ પહોંચી આણંદની મીની સિવિલ હોસ્પિટલમાં હાથની આંગળીનાં ઓપરેશન માટે બાકીની ત્રણ હજારની લાંચ લેતા ઓર્થોપેડીક ડૉકટરને આણંદની એસીબી प्रहरीले રંગેહાથ પકડાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,ડૉકટર લાંચ લેતા ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વીઓઃ આણંદ શહેરનાં ફરીયાદીએ પોતાના મિત્રની હાથની આંગળીની સારવાર માટે આણંદની મીની સેવિલ ગણાતી જનરલ હોસ્પિટલમાં ઓર્થોપેડીક ડોકટર ચિંતન શાહનોцать સંપર્ક કર્યો હતો,ત્યારે હોસ્પિટલમાં ઓપરેશન સહીતની તમામ સેવા વિનામૂલ્યે હોવા છતાં ઓર્થોપીડિક ડોકટર ચિંતન શાહએ આંગળીનું ઓપરેશન કરવા માટે 6500ની માંગણી કરી હતી જયારે રકઝકનાં અંતે 4 હજારની રકમ નક્કી કરવામાં આવી હતી ત્યારે ચિંતન શાહએ લાંચની એક હજારની રકમ પહેલા સ્વિકારી હતી અને ત્યારબાદ ઓપરેશન બાદ બાકીની ત્રણ હજારની લાંચની ઉધરાણી કરતા ફરીયાદીએ આણંદની એસીબી કચેરીનો સંપર્ક સાધ્યો હતો,જેથી આણંદ એસીબીનાં પી.આઈ આર એન.વિરાણીએ લાંચનાં છટકાનું આયોજન કર્યું હતું. વીઓઃ આજે સવારનાં સુમારે આણંદ જનરલ હોસ્પિટલમાં ઓપરેશન થીયેટરની બહાર જ ફરીયાદી પાસેથી ડોકટર ચિંતન શાહએ ત્રણ હજારની લાંચ સ્વિકારતા એસીબી प्रहरीले ગોઠવેલા લાંચનાં છટકામાં ડોકટર ચિંતન શાહંજંગહેરોટ રંગેહાથ ઝડપાઈ જતા એસીબી પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા. ડૉ.ચિંતન શાહ ગત ઓક્ટોબર 2025માં આણંદની જનરલ હોસ્પિટલમાં એક વર્ષનાં કરાર આધારીત ઓર્થોપેડીક સર્જન તરીકે જોડાયા હતા અને સાત માસનાં ગાળામાંજ લાંચ સ્વિકારતા રંગેહાથ ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે એસીબીાએ ડૉ.ચિંતન સ્નેહલભાઈ શાહ વિરૂદ્ધ લાંચ રૂસ્વત નિયંત્રણ ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદ જનરલ હોસ્પિટલનાં તબીબ ત્રણ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખળભળાટ મચી જવા પામી હતો.
0
0
Report

अमूल डेरी ने दूध के फेट प्रति किलोग्राम 10 रुपये बढ़ाए, किसानों में खुशी

Anand, Gujarat:એન્કરઃ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી મંડળી (અમૂલ ડેરી) દ્વારા પશુપાલકોને દૂધનાં ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ રૂ.10 નો ભાવ વધારો આપતા પશુપાલકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. વીઓઃ અમૂલ ડેરી ખાતે મંગળવારે બપોરે અમૂલ ડેરીનાં ચેરમેન શાભેસિંહ પરમારે દૂધનાં ખરીદભાવમાં aumentar કર્યાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે હાલની વૈશ્વિક પરિસ્થિતિ સમગ્ર વિશ્વના ઉદ્યોગ અને વેપાર માટે અનુકૂલ નથી. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સતત યુદ્ધના કારણે તેલ આધારિત દેશો તેમજ વિવિધ ઉદ્યોગોના વ્યવસાય પર ગંભીર દબાણ ઊભું થયું છે. ડેરી ઉદ્યોગ પણ આ પરિસ્થિતિથી અસ્પર્શિત નથી. યુદ્ધના કારણે ડેરી ક્ષેત્ર પર ગંભીર પરિસ્થિતી સર્જાઈ છે. છેલ્લે કેટલાક સમયથી એલપીજીના દરમાં, લાઇટ ડીઝલ ઓઇલમાં, પેકિંગ મટિરિયલ ફિલ્મમાં, સીબીએક્સમાં અન્ય વપરાશની સામગ્રીના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ડીઝલના ભાવમાં વધારાના કારણે પરિવહન ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ, પશુઆહારના કાચા માલના ભાવમાં ગયા વર્ષની સરખામણીએ અંદાજિત બમણો વધારો થયો છે. આ તમામ પડકારો અને વધતા ખર્ચ વચ્ચે પણ અમૂલ ડેરી હંમેશા પશુપાલકોના હિતને પ્રથમ સ્થાન આપે છે.જેતી દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટ રૂ.10 નો વધારો કરવામાં આવ્યો છે.આ ભાવ વધારો आगामी 1 લી જીત 2026ની સવારની ટંકથી અમલમાં આવશે. વીઓઃ દૂધના ખરીદ ભાવમાં વધારો થતા પ્રતિકિલો ફેટે રૂપિયા 865 થી વધારી 875 કરવામાં આવશે. આ વધારાના કારણે 6.0% ફેટવાળા ભેંસ દૂધના પ્રતિ લિટર ભાવમાં રૂા.0.61 નો વધારો થઈ રૂા.54.05 પ્રતિ લિટર તથા 7.0% ફેટવાળા દૂધના પ્રતિ લિટર ભાવમાં રૂા.0.72 નો વધારો થઈ રૂા.63.06 પ્રતિ લિટર થશે. તે જ રીતે ગાય દૂધના ખરીદ ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તા.01.06.2025 ના રૂા.384.10ના ભાવે ખરીદાતું ગાય દૂધ હવે તા.01.06.2026 થી રૂા.388.65 પ્રતિ કિલો. સમતુલ્ય ફેટના ભાવે ખરીદવામાં આવશે. એટલે કે ગાય દૂધના કિલો સમતુલ્ય ફેટના ભાવમાં રૂા.4.55 નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાના કારણે 3.50% ફેટવાળા ગાય દૂધના પ્રતિ લિટર ભાવમાં રૂા.0.43 નો વધારો થઈ રૂા.36.68 પ્રતિ લિટર તથા 4.00% ફેટવાળા ગાય દૂધના પ્રતિ લિટર ભાવમાં રૂા.0.45 નો વધારો થઈ રૂા.38.68 પ્રતિ લિટર થશે. વીઓઃ ચેરમેન શાભેસિંહ પરમારે વધુમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ કિલો ફેટનો અંતિમ ભાવ રૂ.1035 જાહેર કરવામાં આવે છે. આ દર અમૂલના ઈતિહાસમાં સર્વોચ્ચ છે અને સાથે સાથે ગુજરાતના તમામ દૂધ સંઘો તેમજ સમગ્ર ભારતના દૂધ ક્ષેત્રમાં પણ સર્વોચ્ચ દરોમાંનો એક છે. અમૂલ ડેરીએ વર્ષ દરમિયાન રૂ.15,113 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે અને ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ.16,753 કરોડના ટર્નઓવરનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ સિદ્ધિ પાછળ લાખો દૂધ ઉત્પાદક ખેડૂતો, પશુપાલકો અને અમૂલ પરિવારના દરેક સભ્યનું અવિરત યોગদান રહેલું છે. તે માની ગયા હતા.
0
0
Report
Advertisement

Dwarka के Sky Comfort Hotel में चोरी: टीवी, एसी और वायरिंग सहित लगभग 4 लाख का नुकसान

Dwarka, Gujarat:યાત્રાધામ દ્વારકાના રૂપેણ બંદર રોડ પર આવેલી અને છેલ્લા એકાદ વર્ષથી એસ.ડી.એમ. કોર્ટના આદેશથી સીલ બંધ પડેલી સ્કાય કંપોર્ટ હોટલને અજાણ્યા તસ્કરોએ निशાન બનાવી છે. તસ્કરોએ હોટલના પાછળના ભાગનો મુખ્ય દરવાજો તેમજ રૂમના તાળાજો તોડી અંદરથી ટીવી, એસી અને મોંઘા વાયરો મળી કુલ રૂપિયા 4,04,500/- ની ચોરી કરી નાસી છૂટ્યા છે. હોટલ વહીવટી કારણોસર બંધ હોવાથી માલિક હુસેનભાઈ જોયબભાઈ ભારમલના કહેવાથી તેમના કર્મચારીઓ ક્યારેક-ક્યારેક હોટલની સંભાળ માટે આંટો મારવા આવતા હતા. ગત તા. 14 મે ના રોજ બપોરે કર્મચારીએ આંટો મારીને ગયા ત્યારે બધું સલામત હતું. આજે સવારે જ્યારે તેઓ ફરીથી હોટલની તપાસ કરવા આવ્યા ત્યારે ચોરીની આ ઘટના સામે આવી હતી. તસ્કરોએ હોટલના પાછળના ભાગનો મુખ્ય લોખંડી દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ અંદરના રૂમોના દરવાજા અને આગળ-પાછળની કાચની બારીઓ તોડી નાખી ભારે તોડફોડ કરી હતી. હોટલની અંદર તપાસ કરતા અલગ-અલગ રૂમોમાંથી 60,000 ની કિંમતના ક્રાઉન કંપનીના 4 નંગ ટીવી, 30,000 નું ગોદરેજ કંપનીનું 1 એસી, 4,500 ના ક્રોમ્પટન કંપનીના ૩ સિલિંગ પંખા, 10,000 ની કોમ્પ્યુટર એસેસરીઝ તેમજ હોટલના વાયરિંગમાંથી અંદાજે 3 લાખની કિંમતના ઇલેક્ટ્રિક વાયરો કાઢીને ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું. આ બનાવ અંગે કર્મચારીએ અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હોટલના મુખ્ય માલિક આવ્યા બાદ હજુ વધુ કોઈ વસ્તુની ચોરી થઈ છે કે નહીં તેની ચોક્કસ વિગતો જાણી શકાશે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી તસ્કરોનું પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
0
0
Report

जामनगर-ओखा हाईवे पर 19 वर्षीय युवक का शव, हत्या या दुर्घटना?

Dwarka, Gujarat:દ્વારકા-ઓખા હાઈવે પરથી એક 19 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. જામનગરથી ભીમરાણા જવા નીકળેલા યુવરાજસિંહ જાડેજા (ઉં.વ. 19) નામના યુવકનો મૃતદેહ માર્ગ કિનારેથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો তાત્કાલિક ঘটনાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકના દેહ નજીકથી જ તેનું એક્સેસ મોટરસાયકલ પણ મળી આવ્યું છે. આ ઘટનાassembler અકસ્માતની છે કે પછી તેની પાછળ કોઈ અંજામ આપવામાં આવ્યો છે તે દિશામાં પોલીસ તપાસ શરૂ. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને તેને PM અર્થે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયો છે. આ ચકચારી મામલામાં मौतનું સાચું કારણ જાણવા માટે પોલીસે 'અકમંત્રી કેસ' તે બંને દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
0
0
Report

राजकोट समेत राज्य भर में खाद्य तेल के दामों में भारी बढ़ोतरी, घरेलू बजट परेशान

Rajkot, Gujarat:રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ખાદ્યતેલના સતત વધી રહેલા ભાવોએ સામાન્ય પરિવારોની ચિંતા વધાડી દીધી છે. છેલ્લાં કેટલાક મહિનાથી ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં તો ભાવમાં અચાનક જ મોટો ઉછાળો નોંધાતા гૃહિણીઓ અને વેપારીઓ બંને ચિંતામાં મુકાયા છે. સીંગતેલ, કપાસિયા તેલ, પામોલીન અને સનફલાવર સહિત તમામ મુખ્ય ખાદ્યતેલના ભાવમાં ₹20 થી લઈને ₹60 સુધીનો વધારો નોંધાયો છે. જેના કારણે હવે સામાન્ય માણસ માટે રસોડાનો ખર્ચ સંભાળવો મુશ્કેલ બની રહ્યો છે. રાજકોટના બજારમાં હાલ સીંગતેલના એક ડબ્બાનો ભાવ ₹2765 સુધી પહોંચી ગયો છે, જેમાં છેલ્લા થોડા દિવસોમાં જ ₹50 નો વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બામાં ₹20 નો વધારો થતા ભાવ ₹2620 નોંધાયો છે. જ્યારે પામોલીન તેલમાં સૌથી વધુ ₹60 નો વધારો થતા ડબ્બાનો ભાવ ₹2400 સુધી પહોંચી ગયો છે. સનફલાવર તેલમાં પણ ₹50 નો વધારો થતા ડબ્બાનો ભાવ ₹2550 થયો છે. સતત વધી રહેલા આ ભાવોથી સામાન્ય ગ્રાહકોમાં ભારે ચિંતા ફેલાઈ છે. વેપારીઓના પ્રમુખોના જણાવ્યા મુજબ નાફેડ દ્વારા મગફળી વેચાણ કરવામાં આવે તો બજારમાં પૂર્ણવિતરણ વધે અને ભાવમાં રાહત મળે પુનઃભાવોની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.Summer યોજનાઓ મુજબ ઉનાળુ મગફળીનો પાક બજારમાં આવ્યા બાદ ભાવોમાં થોડી આપઘાતી હલચાલ થવાની આશા પણ છે. માત્ર સ્થાનિક કારણો જ નહીં પરંતુ વૈશ્વિક પરિસ્થિતિ પણ ખાદ્યતેલના ભાવ વધારવામાં મહत्त्वની ભૂમિકા ભજવી રહી છે. ભારત આશરે 60 ટકા જેટલું ખાદ્યતેલ આયાત પર નિર્ભર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પામ ઓઇલ અને અન્ય આયાતી તેલના ભાવમાં થયેલાના ઉછાળાની સીધી અસર ભારતીય બજારમાં જોવા મળી રહી છે. ડોલર સામે રૂપિયો નબળો પડતા આયાત ખર્ચમાં વધારો થયો છે, જેના કારણે વેપારીઓએ અને ભાવમાં વધારો કરવાની ફરજ પડી રહી છે.ખાદ્યતેલના વધતા ભાવોથી સૌથી વધુ અસર ગૃહિણીઓના બજેટ પર પડી રહી છે. મહિલાઓનું કહેવું છે કે ઘરખર્ચ ચલાવવો હવે દિવસેને દિવસે મુશ્કેલ બની જાય છે. રોજિંદા રસોઈમાં સૌથી વધુ ઉપયોગ થતું ખાદ્યતેલ હવે મોંઘું બનતું સામાન્ય પરિવારો માટે મોટી મુશ્કેલી ઉભી કરે છે. பெணાઓએ જણાવ્યું કે હવે કોઈ સારી વાનગી બનાવવી હોય તો પણ પહેલા તેલના ખર્ચ વિશે વિચારવું પડે. ગૃહિણીઓએ સરકાર સમક્ષ માંગ કરી છે કે ખાદ્યતેલના ભાવ નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક પગલાં લેવાયા મળી રહે. જો આગામી દિવસોમાં પણ ભાવમાં આ પ્રકારના વધારો ચાલુ રહેશે તો સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો માટે સ્થિતિ વધુ કઠિન બની શકે છે. વેપારીઓએ પણ આશંકા વ્યક્ત કરી છે કે જો મગફળીની અછત અને વૈશ્વિક બજારમાં ભાવવધારો યથાવત રહેશે તો આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં હજુ વધુ વધારો જોવા મળી શકે છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top