icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:33 am

Amreli - રાજુલા એસટી વર્કશોપ નજીક લાગી આગ

Rajula, Gujarat:રાજુલા એસટી વર્કશોપ પાસે લાગી આગ રાજુલા શહેરમાં આવેલ છતડીયા રોડ પર એસટી વર્કશોપ નજીક શીતળામાના મંદિર પાસે અચાનક આગ લાગી આગ લાગવાની જાણ રાજુલા ફાયર વિભાગને થતા રાજુલા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પરંતુ ઉપર ઇલેક્ટ્રીક લાઈન હોવાથી ફાયર વિભાગે રાજુલા પી.જી.વી.સી. એલ જાણ કરતા આ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ આગ કાબુ માં લેવા માં આવી રાજુલા શહેરમાં આવી રીતે અનેક જગ્યાઓ પર કચરામાં વારંવાર આગ લાગે છે ત્યારે વારંવાર આગ લાગવાનું કારણ શું ? વારંવાર આગ લાગે છે તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળતું નથી ત્યારે શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદ લઈ અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો આ આગ લાગવાના કારણો જાણવા મળી શકે રિપોર્ટર...યોગેશ કાનાબાર અમરેલી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत में रात के अचानक बदले मौसम से किसान प्रभावित, फसलें भारी नुकसान

Surat, Gujarat:સુરત જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક આવેલ પલટાએ ખેડૂતોની ચિંતա વધારી દીધી છે. ગાજવીજ, વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે વરસેલો ધોધમાર વરસાદે ઉનાળુ ખેતીપાકને નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને કાપણી માટે તૈયાર ઉભેલા ડાંગર, મગ અને તલ જેવા પાકોને ભારે ફટકો પડ્યો છે. તો બીજી તરફ જે ખેડૂતો સમયસર ડાંગર કાપીને મંડળીઓમાં પહોંચાડી ચૂક્યા હતા તેમને રાહત મળી છે. સુરત જિલ્લામાં ઓલપાડ, કામરેજ, બારડોલી અને માંડવી સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગાજવીજ અને તેજ પવન સાથે પડેલા ધોધમાર વરસાદે ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ઉનાળુ ડાંગર, મગ અને તલ જેવા પાકો હાલમાં કાપણીના તબક્કામાં છે. ઘણા ખેડૂત હવે પાક કાપી શક્યા ન હતા, જેના કારણે ઊભા પાકને સીધું નુકસાન થયું છે. જયારે કેટલાક ખેડૂતોએ કાપીને ખેતરમાં રાખેલ પાક પણ વરસાદી પાણીમાં પલળી ગયો છે. બે દિવસ અગાઉ કીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર ખેડૂતોએ ભેજવાળું ડાંગર સુકવવા માટે પાથરવું પડ્યું હતું. વરસાદની આગાહી વચ્ચે મોટાભાગના ખેડૂતો સમયસર ડાંગર રોડ પરથી ઉઠાવી લેતા મોટી નુકસાનીમાંથી બચી ગયા હતા. પરંતુ જે ખેડૂતોનું ડાંગર હજુ રોડ પર જ પડ્યું હતું, તે વરસાદમાં પલળી જતાં નુકસાન વેઠવો પડ્યો છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે વરસાદી પાણીમાં પલળેલું ડાંગર ગુણવત્તા ગુમાવે છે, જેના કારણે બજારમાં યોગ્ય ભાવ મળતો નથી. પરિણામે મોઢે આવેલા કોળિયો છીનવાઈ જવા જેવી સ્થિતિ સર્જાય છે. એક તરફ કમોસમી વરસાદ, તો કેટલીક વાર વાવાઝોડા જેવી કુદરતી આફતો અને બીજી તરફ પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મોડી રાત્રે વરસેલા આ વરસાદે અનેક ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે અને કેટલાક ખેડૂતો માટે તો રોવાનો વારો આવ્યો છે. સુરત ઝિલા વડોલી-ઓલપાડ, સુર્ત સંપાદક: સંદીપ વસાવા (વડોલી-ઓલપાડ, સુરત)
0
0
Report
Advertisement

सूरत में अमरोल्लि के 16 किलोग्राम से अधिक गांजे के साथ तीन गिरफ्तार

Surat, Gujarat:સુરત બ્રેક અમરોલીમાં 16 કિલોથી વધુ ગાંજા સાથે 3 આરોપી ઝડપાયા સુરત પોલીસના "NO DRUGS IN SURAT CITY" અભિયાન હેઠળ અમરોલીીએ પડી કાર્યવાહી કરી શ્રીરામ ચાર રસ્તા નજીક સર્વિસ રોડ પરથી ઓટો રિક્ષામાંથી ગાંજાનો જથ્થો કબજે પ્યો પોલીસે 16.017 કિલોગ્રામ ગાંજો કબજે કર્યો જપ્ત કરાયેલા ગાંજાની કિંમત રૂ. 8.00 લાખથી વધુ હોવાનું સામે આવ્યું મોબાઇલ ફોન અને ઓટો રિક્ષા સહિત કુલ રૂ. 8.81 લાખનું મુદ્દામાલ જપ્ત કરાયું ઓટો રિક્ષા નંબર GJ-23-AU-9331 માંથી કાર્યવાહી હાથધરાઈ પોલીસે ત્રણ આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા મુખ્ય આરોપી ઇશ્વરભાઈ ભીખાભાઈ વાઘાણી રિક્ષા ડ્રાઈવર હોવાનું સામે આવ્યું અન્ય બે આરોપીઓ આદિત્ય ઉर्फ ઐદી લડુ બરડ અને રાજેશ પંચુ રાઉતની ધરપકડ કરાઈ તપાસમાં ગાંજો ઓડિશાથી મંગાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું આرોપીઓ અમરોલીની ಆಶાબેન નામની મહિલાને ગાંજો વેચવાના હતા આશાબેન હાલ ફરાર હોવાથી પોલીસ તેને વોન્ટેડ જાહેર કરી છે અમરોલી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે સમગ્ર કાર્યવાહી સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવી ફરાર આરોપીની શોધખોળ અને ગાંજાના નેટવર્ક અંગે વધુ તપાસ પોલીસે ચાલુ રાખી છે.
0
0
Report

पालघर में मुंबई-अहमदाबाद बुलेट ट्रेन की तीसरी पर्वतीय सुरंग सफल, 417 मीटर लंबी

Ahmedabad, Gujarat:*મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ત્રીજી પર્વતીય સુરંગમાં સફળતા* પાલઘર જિલ્લાના દહાણુ તાલુકાના અંબેસરી ગામમાં મુંબઈ- Ahmedabad બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં ત્રીજી પર્વતિક સુરંગમાં સફળતા પ્રાપ્ત થઈ છે. આ ટનલ 417 મીટર લાંબી અને 14.4 મીટર પહોળી છે, જે બુલેટ ટ્રેન કોરિડોરના ઉપર અને નીચે બંને ટ્રેકને સમાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. ખોદકામ બંને ઢાંકેથી નિયંત્રિત ડ્રિલિંગ અને બ્લાસ્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવ્યો હતો. માળખાકીય સ્થિરતા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે ખોદકામ પ્રક્રિયા દરમિયાન અદ્યતન દેખરેખ પ્રણાલીઓ અને ભૂ-તકનીકી સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખોદકામ પ્રવૃત્તિઓ દરમિયાન કંપન, ટનલ વર્તણૂક અને નજીકના માળખાઓનું સતત નિરીક્ષણ કરવા માટે સરફેસ સેટલમેન્ટ પોઈન્ટ્સ (SSP), 3D લક્ષ્યો, સ્ટ્રેન ગેજ અને સિસ્મોગ્રાફ્સ સહિત રીઅલ-ટાઇમ મોનિટરિંગ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. યોગ્ય વેન્ટિલેશન સિસ્ટમ્સ, અગ્નિ સલામતીના પગલાં, નિયંત્રિત પ્રવેશ વ્યવસ્થા અને સતત ભૂ-તકનીકી દેખરેખ દ્વારા ટનલની અંદર કામદારોની સલામતી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. *ગુજરાત અને મહારાષ્ટ્રમાં પર્વતીય ટનલ (MT) ની સ્થિતિ* પ્રોજેક્ટમાં કુલ આઠ (08) પર્વતીય ટનલમાંથી, સાત (07) મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં અને એક (01) ગુજરાતના વલસાડ જિલ્લામાં સ્થિત છે. - *૫ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ MT- ૦૮ (૩૫૦ મીટર) સફળતા પ્રાપ્ત થઈ* - *૧ જૂન ૨૦૨૬ ના રોજ MT-૦૭ (૪૧૭ મીટર) સફળતા પ્રાપ્ત થઈ* - *૩ ફેબ્રુઆરી ૨૦૨૬ ની રોજ MT-૦૬ (૪૫૪ મીટર) સફળતા પ્રાપ્ત થઈ* - *૨ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ MT-૦૫ (૧.૫ કિમી) સફળતા પ્રાપ્ત થઈ* - MT-૦૪ એ લગભગ ૬૦% પ્રગતિ પ્રાપ્ત કરી છે - MT-૦૩ એ ૮૦% ખોદકામ પ્રગતિ પાર કરી છે - MT-૦૨ અને MT-૦૧ સતત પ્રગતિ કરી રહ્યા हैं *ખાસ બાબતો* • આ પર્વતીય ટનલના ખોદડકામ સાથે, મહારાષ્ટ્રમાં છેલ્લા ૫ મહિનામાં ત્રણ પર્વતિક ટનલ ખોદવામાં આવી છે, જે પ્રોજેક્ટના સૌથી જટિલ વિભાગોમાંના એકમાં ઝડપી પ્રગતિ દર્શાવે છે. • વાપી અને બોઇસર બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચેની ત્રણેય પર્વતીય ટનલ સફળતાપૂર્વક ખોદવામાં આવી. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર મહારాష్ట్రના બોઇસર અને ગુજરાતના વાપી વચ્ચેના એક મહત્વपूर्ण ઔદ્યોગિક પ્રદેશમાંથી પસાર થાય છે, જ્યાં બાંધકામનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ બે શહેરો વચ્ચેનાRouteમાં ત્રણ (03) પર્વતીય ટનલ (MT 08, MT-07 અને MT-06)નો સમાવેશ થાય છે.
0
0
Report

अहमदाबाद के कई पुलों के निर्माण की समीक्षा; ठेकेदारों पर पेनाल्टी की चेतावनी

Ahmedabad, Gujarat: અમદાવાદ હોદ્દો ગ્રહણ કર્યા બાદ amc સાખોનો સમીક્ષણRound યથાવત શહેરમાં ચાલી રહેલા વિવિધ બ્રિજના કામોની કરાઈ સમીક્ષા રેલવે ઓવર બ્રિજ અને ફ્લાય ઓવર બ્રિજ પૃષિહિતના ૬ રોજેક્ટોની મુલાકાત એએમસીના પદાધિકારીઓએ કરી કામગીરીની સમીક્ષા શહેરમાં ચાલી રહેલા વિવિધ રેલવે ઓવર બ્રિજ અને ફ્લેય ઓવર બ્રિજ પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા કરવા માટે અમદાવાદના મેયર હિતેશ બારોટ સહિત પદાધિકારીઓએ વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી અને ઓવર બ્રિજની કામગીરી ઝડપથી કરવા સુચના આપી હતી. અધિકારીઓને સ્પષ્ટ સુચના અપાઈ હતી કે સમય મર્યાદામાં બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવે. શહેરના આરટીઓ સર્કલ પાસે બનેલા નવા ચીમનલાલ બ્રિજથી ઉત્તર ગુજરાતથી આવતા વાહનચાલકો માટે રાહત થશે. ચીમનભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજ, સुभાષ બ્રિજ, વાડજ ફ્લાય ઓવર, પાંજરાપોળ ફ્લાય ઓવર બ્રિજ, પંચવટી ફ્લાય ઓવર બ્રિજ,-threat aborto હેબતપુર રેલવે ઓવર બ્રિજ પ્રોજેક્ટોની કામગીરીની પ્રગતિ, ગુણવત્તા અને આગામી આયોજન અંગે માહિતી પ્રાપ્ત કરવાની ચર્ચા ચાલી સમજાવવામાં આવી. નોંધનીય છે કે ૪ બ્રિજની કામગીરી ખૂબાની ધીમી ગતિથી ચાલી રહી હોવાથી તમામ કોન્ટ્રાક્ટરને AMCએ ૧૦ થી ૧૫ લાખ સુધીની પેનાલ્ટી ફટકારી છે. મકરબા બ્રિજ હેબતપુર બ્રિજ વાડજ બ્રિજ વેજલપુર ( બુટ ભવાની મંદિર બ્રિજ ) બાઈન: કમલેશ પટેલ , ચેરમેન- સ્ટેન્ડિંગ કમિટી , AMC બાઈન: ઋષિ પંડ્યા, ઈન્ચાર્જ સિટી ઈન્જીનેર - રોડ એન્ડ બ્રિજ, AMC
0
0
Report
Advertisement

नवसारी के विजलपोर फाटक पर ओवरब्रिज 5 साल से अटका, जनता नाराज

Navsari, Gujarat:આંકર : ભારત સરકારના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અંતર્ગત રેલ્વે ફાટકો ઉપર ઓવરબ્રિજ બનાવ્યા છે, પરંતુ નવસારીના વિજલપોરની રેલ્વે ફાટક ઉપર બનેવાલો બ્રિજ 5 વર્ષે પણ બની નથી શક્યો, જેનાથી શહેરના પશ્ચિમ વિસ્તારના હજારો લોકો વર્ષોથી હાલાકી વેઠી રહ્યા છે, મહાપાલિકા દ્વારા આપવામાં આવેલ ડાયવર્ઝનનો રસ્તો પણ ખખડધજ હોવાથી ચોમાસું નજીક આવતા હાલાકી વધવાની ચિંતામાં શહેરીજનોમાં રોષ જણાઈ રહ્યો છે. વી/ઓ : નવસારી શહેરના પશ્ચિમ વિસ્તરે વિજલપોર ફાટકને કાયમ માટે બંધ કરી રેલ્વે ઓવરબ્રિજ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ વારંવારની ટેકનિકલ ગૂંચ સાથે ડિઝાઇનમાં ફેરફાર, જમીન સંપાદનમાં વિલંબ સાથે જ કામ કરનાર એજન્સીઓ પણ બદલાતા બીજનું કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થઈ, વર્ષો વીતી ગયા છે. પરંતુ સરકારી કામગીરીમાં કાચબાની ગતિએ ચાલતા ઓવરબ્રિજના કામને કારણે નવસારીના પશ્ચિમ તરફના વિજલપોરના લોકોને છેલ્લા 5 વર્ષોથી મુશ્કેલી વેઠવી પડી રહી છે. જેમાં નવસારી મહાનગર પાલિકા બનતા જ બ્રિજના કામમાં ગતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને મુખ્ય માર્ગ બંધ કરી, ઘેલખડીથી રાધે પાર્ક તરફના રસ્તે ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું હતું. પરંતુ મહાપાલિકાના આળસુ કર્મચારીઓને કારણે ડાયવર્ઝનનો રસ્તો ખખડધજ થઈ ગયો હતો. સ્થાનિક સોસાયટીઓ દ્વારા મહાપાલિકામાં વારંવારની રજૂઆતો બાદ પણ રસ્તાનું સમારકામ ન થતાં લોકોને હાલાકી વેઠવા પડી રહી છે. પૂર્વ કમિશનર દેવ ચૌધરીએ માર્ચના અંત સુધીમાં બીજની કામગીરી પૂર્ણ થવાની ખાતરી આપી હતી, પણ એજન્સી દ્વારા કામમાં ઢીલાશ રાખતા કામ પૂર્ણ થઈ શક્યું નથી. બીજી તરફ ચોમાસાની શરૂઆતને હવે થોડા દિવસો છે, જ્યારે ડાયવર્ઝનનો રસ્તો તેમજ બ્રિજ નીચેનો સર્વિસ રોડ પણ સમારકામ કરીને યોગ્ય રીતે બનાવવામાં આવે એવી સ્થાનિકો માગ કરી રહ્યા છે. જ્યારે સ્થાનિક કોર્પોરેટર પણ 15 ઓગસ્ટ સુધીમાં બ્રિજની કામગીરી પૂર્ણ થવાની આશા સવી રહી છે. પરંતુ ચોમાસાને ધ્યાને રાખી રસ્તો બનાવવામાં આવશેની હૈયાધરાપત પણ આપી છે. બાઈટ : સોનલ ટંડેલ, સ્થાનિક, વિજલપોર, નવસારી બાઈટ : ધર્મેશ પટેલ, કોર્પોરેટર, નવસારી મહાનગર પાલિકા, નવસારી વી/ઓ : નવસારીના વિજલપોર ફાટક ઉપર બનેલા ઓવર브્રિજમાં વિલંબ હોવાનું ખુદ મહાપાલિકાના કમિશનર તથા મેയറ સ્વીકાર્યા છે. જોકે આવતા દિવસોમાં બ્રિજનું કામ વહેલું પૂર્ણ થાય એવા પ્રયાસો કરવાની તૈયારી પણ દર્શાવી છે. જરૂર પડે તો રેલ્વેના અધિકારીઓ અને મંત્રાલય સુધી રજૂઆતો કરીશું. સાથે જ વૈશ્વિક યુદ્ધીની સ્થિતિને કારણે ડામરની આછા વર્તાતી હોવાનો રાગ મેયરે આલાપી, જેવો ડામર મળવાની શરૂઆત થાય, તાત્કાલિક પ્રાથમિકતાથી ઓવરબ્રિજ માટે આપવામાં આવેલા ડાયવર્ઝનના ral રસ્તાનું કામ પૂર્ણ કરવાનું આ આશ્વાસન પણ આપ્યું હતું. જેની સાથે જ શહેરના અન્ય રસ્તાઓ પણ સંપન્ન કરાશે.
0
0
Report

जामनगर में प्री-मोन्सून सफाई योजना फेल, नालों में कचरा जमा

Jamnagar, Gujarat:તા.30-05-2026 રીપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : પ્રિ-મોન્સુન કામગીરી નિષ્ફળ Slug : 3005 ZK JMR PRE-MONSOON એન્કર : ચોમાસાનું આગમન નજીકના સમયમાં જ હોય ત્યારે જામનગર મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. શહેરમાંથી અનેક કેનાલોમાં કચરાના ગંજ જામ્યા છે અને અનેક જગ્યાએ કામગીરી સાચો પ્રભાવ નહીં બતાવી રહી છે.જેના પગલે આ કેનાલોમાં ચોમાસાની સમયે પાણી ભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિઓ : 01 જામનગરમાં દર વર્ષે ની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વોર્ડમાં પ્રિમોન્સુન કામગીરી નિમિત્તે શહેરમાંથી પસાર થતી અને દરિયાને જોડતી કેનાલો સાફ કરવાની કામગીરી થઇ રહી છે." વિઓ : 02 જામનગર શહેરના વોર્ડ નંબર 2માં ભારે કચરા અને ગંદકીના ગંજના કારણે ચોમાસાના સમયમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે અને પાણી ઘરોમાં ઘૂસી જાય છે. સ્થાનિકોના જાનમાલને નુકસાન થતું હોવાથી કનાલોમાં કચરો દૂર કરવાની માંગ ખાસ ઉઠી છે. તથા વોર્ડ નંબર 6 માં પણ આ પ્રકારની સ્થિતિ જણાઈ રહી છે. વિઓ : 03 જ્યારે આવતા સમયમાં તાજેતરના સત્તાવાર પ્રતિભાવ મુજબ હાલ 31 લાખના ખર્ચમાં પ્રિમોન્સુન કામગીરી ચાલી રહી છે અને અનેક વોર્ડમાં સફળતા મળી રહી છે, કેટલાક વિસ્તારોમાં ટેન્ડર પ્રક્રિયામાં સભ્યોના રસના અભાવે કાર્ય અણી રહ્યું હતું. ચોમાસા પૂર્વે કનાલો સ્વચ્છ રહો અને પાણી નિ્કાસી કરવાની વ્યવસ્થા સવિનિશ્ચિત કરવી મહાનગરપાલિકાની primairy જવાબદારી છે. તો સામે આ બાકી રહેલા વિસ્તારો ક્યારે પૂર્ણ થાય અને વરસાદી સિઝનમાં ફરી પાણી ભરાવાની સમસ્યા ન આવે તે જોવાનું રહ્યું. બાઈટ : હનીફ મલેક ( સામાજીક કાર્યકર ) બાઈટ : મોશીન પઠાણ ( સ્થાનિક ) બાઈટ : રહીમ મલેક ( સ્થાનિક ) બાઈટ : સુલેમાન સંઘાર ( સ્થાનિક ) બાઈટ : કેતન ક્ટેશિયા ( JMC અધિકારી )
0
0
Report

जसदन के अंबाजी मंदिर के पास भादर नदी में हजारों मछलियाँ मर गईं

Jasdan, Gujarat:જસદણના આટકોટ ગામ નજીક આવેલા અંબાજી મંદિર પાસે ભાદર નદીમાં હજારો માછલીઓના મોત થયાાના સમાચાર આવ્યા છે. નદીમાં મોટી સંખ્યામાં મરેલી માછલીઓ જોવા મળતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. મરેલી માછલીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું હતું. જાણ થતા જસદણના પ્રાંથ અધિકારી, મામલતદાર, ટીડીઓ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે સમયસર નદીમાં પાણી છોડવામાં આવ્યું હોત તો માછલીઓના મોત ટાળી શકાયા હોત. ઘટનાને લઈને સ્થાનિકોએ ભાદર નદીમાં તાત્કાળ પાણી છોડવાની માંગ ઉઠાવી છે.
0
0
Report
Advertisement

न्यू इस्मानपुर में 17 वर्षीय नाबालिग की हत्या, आरोपियों की तलाश जारी

Noida, Uttar Pradesh:दिल्ली के न्यू उस्मानपुर इलाके में 17 साल के नाबालिग लड़के की चाकू मारकर हत्या कर दी, पुलिस आरोपियों की तलाश में जुटी। पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है आरोपियों की तलाश के लिए कई टीमें लगा दी गई हैं। पुलिस के अनुसार, सोमवार की रात करीब 10:25 बजे न्यू उस्मानपुर थाने में एक युवक को चाकू मारने की सूचना मिली। सूचना मिलते ही पुलिस टीम मौके पर पहुंची, जहां एक 17 वर्षीय नाबालिग जमीन पर पड़ा मिला। जांच के दौरान पता चला कि उसकी मौत हो चुकी थी। शुरुवाती जांच में सामने आया है कि नाबालिग पर चाकू से हमला किया गया था, जिससे उसकी मौत हो गई। पुलिस ने भारतीय न्याय संहिता (BNS) की धारा 103(1) के तहत हत्या का मामला दर्ज कर लिया है। फिलहाल पुलिस हत्या के पीछे की वजह और आरोपियों की पहचान करने में जुटी हुई है।
0
0
Report

आम नागरिकों के साथ मंत्री ऋषिकेश पटेल ने साबरमती नदी सफाई अभियान शुरू किया

Ahmedabad, Gujarat:અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની ફરી એકવાર સ્વચ્છ સાબરમતી નામે ફોટો સેશન ઝુંબેશ રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં નદીની સફાઈ ઝુંબેશ શરૂ કરાઈ રાજ્યકક્ષાના શિક્ષકે પણ રહ્યા ઉપસ્થિત ૨ થી ૫ જૂન સુધી ચાલશે નદીમાં વિવિધ સ્થળે સફાઈનું આયોજન ભાજપ નેતાઓ, amc કર્મચારીઓ અને વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના સ્વયંસેવકો પણ જોડાયા ઉપસ્થતિ સૌ કોઈએ સ્વચ્છતાના શપથ લઈને શ્રમદાન કર્યું બાઈટ: ઋષિકેશ પટેલ, કેબિનેટ મંત્રી - ગુજરાત દર વર્ષની જેમ આ વર્ષે પણ ફક્ત ઉપરછલ્લી કામગીરી સામે ઉઠ્યા પ્રશ્નો નદીને વૈજ્ઞાનિક રીતે ઊંડી કેમ નથી કરવામાં આવતી એ અંગેના ઝી ૨૪ કલાકના પ્રશ્ન અંગે મંત્રીશ્રી જવાબ આપવામાં અટવાઈ ગયા કેટલીક ક્ષણો માટે મૌન ધારણ કરી amc હોદ્દેદાર જવાબ આપે એવો પ્રયત્ન કર્યો આખરે ઝી ૨૪ કલાકના પ્રશ્ન અંગે જવાબ આપી આવતા વર્ષથી નદી ઊંડી કરવા અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું બાઈટ: ઋષિકેશ પટેલ, કેબિનેટ મંત્રી- ગુજરાત (પ્રાસંગિક બાઈટ પૂર્ણ થયા બાદ રિપોર્ટર પૂછેલા પ્રશ્નનો જવાબ લેવો) દોઢ મહિનાથી નદી ખાલી હોવા છતાં કેમ દફાઈ હાથ ન ધરાઈ તે અંગે પણ ગોળ ગોળ જવાબ આપ્યો બાઈટ: ઋષિકેશ પટેલ, કેબિનેટ મંત્રી- ગુજરાત
0
0
Report
Advertisement

अहमदाबाद में मध्यरात्रि से तेज बारिश और पेड़ गिरने से सड़कें जलमग्न

Ahmedabad, Gujarat: Ahmedabad शहरમાં मોડી रातથી મધરાત સુધી ભારે વરસાદ વરસ્યો વિજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદનું આગમન પ્રેમ મોનસુન એક્ટિવિટી અંતર્ગત આવ્યો વાતાવરણમાં બદલાવ શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી રોડ પર ભરાયા અચાનક આવેલા વરસાદથી م્યુنિસિપલ કોર્પોરેશનના સેંકડો કામોને અસર રોડ, ડ્રેનેજ અને વરસાદી પાણીની લાઈનના સેંકડો કામોને અસર વાવાઝોડાને પગલે શહેરમાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા ઇસરો રોડ પર વૃક્ષ કાર પર પડતા કાર દબાઈ મધરાતે સરેરાશ અડધો ઇંચ વરસાદ નોંધાયો ઝાડ પડવાના બનાવને પગલે સ્થાનિક કોર્પોરેટર સ્થળ પર આવ્યા મ્યુનિસિપલ ગાર્ડન વિભાગ બેધ્યાન
0
0
Report
Advertisement
Advertisement
Back to top