icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:33 am

Amreli - રાજુલા એસટી વર્કશોપ નજીક લાગી આગ

Rajula, Gujarat:રાજુલા એસટી વર્કશોપ પાસે લાગી આગ રાજુલા શહેરમાં આવેલ છતડીયા રોડ પર એસટી વર્કશોપ નજીક શીતળામાના મંદિર પાસે અચાનક આગ લાગી આગ લાગવાની જાણ રાજુલા ફાયર વિભાગને થતા રાજુલા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પરંતુ ઉપર ઇલેક્ટ્રીક લાઈન હોવાથી ફાયર વિભાગે રાજુલા પી.જી.વી.સી. એલ જાણ કરતા આ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ આગ કાબુ માં લેવા માં આવી રાજુલા શહેરમાં આવી રીતે અનેક જગ્યાઓ પર કચરામાં વારંવાર આગ લાગે છે ત્યારે વારંવાર આગ લાગવાનું કારણ શું ? વારંવાર આગ લાગે છે તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળતું નથી ત્યારે શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદ લઈ અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો આ આગ લાગવાના કારણો જાણવા મળી શકે રિપોર્ટર...યોગેશ કાનાબાર અમરેલી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Valsad के ओरंगा नदी के उफान से कांजनहारी गांव डूबा, पानी निकाले जाने के लिए नहर तोड़ी गई

Valsad, Gujarat:એન્કર : ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં આવેલા ઘોડાપૂરના પાણી વલસાડના કાંજણહરી ગામમાં ઘૂસી ગયા હતા. ગામમાં ૮ થી ૧૦ ફૂટ જેટલા પાણી ભરાઈ જતા આખું ગામ જળમગ્ન થઈ ગયું હતું. આ ભયાનક સ્થિતિમાં, ગામમાં ભરાયેલા નદીના પાણીનો નિકાલ માટે કોઈ રસ્તો ન હતો જેને લઈ ગામને ડૂબતા બચાવવા કાકરાપાર વિભાગની નહેરને તોડીવાનો વારો રહ્યો હતો. આખરે કેવી રીતે તંત્ર અને ગ્રામજનોએ ભેગા મળી ને નહેર તોડીને ગામને મોટી હોનારતથી બચાવ્યું? જુઓ અમારો વિશેષ અહેવાલ વિઓ 01: વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઔરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદીના ધસમસતા પૂરના پانی સીધા કાંજણહરી ગામમાં ઘૂસી ગયા હતા. ગામના મહાદેવ ફળિયા, પૂર્વ કોળીવાડ વિસ્તારમાં અને મુખ્ય માર્ગો પર જોતજોતામાં ૮ થી ૧૦ ફૂટ જેટલા નદીના પાણી ભરાઈ ગયા હતા. સવારે ૬ વાગ્યાની આસપાસ ઘર માં માત્ર ૧ ફૂટ પાણી હતું, જે गणતરીની મિનિટોમાં જ એટલું વધી ગયું કે લોકોના ઘરોનો સામાન ડૂબી ગયો અને લોકો ઘરની બહાર પણ ન નીકળી શકે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ ગઈ. બાઈટ : મિલન પટેલ ગામજ બાઈટ : નિર્મલ પટેલ ગામજ વિઓ 02: કાંજણહરી ગામમાં ભરાયેલા ઔરંગા નદીના પૂરના પાણીનો નિકાલ માટે એક માત્ર રસ્તો હતો ગામમાંથી પસાર થતી નહેર.. સ્થિતિ વણસતી જોઈને ગામજનોએ તાત્કાલિક સરપંચ, તલાટી અને સિંચાઈ વિભાગના અધિકારીઓને જાણ કરી. સિંચાઈ વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને ગામમાં ભરાયેલા ઔરંગા નદીના પાણી કાઢવા માટે કાકરાપાર નહેરને તોડી પાડવાનો મોટો નિર્ણય લીધો હતો. જે બાદ અધિકારીઓ અને ગ્રામજનોની સહમતિ બાદ તાત્કાલિક JCB મશીન બોલાવીને કાકરાપાર નહેરનો અમુક હિસ્સો તોડી પાડવામાં આવ્યો. નહેર તોડતાની સાથે જ ગામમાં ભરાયેલા ઔરંગા નદીના પાણીને બહાર નીકળવા માટે રસ્તો મળી ગયો અને પાણી નહેરમાં થઈને આગળ ડાયવર્ટ થઈ ગયું. બાઈટ : કેવલ પટેલ ઉપસરપંચ બાઈટ : ડી.એસ.પટેલ કાર્યપાલક ઈજનેર કાકરાપાર નહેર વિભાગ બાઈટ : વોક થ્રુ વિઓ 03 : ઔરંગા નદીના પાણી ગામમાં ભરાઈ ગયા હતા અને તેમાં સતત વધારો થતો હતો. જેથી ગામને વધુ નુકસાન અને જાનમાલની હાનિ ન થાય તે માટે નહેર તોડીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના સમયસર લેવાયેલા આ નિર્ણયથી કાંજણહરી ગામ এক મોટા વિનાશમાંથી ઉગરી ગયું.
0
0
Report

तीव्र बारिश से केनाल टूटा, किसानों के खेत डूबे; मुआवजे के लिए सर्वे की मांग

Patan, Gujarat: પાટણ રાધનપુરના મોટી પીપળી ગામમાં કેનાલના ના પાણી ખેતરો મા ઘૂસી જતા ખેડૂતોને ભારે નુકશાન અતિભારે વરસાદ થવા ને લઇ માઇનોર કેનાલ મા વરસાદી પાણી છોડવામાં આવતા કેનાલ તૂટી કેનાલમા છોડેલ વરસાદી પાણી હજારોએકર ખેતીની જમીનમાં ફરી વળતા ખેડૂતોનો ઉત્પ પાંકડા પાડતા ભારે નુકશાન ​ નુકસાન સામે વળતરની માંગ સાથે ખેડૂતો અર્ધનગ્ન થઈને વિરોધ નોંધાવ્યો પાણી થી ભરાયેલ ખેતરોમાં ખેડૂતો ઉભા રહી નોંધાવ્યો વિરોધ ​ આડદ,જુવાર,બાજરી સહિતનાપાકો ને ભારે નુકશાન સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનુ સર્વે કરાઈ સહાય ની માંગ કરાઈ ​અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને આર્થિક વળતર ચૂકવવામાં આવે. મોરી પીપળી માઇનોર કેનાલનું કાયમી ધોરણે મજબૂત સમારકામ અને નિયમિત સાફ-સફાઈ ની ખેડૂતોની માંગ
0
0
Report
Advertisement

गुजरात आयुर्वेद विश्वविद्यालय में पेपर लीक: छात्र संगठन जांच की मांग

Jamnagar, Gujarat:જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના BAMS ત્રીજા વર્ષના શલ્ય તંત્ર-1 વિષયનું પેપર લીક થઈની આશંકા વચ્ચે વિવાદ ગરમાયો છે. આ મામલે પહેલા ABVP અને હવે NSUI, યુવક કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસ પણ મેદાને ઉતર્યા છે. બંને સંગઠનોએ કુલપતિને આવેદનપત્ર આપી સમૃઘ ઘટનાની પારદર્શક અને તટસ્થ તપાસની માંગ કરી છે. વિદ્યાર્થી સંગઠનોએ પેપર લીકાની આશંકા વચ્ચે રોષ વ્યક્ત કર્યો છે. ABVP દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવી સમર્થન કરી સોપ દરખાસ્ત કરવામાં આવી હતી કે ઘટનાની પારદર્શક તપાસ કરાવવામાં આવે, દોષિતો સામે કડક ballast કાર્યવાહી થાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે. NSUI, યુવક કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના કાર્યકરોએ પણ યુનિવર્સિટીના પટાંગણમાં વિરોધ પ્રદર્શન કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ કુલપતિને આવેદનપત્ર પાઠવી પેપર લીક મામલે સાત દિવસમાં તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી. સાથે જ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉંચારી હતી. હાલ પેપર લીકની આશંકાને લઈને વિદ્યાર્થી સંગઠનો દ્વારા સતત દબાણ વધતું જઈ રહ્યું છે. હવે સમગ્ર મામલે યુનિવર્સિટી તંત્ર શું કાર્યવાહી કરે છે તે અંગે વિદ્યાર્થીઓ સહિત સૌની નજર મંડાઈ છે.
0
0
Report

सूरत के मनदरवाजा में शॉर्ट सर्किट से नौवीं कक्षा के छात्र की मौत

Surat, Gujarat:સુરત શહેરના મનદરવાજા વિસ્તારમાં આવેલી સમન સ્કૂલ નં. 16માં મંગળવારે એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. શાળાના ધાબા પર કરંટ લાગતાં ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાને લઈને પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે આક્રોષ જોવા મળે છે. માંનદરવાજા વિસ્તારમાં રહેતો અબ્દુલ રહેમાન મહમદ સ્લિમ સ્થાનિક વિસ્તારની સુમન સ્કૂલ નં 16 માં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. સ્કૂલમાં સવારે પીટી (શારીરિક શિક્ષણ)ના પિરિયડ દરમિયાન વિદ્યાર્થીઓ શાળાના ધાબા પર ગયા હતા. ધાબા પર પીટીની એક્ટિવિટી પૂર્ણ થઈ જતા વિદ્યાર્થીઓ ધાબા પરથી ક્લાસમાં જઇ રહ્યા હતા. આ દરમિયાન અબ્દુલ રહેમાને થાંભલો પકડી લીધો હતો. લોખંડના લાઇટના થાંભલાને અડતાં અબ્દુલ રહેમાનને જોરદાર કરંટ લાગ્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. કરંટ લાગતાં વિદ્યાર્થી ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત્યુ જાહેર કર્યો હતો. આ દુર્ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો નવા હતા અને સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. શાળાના પરિસરમાં વીજ સુરક્ષા વ્યવસ્થાને लेकर પણ તપાસ હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થીના પરિવારજનોએ શાળા તંત્રની કથિત બેદરકારીને આ ઘટના‑ના કારણ ગણાવી જવાબદારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.localsમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો અને શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસે હાલ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જો કોઈની બેદરકારી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર ઘટનાએ શહેરમાં શોક અને ચિંતા વચ્ચે વાતાવરણ સર્જ્યું છે.
0
0
Report
Advertisement

राजकोट में पति ने पत्नी की पिटाई CCTV वीडियो वायरल, महिला ने पति पर गम्भीर आरोप

Rajkot, Gujarat:રાજકોટમાં પતિએ પત્નીને માર મારતા હોવાનો CCTV વીડિયો હવે ચર્ચાનો વિષય બન્યો છે. ঘটনાનો વીડિયો સોશિયલ మీడియాలో વાયરલ થયા બાદ સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. મારપીટનો ભોગ બનેલી મહિલા હવે మీడియા સમક્ષ આવી છે અને પોતાના પતિ સામે એક પછી એક ગંભીર આક્ષેપો કર્યા છે. પીડિતાનો આરોપ છે કે તેના પતિના પોતાના સંતાનોને ટ્યુશન કરાવવા આવતી યુવતી સાથે અનૈતિક સંબંધો હતા. આ સંબંધોનો તેણે વિરોધ કરતાં પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને અવારનવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. મહિલાનું કહેવું છે કે વિરોધના કારણે જ ગઇકાલે રાજકોટના 80 ફૂટ રોડ પર આવેલ કારખાનામાં તેની સાથે નિર્દયતાથી મારપીટ કરવામાં આવી હતી, જેનો CCTV વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પીડિત મહિલા લોકોએ જણાવ્યું હતું કે ઘરે ટ્યુશન કરાવવા આવતી શિક્ષિકા ઉપર તેમને ભરોસો કરવાનો દાવો કર્યો હતો; ડાયરીમાં તે વખતો-home-પતિના પરિવારજનોને આ બાબતે વાત કરી ત્યારે તેમણે પીડિતનું સાથ નહીં આપ્યો હોવાનો આક્ષેપ કર્યો. મુખ્ય વાત કે મહિલાએ વીડિયો વાયરલ થયા બાદ પણ સહારો ન મળ્યાનું જણાવ્યું હતું. પતિએ તેને ઘરે દૂર કરી દીધો હતો અને હાલ તે પોતાના ન્યાય માટે ભટકી રહી છે. મહિલા જો ન્યાય પામે તો પોતાના ભવિષ્ય સાથે સંતાનોના ભવિષ્ય માટે પણ ન્યાય માંગે છે. આ સમગ્ર ઘટનાએ ઘરેલુ હિંસા અને મહિલાની સુરક્ષાના મુદ્દે સવાલો ઊભા કર્યા છે. હવે સૌની નજર પોલીસની કાર્યવાહી પર છે કે પીડિતાના આક્ષેપોના આધારે શું પગલાં લેવામાં આવે છે.
0
0
Report

सूरत के मदरवाड़ा में स्कूल लापरवाही से नौवीं कक्षा के छात्र की मौत

Surat, Gujarat:સુરત બ્રેકિંગ માનદરવાજા વિસ્તારમાં આવેલી શુભન શાળા નં. 16માં દુર્ઘટના... શાળાની કથિત બેદરકારીથી ધોરણ-9ના વિદ્યાર્થીનું કરંટ લાગતાં મોત... અબ્દુલ રહેમાન મહમદ સલીમ નામના વિદ્યાર્થીનું કરૂણ અવસાન... પીટીના પિરિયડ દરમિયાન વિદ્યાર્થીઓ ધાબા પર ગયા હતા... ધાબા પર લગાવાયેલા લોખંડના લાઇટના થાંભલાને અડતાં કરંટ લાગ્યાનો આક્ષેપ... ગભીર રીતે દાઝેલા વિદ્યાર્થીને બચાવી શકાયો નહીં... ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ... ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા... ઘટનાની તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી... બાઈટ::: શેખ બાઉદીન શિક્ષક સુમનશાળા બાઈટ..મૃતકના દાદા
0
0
Report
Advertisement

विसनगर नगरपालिका में वार्ड-1 के लिए उपचुनाव, भाजपा-कांग्रेस के बीच सीधा मुकाबला

Mehsana, Gujarat:एंकर- महेसाणा जिले के विसनगर पालिका के वार्ड नंबर 1 की खाली पड़ी सीट के लिए आज पैटाचुनाव का मतदान हो रहा है। सुबह 7 बजे से शुरू हुए इस मतदान में सुबह 11 बजे तक 12.72% मतदान दर्ज हुआ है। भाजपा और कांग्रेस दोनों पक्षों के बीच यहां सीधी टक्कर देखने को मिल रही है। आगे देखना होगा कि मतदाताओं का रुझान किस ओर जाता है। वीओ-1 विसनगर पालिका के पूर्व नगरसेवक दीपकभाई मोदी के निधन के कारण खाली पड़ी इस खास सीट पर आज मतदान प्रक्रिया चल रही है। वार्ड नंबर 1 में छह बूथों पर सुबह 7 से शाम 6 बजे तक मतदान होगा, जिसमें कुल 6,662 मतदाताओं अपने मताधिकार का इस्तेमाल कर रहे हैं। भाजपा से नीतिनकुमार डाह्यालाल मोदी और कांग्रेस से शैलेषभाई सुरेशभाई रावळ के बीच सीधा मुकाबला है। वॉक थ्रु वीओ-2 विसनगर पालिका में 36 सीटों में से 36 पर भाजपा की पूर्ण जीत के बाद अब यह उपचुनाव हो रहा है जिसमें मतदान के उत्साह में कमी दिख रही है। बाइट-1 नीतिन मोदी (भाजपा) -- बाइट-2 शैलेष रावळ (कांग्रेस) -- हाला में बूथों पर आवश्यक कर्मियों और पुलिस बल को तैनात कर दिया गया है। शाम तक मतदान की प्रतिशतता बढ़ने की उम्मीद है। दोनों उम्मीदवार जीत के दावे कर रहे हैं। अब देखना होगा कि मतदाताओं का फैसला किसके सिर पर ताज रखता है। तेजस दवे जि 24 घंटे महेसाणा
0
0
Report
Advertisement
Advertisement
Advertisement
Back to top