icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:33 am

Amreli - રાજુલા એસટી વર્કશોપ નજીક લાગી આગ

Rajula, Gujarat:રાજુલા એસટી વર્કશોપ પાસે લાગી આગ રાજુલા શહેરમાં આવેલ છતડીયા રોડ પર એસટી વર્કશોપ નજીક શીતળામાના મંદિર પાસે અચાનક આગ લાગી આગ લાગવાની જાણ રાજુલા ફાયર વિભાગને થતા રાજુલા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પરંતુ ઉપર ઇલેક્ટ્રીક લાઈન હોવાથી ફાયર વિભાગે રાજુલા પી.જી.વી.સી. એલ જાણ કરતા આ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ આગ કાબુ માં લેવા માં આવી રાજુલા શહેરમાં આવી રીતે અનેક જગ્યાઓ પર કચરામાં વારંવાર આગ લાગે છે ત્યારે વારંવાર આગ લાગવાનું કારણ શું ? વારંવાર આગ લાગે છે તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળતું નથી ત્યારે શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદ લઈ અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો આ આગ લાગવાના કારણો જાણવા મળી શકે રિપોર્ટર...યોગેશ કાનાબાર અમરેલી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

मानेकबाग-श्रेयस क्रॉसिंग रोड पर गड्ढों से जाम, AMC का काम पूरा नहीं हुआ

Ahmedabad, Gujarat:અમદાવાદ\nમાણેકબાગ ચાર રસ્તા બન્યા હાલાકીના ચાર રસ્તા\nએક તરફ માણેકાબાગ થી શ્રેયસ ક્રોસિંગ જતો રસ્તો ભુવા અને કામ ને લઈને બંધ\nતો બીજી તરફ શ્યામલ થી માનેકાબાગ આવતા રસ્તા પર પડ્યો ભુવો\nમાનેકાબાગ થી શ્રેયસ ક્રોસિંગ રોડ પર છેલ્લા некальા સમય થી રોડ બંધ કરીને કરવામાં આવી રહ્યું છે કામ\njo keval beriketing ane bhuvo khoodi ne muki dete kaam karye purno thahe te kai thikana nathi\nbhuwan karane socaity ane vahana chalako matat pareshaan\na vaar navaari bhuva padva ane break down thvana bane ti rahesi ghatna\na vaar navaari ghatnathi amc na kaam par pan uthyya chookha\n250 neetar ma aaje lastla divas ma 4 bhuvo padya jene ek motho bhuvo jenae adhik haalaaki sriji\nmotaa bhuvana karane brts rut neeru jamin dhasi pade tevi sthiti ma\nhave ahiya kaam karyu purno thaashe te joyva raheyu\nbhuva ane amc kaamne lyene sthaniyaone thalvi naarazi\n
0
0
Report
Advertisement

सूरत में टीएटी-एस शिक्षक पात्रता परीक्षा आज 84 केंद्रों पर आयोजित

Surat, Gujarat:એંકર:સુરત:રાજ્યમાં ધોરણ 9થી 12ના શિક્ષક બનવા માટેની જરૂરી લાયકાત લઈ માટેની ટાટ-સેકન્ડરી (TAT-S) પરીક્ષા આજે યોજાઈ રહી છે. સુરત શહેર અને જિલ્લામાં આ પરીક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે આ મહત્વની પરીક્ષામાં સુરતના કુલ 84 કેન્દ્રો પર 15,958 જેટલા ઉમેદવારો ભાગ લીધી છે. પરીક્ષા બે સેશનમાં (બે તબક્કામાં) યોજવામાં આવશે. જેમાં પેપર-1 સવારે 10:30 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી અને પેપર-2 બપોરે 3:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી યોજાશે. પરીક્ષાની કડક ગાઇડલાઇન મુજબ, ઉમેદવારોએ પરીક્ષા શરૂ થવાના 45 મિનિટ પહેલાં જે-તે કેન્દ્ર પર ફરજિયાત આવી જવાનું રહેશે, જેથી કોઈ મુશ્કેલી ન સર્જાય.84 બિલ્ડિંગमध्ये 806 બ્લોક તૈયારસુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ 84 બિલ્ડિંગોમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉમેદવારોની બેઠક વ્યવસ્થા માટે કુલ 806 બ્લોક તૈયાર કરાયા છે. પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વહીવટી અધિકારીઓ દ્વારા વિશેષ નજર રાખવામાં આવી રહી છે.
0
0
Report

गांधीनगर नगर निगम चुनाव की तैयारियाँ तेज, कांग्रेस कार्यालय में बड़े कदम

Gandhinagar, Gujarat:ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણીનો ધમધમાટ ગાંધીનગર કોંગ્રેસ કાર્યાલય પર મહત્વની બેઠક પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની બેઠક ઠાકોર સમાજ ના આગેવાનો સાથે યોજાઈ બેઠક મહાનગરપાલિકા ની ચૂંટણી સંદર્ભે બેઠક માં ચર્ચા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા ચૂંટણી ની તૈયારીઓ થઈ છે સિનિયર પદાધીકારીઓને ને જવાબદારી સોંપી છે સામાજીક રીતે તમામ ਵોર્ડ કોંગ્રેસ કાર્યકર મત માંગે તે માટે વ્યવસ્થા નું પેપરવર્ક પૂરૂ થયું છે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી પ્રચાર કરશે ભાજપની રણનીતિ થી અમે વાકેફ છીએ લીગલ ટીમ ની તૈયારીઓ કરી છે ભૂતકાળ માં બન્યું છે કોંગ્રેસ ની બેઠક માટે હોલ આપે તો હોલ કેન્સલ થાય પોલીસ નું દબાણ હોય છે ફોર્મ ન ભરવા માટે ধમকি અપાય છે ફોર્મ ભર્યા પછી ઉઠાવી જવાના બનાવ બન્યા છે ઉમેદવારો ટૂંક સમયમાં જાહેર કરીશું બાઈટ - જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ કોંગ્રેસ
0
0
Report
Advertisement

अAMBाजी यात्रा में 40 लाख भक्त, स्वास्थ्य केन्द्रों की व्यवस्था पूरी तरह सक्रिय

Ambaji, Gujarat:યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પુનમ નાં મેળા માં 40 લાખ જેટલાં શ્રદ્ધાળુંઓ ઉમટી પડવાના છે. અને સાથે મોટી સંખ્યામાં નાના મોટા અનેક વાહનો ની પણ અવર-જવર રહેશે ત્યારે આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ એક ગામમાં એકત્રીત થતા હોય તો આરોગ્ય વિભાગે તેમના સ્વાસ્થ્ય થી ચિંતા કરી છે. ને આ તમામ યાત્રીકો આવવા ના રૂಟ ઉપર 27 જેટલાં આરોગ્ય કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. આજે આ બાબત ને લઇ બનાસકાંઠા જીલ્લા ના ઇન્ચાર્જ સી.ડી.એમ .ઓ ડૉ વાય કે઼ મકવાણા ની અધ્યક્ષતા માં વિવિધHospitlलों માં સ્ટાફ બેઠક લઇ ને યાત્રીકો ની હેલ્થ બાબતે સુચનો કરવામાં આવ્યા હતા. ત્યાર આંAmbાજી-દાંતા-હડાદ-માકડી સહીત ના રેફરલ હોસ્પિટલ અને સબડિસ્ટીક હોસ્પિટલ માં આરોગ્ય લક્ષી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ તમામ રોગો ના નિષ્ણાંત તબીબો ની ટીમો સાથે પેરામેડીકલ સ્ટાફ ની મોટી સંખ્યામાં ફાળવણી કરવામાં આવી છે. જેમાં ખાસ કરી ને અકસ્માત સાથે હાર્ટ ને લગતી બિમારી ને લઇ વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવyu. સાથે દાંતા હોસ્પીટલ ખાતે આગ ની મોકર્ડીલ કરી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. બાઇટ-1 ડૉ વાય કે મકવાણા(ઇન્ચાર્જ,સી.ડી.એમ.ઓ)બનાસકાંઠા
0
0
Report
Advertisement

अंबाजी मंदिर के भव्य मेला: 52 गज धजा समेत 5 मीटर धजा शिखर पर चढ़ी

Ambaji, Gujarat:યાત્રાધામ અંબાજી ખાતે આવતી કાલ થી ભાદરવી પુનમ નો મળા મેળો શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે તે પુર્વે આજ થી જ અંબાજી ખાતે મેળા નો માહોલ જામતો જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાંક સંઘો ભીડ ભાડ થી બચવા વહેલાં ધજા ચઢાવતા જોવા મળ્યા હતા અને વહેલી સવાર થી જ અંબાજી મંદિર પરીસર હજારો શ્રદ્ધાળુઓ દ્વારા બોલ માડી અંબે જય જય અંબે ના નાદ થી ગુંજતુ જોવા મળ્યુ હતુ. જ્યારે છેલ્લા 33 વર્ષ થી મેળા પુર્વે 52 ગજ ની ધજા લઇ ને અમદાવાદ થી અંબાજી પહોંચતું વ્યાસ ვાડી પગપાળાં સંઘ આજે અંબાજી પહોંચી માં અંબે ને ધજા અર્પણ કરી હતી.glomerate અંબાજી મંદિર ના શિખર ઉપર 5 મીટર ની જ ધજા ચઢાવવાની હોવાથી વ્યાસવાડી સંઘ દ્વારા 52 ગજ ની ધજા સાથે 5 મીટર ની ધજા પણ આ વખત મોટી ધજા સાથે પ્રથમ વખત સામેલ કરી હતી જેમાં 52 ગજ ની ધજા મંદિર માં અર્પણ કરી 5 મીટર ની ધજા મંદિર ના શિખરે ચઢાવી હતી . બાઇટ-1 આશીષ શર્મા(સંચાલક,વ્યાસવાડી પગપાળાં સંઘ)અમદાવાદ જ્યારે કેટલાંક શ્રદ્ધાળુઓ નવરાત્રી માટે હમણાં થી જ માં અંબે ની અખંડ જ્યોત સાથે લઇ જઇ સમગ્ર શ્રાધ્ધ દરમીયાન તેને જળહળતી રાખશે અને તેને નવરાત્રી માં ગામ ના મંદિરે માતાજી ની સ્થાપના દરમીયાન તે જ્યોત નું પુજન કરશે. બાઇટ-2 કમલાબેન બારીયા(શ્રદ્ધાળું)દાહોદ આજે એન આર આઇ જે લંડન માં સ્થાઇ થયેલાં છે તેઓ પણ માતાજી ના ધજા લઇ અંબાજી પહોંચ્યા હતા ને મંદિરે ધજા લઈને પહોંચતા 52 ગજ ની ધજા શિખરે ચઢતી ન હોવાના કારણે મંદિર ને પુજા અર્ચના કરાવી 52 ગજ ની ધજા પરત લંડન લઈ જઇ ને નવરાત્રી દરમીયાન તેનું પુજન કરશે. બાઇટ-3 કુશરાવકુમાર (એન.આર.આઇ શ્રદ્ધાળું)લંડન વોકથ્રુઃ-મહેન્દ્ર અગ્રવાલ,ન્યુઝ18ગુજરાતી,અંબાજી
0
0
Report

गुजरात विश्वविद्यालय के पूर्व कुलपति निरजा गुप्ता के निजी बिल पर विवाद, NSUI विरोध

Ahmedabad, Gujarat:અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા કથિત ભ્રષ્ટાચારના વિવાદમાં ઘેરાયા છે. વિદેશ પ્રવાસ દરમિયાન કરાયેલી લિપસ્ટિક, આઈલાઈનર, સેફોરા અને ઝારા સ્ટોરની અંગત ખરીદીના બિલો યુનિવર્સિટીમાં રજૂ કરાયા હોવાના ગંભીર આક્ષેપોથી ખળભળાટ મચ્યો છે. વીoldo 1 ઈન્દ્રવિજયસિંહ ગોહિલ (પૂર્વ સિન્ડિકેટ સભ્ય, ગુજરાત યુનિવર્સિટી): વીઓ 2 સમગ્ર મામલે હાલનિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી કાર્યરત છે. પરંતુ આ અંગત બિલો સામે આવતાં જ NSUI દ્વારા યુવનિવર્સિટી ખાતે ઉગ્ર રજૂઆત સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. NSUIએ માંગ કરી છે કે કમિટી ત્રણ महिनાની મુદતની રાહ જોતા વગર તાત્કાલિક રિપોર્ટ આપે અને પૂર્વ કુલપતિ સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. NSUI ના ટીક ટેક સમાજિક મુદ્દાઓ પર ટીકાઓ કરી રહ્યા છે.
0
0
Report
Advertisement

राजकोट महापालिका के मटकी फोड़ प्रकरण में 32 लाख खर्च का आरोप

Rajkot, Gujarat:રાજકોટ મહાનગરપાલિકાએ જન્માષ્ટમી તહેવારના પ્રસંગે મટકી ફોડ કાર્યક્રમ કરે છે તે અંગે 32 લાખના ખર્ચનો આરોપ કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ લગાવ્યો હતો. દિલ્હે સમયે તેમણે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલીિકાએ 17 લાખના શોર્ટ ટેનડર બહાર પાડ્યું હતું, જેમાં 2 લાખનો વધારાનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂરું થયા પછી સસંસ્થિતસંસ્કૃતિક વિભાગ દ્વારા 32 લાખનો બિલ રજૂ થયો છે અને ચુકવણું થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. બિલ વધારાના આ ભોગોમાં 15 લાખ રૂપિયાની પેટીસ રાજકોટવાસીઓને ખવડવામાં આવી હોવાનું પણ બિલમાં દર્શાવવામાં આવ્યું છે. ઓરકેસ્ટ્રા, સ્ટેજ, ડો. જેવી વસ્તુઓ ટેન્ડરમાં આવતી હતી. રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ ઉપર સત્યતા અંગે નિક્કૃતતા રહેતી નથી; તેમણે સ્પષ્ટતા આપવી જોઈએ અને બિલ મિડિયા સામે જાહેર કરવું જોઈએ તેવી માંગ છે. તપાસના નામે કમીટીઓ બનાવવામાં આવે અને તપાસનું નાટક ન હોવા દેવામાં આવે તેવીતા રહેશે. આ અંગે ટિકિટેક - ડો. હેમાંગ વસાવડા, પ્રદેશ નેતા, કોંગ્રેસ.
0
0
Report

राजकोट महापालिका पर दारू और जुआ के आरोप, विपक्ष ने कड़ी कार्रवाई की मांग

Rajkot, Gujarat:રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં જ હવે દારૂ અને જુગારના આક્ષેપોથી રાજકારણ ગરમાયું છે. ભાજપના જ સ્ટેન્ડિંગ કમിറ്റി સભ્યોએ RMCની સરકારી જમીન પર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. અને આ આક્ષેપોને હવે વિપક્ષ નેતા દીપ્તીબેન સોલંકીએ પણ સમર્થન આપ્યું છે. આક્ષેપ છે કે મહાનગરપાલિકાના ખાલી પ્લોટ અને સરકારી જમીન પર દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. વાહન પાર્કિંગની જગ્યાએ વાહનોની આડશમાં જુગાર રમાતો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સરકારી જમીન પર જ દેશી દારૂ પીવામાં આવતો હોવાના આક્ષેપથી તંત્ર સામે સવાલો ઉભા થયા છે. એક તરફ મહાનગરપાલિકા વિકાસના કામોની વાત કરે છે. તો બીજી તરફ તેની જ ખાલી પડેલી જમીનોમાં આવી પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જેને વિપક્ષે શરમજનક ગણાવ્યું છે. વિપક્ષની માંગ છે કે RMCની તમામ ખાલી જમીનો અને આવા સંવેદનશીલ વિસ્તારોમાં નિયમિત ચેકિંગ કરવામાં આવે. અને જો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરવાની પણ વિપક્ષે ચીમકી ઉચ્ચારી છે. હવે સવાલ એ છે કે ભાજપના જ સભ્યોના આક્ષેપો બાદ મહાનગરપાલિકા તંત્ર અને પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે. બાઈટ: દીપ્તીબેન સોલંકી, વિપક્ષ નેતા – RMC
0
0
Report
Advertisement
Advertisement
Back to top