Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli365560

Amreli - રાજુલા એસટી વર્કશોપ નજીક લાગી આગ

Apr 19, 2025 10:33:10
Rajula, Gujarat
રાજુલા એસટી વર્કશોપ પાસે લાગી આગ રાજુલા શહેરમાં આવેલ છતડીયા રોડ પર એસટી વર્કશોપ નજીક શીતળામાના મંદિર પાસે અચાનક આગ લાગી આગ લાગવાની જાણ રાજુલા ફાયર વિભાગને થતા રાજુલા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પરંતુ ઉપર ઇલેક્ટ્રીક લાઈન હોવાથી ફાયર વિભાગે રાજુલા પી.જી.વી.સી. એલ જાણ કરતા આ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ આગ કાબુ માં લેવા માં આવી રાજુલા શહેરમાં આવી રીતે અનેક જગ્યાઓ પર કચરામાં વારંવાર આગ લાગે છે ત્યારે વારંવાર આગ લાગવાનું કારણ શું ? વારંવાર આગ લાગે છે તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળતું નથી ત્યારે શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદ લઈ અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો આ આગ લાગવાના કારણો જાણવા મળી શકે રિપોર્ટર...યોગેશ કાનાબાર અમરેલી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CJChirag Joshi
Oct 27, 2025 08:39:16
Dabhoi, Gujarat:હાઇલાઈટ્સ કમોસમી વરસાદથી ડભોઇ તાલુકામાં થયું પાકને મોટું નુકસાન ડાંગર મરચી કપાસ સહિતના પાકોને થયું મોટું નુકસાન ખેડૂતોએ સરકાર પાસે કરી સહાયની માગ વડોદરા જિલ્લામાં સર્વે કરાઈ છે પણ નથી મળતી પાક નુકસાની સહાય કમોસની વરસાદને લઈને કરોડો રૂપિયાનું ખેડૂતોને થયું નુકસાન છેલ્લા બે દિવસથી વરસી રહ્યો છે કમોસમી વરસાદ એંકર: રિયાલિટી ચેક એન્કર:- હવામાન વિભાગ ની આગાહી ને પગલે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે જેને લઇ ડભોઇ તાલુકાના ખેડૂતોના ઉતા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. ડાંગર, કપાસ, દિવેલા પાક જમીન ડોશ થઈ ગયા છે ખેડૂતોએ સહાય માટે સરકારે સમક્ષ માંગણી કરી. વિઓ વડોદરા जिल્દોના ડભોઇ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગની આગાહી મુજબ પડેલા મોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને આ સમયે ડાંગરની લણણીનો સીઝન ચાલી રહ્યો છેakho ખેડૂત પોતાના પાક કાપવાની તૈયારીમાં હતા. પરંતુ અચાનક પડેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં અનેક ખેડૂતોના પાક જમીન પર આળ પડી ગયા છે જેને કારણે ખેડૂતને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. અનેક ગામોમાં ડાંગરના ખેતરોમાં পানি ભરાઈ જતાં પાક સડી જવાની શક્યતા ઊભી થઈ છે. કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ પાંચમના દિવસે ડાંગર કપવાની તૈયારી હતી પરંતુ વરસાદે આખી મહેનત બગાડી દીધી.ડાંગરના ખેતરોમાં પાક પૂરો તૈયાર થઈ ગયો હોવા છતાં વરસાદના કારણે ખેતરોમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યો છે. ડાંગર સાથે સાથે કપાસ અને દિવેલા જેવા પાકોને પણ ભારે નુકસાન થયું છે. છેલ્લા ચારથી પાંચ મહિનાની મહેનત એક ઝાપટામાં વેડફાઈ ગઈ છે ખેડૂતનો આક્ષેપ એ છે કે દર વર્ષે જયારે રાજ્ય સરકાર અન્ય જિલ્લાઓમાં વરસાદ કે કુદરતી આપત્તિ વખતે સહાય જાહેર કરે છે ત્યારે વડોદરા જિલ્લામાં હંમેશા બાકાત રહે છે.ડભોઇ તાલુકાના ખેડૂતોનું કહેવું છે કે વડોદરા જિલ્લા કાયમ સહાયની યાદીમાંથી બહાર રાખવામાં આવે છે, જ્યારે અહીં પણ પાકને ભારે નુકસાન પહોંચે છે. આથી આ વખતે સરકાર વડોદરા જિલ્લા ખેડૂતોને પણ સહાયમાં સામેલ કરે તેવી માંગણી ઉઠી છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે સરકાર ડાંગરની ખરીદી સીધી એમએસપીને ભાવે કરે. હાલ માર્કેટમાં ડાંગરના ભાવ ખૂબજ ઓછા છે, વ્યાપારીઓ ખેડૂતોના પાક માટે યોગ્ય ભાવ આપતા નથી. આથી ખેડૂતને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યો છે. ખેડૂતનું કહેવું છે કે અચાનક પડેલા વરસાદે આખી સીઝનની મહેનત બગાડી દીધી છે કોઈક ખેડૂતના ખેતરોમાં પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો કોઈના ખેતરોમાં ડાંગર પૂરેપૂરો બેસી ગયો છે. આ પરિસ્થિતિમાં ખેડૂતની એકમાત્ર આશા સરકાર તરફ છે ડભોઇ તાલુકાના અલગ-અલગ ગામોના ખેડૂતની માગ છે કે રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી પાક નુકસાનનું સર્વેક્ષણ હાથ ધરે અને ખેડૂતોને યોગ્ય સહાયની જાહેર કરે. ખેડૂતોએ રાહત મળે તે માટે સરકાર તાત્કાલિક પગલા ભરે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. બાઈટ 1 ચેતન પટેલ ખેડૂત 2 મહેન્દ્ર પટેલ ખેડૂત 3 વોક થ્રુ જેમાં ઉભા પાકને નુકસાન થયું છે તે બતાવ્યું છે
0
comment0
Report
MDMustak Dal
Oct 27, 2025 08:35:43
Jamnagar, Gujarat:27010-2025 रिपोर्टर: मुस्ताक दल...जामनगर स्टोरी टाइटल: दिवाली के अवकाश के बाद जमनगर हापा मार्केटिंग यार्ड फिर से धड़क उठा Slug: 2710 ZK JMR HAPA YARD Format: AVBB Location: जमनगर Anchor: जामनगर हापा मार्केटिंग यार्ड के अधिकारियों ने दिवाली अवकाश के कारण यार्ड को बंद रखने का निर्णय लिया था और पिछले एक सप्ताह तक यार्ड बंद रहा। लाभ पांचम के शुभ मुहूर्त के बाद आज से फिर यार्ड धड़ाम धड़का कर चलने लगा है। वीओ 01: गेलो लाभ पंचम के दिन रविवार होने के कारण यार्ड शुरू नहीं हुआ, आज विधिवत रूप से मार्केटिंग यार्ड शुरू किया गया। किसान अपनी विभिन्न जिंसें लेकर यार्ड पहुंचे थे। यार्ड के फिर से धड़ाम होने पर व्यापारियों और किसानों में खुशी का माहौल था। वीओ 02: जामनगर हापा मार्केटिंग यार्ड के चेयरमैन मुक़ुंदभाई साबया सहित अन्य सताधारियों भी आज यार्ड पर पहुंचे और शुभ खरीदारी शुरू करने के लिए व्यवस्था की गई। वीओ 03: जामनगर मार्केटिंग यार्ड में लाभ पंचम के बाद आय और प्रक्रिया फिर से शुरू कराई गई। वर्षा के कारण मूंगफली की आय पर अस्थायी रोक लगी। सात दिन की छुट्टी के बाद आज यार्ड में लगभग 300 वाहन किसानों की फसल लेकर आए और खरीदी शुरू हुई। दिवाली के बाद फिर जमनगर यार्ड धड़ाम उठ गया। बाइट: मुक़ुंदभाई साबाया, चेयरमैन - हापा मार्केट यार्ड बाइट: संजयभाई भंडेरी, व्यापारी - हापा मार्केट यार्ड
0
comment0
Report
TDTEJAS DAVE
Oct 27, 2025 08:33:55
Mehsana, Gujarat:પર્યાવરણ, ફિટનેસ અને માતૃભૂમિ માટે સમર્પણ સંદેશ સાથે સાયકલ યાત્રા લદાખ થી સાયકલ યાત્રા શરૂ કરનાર યુવાન મહેસાણા પહોંચ્યો 9 રાજ્યો માં 495 દિવસ નો પ્રવાસ કરી સાયકલીસ્ટ સુબોધ ગુજરાત માં મહેસાણા પહોંચ્યો કુલ 950 દિવસ પ્રવાસ કરી એક લાખ કિલોમીટર સાયકલ યાત્રા કરશે પર્યાવરણ જાગૃતિ અભિયાન બાદ એવેરેસ્ટ શિખર સર કરશે ભારત માં આજે પણ એવા યુવાનો છે કે રાષ્ટ્ર સેવા માટે સેના માં જોડાઈ ના શકે તો પણ રાષ્ટ્ર સેવા અને રાષ્ટ્ર જાગૃતિ માટે અનેક યુવાનો પ્રયત્નો કરી રહ્યા છે...આવો જ એક 26 વર્ષીય નવયુવાન પોતાના જીવન ની કારકિર્દી بنانے ના સમય માં એક પંથ,એક સંકલ્પ સાથે પ્રકૃતિ એવા પર્યાવરણ અને માતૃભૂમિ માટે સાયકલ યાત્રા ઉપર નીкળી પડ્યો છે.26 વર્ષીય પર્વતારોહી અને સાયકલીસ્ટ સુબોધે લદ્દાખ થી સાયકલ યાત્રા શરૂ કરી છે અને અત્યાર સુધી માં 9 રાજ્યો માં 495 દિવસ નો સાયકલ પ્રવાસ કરી ગુજરાત માં પ્રવેશ કરાયો છે.10 રાજ્યો માં સાયકલ પ્રવાસ કરી ચુકેલા સાયકલીસ્ટ કુલ 28 રાજ્યો માં 950 દિવસ સાયકલ પ્રવાસ કરશે અને સાયકલ પ્રવાસ દરમ્યાન એક લાખ કિલોમીટર નો પ્રવાસ કરશે અને એક લાખ વૃક્ષો નું વાવેતર કરશે અને વર્ષ 2027 માં ભારત માં સાયકલ પ્રવાસ બાદ એવરેસ્ટ શિખર સર કરશે.આમ,સુબોધ નામ નો 26 વર્ષીય યુવાન પર્યાવરણ સંરક્ષણ,ફિટનેસ અને માતૃભૂમિ માટે સમર્પણ ભાવના સાથે સાયકલ યાત્રા 10 રાજ્યો માં કરી છે અને કુલ 28 રાજ્યો માં સાયકલ પ્રવાસ કરશે. Tejas Dave 24 કલાક મહેસાણા
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Oct 27, 2025 08:30:36
Gujarat:એકતા નગર ગોરા ખાતે નર્મદા ઘાટ ના નવીનીકરણ નું કામ ચાલી રહ્યું છે.ગઈકાલે સાંજે ત્યાં દીવાલ પડી જતા 3 વ્યક્તિના મૃત્યુ નીપજ્યું હતું.ગરુડેશ્વર સിവિલ હોસ્પિટલ ખાતે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવा, નર્મદા ભાજપ પ્રમુખ નિલ રાવ અને નાંદોદ ના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ની હાજરી માં मृतકો ના પરિવાર અને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.જેમાં মৃতકો ના પરિવાર ને કોન્ટ્રાક્ટર તરફ થી 50 લાખ રૂપિયા ની સહાય,રાજ્ય સરકાર તરફ થી પણ સહાય અને નર્મદા નિગમ તરફ થી પરિવારમાં જે વ્યક્તિ 18 વર્ષ થી ઉપરના હોઈ તેમને નોકરી ની જાહેરાત કરવામાં આવી છે.પરિવાર ને ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ નિલ રાવ એ સાંત્વના પણ આપી હતી. બાઈટ - દર્શનાબેન દેશમુખ (ધારાસભ્ય, નાંદોદ) બાઈટ - ચૈતર વસાવા (ધારાસભ્ય, ડેડીયાપાડા) બાઈટ - શંકર તડવી (મૃતક ના પરિવાર સભ્ય) બાઈટ - રણજિત તડવી (પ્રમુખ,કોંગ્રેસ નર્મદા)
0
comment0
Report
UPUMESH PATEL
Oct 27, 2025 08:17:32
Valsad, Gujarat:એન્કર : વલસાડમાં ૭૫,૦૦૦ હેક્ટરથી વધુના પાકને નુકસાન, દિવાળી ટાણે જ ખેડૂતો દેવામાં ડૂબ્યા.. વલસાડ જિલ્લામાં દિવાળીના તહેવારની બરાબર વચ્ચે પડેલા કમોસમી અને ભારે વરસાદે ખેડૂતોના સ્વપ્નाओं પર પાણી ફેરવી દીધું છે. આ અણધારી આફતે জেলার મુખ્ય ખરીફ પાક ડાંગર (ખેતી) અને લીલા શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોએ આ આકસ્મિક નુકસાનને કારણે ''દિવાળું ફૂંકાયું'' હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે વર્ષભરની મહેનત પાણીમાં ગઈ છે. ખેતરો તળાવ બન્યા છે વિઓ વલસાડના વિવિધ તાલુકાઓમાં ૭૫,૦૦૦ હेक्टરથી વધુની ખેતીની જમીનને આ વરસાદથી અસર થઈ છે. ખાસ કરીને ડાંગરનો પાક જે કાપણી માટે તૈયાર હતો, તે વરસાદી પાણીમાં ડૂબી ગયો છે. લાંબા સમય સુધી ખેતરોમાં પાણી ભરાયેલા રહેવાના કારણે ડાંગરના છોડ અને તેના દાણામાં સડો લાગી ગયો છે. તૈયાર પાક બગડી જતાં ઉત્પાદનની ગુણવત્તા પર ગંભીર અસર પડી છે અને મોટો ભાગનો પાક વેચાણ માટે નકામો બની ગયો છે.ડાંગરની સાથે સાથે ટામેટાં, મરચાં, રીંગણ અને અન્ય લીલા શાકભાજીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. દિવાળીના સમયે શાકભાજીની માંગ અને ભાવ સારા હોય છે. જેનાથી ખેડૂતોને સારી આવકની આશા હતી. જોકે, વરસાદે આ પાકોને પણ ખેતરમાં જ સડાવી નાખ્યા છે. શાકભાજીની ખેતોમાં કાદવ અને પાણી ભરાઈ જવાથી પાકનો મૂળિયાનો ભાગ કોહવાઈ ગયો છે. શાકભાજીના વેપાર પર નિર્ભર રહેતા નાના અને સીમિત ખેડૂતોની આર્થિક સ્થિતિ انتہائی ગંભીર બની ગઈ છે. સમગ્ર जिल્ોના ખેડૂતોએ નુકસાનને લઈને ભારે આક્રોશ અને ચિંતાનો માહોલ છે. ખેડૂત સાગઠન અને ખેડૂતો દ્રારા વહેલી તકે સહાય મળે એ માંગ કરવામાં આવી آهي.
0
comment0
Report
HShakimuddin shabbirbhai
Oct 27, 2025 07:57:51
Vadodara, Gujarat:છોટાઉદેપુર એસ.ટી ડેપોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. છેલ્લા બે દિવસથી ડેપોની અંદર સફાઈ ન થતી હોવાનું ડેપો મેનેજર જણવી રહ્યા ہیں અને સુપરવાઈઝર સામે પગલાં લેવાના નિર્ણયની ચર્ચા ચાલી રહી છે. મુસાફરો અવાર-જરવામાં ગંદકીમાં બેસવા માટે મજબૂર બન્યા છે. સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હોવા છતાં એસ.ટી ડેપોમાં ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. ડેપો મેનેજર પોતાના બચાવમાં કહ્યા છે કે સફાઈ કર્મચારીઓ કામગીરીમાં ગેરબધ્ધતા બતાવી રહ્યા છે અને આ આડઅફડાના કારણે ગંદકી જોવા મળી રહી છે. સફાઈ કામદારોની આડડાઈના કારણે સ્થિતિ વધુ ગંભીર બનેલી હોવાનું ડેપો મેનેજરે કહેવાયું છે અને સુપરવાઈઝર સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા.
0
comment0
Report
GPGaurav Patel
Oct 27, 2025 07:56:24
Ahmedabad, Gujarat:અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય રીતે કરવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ઉજવાતા રાષ્ટ્રીય એકતા દિવસના uplakhshayમાં આ વર્ષે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસત અને એકતાની ભાવનાને उजागर કરવામાં આવશે. ભવ્ય પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો આ વર્ષે નવી દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસની પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે 31 ઓક્ટોબરે ભવ્ય મૂવિંગ પરેડનું આયોજન કરવામાં આવશે. આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB અને જ એન કી પોલીસના જવાનો ભાગ લેશે. આ ઉપરાંત, 'એકત્વ' થીમ આધારિત 10 ટેબ્લોઝ રજૂ કરવામાં આવશે, જે ભારતના વિવિધ રાજ્યોની સિદ્ધિઓ અને સાંસ્કૃતિક વૈવિધ્યને પ્રદર્શિત કરશે. ભારત પર્વ અને એકતા પ્રકાશ પર્વ 1થી 15 નવેમ્બર સુધી યોજાનારા 'ભારત પર્વ' અંતર્ગત એકતાનગર ખાતે અનેકતામાં એકતાને ચરિતાર્થ કરતી સાંસ્કૃતિક ઝલક એક જ સ્થળે જોવા મળશે. આ દરમિયાન, એકતા પ્રકાશ પર્વમાં સૌંદર્યમય લાઇટિંગ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનો આનંદ માણવાની તક પ્રવાસીઓને મળશે. બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને સાયક્લોથોન 15 નવેમ્બરે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે. આ ઉપરાંત, 17 નવેમ્બરે દેશભરના લગભગ 5000 સ્પર્ધકોની સાયક્લોથોન સ્પર્ધા યોજાશે, જે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત કરશે. વડાપ્રધાનનું માર્ગદર્શન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય ઉજવણી 'રાજ્ય અનેક-રાષ્ટ્ર એક, સમાજ વિવિધ ભારત એક, ભાષા અનેક-ભાવ એક, રંગ અનેક-તિરંગા એક'ના મંત્રને 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવના સાથે સાકાર કરશે. તૈયારીઓને આખરી ઓપ ગુજરાતના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી અને પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાિયે જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ ભવ્ય આયોજનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ ઉજવણી ભારતની એકતા અને વિવિધતાને વિશ્વ સમક્ષ રજૂ કરવાનું એક અનોખું પ્લેટફોર્મ બનશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 27, 2025 07:37:19
Surat, Gujarat:सूरत ब्रेकिंग: शा इन्‍वेस्टमेंट घोटाले को लेकर कीर्ति पटेल ने वीडियो अपलोड किया। दो दिन पहले अपने सोशल मीडिया इंस्टाग्राम अकाउंट पर यह वीडियो कीर्ति पटेल ने अपलोड किया। शा इंडस्टमेंट के हार्दिक और पूजा शाह द्वारा प्रसिद्ध कलाकारों के साथ एडवर्टाइज़मेंट कर लोगों को ठगा गया और पैसे लौटाए नहीं गए। लोग के साथ हुई बड़ी ठगी। कीर्ति ने वीडियो में कहा कि धोखाधड़ी करने वाले पूजा शाह मेरे साथ जेल में मेरे बरे में बंद थे। कीर्ति के अनुसार पूजा ने कहा था कि एड के लिए नीतीन जानते कंपनी में 20 प्रतिशत भागीदारी चाहिए थी। हाल में शाह इन्वेस्टमेंट के ओनर हार्दिक और पूजा शाह के खिलाफ तीन केस दर्ज हुए हैं—एक केस चौक बाजार पुलिस स्टेशन में, दूसरा CID क्राईम में और तीसरा केस कपोड्रा पुलिस स्टेशन में दर्ज हुआ है।
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 27, 2025 07:36:39
Surat, Gujarat:સુરત:કમોસમી વરસાદનું વિધ્ન છઠ પુજા માં નડયું સુરતના કોઝવે પાસે છઠ પૂજા માટે કરેલી તૈયારી પર પાણી ફરી વળ્યા મંડપ અને પૂજા માટે ત્યાર કરેલ ડેરી પાણીમાં ગરકાવ થયા ૨૫ અને ૨૬ ઓક્ટોબરના રોજ છઠ પૂજા નિમિત્તે તૈયારીઓ કરાઈ હતી સિંગણપોર વિયર કમ કોઝવે પાસે તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ ઉકાઈ ડેમમાંથી પાણી છોડતા કોઝવેની સપાટી વધી હતી. જેને પગલે તાપી નદી બે કાંઠે થઈ છે. છઠ પૂજા માટે કરવામાં આવેલી તૈયારી ખોરવાઈ સુરતના વિયર કમ કોઝવેની રવિવારે ralાતે ૧૦ વાગ્યે સપાટી ૬.૮૨ મીટર હતી હાલ છઠ પૂજા ને લઇ ભક્તોમાં ચિંતા નો માહોલ બિહાર વિકાસ મંડળ અધ્યક્ષે સુરત તાપી કાંઠે છઠ પુજા કરવા આવે નહિ તેવી અપીલ કરી લોકોને અપીલ છે ધરે અથવા નજીક જગ્યાઓ પર છઠ ન પૂજા કરવી
0
comment0
Report
RMRaghuvir Makwana
Oct 27, 2025 06:57:21
Botad, Gujarat:બોટાદ (APMC) માં આઠ દિવસના વિરામ બાદ આજથી ફરી નંબરની ખરીદી શરૂ થઈ છે. ચાલુ વરસાદી માહોલ હોવા છતાં, ખેડૂતો પોતાની અહીંસીને વેચવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. યાર્ડ બહાર છકડો રીક્ષા, ટ્રેક્ટર સહિત ૪૦૦ જેટલા વાહનોની લાંબી કતારો લાગી હતી. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક વધુ જોવા મળી રહી છે. અને ખેડૂતોએ આશા છે કે તેમને કપાસના પ્રતિ મણ ₹૧૬૦૦થી વધુ પોષણક્ષમ ભાવ મળશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ APMC દ્વારા ખેડૂતોને વરસાદના કારણે જેટલા માટે જણસીને નુકસાન ન થાય તે માટે તેને ઢાંકીને લાવવા અપીલ કરવામાં આવી હતી. ખેડૂતના માલને નુકસાન ન થાય તે માટે APMC દ્વારા પણ પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. યાર્ડમાં ૧૦ મોટા શેડ અને ત્રણ મોટા ગોડાઉન આવેલા છે. જેથી ખેડૂતોની જણસીને સુરક્ષિત રાખી શકાય અને વરસાદથી થતા નુકસાનને ટાળી શકાય. બોટાડ APMCમાં ખરીદી શરૂ હોવાથી ખેડૂતોમાં રાહત અને સંતોષની લાગણી જોવા મળી છે. કારણ કે વેકેશન અને વરસાદને કારણે વિલંબ બાદ તેમને પોતાની પાક વેચવાની તક મળી છે.
0
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top