icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
385350
AYAR GOVABHAI Patabhai AYAR GOVABHAI Patabhai Follow18 Apr 2025, 09:16 am

Patan - સાંતલપુર સ્થિત HPCL ના પ્લાન્ટમાં બૉમ્બ મુકાયો હોવાની માહિતીથી દોડધામ મચી

Fangli, Gujarat:બૉમ્બ ડિસ્પોઝલ ટિમ,એસઓજી અને સ્થાનિક પોલીસ કવાયત હાથ ધરી : પાટણના સાંતલપુર ખાતે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટમાં બૉમ્બ ડિસ્પોઝલ મુકાયો હોવાની બાતમીના આધાર પરની મોકડ્રિલ યોજવામાં આવી હતી જેમાં કર્મચારીઓને બૉમ્બ મુકાયો હોવાની ઘટના પર સાવચેતી રૂપે કઈ રીતે કામગીરી કરી શકાય તે માટેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. સાંતલપુર સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટમાં બૉમ્બ મુકાયો હોવાની ધમકી મળી હોવાના આધાર પર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બૉમ્બ ડિસ્પોઝલ ટીમ પાટણ તેમના વિવિધ સાધનો સાથે સાંતલપુર પ્લાન્ટમાં પહોંચી હતી બૉમ્બ સ્કોડની ટિમ સાથે એસોજીની ટિમ તેમજ સ્થાનિક પોલીસ ઓન જોડાઈ હતી જેમાં.પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓને સુરક્ષિત ખસેડવમાં આવ્યા હતા જેમાં બોંમ્બ સ્કોડની ટિમ દ્વારા બૉમ્બ શોધ્યો હોવાનું અને બૉ
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

अम्बाजी क्षेत्र में भारी बारिश से बाढ़ जैसे हालात, लोगों के घर पानी में डूबे

Ambaji, Gujarat:અંબાજી બ્રેકિંગ અંબાજી પંથકમાં ભારે વરસાદ, માત્ર દોઢ કલાકમાં બે ઇંચ જેટલો પડ્યો વરસાદ અંબાજીમાં હાઇવે માર્ગ ને બજારો સાથે કેટલાક ઘરોમાં પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા , અંબાજીના હાઈસ્કૂલની પાછળના ભાગના રહેણાંકોમાં પાણી ઘૂસ્યા ઘરો માં પાણી ઘૂસતાં રહેવાસીઓ ભારે પરેશાન, બાળકો પણ હેરાન અનેક વાર રજૂઆતો કરવા છતાં પાણીનો નિકાલ થતો નથી તેવા આક્ષેપો રાત્રિ દરમિયાન છોકરાઓને ખાટલામાં લઈ રહેયે છે , રાત્રે ભારે વરસાદ આવે તો મોટી હોનારત થવાની પણ સંભાવના સિવાય રહી છે રાત્રે કોઈ ઝેરી જંતુઓ પાણીમાં તણાઈ આવે તો મોટી હોનારત થવાની પણ રહી છે દર ચોમાસામાં આ પરિસ્થિતિ થવા છતાં পানিનો કોઈ નિકાલ કરવામાં આવতো નથી સ્થાનિક રહેવાસી મા पानीનો કાયમી નિકાલ કરવા કરી રહ્યા છે માંગ
0
0
Report

सुरेन्द्रनगर के विधायक ने लखतर में पानी की समस्या का किया बारीकी से जायजा

Ahmedabad, Gujarat:સુરેન્દ્રનગર ધારાસભ્ય પી કે પરમાર લખતર પહોંચ્યા. લખતર ખાતે પાણી ની સમસ્યાની કરી સમીક્ષા. પાણીના નિકાલ માટે કર્યું જરૂરી સૂચન.લાકતરની મુલાકાતે આવેલા ધારાસભ્ય ની ખાસ વાત. સુરેન્દ્રનગર અને લખતરમાં વધુ વરસાદ પડ્યો. લખતરમાં પાણી ભરાયા તે મુલાકાત લઈને નિકાલ માટે વ્યવસ્થા કરી. લખતરના અનેક ગામ થયા પ્રભાવિત. વઢવાણના ભદ્રેસી નદીના પાળા તૂટયા અને ધ્રાંગધ્રા સરવાડ તળાવ તૂટ્યુ અને umiyaa નદીના પાણી અને વરસાદી પાણીના કારણે શક્યતા સર્જાય હોવાનું નિવેદન. જરૂર થયેલ તેમાં તમામ મદદ પહોંચાડવા આપવા ખાત્રી. પાણી ઓસાર્યા બાદ નુકશાનીનો સર્વે કરી સહાય જાહેર કરવા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ છે.
0
0
Report

रेगिस्तान में भारी बारिश से सुरेंद्रनगर के गाँव पानी में डूबे; राहत कार्य तेज

Ahmedabad, Gujarat:સુરેન્દ્રનગરના લખતર ગામે પહોંચ્યું z 24 કલાક સુરેન્દ્રનગરમાં ભારે વરસાદમાં સૌથી વધુ લખતરમાં પડ્યો છે વધુ વરસાદ લખતરમાં 9 ઇંચ જેટલો વરસાદ પડતાં ગામ થયું પ્રભાવિત લખતરમાં પોલીસ સ્ટેશન. તાલુકा પંચાયત અને ગ્રામ પંચાયત પાણીમાં ગરકાવ પોલીસ સ્ટેશનના ચારે તરફ પાણી ફરી વળતા વાહನು પાણીમાં ડૂબ્યા પોલીસ સ્ટેશનમાં રહેલા દસ્તાવેજો ઉપર ચઢાવ્યા. કર્મચારી લખતરથી વણા જતો રોડ અને રેલવે સ્ટેશન જતો રોડ પાણીમાં લખત્રરમાં મોડા કામ પાણીને નિકાલ માટે તંત્ર દ્વારા કરાશે કામ સ્મશાન. Iit. નવા ગોડાઉન ખાતે પણ ભરાયા પાણી લખતરમાં ખેતરોમાં મોટા પાયે નુકશાન અગાઉ 2009માં 40 ઇંચ વરસાદ આવ્યું ત્યારે જસ્થિતિ સર્જાઈ તેવી સ્થિતિ હાલ 10 ઇંચમાં સર્જાઈ. ગ્રામજન ઉપર વાસના પાણી આવતા સ્થિતિ વણસી હોવાનાlocalsોને આક્ષેપ લખતર થી વણા અને વણા થી જતો રોડ પાણીમાં ગરકાવ થતા ગામમાં વાહનવ્યવહાર બંધ ગ્રામજનોએ તંત્ર પાસે ખડેપગે રહી પાણી નિકાલ માટે તમામ મદદ કરવા કરી માંગ
0
0
Report
Advertisement

उमैया नदी के पानी से चारड समेत कई गाँव जलमग्न, 50 लोगों का स्थानांतरण

Ahmedabad, Gujarat:સુરેન્દ્રનગર લખતર પાસેના ગામોમાં વરસાદી પાણી સાથે Umbiyа નદીના પાણી પહોંચતા ગામો થયા પ્રભાવિત લખતરના ઉમૈયા નદી પાસે આવેલ ગામોમાં Олક. ઢાંકી. કારેલા. લીલાપુર અને કેસરિયા ગામ સાથે છારદ ગામમાં ભરાયા પાણી ગામોના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા ગામ થતા પ્રભાવિત તો કેટલાક ગામોના ઘરોમાં ઘુસ્યા પાણી મોડી રાતે પડેલા વરસાદ અનેUmbiya નદીના પાણી છારદ ગામમાં ઘુસ્યા ગામમાં પાણી આવતા અનેક મકાન પાણીમાં ગરકાવ છારદ ગામ માટે સર્જાઈ હાલаки ગામમાં સતત વધી રહ્યા છે પાણી Umbiya નદીના પાણી ગ્રામમાં ઘુસ્યા વરસાદ અને નદીના પાણી ગામમાં આવવાને લઈને સ્થાનિક તલાટી નું નિવેદન છારદ ગામ માંથી 50 લોકોનું પરા વિસ્તાર માંથી સ્થળાંતર કરવાનો સંકેત 100 જેટલા મકાનો પાણીમાં ડૂબ્યા નું ગ્રામજનનું નિવેદન મકાન સાથે ખેતીમાં પણ થયું નુકશાન
0
0
Report

भावनगर के निचले इलाकों में भारी बारिश से पानी भर गया, लोगों ने राहत की मांग की

Bhavnagar, Gujarat:ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે, છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર શહેરમાં રાત્રી દરમિયાન 3 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. મોડી રાતે 12 વાગ્યાં બાદ વરસાદ શરૂ થયો હતો, સવારે 5:30 સુધી ધોધમાર વરસાદ વરસી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઝી મીડિયાની ટીમ સૌથી નીચ્છાણવાળા ગણાતા કુંભારવાડા વિસ્તારમાં પહોંચી હતી. અહીં નવા આરસીસી રોડ બનાવવાના કારણે લોકોના રહેણાંકો નીચાણમાં આવી જતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. પાણીને ઘરમાં ઘુસી જતા રોકવા માટે માણસોએ દરવાજા આગળ એક થી દોઢ ફૂટ ઊંચી દીવાલ બનાવવાની ફરજ પડી રહી છે. તંત્રને વારંવાર વિનંતી કરવામાં આવી પરંતુ સમસ્યાનો ઉકેલ હવે સુધી નથી આવ્યો, આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી સમાધાન આવilet પણ જરૂરી છે.
0
0
Report
Advertisement

महसाणा नगर पालिका में विपक्ष का अनोखा विरोध, मेयर को नमक देने की मांग से हंगामा

Mehsana, Gujarat: મહેસાણા મહાનगरપાલિકામાં વિપક્ષી કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મનપાની સાધારણ સભામાં વિપક્ષનો અવાજ દબાવવામાં આવતો હોવાનો અ Lapક્ષ સાથે કોંગ્રેસના નેતાઓ અને કોર્પોરેટરો મેયરને "મીઠું" આપવા પહ cham્યા હતા. યોજાયેલી સાધારણ સભા માત્ર ૩૦ સેકન્ડમાં જ આટોપી લેવાતા અને માઇક બંધ કરી દેવાતા કોંગ્રેસે શાસક પક્ષ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. લોકશાહીની હનન થતું હોવાનો આરોપોમાં કોંગ્રેસ દ્વારા મોરચોનો બનાવ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના વિપક્ષી નેતા અમિત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર સહિતના નેતાઓ મનપા કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. વિપક્ષનો આરોપ છે કે સામાન્ય સભામાં એજન્ડાના પ્રજાલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં ન આવે તો પણ રાષ્ટ્રગાન ચાલું કરી સભા અને માઇક બંધ કરી દેવામાં આવ્યા હતા. આજે જ્યારે કોંગ્રેસના પ્રતિનિધિઓ મેયરને મળીને આ અંગે રજૂઆત કરવા ગયા ત્યારે મેયર મળ્યા ન હતા. જેથી कांग्रेसે અનોખો વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસે ચીમકી આપી છે કે જો પ્રજાના પ્રશ્નો સાંભળવામાં નહીં આવે તો આગલા દિવસોમાં મહાનગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવશે. આ દરમિયાન આ અંગે બાઇટ્સ માટે નોંધાયેલી સુચના પ્રશ્નો યોગ્ય રીતે પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
0
0
Report
Advertisement

राजकोट में भारी बारिश से जलभराव, पॉपटपरा नाले में यातायात बाधित

Rajkot, Gujarat:હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે.root-શહેરના અનેક મુખ્ય માર્ગો પાણીમાં गरકाव થઈ ગયા हैं અને જનજીવન પર उसकी સીધી અસર જોવા મળી રહી છે. શહેરના પોપટપરા નાળામાં પાણીની આવક વધતા તંત્રએ સુરક્ષાના ભાગરૂપે નાળુ વાહનોની અવરજવર માટે તાત્કાળિક બંધ કરી દીધું છે. પોલીસ દ્વારા સ્થળ પર બેરિકેડિંગ કરીને લોકોને જોખમ ન લેવા અપીલ કરવામાં આવી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. જયારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધી અંદાજે ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાતા આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વચ્ચે સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે.
0
0
Report
Advertisement

अंबाजी से कलश यात्रा गुजरात पहुँची: संत रविदास महाराज के विचार लोगों तक

Ambaji, Gujarat:અંબાજી બ્રેકિંગ રાજસ્થાન થી ગુજરાતમાં અંબાજી થી પ્રવેશ કરી સંત રવિદાસ મહારાજની કળશ યાત્રા ગુજરાતમાં પરિભ્રમણ માટે અંબાજી થી કળશ યાત્રા નો પ્રારંભ અંબાજી ગબ્બર સર્કલ પર યાત્રાનું ફટાકડા ફાડી સ્વાગત કરવામાં આવ્યું સાધુ સંતો જોડાયા કળશ યાત્રા માં, કળશ નું પૂજન કરવામાં આવ્યું કાશી થી કર્ણાવती સુધીની યાત્રાનો છે રૂટ 650 મી સંત રવિદાસ મહારાજની જન્મ જયંતિ પર કાશી થી કર્ણાવતી યાત્રાનું કરાયું છે આયોજન ગુજરાત સરકાર ના વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી જોડાયા કળશ યાત્રા માં વન મંત્રી પ્રવીણ માળી કળશ ઉપર લઈને નેताओं સાથે મંદિરમાં પહોંચ્યા મંદિરના ચાચર ચોકમાં મંદિર ના ભટ્ટજી એ કળશ નું પૂજન કર્યુ વન મંત્રી પ્રવીણ માળી અને અન્ય નેતાઓ ચાચર ચોકમાં ગરબા રમ્યા આદિવાસી નૃત્ય સાથે અને ઢોલ સાથે માતાજીની આરાધના કરે અંબાજી મંદિરના ચાચર ચોકમાં કળશ નું ભટ્ટજી મહારાજના હસ્તે પૂજન કરવામાં આવ્યું મોતી સંખ્યામાં સાંસદ,ધારાસભ્યો, નેતાઓ, કાર્યકરતા અને સ્થાનિક લોકો જોડાયા રસ્તામાં જગ્યા જગ્યા ઉપર કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું સંત રવિદાસ મહારાજ ના વિચારો અને તેમના ઉદ્દેશો ને લોકો સુધી પહોંચાડવાના હેતુસર આ કળશ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું... મંત્રી બાઈટ:- પ્રવીણ માળી, વન અને પર્યાવરણ મંત્રી, ગુજરાત સરકાર
0
0
Report

सूरत के लस्काणा क्षेत्र में 7 वर्षीय मासूम बच्ची की कार दुर्घटना में दर्दनाक मौत

Surat, Gujarat:સુરતના લસકાણા વિસ્તારે 7 વર્ષની માસૂમ બાળકીનું કાર અકસ્માતમાં કરૂણ મોત સૂરતના લસકાણા વિસ્તારમાં 7 વર્ષીની માસૂમ બાળકીનું કાર અકસ્માતમાં કરૂણ મોત sauraashtra townshipના કમ્પાઉન્ડમાં રમતી જન્નતને ફોરવ્હીલ કારે અડફેટે લીધી વધુમાં વાહનમાં અકસ્માતના દૃશ્યો સોસાયટીના સીસીટીવીમાં કેદ થયા ઘટના બાદ કાર ચાલક પોતાના સારવાર જ અડફેટે જન્નતને હોસ્પિટલ લઈ ગયો માથામાં ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન જન્નતનું મોત દિલ્હી પિતાની ફરિયાદના આધારે જિલ્લામાં ગુનો નોંધ્યો આરોપી અજયકુમાર પોશીયા વ્યવસાયે એન્જિનિયર હોવાનું સામે આવ્યું BNS અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ માસૂમ દીકરીના મોતથી સમગ્ર સોસાયટી અને પરિવાર શોકમાં ગરકાવ થયો
0
0
Report
Advertisement
Advertisement
Back to top