Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Patan385350

Patan - સાંતલપુર સ્થિત HPCL ના પ્લાન્ટમાં બૉમ્બ મુકાયો હોવાની માહિતીથી દોડધામ મચી

Apr 18, 2025 09:16:13
Fangli, Gujarat
બૉમ્બ ડિસ્પોઝલ ટિમ,એસઓજી અને સ્થાનિક પોલીસ કવાયત હાથ ધરી : પાટણના સાંતલપુર ખાતે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટમાં બૉમ્બ ડિસ્પોઝલ મુકાયો હોવાની બાતમીના આધાર પરની મોકડ્રિલ યોજવામાં આવી હતી જેમાં કર્મચારીઓને બૉમ્બ મુકાયો હોવાની ઘટના પર સાવચેતી રૂપે કઈ રીતે કામગીરી કરી શકાય તે માટેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. સાંતલપુર સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટમાં બૉમ્બ મુકાયો હોવાની ધમકી મળી હોવાના આધાર પર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બૉમ્બ ડિસ્પોઝલ ટીમ પાટણ તેમના વિવિધ સાધનો સાથે સાંતલપુર પ્લાન્ટમાં પહોંચી હતી બૉમ્બ સ્કોડની ટિમ સાથે એસોજીની ટિમ તેમજ સ્થાનિક પોલીસ ઓન જોડાઈ હતી જેમાં.પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓને સુરક્ષિત ખસેડવમાં આવ્યા હતા જેમાં બોંમ્બ સ્કોડની ટિમ દ્વારા બૉમ્બ શોધ્યો હોવાનું અને બૉ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SVSANDEEP VASAVA
Nov 09, 2025 18:30:50
0
comment0
Report
GKGovindbhai Karmur
Nov 09, 2025 16:33:33
:આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભાણઆવડ ખાતે કિસાન મહાપંચાયતનું ખેડૂતોના પ્રશ્નો અને અધિકારોને વાચા આપવા માટે આજે ભાણવડના ત્રણ પાટિયા ખાતે એક ભવ્ય કિસાન મહાપંચાયતનું સફળ આયોજન થયું હતું. મહાપંચાયતમાં દ્વારકા જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં কৃষકોએ ઉપસ્થિત રહ્યો હતો. કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખાવા, અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. નેતાઓએ ખેડૂતોને સંબોધતા રાજ્ય સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને ખેડૂતના હિત માટે AAPના સંકલ્પને દોહરાવ્યો હતો. કિસાન મહાપંચાયત દરમિયાન આમ આદમી પાર્ટીની નીતિઓ અને ખેડૂતલક્ષી વલણથી પ્રભાવિત થઈને દ્વારકા જિલ્લા અને આસપાસના વિસ્તારોના અનેક આગેવાનો અને સામાન્ય લોકો ઔપચારિક રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ તમામને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. AAP દ્વારા આ કિસાન મહાપંચાયતના માધ્યમથી ખેડૂતોએ તેમના હક અને અધિકાર માટે એક થવા અને આગામી સમયમાં ખેડૂતની લડતને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. બાઈટ 01 ઇસુદાન ગઢવી બાઈટ 02 ગોપાલ ઇટાલિયા
6
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Nov 09, 2025 16:03:40
Sundar Nagar, Himachal Pradesh:કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કોંગ્રેસ પાર્ટીની ખેડૂત આક્રોશ યાત્રા અનેક ગામોમાં ભવ્ય સ્વાગત સાથે પહોંચતી જોવા મળી. સોમનાથથી શરૂ થયેલી અને દ્વારકા સુધી યોજાનાર આ યાત્રા ખેડૂતોના પ્રશ્નો અને તેમની હિતરક્ષા માટે આયોજન કરવામાં આવી છે. યાત્રા પાળીયાદથી આગળ વધીને સુરેન્દ્રનગર જિલ્લાની સાયલા તાલુકાના નોલી ગામે પહોંચી હતી, જ્યાં જિલ્લા હોદ્દેદારો અને સ્થાનિક ખેડૂતો દ્વારા ઉત્સાહપૂર્વક સ્વાગત કરાયું હતું. ત્યારબાદ આ યાત્રા સુદામડા, થીોરીયાળી, સાયલા અને મૂડી ગામ તરફ આગળ વધી. મૂડી ખાતે રાત્રિ રોકાણ કરવામાં આવ્યું હતું. લાખો ખેડૂતો અને કાર્યકરો ટ્રેક્ટર, ગાડી અને બેન્ડબાજા સાથે રેલી રૂપે આ યાત્રામાં જોડીાયા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદભાઈ સોલંકી સહિતના આગેવામાં અને યુવા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખેડૂતોના હક માટે લડત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ યાત્રા આવતી કાલથી વાગડિયા, થાન, વાંકાનેર અને મોરબી તરફ આગળ વધશે અને ખેડૂતોની સમસ્યાઓના નિવારણ માટે સરકારને જગાડવાની ચેતવણી આપવામાં આવી છે.
5
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Nov 09, 2025 16:03:20
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર – રબારી સમાજનું સ્નેહ મિલન ધાંધલપૂરમાં યોજાયું સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપૂર ગામે રબારી સમાજ દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 9 નવેમ્બર 2025ના રોજ યોજાયું આ સ્નેહ મિલનમાં સમાજના વિકાસ તથા કુરિવાજો તેમજ મહત્વના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. સમાજમાં ચાલતા અનેક કુરિવાજો સાથે-સાથે સામાજિક પ્રશ્નો, શિક્ષણ, સમૂહ લગ્ન, વેપાર, રોજગાર અને યુવાઓના ભવિષ્ય જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા થશે. સમાજ માટે કલ્યાણકારી એવા નિર્ણય લેવાશે તેવી શક્યતા છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે હાલ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, જેને ધ્યાનમાં રાખીને સમાજસ્તરે યોગ્ય నిర్ణય લેવામાં આવ્યો છે વડવાળા મંદિર દુધરેજધામ ના બંધ કનીરામ બાપુએ દીકરા દીકરી ના લગ્નના પૈસા લેતાં લોકોએ સમુહ લગ્નમાં ન જોડાવવું તેમજ લગ્ન પ્રસંગમાં ડીજેના ખોટા ખર્ચા બચાવી અને ગામમાં રહેતા ઢોલ અને શરણાઈ વાળા ગરીબ વ્યક્તિઓને મદદ કરવી સહિતના મહત્વના નિર્ણય લઈ લેવામાં આવ્યા પાંચાળ પ્રદેશના આશરે 352 ગામના પંચાળો પરગણા રબારી સમાજના ભાઈ-બહેનો આ સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. રબારી સમાજની ગુરુ ગાદી દુધરેજધામ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુ, વડવાળા ધામ દુધઈ મહંત રામબાલકદાસ બાપુ સહિતના સંતો-મહંતો, અગ્રણીઓ અને આગેવાન પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રિવાજ અને પરંપરાઓમાં જરૂરી સુધારો અંગે પણ વિચારણા કરવામાં આવી. સમાજની એકતા, પ્રગતિ અને ભાવિ પેઢીના વિકાસને કેન્દ્રસ્થાને રાખીને યોજાયેલ આ સ્નેહ મિલન રબારી સમાજ માટે ઐતિહાસિક તબક્કો સાબિત થવાનો આપી આશા વ્યક્ત કરવામાં આવી છે.
5
comment0
Report
DBDevender Bhardwaj
Nov 09, 2025 13:17:48
Gurugram, Haryana:गुरूग्राम - थार और बुलेट वाले होते है बदमाश!- डीजीपी बुलेट पर चलते है सबसे ज्यादा बदमाश -डीजीपी रोड पर जो बुलेट और थार दिखे उसे जरूर रुकवाकर चैक करे लोग नहीं रखते है है डीजीपी के बयान से इंतफाक लोगों का कहना हर एक थार और बुलेट वाला गलत नहीं होता है गुरुग्राम में डीजीपी ने एक कांफ्रेंस के दौरान एक बड़ा बयान दे दिया जिसमें उन्होंने कहा कि थार और बुलेट पर चलने वाला व्यक्ति बदमाश हो सकता है इसलिए पुलिस को ऐसे लोगों पर खास नजर रखनी चाहिए। वही जो लोग थार गाड़ी या फिर बुलेट मोटरसाइकिल चलाते हैं वह डीजीपी के इस बयान से सहमत नहीं है। लोगों का कहना है कि वह पिछले कई सालों से न सिर्फ बुलेट मोटरसाइकिल चला रहे हैं बल्कि अब थार गाड़ी का भी इस्तेमाल कर रहे हैं। लोगों का मानना है कि कुछ लोग जो थार गाड़ी या फिर ब्लू मोटरसाइकिल पर स्टंट बाजी करते हैं या फिर रील बनाते हैं उन लोगों की वजह से सभी लोगों को एक ही नजर से देखना गलत है। लोगों का कहना है कि पुलिस को बदमाशों के खिलाफ सख्ती दिखानी चाहिए और आम आदमी के साथ एक अच्छा और सम्मानजनक तरीका अपनाना चाहिए ताकि पुलिस की इमेज उनकी नजरों में अच्छी रहे सिर्फ गाड़ी के चलते किसी भी आम आदमी के साथ बदमाशों जैसा बर्ताव नहीं किया जाना चाहिए。 बाइट, मोहित चोपड़ा, स्थानीय निवासी ( काला चश्मे में ) बाइट,तिलकराज गोसाई, स्थानीय निवासी ( गाड़ी में बैठे हुए थार में ) बाइट, चंद्र अरोड़ा, स्थानीय निवासी ( लाल टीशर्ट में )
7
comment0
Report
PAParakh Agarawal
Nov 09, 2025 13:00:32
Ambaji, Gujarat:આલ્પેશ કથિરીયાની સ્થાનિક સ્વરાજ ની ચુંટણીમાં 10 ટકા ઈડબ્લ્યુએસ વર્ગના લોકોને અનામતની માંગનો મુદ્દો કોગ્રેસ નેતા નવઘણજી ઠાકોરો અલ્પેશ કથિરીયાને લીધા આડેહાથ સ્ટાનિક સ્વરાજની ચુંટણીમા ઓબીસી સમાજને 27 ટકા અનામતથી પ્રતિનિધ્વ મળે છે ગ્રામ પંચાયત, તાલુકાપ્રધાન, જિલ્લા પંચાયતામાં ઓબીસી સમાજના ગરીબ અને પછાત વર્ગના લોકોને પ્રતિનિધત્વ મળે છે તેમને આ પ્રતિનિધિત્વ ખटકી રહ્યુ છે જો સરકાર 10 EWS અનામત સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં આપશે તો સમગ્ર ગુજરાતનો ઓબીસી સમાજ રસ્તા પર ઉતરશે સરકારને નિવેદન જાતિવાદી ઝેર ઉદ્ભુ કરવાવાળા તત્વો પર કાયદેસરની કાર્યવાહી કરો જો કાર્યવાહી નહી કરો તો અમને એવુ લાગે છે કે સરકાર જોડે રહીને આ પ્રકારના નિવેદન કરાવી રહી છે ઓબીસી समाजને અન્યાય કરાવવા માટે
12
comment0
Report
HBHimanshu Bhatt
Nov 09, 2025 12:42:56
Morbi, Gujarat:એન્કર મોરબીના સનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડ ખાતે આજથી ટેકાના ભાવે મગફલ્લી લેવાની શરૂઆત સમયે આવી રહી છે અને ખેડૂતોએ ટેકાના ભાવ મુજબ તેની મગફળી વેચવા માટે થાઈને માલ લઈને આવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે હાલના opens માર્કેટમાં મગફળીના ભાવ ઓછા મળે છે ત્યારે ટેકાના ભાવને આધારે ખેડૂતોએ પોતાની મગફળી વેચવા માટે ટેકાના ભાવ પર વેચાણ કરવાની વાત ઘણી છે જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળે છે. વિયો સમગ્રગુજરાતની અંદર ગુજકો માર્શલ દ્વારા ટેકાના ભાવે મગફણીની ખરીદી શરૂ કરવામાં આવી રહી છે અને આજે ગુજરાતના જુદા જુદા જિલ્લામાં ખેડૂત પાસેથી ટેકાના ભાવે મગફળી લેવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર સર્ક માર્કેટયાર્ડ ખાતે આજથી મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતોથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે અને પહેલા દિવસે 30 ખેડૂતને મેસેજ મોકલીને તેઓને પોતાની મગફળી ટેકાના ભાવે વેચાવવા આવતા બોલાવવામાં આવ્યા હતા અને ખેડૂતોએ પોતાની મગફળી સૂકી અને નક્કી કરીને લાવવા માટે અપીલ કરવામાં આવી છે વધુમાં અધિકારીઓ સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકામાં 12000, હળવદ તાલુકામાં 10000, વાંકાનેર તાલુકામાં 2000 અને મોરબી તેમજ માળિયા તાલુકામાં 3200 જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળીનું વેચાણ માટે થઈને તેનું નોંધણી કરાવીનામ આવ્યું છે. બાઈટ 1 મુકેશભાઈ નરશીભાઈ, ખેડૂત, ધૂનડા બાઈટ 2 રમેશભાઈ પટેલ, ખેડૂત, લક્ષ્મીનગર બાઈટ 3 ગોવિંદ અમારાશીભાઈ, ખેડૂત, ધૂનડા બાઈટ 4 મગનભાઈ વડાવિયા, ડિરેક્ટર, નાબાર્ડ બાઈટ 5 હિમાંશુ ઉસદડિયા, જિલ્લા ખેડૂતો અધિકારી, મોરબી
13
comment0
Report
HBHimanshu Bhatt
Nov 09, 2025 12:41:38
12
comment0
Report
ABAnnu Babu Chaurasia
Nov 09, 2025 12:06:04
Etawah, Uttar Pradesh:इटावा में पुरानी रंजिश के चलते कार सवारों का कहर सामने आया है where घर में घुसकर दबंगों ने मारपीट कर 3 लोगों को घायल किया है घायलों में दो की हालत गंभीर होने पर सैफई रेफर किया गया है CCTV फुटेज में देखने पर 4 लोगों को गिरफ्तार किया गया है। इटावा जनपद के थाना बढ़पुरा इलाके के उदी मोड़ के खेड़ा अजब सिंह के रहने वाले अंकित उत्तम विपिन को पुरानी रंजिश के चलते दो कारों में आए दबंगों ने लाठी डंडे से घर में घुसकर मारपीट की घटना CCTV में कैद हो गई है। अस्पताल में डाला गया जहां पर दो लोगों की हालत गंभीर होने पर सैफई PGI रेफर कर दिया गया है। पुलिस ने पीड़ित की तहरीर पर मुकदमा दर्ज कर लिया है और आरोपियों में से मुकेश ध्रुव राहुल सुधीर को गिरफ्तार किया गया है।
13
comment0
Report
PSPramod Sharma
Nov 09, 2025 11:12:00
Noida, Uttar Pradesh:यूपी एटीएस ने ग्रेटर नोएडा से फरहान नबी सिद्दीकी को किया गिरफ्तार, सिद्दाकी पर आरोप है कि वो धार्मिक पुस्तकों को छापने के नाम पर दंगा फैलाने की साजिश रच रहा था. यूपी एटीएस को इनपुट मिला था कि कुछ लोग ग्रेटर नोएडा के कसना में निजी कंपनी खोलकर समुदायों के बीच दुश्मनी फैलाने के लिए आपत्तिजनक किताबे छाप रहे है। और उन किताबो को लोगों के बीच बांट रहे है। किताबों को छापने के लिए विदेशो से हवाला के ज़रिए फंड जुटाए जा रहे है। यूपी एटीएस ने उस इनपुट के आधार पर जानकारी जुटाई तो कुछ कंपनियों की जानकारी सामने आई जिसको फरहान नबी सिद्दाकी और नаси तौरबा समेत कुछ अन्य लोगों द्वारा M/S Istanbul International Pvt Ltd., M/S Hakikat Vakfi Foundation, M/S Real Global Express Logistic Pvt Ltd. नाम से कम्पनियां खोली गई तथा Hakikat Printing Publication, के ज़रिए किताबों का प्रकाशन किया जा रहा था। इन कम्पिनयों में तुर्की और जर्मनी समेत कुछ अन्य देशों से हवाला एवं अन्य माध्यम से पैसा मंगाया जा रहा है एवं तुर्की तथा जर्मनी से जो लोग आते है उनको भी फरहान नबी द्वारा बिना किसी सूचना के अपने यहां रुकवाया जाता है। फरहान नबी सिद्दाकी अवैध रूप से भारत में आये बांग्लादेशियों को भी शरण देता था। फरहान व नासी तोर्बा द्वारा विदेश से हवाला एवं अन्य माध्यम से करोड़ों रुपये (लगभग रु 11 करोड़) प्राप्त कर उत्तर प्रदेश के अमरोहा व पंजाब राज्य में मदरसा व मस्जिदों तथा कम्पनियों के नाम पर जमीन खरीदी गयी है। इस मामले में M/S Istanbul International Pvt Ltd के सह-निदेशक फरहान नबी सिद्दीकी को कासना, गौतम बुध नगर से गिरफ्तार किया गया।
9
comment0
Report
NBNarendra Bhuvechitra
Nov 09, 2025 11:11:43
Nagod, Gujarat:રાજ્યના નાયબ મુખ્યમંત્રી આજેTappedીના પ્રવાસે પહોંચી ગયા હતા.. તેમને ગાર્ડ ઓફ ઓનર આપી નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉચ્છલ ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું..નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર હર્ષ સંઘવીTappedી ના પ્રવાસે આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી એ અંદાજે સાડા સાત કરોડથી વધુની રકમથી બનેલા કોર્ટ બિલ્ડિંગ નો લોકાર્પણ કરી કોર્ટ બિલ્ડિંગ ની મુલાકાત લીધી હતી, બાદમાં તેઓTappedી જિલ્લા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ જન જાગૃતિ સભા ડોલવણ ખાતે સંબોધી હતા.તેમણે આદિવાસી બોલી માં કેટલાક અંશ નું સંબોધન બોલી ઉપસ્થિત આદિવાસી લોકોનો ઉત્સાહ વધાર્યો.તેમણે આવનાર પંદર તારીખે ભગવાન બિરાસા મુંડા ની જન્મ જયંતી નિમિતે દેડિયાપાડા ખાતે મોટો કાર્યક્રમ યોજાશે એમ જણાવ્યું..આ કાર્યક્રમ દરમ્યાન દેશના પ્રધાનમંત્રિ નરેન્દ્ર મોદિ પણ હાજર રહશે.તેમને વધુમાં જણાવ્યું કે બીજેપી સરકાર આદિજાતિ લોકોને સાથે છે, બે દાયકાના પહેલા ભગવાન બિરાસમુંંડા ને કોઈ સરકારે યાદ ન કર્યું હતું, તે બીજેપી સરકાર સાર્થક કરે છે આજે ભગવાન બિરસા મુંડાજી નો જન્મદિવસ ની ઉજવણી કરે છે.
13
comment0
Report
DRDarshal Raval
Nov 09, 2025 10:56:38
Ahmedabad, Gujarat:અમદાવાદ ગ્રાહક કમિશનનો ગ્રાહક લક્ષી ચુકાદો 11 વર્ષે ચુકાદો આવતા ફરિયાદી ગ્રાહક ખુશ ગ્રાહક તરફી ચુકાદો આવતા બિલ્લ્ડર સામે હુકમ કરાયો ગ્રાહક તકરાર નિવારણ કમિશને ગ્રાહક તરફી ચુકાદો આપી બિલ્ડર સામે હુકમ જાહેર કર્યો 2013માં ગ્રાહક ચીમનભાઈ વાળા એ દિવ્યજીવન ઇન્ફ્રા સ્ટ્રક્ચર બિલ્ડરની સ્કીમમાં કર્યું હતું રોકાણ નરોડા હમીરેશન પાસે આવેલ સ્કીમમાં J 304 નંબર ના 1BHK ફ્લેટ માટે કર્યું હતું રોકાણ એ સમયે ફ્લેટ ની થતી 7.55 લાખ ની કિંમત સામે 3.45 ભર્યા હતા રકમ ભરવા છતાં પ્રોગ્રેસ રિપોર્ટ ન આપતા કે સપોર્ટ ન આપતા ફરિયાદીએ મકાન રદ કરાવ્યું મકાન રદ કરવા સાથે ફરિયાદી ગ્રાહકે રકમ પરત માંગી છતાં ન માંગતા ફરિયાદી ગ્રાહક 2019માં ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં જતા બિલ્ડરને નોટિસ અપાઈ 2019 બાદ કેસ ચાલતા ઘટનાના 11 વર્ષ બાદ અને લીગલ કેસના 7 વર્ષે ગ્રાહક ને ન્યાય મળ્યો ગ્રાહક તકરાર નિવારણ કમિશને ગ્રાહક તરફી આપ્યો ચુકાદો ફરિયાદીએ 2013 થી 2014 સુધી ચૂકવેલ 3.45 લાખ ભરેલ રકમ 2014 થી દર વર્ષે 12 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો આ સાથે જમાનસિકktrાસ પેટે 10 હજાર અને કેસ ખર્ચ પેટે 5 હજાર ચૂકવવા પણ હુકમ કર્યો આવતા 60 દિવસમાં હુકમનો અમલ કરવા બિલ્ડરને જણાવાયું જો હુકમ નું પાલન ન થાય તો બિલ્ડર સામે વધુ લીગલ کارروائي પણ થઈ શકે છે
11
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 09, 2025 10:52:21
Rajkot, Gujarat:રાજકોટ શહેર તથા રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીનો કિસ્સો સામે આવ્યો છે. પૈસામાં અંધ બનેલા વ્યાજખોરો દ્વારા વ્યાજે પૈસા લેનાર યુવકના મોટાભાઈ સહિતના બે જેટલા વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે રાજકોટ ગ્રામ્યના મેટોડા જીઆઇડીસી પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી હુમલો કરાવનાર મુખ્ય કાવતરાખોર તેમજ હુમલો કરનારા વ્યક્તિઓ સહિત કુલ 5 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. વિશાલ આહીર નામના વ્યક્તિ દ્વારા વિજય મકવાણા તેમજ ભાવેશ મકવાણા નામના व्यक्तીઓ પાસેથી એક કરોડ રૂપિયા જેટલી રકમ 40% વ્યાજ પર લીધી હતી. જેના ચબ્બી પર તેણે 55 લાખ રૂપિયા ચુકવી દીધા હોવા છતાં આરોપીઓ દ્વારા વ્યાજ અને મૂળ રકમ સહિત કુલ 10 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી. ત્યારે વ્યાજખોરોના આતંકી કંટાળી જઈ વિશાળ આહીર ગત ઓક્ટોબર મહિનામાં પોતાનું ઘર છોડીને કોઈ અજ્ઞાત સ્થળે જતો રહ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાબતે વિશાલ આહીરના પરિવારજનો દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનિકેટ ખાતે ગુમ નોંધ પણ કરાવવામાં આવી હતી. જો કે બાદમાં વિશાલ પોતાના ઘરે પરત આવી જતા શા માટે પોતાના નહીં રહેવાનો જવાબ આપવા કહેતા વિજય mકવાણા તેમજ ભાવેશ મકવાણાની પઠાણી ઉઘરાણી થી કંટાળી જઈ ઘર છોડીને જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ ઘર છોડીને જયારે હતો ત્યારે પોતાના પરિવારજનોના નામજોગ એક ચિઠ્ઠી પણ લાગતી ગયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ વિશાલ આહિરના પિતા વિનુભાઈ આહિર દ્વારા ભાવેશ મકવાણા અને વિજય મકવાણા વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી તેમજ ગુજરાત મની લેન્ડર્સ એક્ટ સહિતની કલમ અંદર્ગત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. જીતના કારણે કે.જી.ઝાલા, DYSP, ગોંડલ. બંને વચ્ચેનો પસારાં માધ્યમથી કોઈ અજાણ્યા વ્યક્તિઓ પર હુમલો કરાશે – નિવેદન. દરમિયાન વિશાલ દ્વારા વિજય તેમજ ભાવેશ મકવાણા પાસેથી રૂપિયા પરત ન મળતાં તેમના દ્વારા ભાડૂતી માણસોને મોકલીને વિશળના મોટાભાઈ દિલીપ તેમજ તેના સાથી કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરાવવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં લોહિકા તાલુકાના વડ વાજડી ગામ ખાતે રેવન્યુ તલાટી કર્મચારી દિલીપ આહિર તથા તેની સાથે નોકરી કરનારા રેવન્યુ તલાટી વિપુલ કાલરીયા નામના વ્યક્તિઓ ওপর ગયા નવેમ્બર 2025ના રોજ જીવલેણ હુમલો કરવાયો હતો. દિલીપ આહિરના નિર્ણય મુજબ પોતાની કાર મારફતે કચેરીથી રાજકોટ પરત ફરી રહેલ હતા ત્યારે ત્રણ જેટલા વ્યક્તિઓ દ્વારા તેમના કારને રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ લાકડાના ધોકા પાડૅ મદદથી વધારે માર મારવામાં આવ્યા હતા. કારમાં નુકસાની થયા હતા. આ દાખલા મુજબ દિલીપ આહિર વિરુદ્ધ મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. analyse નવા નોંધે છે કે રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય તેમજ જામનગર ગ્રામ્ય પોલીસમાં કુલ 8 ગુના નોંધાયો છે. જેમાં આર્મ્સ એલેક્ટ, मारામારી, રાયોટીંગ, જાનથી મારી નાખવાની ધમકી તથા ગુનાહિત કાવતરું રચવું સહિતની કલમ અમલમાં આવી હતી.
13
comment0
Report
Advertisement
Back to top