385350
Patan - સાંતલપુર સ્થિત HPCL ના પ્લાન્ટમાં બૉમ્બ મુકાયો હોવાની માહિતીથી દોડધામ મચી
Fangli, Gujarat:બૉમ્બ ડિસ્પોઝલ ટિમ,એસઓજી અને સ્થાનિક પોલીસ કવાયત હાથ ધરી : પાટણના સાંતલપુર ખાતે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટમાં બૉમ્બ ડિસ્પોઝલ મુકાયો હોવાની બાતમીના આધાર પરની મોકડ્રિલ યોજવામાં આવી હતી જેમાં કર્મચારીઓને બૉમ્બ મુકાયો હોવાની ઘટના પર સાવચેતી રૂપે કઈ રીતે કામગીરી કરી શકાય તે માટેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. સાંતલપુર સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટમાં બૉમ્બ મુકાયો હોવાની ધમકી મળી હોવાના આધાર પર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બૉમ્બ ડિસ્પોઝલ ટીમ પાટણ તેમના વિવિધ સાધનો સાથે સાંતલપુર પ્લાન્ટમાં પહોંચી હતી બૉમ્બ સ્કોડની ટિમ સાથે એસોજીની ટિમ તેમજ સ્થાનિક પોલીસ ઓન જોડાઈ હતી જેમાં.પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓને સુરક્ષિત ખસેડવમાં આવ્યા હતા જેમાં બોંમ્બ સ્કોડની ટિમ દ્વારા બૉમ્બ શોધ્યો હોવાનું અને બૉ0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
मेडिकल कॉलेज में रैगिंग मामला: 7 वरिष्ठों सहित 6 डॉक्टर सस्पेंड
Bhavnagar, Gujarat:ભાવનગર મેડિકલ કોલેજના ફર્સ્ટ યર સ્ટુડન્ટ રેગિંગ મામલો. મેડિકલ કોલેજના 6 સિનિયર ડોક્ટર દ્વારા 13 જુનિયર વિદ્યાર્થીઓ પર રેગિંગ કરવામાં આવેલુ હતુ. પીડિત વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન ફરિયાદ નોંધાવ્યા બાદ એન્ટી રેગિંગ કમિટીએ 6 સિનિયર ડોક્ટરોને sસ્પેંઢ કરાયા છે. જયારે ઘટનાની તપાસ અને પીડિતના નિવેદનો બાદ મોડી રાત્રે વધુ એક સિનિયર વિદ્યાર્થીને 6 માસ માટે sસ્પેન્ડ કરવામા આવ્યો છે. આમ રેગિંગ મામલે એન્ટી રેગિંગ કમિટી દ્વારા અત્યાર સુધીમાં કુલ 7 સિનિયર ને sસ્પેન્ડ કરી દેવાયા છે. આ તમામ સિનિયરો ને sસ્પેન્ડ કરાયા બાદ તેમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી માટે ફરિયાદ નોંધવા તજવીજ શરુ કરવામાં આવી છે. આ મામલે નિયમ મુજબ HOD દ્વારા ફરિયાદ નોંધવવાના બદલે આસિસ્ટન્ટ ડોક્ટરને ફરિયાદ કરવા ફરજ પાડવામાં આવી છે.0
0
Report
पालनपुर-अहमदाबाद हाईवे पर दुर्घटना, बाइक सवार की मौके पर मौत, एक घायल
Palanpur, Gujarat:બનાસકાંઠા ... પાલનપુર -અમદાવાદ હાઇવે ઉપર સર્જાયો અકસ્માત કાણોદર -વાસણા પાટિયા પાસે ઊભેલા આઇસર ટ્રક પાછળ બાઈક ચાલક ઘૂસ્યો બાઈક ઉપર સવાર એક યુવકનું घटनાસ્થળે જ નીપજ્યું મોત તો અન્ય એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો પાલનપુર તાલુકા પોલીસે ઘટનાાસ્થળે પહોંચે વધુ તપાસ હાથ ધરી0
0
Report
पति ने घरेलू विवाद के चलते पत्नी की हत्या कर दी; गर्जियाधार में घटना
Bhavnagar, Gujarat:ભાવનગર. ગારીયાધારમાં પતિએ પત્નીની કુહાડીના ઘા ઝીંકી કરી હત્યા. ગારીયાધારના મફતનગર-બેલા રોડ વિસ્તારમાં બન્યો હત્યાનો બનાવ. પાયલ વિજયભાઈ પરમારની તેના જ પતિએ કુહાડીના ઘા ઝીંકી કરી હત્યા. લગ્નને સાત વર્ષ થયા હાલ દંપતી છેલ્લાં ત્રણ વર્ષથી અલગ રહેતી હતું. કોઈ અંગત કે ઘરેલુ વિવાદને લઈને હત્યા કરવામાં આવી હોવાની આશંકા. બનાવની જાણ થતાં ગારીયાધાર પોલીસ તાત્કાલિક થયતિ ઘટનાસ્થળે પહોંચી. მહિલાના मृतદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. હત્યા કરનાર પતિ સામે ધોરણસર કાર્યવાહી ಆರಂಭ કરવામાં આવ્યું. બનાવ બાદ સમગ્ર મફતનગર-બેલા રોડ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.0
0
Report
Advertisement
राजकोट बना 15 मिनट योग सिटी, नागरिकों को मुफ्त योग प्रशिक्षण केंद्र
Rajkot, Gujarat:એંકર :યોગ માત્ર શરીરને સ્વસ્થ રાખવાની પ્રક્રિયા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની એક પ્રાચીન અને વૈજ્ઞાનિક જીવનપદ્ધતિ છે. સમગ્ર વિશ્વમાં 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે માન્યતા મળ્યા બાદ યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ અને રસ સતત વધી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરને યોગમય બનાવવા રાજકોટ મહાનગરપાલિકાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજકોટને “15 મિનિટ યોગ સિટી” તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વિશ્વ યોગ દિવસ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 426 યોગ ટ્રેનિંગ સેન્ટરો શરૂ કરવામાં આવશે. આ સેન્ટરોમાં દરરોજ સવારે 7 થી 8 વાગ્યાucci યોગની તાલીમ આપવામાં આવશે. જેથી શહેરના કોઈપણ નાગરિકને પોતાના વિસ્તારથી માત્ર 15 મિનિટના અંતરે યોગ કેન્દ્ર ઉપલબ્ધ થઈ શકે. મહત્વની વાત એ છે કે આwhole યોજનાનો ખર્ચ રાજકોટ મહાનગરપાલિકા નહીં પરંતુ ગુજરાત સરકાર ઉઠાવશે, જેથી નાગરિકોને નિઃશુલ્ક યોગ તાલીમનો લાભ મળી શકશે. રાજકોટને સ્વસ્થ અને યોગમય શહેર બનાવવા માટેની આ પહેલ અંગે મેયર નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વિસ્તૃત માહિતી આપી હતી.0
0
Report
Morbi के जेतपर गाँव में बिजली लाइन पास कराने को लेकर तनाव
Morbi, Gujarat:મોરબીમાં જેતપર ગામે વીજ લાઈન પસાર થવા મામલે હવે મોરે મોરો મંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈએ કહ્યું "હવે કોઈથી મુંઝવાનું નથી, હવે મોરે મોરો.." રાકેશ અમૃતિયા (કાળુભાઈ)એ કહ્યું "હવે રાહ નથી જોવી, અમે આમ જાય અને તમે આમ જાવ.." આપણે હવે તૈયાર થવાનું હોય ભાઈ, આમ હવે ભુખ્યા મરવાનું ન હોય, આમ મરવાનું અને આમ મારવાના: રાકેશ અમૃતિયા ખેડૂતોને હાંકલ કરતા કહ્યું " જ્યારે તૈયારી કરી ત્યારે આવી જાજો...", આ નોંધ પ્રકાશિત કરવામાં આવી છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે આ મુદ્દે માનસિક અને શારીરિક તૈયારી વધી રહી છે.0
0
Report
बिजली कटौतियों के खिलाफ आनंद के पूर्वोत्तर इलाकों में महिलाओं का विरोध प्रदर्शन
Anand, Gujarat:આણંદ શહેરમાં પૂર્વ પટ્ઠી વિસ્તારમાં વિવિધ સોસાયટીઓમાં છાસવારે વિજ પુરવઠો ખોરવાઈ જતા કલાકો સુધી વિજ પુરવઠો ચાલુ નહી રહ્યો તો ગરમીમાં locals ખૂબ મુશ્કેલીમાં આવ્યા.Salatiya road, bage Ahmed, Rahimanagar, Relief Society, Danis Residency, Kohinur Society સહિત અલગ અલગ સોસાયટીઓમાં ઉનાળાની ગરમીમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા أهل-ખબરો વિરાજી થયા.સ્થાનિક રહિષ્ણોએ જણાવ્યું હતું કે ગરમીના સમયગાળામાં વીજ પુરવઠો ખોરવાતાં નાના બાળકો ночી સુઈ શકતા ਨਹੀਂ, રાત્રે 12 વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાયો રહેતોissue લોકો ફરજ પડી ઉજાગરા કરે છે, નોકરી ધંધો કરવા જતા લોકો હેરાન થયા છે.એમજીવીસીએલના નિયંત્રણરૂમમાં ફોન કરવાથી ત્યારે જવાબોમાં મુશ્કેલી આવે છે.બાગે અહેમદની મહિલાઓએ પત્તે મારફતે વિરોધ પ્રદર્શન કરીને નિયમિત વીજ પુરવઠો આપવાનો આહ્વાન કર્યો. એમજીવીસીએલના અધિકારીઓએ કહ્યું કે રાત્રિ સુમારે વીજ ભાર ઓવરલોડ થવાને કારણે ટ્રેપ સર્જાય છે, ત્યારબાદ ટીમો દ્વારા સમારકામ કરીએ છીએ અને વીજ પુરવઠો વહುತાવી દેવામાં આવે છે, જો કે સ્થાનિકોએ નવા ટ્રાન્સફોર્મર માટે જગ્યા ન આપવા બાબત સમસ્યા જણાવેલી છે. રાશીઓએ ઉપરાંત જણાવ્યું કે વીજ ટ્રાન્સફોર્મર લગાવવા માટે સહકાર અને જગ્યા જરૂરી છે.0
0
Report
Advertisement
मोरबी के जतपर गाँव में बिजली लाइन के मुद्दे पर किसान आंदोलन
Morbi, Gujarat:મોરબી જેતપર ગામે વીજ લાઇનના વળતર મામલે વેગ પકડતું ખેડૂત આંદોલન આદાણી કંપની દ્વારા કામ કરતી વખતે ખેડૂતના ખેતરો ખૂંદી નાખતા હોવાથી આક્રોશ જેતપર ગામના ખેડૂતો ફરિયાદ આપવા માટે જેતપર આઉટ પોસ્ટ ખાતે પહોચ્યા ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામા અરજી આપવા માટે પહોંચ્યા અરજી આપવા છતાં ફરિયાદ ન લેવામાં આવતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ મહિલાઓ પોલીસ મથકે જ રામધુન અને ભજન-કીર્તન કરવા બેસી ગયા0
0
Report
जूनागढ़ के मंदिर परिसर के पास 13 शेरों ने एक साथ शिकार का आनंद लिया; 10 शेरबाल और 3 शेरणियाँ शामिल; देर रात वन विभाग ने सूचना दी और शेरों को सुरक्षित जंगल में स्थानांतरित किया गया
Junagad, Gujarat:જુનાગઢ. 13 સિંહોએ માણી શિકાર ની મિજબાની સિંહ પરિવાર એ કર્યો શિકાર ગ્રોફેડ નજીક આવેલ મંદિર પાસે કર્યું મારણ 10 સિંહબાળ અને 3 સિંહણએ માણી મિજબાની મંદિર પરિસરમાં પાસેજ શિકારની મિજબાની માણતો સિંહ પરિવાર ગત મોડી રાત્રી ની ઘટના, વન વિભાગ ને કરાઈ જાણ સિંહો ને સલામત જંગલમાં ખસેડાયા0
0
Report
दिल्ली घटना के बाद अहमदाबाद में होटल सीलिंग अभियान तेज
Ahmedabad, Gujarat:અમદાવાદ દિલ્હીની ઘટના બાદ અમદાવાદ તંત્ર એક્શન મોડ પર હોટેલોમાં નોટિસ આપવા સાથે સીલ મારવાની પ્રક્રિયા તેજ ફાયર બ્રિગેડ અને એસ્ટેટ વિભાગ ની ટીમ પહોંચી habitats હોટેલો પર નેવરંગપુરા ફાયર સ્ટેશન વિસ્તારમાં હોટેલમાં હાથ ધરાયુ ચેકીંગ હોટેલ સીલ મારવાની કામગીરી હાથ ધ્રાઈ અગાઉ ફાયર વિભાગે બોડકદેવ અને થલતેજમાં 6 હોટેલ કરી હતી સીલ હાલ આર કે હોટેલ, ગ્રીન ફોર્ચ્યુન હોટેલ અને પેસિફિક ઈનફાયર હોટેલમાં કાર્યવાહી હાથ ધરાઈ આ જ રીતે ચાંદખેડા અને જમાલપુર વિસ્તારોમાં પણ હોટેલો સામે હાથ ધરાઈ કાર્યવાહી હોટેલ મેનેજરે બિલ્ડીંગ noc છે પણ હોટેલ noc નથી ઉપરાંત ફાયર વિભાગે કહેલા સાધણ વસાવ્યા પ્રમાણે વાત જોકે ફાયર સેફટી ની અછત અને noc નહિ હોવાથી ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગે હોટેલ કરી સીલ ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલ નું નિવેદન 7 દિવસ પહેલા નોટિસ આપી સ્ટેરકેસ ખુલ્લું કરવા અને સાધનો વસાવવા જાણ કરી છતા આ ન થતા અને noc ન લેતા કાર્યવાહી કરાઈ હોટેલ મેનેજર દ્વારા એક દર્દી રૂમ માં છે તેવુ કારણ દર્શાવાયું હતું પણ રૂમ ખોલી તપાસ કરતા દર્દી નહિ હોવાનું જણાય આવ્યું મેનેજર ખોટું બોલતા હોવાનું સામે આવતા કરાઈ કડક કાર્યવાહી હોટેલમાં વેન્ટીલેશન નો અભાવ અને રૂમ માં વિન્ડો નહિ પણ ફિક્સ ગ્લાસ હોવાનું જણાય આવતા પણ કરાઈ કાર્યવાહી0
0
Report
Advertisement
राजकोट के पटेलवाडी क्षेत्र में स्कूटर-ऑटो चोरी, पुलिस जांच शुरू हुई
Rajkot, Gujarat:રાજકોટ - સામાકાંઠે પટેલવાડી વિસ્તારમાંથી રીક્ષા ચોરી... GJ 03 BU 6430 નંબરની રીક્ષા ચોરી... ભુપતભાઈ કુબાવતની રીક્ષા ચોરીની ઘટના... તસ્કરો હવે ઓટો રીક્ષા પણ મુક્તા નથી... પોલીસે અરજી લીધી તપાસ ક્યારે તે સવાલ...0
0
Report
भरूच के जी.बी. मोदी पार्क के पास आग ने पांच परिवारों को बेघर किया
Bharuch, Gujarat:ભરૂચ ब्रेकિંગ ભરૂચના જે.બી. મોદી પાર્ક નજીક ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, પાંચ પરિવારો બેબઘર આગમાં ઝૂંપડાં અને ઘરવખરીનો સામાન બળીને ખાખ સદનસિબે કોઈ જાનહાનિ નહીં, પરંતુ પરિવારોને ભારે નુકસાન ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો ચોમાસા પૂર્વે માથા ઉપરનું છાપરું ગુમાવતા પરિવારો મુશ્કેલીમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ, તંત્રે તપાસ શરૂ કરી અસરગ્રસ્ત પરિવારો માટે મદદ અને પુનર્વસનની માંગ ઉઠી.0
0
Report
मोरबी के जेतपर में निजी बिजली कंपनी के खिलाफ किसानों का अनिश्चित उपवास शुरू
Morbi, Gujarat:ब्रेकिंग मोरबीना जेતપર गांवे निजी વીજ કંપની સામે ચાલતા ખેડૂતોના આંદોલનનો મામલો અત્યાર સુધી ગામમાં આવેલ મંદિરના મહંત સિવાય પુલ છ વ્યક્તિઓ દ્વારા કરતા હતા આમરણાંત ઉપવાસ આજથી આમરણાંત ઉપવાસ આંદોલનમાં નારી શક્તિ પણ જોડાઈ ગામની ત્રણ મહિલાઓ દ્વારા આજથી ખાનગી વીજ કંપની સામે આમરણાંત ઉપવાસ શરૂ ત્રણ મહિલા સહિત કુલ નવ વ્યક્તિઓ દ્વારા ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે આમરણાંત ઉપવાસ પૂરતું વળતર અને પહેલા વળતર પછી જ ખેતરમાં કામ: આજની તારીખે પણ ખેડૂતો પોતાની માંગ ઉપર મક્કમ0
0
Report
Advertisement
अमरैली क्षेत्र में बाघ ने युवक प्रकाश चंद्र का शिकार किया, CCTV फुटेज सामने
Amreli, Gujarat:અમરેલી અપડેટ બ્રેકીંગ... રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક "પ્રકાશ ચંદ્ર" નામના યુવાનનો સિંહ દ્વારા શિકાર કરવાનો મામલો... વનવિભાગ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ... પ્રકાશ ચંદ્રનો શિકાર થાય તે પહેલાંના અંતિમ CCTV ફૂટેજ સામે આવ્યા... ખાનગી કંપની કોલો વિસ્તારમાંથી અચાનક રાતે બેગ લઈ 1 વાગે ઉત્તરાખંડ જવા રવાના થાય છે... મધરાત હોવાથી ફરજ પરના સિક્યુરિટી દ્વારા સમજાવટ કરવાનો પ્રયાસ કર્યો રાતે ન જવા વિનંતી કરી હતી... કોલોની વિસ્તારના અલગ અલગ sસીસીટીવી ફૂટેજ સામે આવ્યા... રસ્તા વચ્ચે લઘુશંકા કરતા દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા... CCTVથી અડધો કિમી દૂર પોહ્ચ્યો અને_sિંહોએ શિકાર કર્યો આખુ બોડી_sિંહો આરોગી ગયા હતા...0
0
Report
डांग के सुबीर में आदिवासी परिवारों की घर वापसी; 47 लोग हिन्दू धर्म में लौटे
Surat, Gujarat:ખ્રિસ્તી આદીવાસી બનેલ પરિવારોની ઘર વાપસી ડાંગ ના સુબીર તાલુકા આશરે ૪૭ જેટલા લોકોની ઘર વાપસી ડાંગ ના સુબીર વિસ્તારના લોકોનું ખ્રિસ્તી ધર્માંતરણ કરવામાં માંગરોળ ના પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિર ખાતે પૂજા વિધિ કરાય હિન્દૂ પૂજા વિધિ દ્વારા આદીવાસી પરિવારોનું ઘર વાપસી કરાય જલેબી હનુમાન મંદિરના પટાંગણ માં કરાય પૂંજાવીધી બ્રાહ્મણો દ્વારા હિન્દૂ શાસ્ત્રૉක් મંત્રોસુત્રોચ્ચાર પૂજા વિધિ કરવામાં આવી ૨૧ મહિલા અને ૨૦ પુરુષ તેમજ બાળકો યુવાનોની ઘર વાપસી કરવામાં આવી ઘર વાપસી સાથે લોકો વ્યસનમુક્તિ ના સંકલ્પ લેવાયા.0
0
Report
भरोच की भू-गटर योजना 10 साल बाद भी अधूरी, STP प्लांट बना सफेद हाथी
Bharuch, Gujarat:ભરૂચ : કરોડોનો STP પ્લાન્ટ બન્યો સફેદ હાથી ! દસ વર્ષ બાદ પણ ભરૂચની ભૂગર્ભ ગટર યોજના અધૂરી એન્કર : ભરૂચ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલી ભૂગર્ભ ગટર યોજના દસ વર્ષ બાદ પણ અધૂરી હાલતમાં છે. બીજી તરફ શહેર માટે આવકનો નવો સ્ત્રોત ગણવામાં આવેલ STP પ્લાન્ટ પણ હાલ “સફેદ હાથી” સાબિત થતો હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે. ઉદ્યોગોએ ટ્રીટમેન્ટ વોટર ખરીદવા MOU ન કરતાં હવે નગરપાલિકા પર આર્થિક ભારણ વધવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વી.ઓ. : 01 ભરૂચ શહેરમાં वर्ष 2013-14 દરમિયાન ભારે ધામધૂમથી ભૂગર્ભ ગટર યોજના શરૂ કરવામાં आली હતી. શહેરને સ્વચ્છ અને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવાના દાવા વચ્ચે શરૂ કરાયેલી આ યોજના દસ વર્ષ બાદ પણ માત્ર 40 ટકા સુધી જ પૂર્ણ થઈ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં આજે પણ ગટર અને ગંદકીની સમસ્યા યથાવત જોવા મળી રહી રહી છે. ભૂગર્ભ ગટર યોજનાને લઈને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં કામની ગતિ ધીમી રહેતા નાગરિકોમાં પણ સવાલો ઊભા થયા છે. GUDC અને અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા વર્ષ 2017માં ભરૂચ ખાતે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે STP પ્લાન્ટ स्थापવણી કરવાની યોજના ઘડાઈ હતી. પ્લાન્ટમાં ટ્રીટ થયેલું পানি ઉદ્યોગોને વેચીને નગરપાલિકાને કરોડોની આવક થશે તેવા દાવા કરવામાં આવ્યા હતા. વર્ષ 2022માં નાયેર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્લાન્ટને ખુલ્લો મુકાયો હતો અને પાલિકાને આવકનો નવો સ્ત્રોત મળશે તેવી જાહેરાતો પણ કરાઈ હતી. પરંતુ હાલ સ્થિતિ એવી છે કે કોઈપણ ઉદ્યોગોએ ટ્રીટમેન્ટ વોટર ખરીદવા રસ દાખવ્યો નથી. બાઈટ - દેનાબેન કટારીયા - સ્થાનિક રહીશ - વોર્ડ નબર 8 - ભરૂચ બાઈટ - નિલેશ પરમાર - સ્થાનિક રહિશ - વોર્ડ નંબર 3 - પાલિકા ભરૂચ વી.ઓ. 02 વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે કોઈ કંપની સાથે MOU ન થતા કરોડો રૂપિયાનો STP પ્લાન્ટ હાલ સફેદ હાથી બની ગયું છે. સાથે જ લાખો લિટર પાણી યોગ્ય ઉપયોગ વગર સીધું નદીમાં છોડાતું હોવાના ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે. સાથે જ આ પાણી સીધું પાવન સલિલા માં નર્મદા નદીમાં ઠાલવવામાં આવતા ધાર્મિક લાગણી દુભાતી હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. વિવિધપક્ષનું કહેવું છે કે આ પ્રોજેક્ટને લઈને પાલિકા અને તંત્રએ મોટા દાવા કર્યા હતા, પરંતુ જમીન પર نتیર્જા સમાચાર મળતા નથી. બાઈಟ್ : હેમેન્દ્ર કોઠીવાલા - વિપક્ષ સભ્ય - પાલિકા ભરૂચ વી.ઓ. : 03 બીજી તરફ વર્ષ 2028માં પ્રાઈવેટ કોન્ટ્રાક્ટરની મુદત પૂર્ણ થવાની છે. ત્યારબાદ પ્લાન્ટના સંચાલન અને જાળવણનો મોટો ખર્ચ સીધી નગરપાલિકા ઉપર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે દેવા મુક્ત થવાના દાવા કરતી ભરૂચ નગરપાલિકા વધુ આર્થિક ભારણમાં સપડાય તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. આ સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર યોજના તબક્કાવાર રીતે આગળ આવી રહી છે અને STP પ્લાન્ટ અંગે પણ ઉદ્યોગો સાથે સંકલન માટે પ્રયાસો ચાલુ છે. હજી ભૂગર્ભ ગટરની કામગીરી 40 ટકા જેટલી ત્રીજા તબક્કાની બાકી હોવાની વાતને સ્વીકારી હતી. સાથે આવ forthcoming સમયે STP ના પડકારોના વાહનના ખર્ચને આયોજનબદ્ધ નિવારણ લાવવાની તૈયારી બતાવી છે. બાઈટ : હરીશ અગ્રવાલ - ચીફ ઓફિસર - બાળિકા ભરૂચ વી.ઓ. : 04 એક તરફ શહેરના વિકાસના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ અધૂરી ભૂગર્ભ ગટર યોજના અને ઉપયોગ વગરના STP પ્લાન્ટને લઈને લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે કરોડોના આ પ્રોજેક્ટને નગરપાલિકા સફળ બનાવે છે કે ખરોક કાગળો પૂરતી જ સીમિત રહી જશે.0
0
Report
Advertisement
