Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Patan385350

Patan - સાંતલપુર સ્થિત HPCL ના પ્લાન્ટમાં બૉમ્બ મુકાયો હોવાની માહિતીથી દોડધામ મચી

Apr 18, 2025 09:16:13
Fangli, Gujarat
બૉમ્બ ડિસ્પોઝલ ટિમ,એસઓજી અને સ્થાનિક પોલીસ કવાયત હાથ ધરી : પાટણના સાંતલપુર ખાતે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટમાં બૉમ્બ ડિસ્પોઝલ મુકાયો હોવાની બાતમીના આધાર પરની મોકડ્રિલ યોજવામાં આવી હતી જેમાં કર્મચારીઓને બૉમ્બ મુકાયો હોવાની ઘટના પર સાવચેતી રૂપે કઈ રીતે કામગીરી કરી શકાય તે માટેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. સાંતલપુર સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટમાં બૉમ્બ મુકાયો હોવાની ધમકી મળી હોવાના આધાર પર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બૉમ્બ ડિસ્પોઝલ ટીમ પાટણ તેમના વિવિધ સાધનો સાથે સાંતલપુર પ્લાન્ટમાં પહોંચી હતી બૉમ્બ સ્કોડની ટિમ સાથે એસોજીની ટિમ તેમજ સ્થાનિક પોલીસ ઓન જોડાઈ હતી જેમાં.પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓને સુરક્ષિત ખસેડવમાં આવ્યા હતા જેમાં બોંમ્બ સ્કોડની ટિમ દ્વારા બૉમ્બ શોધ્યો હોવાનું અને બૉ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DPDhaval Parekh
Mar 24, 2026 11:36:55
Navsari, Gujarat:કોંગી ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલો થયા બાદ તેમના સમર્થકો દ્વારા દુકાનમાં તોડફોડ, લૂંટ, આગચંપી તથા પોલીસ વાહનો અને ફાયર માર્કની ગાડીમાં તોડફોડ, પથ્થરમારો તેમજ કર્મચારીઓને માર મારવાના ગુનામાં જિલ્લા પોલીસે આજે આરોપી ધારાસભ્ય અનંત પટેલ સહિત ટોળા સામે 2000 પાનાનું તહોમતનામું જિલ્લા સેશન્સ કોર્ટમાં મુકતા રાજકારણમાં ગરમાયતો આવ્યો છે. સમગ્ર પ્રકરણમાં કોર્ટે આરોપીઓને આગામી 9 એપ્રિલે હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે. રાજ્યની માહિત મુજબ, ધરાપણાની હિંસા બાદ ખેરગામમાં કોગી આગેવાનોના બોલીના કારણે ભીડે ઇમારતોમાં તોડફોડ કરી હતી. પોલીસને વધુ તપાસમાં 14.50 લાખથી વધુનું નુકશાન નોંધાયું છે. તોહમતનામા સામે-girls/અમલ-આદિ હેઠળ પ્રતિબંધિત કાર્યવાહી ચાલી રહી છે. મારફતે અધિકારીઓ તથા મામલાંની ચાલ આ નિર્ણયોમાં આગળ વધી રહી છે.
0
comment0
Report
GPGaurav Patel
Mar 24, 2026 11:18:57
Ahmedabad, Gujarat:નળ સરોવરમાં માછીમારી કરતા આદિવાસી સમુદાયના નાગરિકોએ સત્યાગ્રહ છાવણી ખાતે નળ સરોવર જન અધિકાર રેલી બાદ અધિક અગ્ર વન સંરક્ષકને આવેદન પત્ર આપ્યું સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નું નિવેદન નળ સરોવર વેટલેન્ડ સાઇટ પર માછીમારી રોકવાના વિરોધમાં રેલી સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં વસતો આદિવાસી પઢાર સમાજ માચીમારી સાથે સંકળાયેલ પઢાર સમાજના સાત થી આઠ હજાર પરિવાર નળ સરોવરમાં માચીમારી પર નિર્ભર નળસરોવરમાં માચીમારી પર પ્રતિબંધ મુકતા પરિવારો મુશ્કેલીમાં સ્થાનિકોની માચીમારીના પગલે નળ સરોવરનું થાય છે જતન છેલ્લા કેટલાક વર્ષમાં નળ સરોવરમાં વિદેશી પક્ષીઓનો થયો વધારો નળ સરોવરે જન અધિકાર સભામાં અમિત ચાવડા તુષાર ચૌધરી અને નૌશાદ સોલંકી હાજર અગ્ર મુખ્ય વન સંરક્ષક હાઈકોર્ટમાં યોગ્ય રજૂઆત કરે તેવી માંગ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી નું નિવેદન સંઘર્ષ લાંબો અને કામ અઘરૂ છે પણ તમારી મક્કમતા ની સાથે અમે છીએ અમારી તમારી ગુજરાત અને દિલ્હી સરકારમાં કરાવીશું તમને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પ્રયત્નશીલ ગુજરાત కాంగ్రెస్ પ્રમુખ અમિત ચાવડાનુ નિવેદન પોલીસના બધા ડબ્બા ભરીશું બધી જેલ ભરીશું પણ અધિકાર લઇને રહીશુ રાહુલ ગાંધીએ ગઇકાલે આદિવાસી સમુદાયના લોકો સાથે ચર્ચા કરી ગુજરાતના અલગ અલગ વિસ્તારોના આદિવાસી પ્રશ્નો સાંભળ્યા રાહુલ ગાંધી સમક્ષ નળ સરોવર ની માચીમારીની વાત નો ઉલ્લેખ થયો રાહુલ ગાંધીએ તમામ પ્રશ્નો મુદ્દે લડવા માટે તૈયારી દર્શાવી આમે એ વિશ્વાસ અપાવવા તમારા વચ્ચે આવ્યા છીએ વાત સૌના સાથ અને સૌના વિકાસની થાય છે પરંતુ उसमें ક્યાંય દલિત અને આદિવાસી દેખાતા નથી રાજ્યમાં ગરીબોના ઘરા પર बुलડોઝર ચલે છે સદીઓથી નળ સરોવરમાં માચીમારી થાય છે સરકાર પોતે માચીમારીના લાયસન્સ આપે છે આપણે આપણા અધિકારો માટે લડવું પડશે તમે જાગૃતતા અને એકતા રાખજો પરિણામ આવશે આપણી કોઇ વ્યક્તિગત લડાઇ નથી રોજીરોટી અને ભવિષ્ય માટેની લડાઇ છે આ લોકો આપણામાં પણ ભાગલા પાડશે મારી વિનંતી કે તમે લોકો એક રહેજો કાંગ્રેસ તમારી સાથે છે તમારી લડાઇ માં રસ્તા થી લેવી વિધાનસભા કે દિલ્હી સુધી તમારી સાથે જો કોઇ ખોટા કામ નળસરોવરમાં થતા હોય તો બંધ કરો પણ જે લોકો નળ સરોવર નું જતન કરે છે તેને દુર ન કરો રાજ્યમાં જળ જંગલ જમીનનું રક્ષણ આદિવાસીઓએ કર્યુ છે અધિક અગ્ર વન સંરક્ષક ડો જયપાલ સિઘનુ નિવેદન નળ સરોવરમાં માચીમાર અંગે હાઈકોર્ટમાં મેટર છે તેમની વૈકલ્પિક روزગારી માટે ચિંતિ કરતા છે રાજ્ય સરકારે олардың માટે વ્યવસ્થા કરવી જોઈએ આ મુદ્દા રાજ્ય સરકાર પોઝીટીવ વિચારણા કરી રહી છે
821
comment0
Report
URUday Ranjan
Mar 24, 2026 11:18:29
Ahmedabad, Gujarat:અમદાવાદમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા પોલીસ એક્શન મોડમાં છે. શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસએ એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ નશાના સોદાગરો રાજસ્થાનના જોధપુરથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં છૂટક વેચાણ કરવાનું મોટું નેટવર્ક ચલાવી રહ્યા હતા. પોલીસે લાખોનો મુદ્દામાલ જપ્ત કરી આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે. વિવરણ 01 અમદાવાદના નિકોલ-નરોડા રોડ પર 24મીની વહેલી દિવસે કૃષ્ણનગર પોલીસની ટીમે ચેતા બાતમી પરથી તપાસ શરૂ કરી હતી કે અહીં બે શખ્સ શંકાસ્પદ હાલતમાં ફરતી કપડાંમાં હતા. પોલીસે વોચ ગોઠવીને તપાસ કરતાં રાજસ્થાનના જોધપુરના રહેવાસી રામપાલ બિશ્નોઈ અને મહેન્દ્ર બિશ્નોઈને ઝડપી લીધો અને તપાસમાં તેમની પાસેથી 28 ગ્રામ હાઈ-કવોલિટી એમડી ડ્રગ્સ મળી આવ્યા હતા, ત્યારબાદ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ. બાઈટ: અતુલબંધસલ ડીસીપી ઝોન 4 વીઓ 02 પોલીસે આરોપીઓ પાસેથી 84,000ની કિંમતનું ડ્રગ્સ, બે મોબાઈલ ફોન અને એક બાઈક મળી કુલ 1.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના પીડિત તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપી મૂળ જોધપુરના છે અને હાલ દસક્રોઈ વિસ્તારમાં રહી મિસ્ત્રી કામમાં મજૂરી કરેતા હતાં. પરંતુ રાતોરાત અમીર બનવાની ઘેલછામાં તેઓ ડ્રગ્સના રવાડે પડ્યા હતા. તેઓ જોધપુર હાઈવે પર આવેલા એક ધાબા પરથી આ ડ્રગ્સ લાવ્યા હતા અને અમદાવાદમાં છૂટક ગ્રાહકોને ઊંચા ભાવે વેચવાની યોજના હતી; આને પગલે કૃષ્ણનગર પોલીસ NDPS અધિનિયમ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસاديمية કરી રહી છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
853
comment0
Report
URUday Ranjan
Mar 24, 2026 11:16:40
Ahmedabad, Gujarat:સ્ટોરી હેડલાઈન: નકલી નોટ કાંડમાં વિસ્ફોટક ખુલાસો: યોગગુરુ પ્રદીપનું ચાઈના કનેક્શન'''' આવ્યું સામે, હાઈટેક મશીનરી માટે કરી હતી ચાઈનીઝ એજન્ટ ની મુલાકાત એન્કર : અમદાવાદના અમરાઈવાડીમાંથી ઝડપાયેલા ₹2.48 કરોડના નકલી નોટ કાંડમાં દરરોજ નવા અને ચोંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. 10 દિવસના રિ마ંડ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પ્રદીપ જોટાંગીયાના ચાઈના કનેક્શનનો પર્દાફાશ કર્યો છે. યોગ અને દાનના નામે અધર્મનો ખેલ ખેલતો આઠગું યોગગુરુ નકલી નોટો છાપવાની હાઈટેક મશીનરી લેવા માટે ચાઈના બધો જઈ આવ્યો હોવાનું ખુલ્યું છે. સુરતની બજારમાં લાખોની નકલી નોટો વટાવી ચૂકેલી આ ગેંગનું નેટવર્ક કેટલું ઊંડું છે. જોવો આ વિશેષ અહેવાલમાં... વીઓ : 01 અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં રહેલા યોગગુરુ પ્રદીપ જોટાંગીયા અને તેના સાગરીતો હવે એક પછી એક ગુનાની કબૂલાત કરી રહ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, ગત ફેબ્રુઆરીMONTHમાં પ્રદીપ ચાઈના ગયો હતો. આ પ્રવાસ પાછળનો હેતુ હાઈ-સિક્યોરિટી થ્રેડ પેપરની ખરીદી અને નકલી નોટો છાપવવા માટે વધુ આધુનિક મશીણરી મેળવવાનો હતો. ચાઇનાથી આ પેપર મંગાવવા માટે આરોપીઓએ 17.50 લાખ હવાલા મારફતે મોકલ્યા હોવાની વિગતોએ તપાસનીશ એજન્સી ક્રાઈમ બ્રાંચ ન પણ હોશ ઉડાવી દીધા છે. ચાઇનાથી તૈયાર થયેલા સિક્યોરિટી થ્રેડ પેપરના 8 કાર્ટૂન મંગાવવામાં આવ્યા હતા નકલી નોટ છપાવા માટે થી બાઈટ : એસ જન જોધેજા , પીઆઈ ક્રાઈમ બ્રાન્ચ વીઓ : 02 આմբઘડક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, આ આખું કાવતરું છ માસ પહેલા અશોક માવાણીના ઘરે પ્રદીપ અને મુકેશે મળીને ઘડ્યું હતું. સિક્યોર પ્રિન્ટ નામની એક ખાસ એપ્લિકેશનથી આ નોટો છાપવામાં આવતી હતી. આ ટોળકીની લાલચ એવી હતી કે જો કોઈ 1 લાખની સાચી નોટો આપે તો સામે 3 લાખની નકલી નોટો આપવાની ડીલ કરવામાં આવતી હતી. અત્યાર સુધીમાં તેઓએ 12 લાખની નોટો છાપી હતી. જેમાંથી 5 લાખની નોટો સુરતની લોકલ બજારમાં વટાવી પણ દીધી છે, જ્યારે બાકીનો જથ્થો પ્રિન્ટિંગ મિસ્ટેકને કારણે બગડી ગયો હતો. બાઈટ : એસ જે જાડેજા , પીઆઈ ક્રાઈમ બ્રાન્ચ વીઓ : 03 સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે દાન ઊઘરાવતો પ્રદીપ પોતાની વ્યક્તિગત સંપત્તિ વધારવામાં વ્યસ્ત હતો. છેલ્લાં 4 વર્ષથી સંસ્થાાનું એકાઉન્ટ એક્ટિવ નથી અને દાનની રકમ તે પોતાના પર્સનલ આાઉંટમાં ટ્રાન્સફર કરતો હતો. નકલી નોટોના કાળા કારોબારમાંથી તેમણે થાર, ફોર્ચ્યુનર, XUV-700 અને વેગનઆર جیતી મોંઘીદાટ ગાડીઓનો કાફલો ઉભો કર્યો હતો. પોલીસ હવે તપાસ કરી રહી છે કે.prddeep ને China જવાવતો અન્ય વ્યક્તિ કોણ હતો અને સિક્યોર પ્રિન્ટ એપ કોણે બનાવી આપી હતી અનેprd nep કોણે આપી છે બાઈટ : એસ જે જાડેજા , પીઆઈ ક્રાઈમ બ્રાન્ચ વીઓ : 04 પોલીસ ફરીમાંડ દરમિયાન ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી ચાઈના જઈને પેપર અને મશીન્નરીની ડીલ કરી આવ્યો છે. હવાલામાં 17.50 લાખ મોકલવામાં આવ્યા છે. આરોપીઓને સુરતની બજારમાં નોટો વટાવી હોવાની કબુલાત પણ ڪئي છે. હવે તેની અન્ય મિલકતો તથા એપ્લિકેશન બનાવનાર એક્સપર્ટની શોધખોળ કરી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ શાંતિ અને યોગનો પાઠ ભણાવતા ગુરુજીના વેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો નકલી નોટનું રેકેટ ચલાવતો પ્રદીપ હવે લાંબો સમય જેલના સળિયા ગણશે. ક્રાઈમ બ્રાન્ચ હવે તેના દેશવ્યાપી નેટવર્કને તોડવા કમર કસી રહી છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
781
comment0
Report
LJLakhani Jaydeep
Mar 24, 2026 09:07:29
Dwarka, Gujarat:આ અંગે દ્વારકાના શારદાપીઠ કોલેજના એક પ્રોફેસરની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને સમગ્ર ઓખામંડળમાં વિવાદ છેલાયો છે... હિન્દુ સમાજ દ્વારા આ પ્રોફેસરની વિચારધારા સામે સખત વિરોધ નોંધાવી નાયબ કલેક્ટરને આવેદન પત્ર પઠવવામાં આવ્યું છે.. વોયસો 01 :- દ્વારકામાં સ્થિત પ્રતિષ્ઠિત શ્રી શારદાપીઠ કોલેજના પ્રોફેસર સામે સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, આ પ્રોફેસર અવારનવાર સોશિયલ મીડિયામાં હિન્દુ વિરોધી અને સમાજમાં વૈમનસ્ય ફેલાવે તેવી પોસ્ટ શેર કરતા હોવાનો આક્ષેપ છે.. બાઈટ :- માધવ સ્વરૂપ દાસ, સંત સ્વામીનારાયણ સંપ્રદાય વોયસો 02 :- મહત્વની વાત એ છે કે, આ સંસ્થાના સંચાલક સ્વયં જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજ છે અને ત્યાં અભ્યાસ કરતા 90 ટકાથી વધુ વિદ્યાર્થીઓ હિન્દુ છે. તેમ છતાં પ્રોફેસર દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓાથી વિદ્યાર્થીઓના માનસ પર શું અસર પડશે તેવા ગંભીર સવાલો ઉભા થયા છે. વોયસો 03 :- હિન્દુ સંગઠનો દ્વારા આજે નાયબ કલેક્ટરને આવેદન આપ્યું છે. જગદ્ગુરુની સંસ્થા માં રહીને જો કોઈ પ્રોફેસર હિન્દુ ધર્મ વિરુદ્ધ ઝેર ઓકતા હોય તો તે ચલાવી લેવાય નહીં. તંત્ર આ મામલે કડક તપાસ કરે તેવી માંગ છે.. હિન્દુ સમાજે આવેદન પત્ર દ્વારા મુખ્ય 4 માંગણીઓ રજૂ કરી છે: 1 પ્રોફેસરની ધાર્મિક ઓળખની તપાસ કરવામાં આવે. 2 જો તેઓ હિન્દુ હોય, તો વારંવાર હિન્દુ વિરોધી પોસ્ટ શા لپاره કરી રહ્યા છે? 3 ધર્મગુરુની સંસ્થામાં આવી વિચારધારા ધરાવતી વ્યક્તિની નિમણૂક પર સવાલ. 4 કોલેજના અન્ય પ્રોફેસરો અને વિદ્યાર્થીઓની પૂછપરછ કરી કાયમી ઉકેલ લાવવાની માંગ. સ્ટોરી :- જયદીપ લાખાણી,ZEE MEDIA,દ્વારકા સ્ટોરી એપ્રુવલ :- સ્ટોરી આઇડિયા પાસ FEED :- 2403ZK_DWK_PROFR_CONTRVSY
1069
comment0
Report
CPCHETAN PATEL
Mar 24, 2026 09:06:06
Surat, Gujarat:સુરત :-સાયબર ક્રાઇમ સેલ, સુરત શહેર દ્વારા 16 લાખની છેતરપિંડીનો પર્દાફાશ બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા જીવનરશ્મિ કૃષ્ણચન્દ્ર રાઉતની ધરપકડ Gold Mine ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી છેતરપિંડી 16,00,000/- ની છેતરપિંડી કરનાર આરોપી હૈદરાબાદથી ઝડપાયો. આરોપીઓએ ફરીયાદીશ્રીના પિતાને ઓનલાઈન “Gold Mine” ટ્રેડિંગમાં મોટો નફો મળશે તેવી લાલચ આપી છેતરપિંડી કરી હતી. વોટ્સએપ દ્વારા બનાવટી વેબસાઇટની લીંક મોકલી તેમાં એકાઉન્ટ રજીસ્ટર અને લોગિન કરાવ્યું અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ ₹16,00,000 ટ્રાન્સફર કરાવ્યા આ દરમિયાન આરોપીઓ “તન્વી શર્મા” નામે વાતચીત કરીને USDT BUY/SELL કરાવતાં હતા ફરિયાદીના પિતાના વોલેટમાં નકલી પ્રોફિટ બતાવતા હતા. જ્યારે પૈસા વિથડ્રો કરવા પ્રયાસ કર્યો ત્યારે અલગ અલગ ચાર્જના બહાને વધુ પૈસા માંગ્યા અનેpaiસા પરત આપ્યા નહીં આ અંગે તા. 20/03/2026ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આરોપીના ICICI બેંક ખાતામાં ₹15,00,000 ટ્રાન્સફર કરાયા હતા તેણે કમિશન લઈને પોતાનું બેંક એકાઉન્ટ અન્ય આરોપીઓને ઉપયોગ માટે આપ્યું હતું આ કેસમાં કુલ 4 કરોડ 75 લાખનું ટ્રાન્ઝેક્શન થયું છે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર 5 ફરિયાદો નોંધાઈ છે જેમાં તમિલનાડુ – 2 હરિયાણા – 1 કર્ણાટક – 1 મહારાષ્ટ્ર – 1 ફરિયાદ નોંધાઈ છે સાયબર પોલીસની અપીલ ઓનલાઇન ટ્રેડિંગ છેતરપિંડીથી સાવચેત રહો ફોરેક્સ, ગોલ્ડ માઇન, શેર માર્કેટમાં ઊંચા વળતરની લાલચ આપતી જાહેરાતોથી દૂર રહો સોશિયલ મીડિયા પર મળતી લલચામણી ઓફરોથી સાવચેત રહો. અજાણી વ્યક્તિ સાથે નાણાકીય લેવડદેવડ કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરો. কોઈપણ એપ/વેબસાઇટમાં રોકાણ કરતા પહેલા તેની વિશ્વસનીયતા ચકાસો
1080
comment0
Report
MDMustak Dal
Mar 24, 2026 07:48:06
1026
comment0
Report
MDMustak Dal
Mar 24, 2026 07:47:28
Jamnagar, Gujarat:દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ચોરીનો બનાવ સામે આવ્યો, વહેલી સવારે શ્રી મોગલ આઈસ્ક્રીમ પાર્લરમાં તસ્કરો ત્રાટક્યા, દુકાનમાં ઘુસી અજાણ્યા શખ્સોએ રોકડ રકમની ચોરી કરી લગભગ 15 થી 17 હજાર રૂપિયા ચોરી થયાની માહિતી સામે આવી છે, તેમજ એક ચાંદીનો સિક્કો પણ લઇ જવામાં આવ્યો છે. આ રકમ માતાજી માટે ભેગી કરવામાં આવી હતી પરચુરણ રૂપિયાઓ પણ સાથે લઇ જવામાં આવ્યા હતા. દુકાનમાંથી એક મોબાઇલ ફોનની પણ ચોરી થઈ છે. મોબાઇલની કિંમત અંદાજે 3500 રૂપિયા હોવાનું કહેવાય છે. બ્લૂટૂથ સ્પીકર પણ તસ્કરો ઉઠાવી ગયા છે. સ્પીકરની કિંમત આશરે 800 રૂપિયા હોવાનું જણાવાય છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસને જાણ કરવામાં આવતા તપાસ શરૂ કરવામાં આવી છે. તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસા કાર્યવાહી હાથ ધરી છે.
1058
comment0
Report
LJLakhani Jaydeep
Mar 24, 2026 07:34:55
1090
comment0
Report
BPBurhan pathan
Mar 24, 2026 06:18:00
Anand, Gujarat:એન્કરઃ આણંદ શહેરમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તુલસી ગરનાળા પાસે આવેલા રગડી સ્મશાનનાં રીનોવેશન કાર્્યાંઓમાં વિવિધ દેવોની મૂર્તીઓ ભ્રષ્ટાચાર કરી મૂર્તીઓ હલકી ગુણવત્તાવાળી બેસાડી તેમજ ટેન્ડરના શરત કરતા નાની મૂર્તીઓ બેસાડી હોવાનો આરોપ સ્થાનિક રહીસો દ્વારા લગાવવામાં આવ્યો છે. જેમાં स्थानीय રહીસો દ્વારા આ મામલાને લઈને ચકચાર મચી જવા પામી છે. વીએૉઃ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રગડી સ્મશાનનું રિનોવેશન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સ્મશાનમાં 15 જેટલા વિવિધ દેવોની મૂર્તીઓ બેસાડવામાં આવી છે.stanceસ્થાનિક રહીસોનાં જણાવ્યા અનુસાર ટેન્ડરની શરત મુજબ મૂર્તીઓ 18 ઈંચની લગાવવાની હોતી છતાં કોન્ટ્રાકટર દ્વારા માત્ર 10 ઈંચની મૂર્તીઓ અને તે પણ તકલાદી મૂર્તીઓ લગાવવામાં આવી છે, હજી તો રીનોવેશન કરાયેલા સ્મસાનનું લોકાર્પણ પણ થયું નથી ત્યાં કેટલીક મૂર્તીઓ ખંડીત થતા સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. વીએૉ- સ્મશાનમાં રીનોવેશન પૂર્વે જે મૂર્તીઓ બેસાડવામાં આવી હતી તે દોઢથી બે ફુટ મોટી હતી, જયારે હાલના રીનોવેશન બાદ લગાવવામાં આવેલી મૂર્તી માત્ર દસ ઈંચની છે, જેમાં પણ અડધો ઈંચ બેઠકનો નિકલી જાય તો મૂર્તીનું માપ સાડા નવ ઈંચ થાય છે.સ્થાનિક રહીસોનાં જણાવ્યું મુજબ આ મૂર્તીઓ એટલી તકલાદી છે કે ઉપર ઝાડ પરથી નાની સુકી લાકડી પડે તો મુર્તી નુકશાન અને ખંડીત થઈ શકે છે. તેથી સ્થાનિક મંદીરનાં પુજારી સહિત સ્થાનિક રહીસો દ્વારા આ નાની તકલાદી મૂર્તીઓ દૂર કરીને નવી દોઢ ફૂટ અથવા તેનોથી મોટી અને મજબુત મૂર્તીઓ લગાવવાની માંગ કરી છે. જયારે આ અંગે મહાનગરપાલિકાનાં ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું હતું કે કોન્ટ્રાકટર દ્વારા 18 ઈંચની મૂર્તી બદલે 12 ઈંચની મૂર્તી લગાવી હતી અને તેથી કોન્ટ્રાકટરનાં બિલમાં કાપ મુકી 18 ઈંચની મૂર્તીની નાણાંના પ્રમાણે ચુકવણી કરવામાં આવી છે. თუმცა અહીં પ્રશ્ન એ છે કે જો 18 ઈંચની મૂર્તી બદલે 12 ઈંચની મૂર્તી લગાવી ભંગ કરાયો હોય તો કોન્ટ્રાકટર પાસે 18 ઈંચની મૂર્તીઓ બેસાડવાનો આગ્રહ કેમ ન હતો અને 12 ઈંચ મુજબનું બિલ કેમ ચૂકવી દેવાયું.
1060
comment0
Report
CPCHETAN PATEL
Mar 24, 2026 06:17:46
Surat, Gujarat:સુરત બ્રેક ખાડી દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ની અસર સુરતમાં જોવા મળી કાપડ ઉદ્યોગ મરણ પથારીએ જોવા મળ્યો વિવર્સના મતવ્યો લેવામાં આવ્યા વિવર્સ માટે એક એપ બનાવી મંતવ્ય માંગવામાં આવ્યા કારખાના એક પાળી, સપ્તાહમાં બે દિવસ બંધ અથવા તો એક મહિનો બંધ રાખવાની વિચારણાઓ વિવર્સના મતવ્યો લીધા બાદ નિર્ણય લેવાશે 20 દિવસથી કારખાનેદારો કારીગરોને સાચવી રહ્યા છે હાલમાં કાપડ ઉદ્યોગમાં 15 લાખ કારીઓગારોએ 15 ટકા જેટલા કારીગરો હાલ પલાયન થઈ ગયા છે અંદાજીત 3 લાખ કારીગરો પલાયન થઈ ગયા છે યાર્ન ના ભાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે દુબઈ માં થતું એક્સપોર્ટ બંધ થઈ ગયું છે હાલ કારીગરો માટે જમવાની વ્યવસ્થા કરવા અપીલ કરાય છે ફ્રુડની કુત્રિમ અછત ઉભી કરાય છે
1087
comment0
Report
ABAmit Bhardwaj1
Mar 24, 2026 06:15:12
Noida, Uttar Pradesh:दिल्ली पुलिस स्पेशल सेल की बड़ी कार्यवाई. दिल्ली पुलिस स्पेशल सेल (ईस्टर्न रेंज) ने आतंकी मॉड्यूल का भंडाफोड़ किया. पाकिस्तान में बैठे गैंगस्टर-टेररिस्ट शाहज़ाद भट्टी के नेटवर्क पर बड़ी कार्रवाई. गिरफ्तार आरहरमंदीप सिंह उर्फ हरमन (18 साल), निवासी रामपुर (UP) का रहने वाला है. आरोपी के पास से मोबाइल फोन में पाकिस्तान हैंडलर्स से चैट, फोटो-वीडियो TTH लिखने वाला काला स्प्रे पेंट बरामद. आरोपी ने पंजाब के होशियारपुर (तलवाड़ा) में 3 जगह TTH Graffiti लिखी. वीडियो बनाकर पाकिस्तान में बैठे आकाओं को भेजता था. यूपी और दिल्ली में भी ऐसे काम करने की थी तैयारी. सोशल मीडिया के जरिए पाकिस्तान से हो रही भर्ती. युवाओं को पैसे और विदेश (दुबई) भेजने का लालच. रामपुर में पुलिस चौकी पर ग्रेनेड अटैक की थी साजिश. गिरफ्तारी से पहले ही प्लान फेल.
1088
comment0
Report
Advertisement
Back to top