385350
Patan - સાંતલપુર સ્થિત HPCL ના પ્લાન્ટમાં બૉમ્બ મુકાયો હોવાની માહિતીથી દોડધામ મચી
Fangli, Gujarat:બૉમ્બ ડિસ્પોઝલ ટિમ,એસઓજી અને સ્થાનિક પોલીસ કવાયત હાથ ધરી : પાટણના સાંતલપુર ખાતે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટમાં બૉમ્બ ડિસ્પોઝલ મુકાયો હોવાની બાતમીના આધાર પરની મોકડ્રિલ યોજવામાં આવી હતી જેમાં કર્મચારીઓને બૉમ્બ મુકાયો હોવાની ઘટના પર સાવચેતી રૂપે કઈ રીતે કામગીરી કરી શકાય તે માટેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. સાંતલપુર સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટમાં બૉમ્બ મુકાયો હોવાની ધમકી મળી હોવાના આધાર પર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બૉમ્બ ડિસ્પોઝલ ટીમ પાટણ તેમના વિવિધ સાધનો સાથે સાંતલપુર પ્લાન્ટમાં પહોંચી હતી બૉમ્બ સ્કોડની ટિમ સાથે એસોજીની ટિમ તેમજ સ્થાનિક પોલીસ ઓન જોડાઈ હતી જેમાં.પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓને સુરક્ષિત ખસેડવમાં આવ્યા હતા જેમાં બોંમ્બ સ્કોડની ટિમ દ્વારા બૉમ્બ શોધ્યો હોવાનું અને બૉ0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
मेहसाणा नगर निगम बिजली उत्पादन करेगा: सौर पार्क से बिल घटाने की योजना
Mehsana, Gujarat:મહેસાણા મહાનગરપાલિકા વીજળી ની ખેતી કરશે વીજળી ના બીલ અને વપરાશ ને ધ્યાન માં રાખી સોલાર પાર્ક બનાવવા નો નિર્ણય મહેસાણા મનપા નું દર મહિને રૂપિયા દોઢ કરોડ વીજ બીલ આવે છે વીજ બીલ અને વીજ વપરાશ ને પહોંચી વળવા વીજળી ની ખેતી નો નિર્ણય શોભાસણ રોડ ઉપર સોલાર પાર્ક બનાવા નો નિર્ણય મહેસાણા મહાનગરપાલિકા વીજળી નો ઉપયોગ અને ખર્ચ ને પહોંચી વળવા હવે વીજળી ની ખેતી કરશે, કારણ કે મહેસાણા મહાનગરપાલિકા નું વીજળી નું બીલ દર મહિને અત્યારે દોઢ કરોડ અને વર્ષીય 18 કરોડ જેટલું થઈ રહ્યું છે. વીજળી ના વપરાશ અને વીજળી ના ખર્ચ ને પહોંચી વળવા મહેસાણા મહાનગરપાલિકા એ વીજળી ની ખેતી કરવાનો નિર્ણય કર્યો છે અને વીજળી ની ખેતી કરવા મહેસાણા માં શોભાસણ રોડ ઉપર જમીન શોધી કાઢવા માં આવી છે. વીજળી ના હાલ ના વપરાશ અને વીજળી ના બીલ ની સાથે ભવિષ્ય ના વપરાશ ને ધ્યાન માં રાખી વિશાળ સોલાર પાર્ક બનાવવા માં આવશે...કારણ કે મહેસાણા શહેર અતિ વિકસિત બનશે તો વીજળી નો વપરાશ મોટો રહેશે તેવી વિચારધારા હતી.0
0
Report
राजकोट में निजी स्कूलों ने फीस में 5-7% वृद्धि, किताब-स्टेशनरी में 10-15% वृद्धि; मध्यम वर्ग पर बढ़ता भार
Rajkot, Gujarat:એન્કર - રાજકોટમાં 8 જુનથી શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે જ વાલીઓ પર મોંઘવારીનો મોટો બોજો આવી પડયો છે. ખાનગી શાળાઓ દ્વારા 5 થી 7 ટકા સુધીનો ફીમાં વધારો કર્યો છે. જયારે બુક સહીતની સ્ટેશનરીમાં 10 થી 15 ટકાનો વધારો થયો છે. સ્કૂલ બેગ અને સ્કૂલ વાનમાં પણ વધારો થતા મોંઘવારી થી પરિવાર દીઠ રૂ. 5 હજાર સુધીનો ખર્ચ વધ્યો છે. વિઓ - 1 સૌરાષ્ટ્રમાં શિક્ષણ બન્યું મોંઘુ.... ફી, બસ, યુનિફોર્મ, સ્ટેશનરી બધુ મોંઘુ... એક બાળક જે પરિવાર દીઠ રૂ. 5 હજાર ખર્ચ વધી ગયો છે... મધ્યમવર્ગ માટે શિક્ષણ ખર્ચ બન્યો પડકાર....! રાજકોટ સહિત રાજ્યભરમાં ખાનગી સ્કાળાઓએ ફીની વધુો કર્યો છે. રાજકોટની અનેક શાળાઓમાં ગુજરાતી માધ્યમની શાળાઓમાં રૂ. 1500 થી 2700 સુધીનો વધારો, જ્યારે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં રૂ. 3500 થી 5000 સુધી ફી વધારવામાં આવી છે. આ વધારાને કારણે મધ્યમવર્ગીય પરિવારો માટે બાળકોનું શિક્ષણ વધુ મોંઘું બન્યું છે. ફક્ત શાળા ફી જ નહીં પરંતુ સ્કૂલ રિક્ષા, બસ અને વાનના ભાડામાં પણ વધારો નોંધાયો છે. સાથે સાથે સ્કુલ યુનિફોર્મના ભાવમાં પણ વધારો થતાં વાલીઓના ખર્ચમાં વધો થયો છે. એક તરફ શાકભાજી, કઠોળ, તેલ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ શિક્ષણ ખર્ચમાં થયેલા વધારા વાલીઓ માટે પરિસ્થિતિ વધુ કઠિન બનાવી દેMemcpy! બાઈટ - મહેક ભંભાણી, વાલી બાઈટ - દીપકભાઈ પટેલ, વાલી વિઓ - 2 તો બીજી તરફ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અવધેશ કાનગડે જણાવ્યું હતું કે, રાજકોટ ઝોનની FRC કચેરીમાં 6 જિલ્લાની 8 હજાર ખાનગી સ્કૂલો રજિસ્ટર થયેલી છે. સરકાર ફી નિયમનનો કાયદો લાગુ થયા બાદ ખાનગી સ્કૂલો ફી વધારાવી શકે છે. જેમાં દર વર્ષે મોંઘવારીમાં વધારો થતો હોય તે પ્રમાણે ફી માં વધારો આપવામાં આવે છે. ત્રણ વર્ષે ફાઈલ નવી મૂંકવાની હોય છે. જે દર વર્ષે કેટલી ફી વધારવી તેનો નિર્ણય FRC કમિટી નક્કી કરતી હોય છે. શિક્ષકોના પગાર વધારો, સ્કૂલનું સ્ટ્રક્ચર ફેરફાર અને સ્કૂલમાં કોર્ષની સાથે અપડેશન દર વર્ષે થતો હોય છે. તેથી સ્કૂલોની ફીમાં 5 થી 7 ટકા સુધીની ફી વધારવાની મંજૂરી FRC દ્વારા જ આપવામાં આવતી હોય છે. યુદ્ધની સ્થિતિ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ 10 ટકા જેટલો વધારો આવતા સ્કૂલ વાનના ભાડામાં અને બુક્સ સહિત સ્ટેશનરી જેવી કે સ્કૂલ બેગ, પાઠ્ય પુસ્તકોનું ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થયું છે. જેને કારણે તેમાં પણ વધારો થયો છે. કઈ ચીજવસ્તુના કેટલા ભાવ? સ્કૂલ યુનિફોર્મ - રૂ.1200 થી રૂ.1500 (નાના બાળકો માટે) સ્કૂલ યુનિફોર્મ - રૂ.2500 થી રૂ.3000 (મોટા વિદ્યાર્થીઓ માટે) સ્પોર્ટ્સ યુનિફોર્મ રૂ.1000 સ્કૂલ બેગ - રૂ.800 સ્કૂલ શૂઝ - રૂ.250 CBSE ના પાઠ્યપુસ્તકોના એવરેજ - રૂ.5000 થી 7000 ગુજરાત બોર્ડ પાઠ્યપુસ્તકોના એવરેજ - રૂ.1200 થી 1500 CBSE ના ધરો 2 ના પાઠ્યપુસ્તકો અને બુક્સના ભાવ રૂ.4,965 (રૂ.4,141 પાઠ્યપુસ્તકો અને રૂ.824 નોટબુક્સ) - સ્કૂલ વાનમાં રૂ. 120 થી 150 નો દર મહિને વધારો - બુક્સ અને સ્ટેશનરીમાં 10 થી 15 ટકા વધારો જે 5,000ની વસ્તુમાં 1,500 થી 2,000નો વધારો થયો - સ્કૂલ ફીમાં 5 થી 7 ટકાનો વધારો થતા ગુજરાતી માધ્યમિકમાં 1,500 થી 2,700 અને અંગ્રેજી માધ્યમિકમાં 3,500 થી 5,000 સુધીનો વધારો બાઈટ - અવધેશ કાનગડ, પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-રાજકોટ જોકે સ્ટેશનરીની દુકાન ચલાવતા રવિભાઈ કક્કડે જણાવ્યું હતું કે પાઠ્યપુસ્તકમાં હજુ સુધી કોઈ વધારો કરવામાં આવ્યો નથી પરંતુ સ્ટેશનરીમાં આઈટમમાં 10 થી 15 ટકા નો વધારો આવ્યો છે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે અને પેપરના ભાવ પણ વધ્યા છે જે કારણે સ્ટેશનરીમાં બુક્સ સહિતની વસ્તુઓમાં વધારો થયો છે. વાલીઓ પુસ્તકો અને સ્ટેશનરી ખરીદી કરવા આવે ત્યારે ભાવ વધારો થયો છે તેવી વાત વેપારીઓ પણ માની રહ્યા છે. બાઈટ - રવીભાઈ કક્કડ, દુકાનદાર વિઓ - 3 આગામી 8 જૂનના રોજ સ્કૂલોમાં વેકેશન ખુલી રહ્યું છે. તેથી વાલીઓ પણ પુસ્તકો સહિતની ખરીદીમાં વ્યસ્ત છે. હાલ નોટબુક અને સ્ટેશનરી સહિતની વસ્તુઓના ભાવમાં તોતિંગ વધી રહ્યો છે. હાલે જૂના ભાવથી જobo બોર્ડના પુસ્તકો વાલીઓને મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી મોંઘવારીમાં થોડા રાહત મળશે. ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ0
0
Report
सूरत महापालिका के समन्वय बैठक में तीखी मांग, प्री मॉनसून और कॉमर्शियल कॉम्प्लेक्स निर्माण पर चर्चा
Surat, Gujarat:સુરત મહાનગરપાલિકા સંકલન ની બેઠક ઉગ્ર બની ધારાસભ્ય સંદીપ દેસાઈ અને કુમાર કાનાણી ઉગ્ર રજૂઆત કરી સંધીપ દેસાઈએ ફ્રી મોનસુન કામગીરીને લઈને મુદ્દો ઉઠાવ્યા પ્રિ મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી કુમાર કાનાણી ઉગ્ર રીતે રજૂઆત કરી kumar kantani e primonasun karyaṁe laike rujaât teyarda raṇā ilākhe koṁmārśiyal kḍmplex bāndhakām ne laī ūgra rujaât Surat Mahanagarapalikanā jonal adhikāriyo rupiyā laīne kām karatā hōvānā khabāra rakhāshē0
0
Report
Advertisement
अहमदाबाद में नकली नोटों के बड़े कारखाने का भंडाफोड़; हत्या केस से जुड़ा मामला
Ahmedabad, Gujarat:ડોસોંપટલાની આંધળી નજરે પડતી ગીબીર્જી સહિતની અવિકસિત સામગ્રીને દૂર કરીને હેડલાઈનને ધ્યાનમાં રાખીને મૂળ સમાચારને સરવાળે સાચવવામાં આવ્યું છે. અમદાવાદમાં એક હત્યા કેસમાં અસંતોષી ઉકેલમાં નકલી ચલણી નોટો વેચવાનો રેકેટ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે પોલીસે ગડબડાટમાં કુલ 6 વ્યક્તિઓને ધરપકડ કરી છે અને નકલી નોટો બનાવીને ડિસ્ટ્રીબ્યુટ કરી શકતાર કારખાનાનું માલસામાન પણ ضبط કર્યું છે. સગીર સહિતના ના આરોપીઓમાં 2.8 કરોડ રૂપિયાની નકળ નોટો મળી આવી છે. મકાનમાં નકલી નોટો બનાવવા માટે જરૂરી સાધનસામગાર જેવાં લોંગ પ્રિન્ટર, પેપર, કાચા સામગ્રી, બેન્કનોટના સિક્યુરીટી થ્રેડની પટ્ટીઓહીન મળી આવ્યા છે. મૃતક ઈમરાન સિંધાના મુળ ખાતેથી આ કૌભાંડ ચાલતું હતું તેમ સામે આવ્યું હતું અને અન્ય આરોપીઓની ધરપકડ સાથે કાર્યવાહી ચાલતી હતી. ઘરેથી લેમિનેસન પ્રિન્ટર, કાચા પેપર, બટર પેપર તથા નાણા ભરસાવવા માટે ઉપયોગ થતી વસ્તુઓ મળી આવી હતી. પોલીસની તપાસ મુજબ આ રેકેટને વડે મહત્ત્વપૂર્ણ બજારમાં નોટો ટ્રેડ કરવામાં આવી હતી, જેમાં 100 અને 500 રૂponderી નોટોનો કોલસો પણ સામેલ હતો. આ બાબતે હજુ અનેક અલગ-અलग દિશામાં તપાસ ચાલી રહી છે અને આરોપીઓની આર્થિક ગડબડિયું ખુલતા વધુ ખુલાસા લાવવામાં આવી રહ્યાં છે.0
0
Report
सूरत के SBI बैंक में 50 लाख की लूट, मास्टरमाइंड कुंदन भगत जेल से कर रहा था साजिश
Surat, Gujarat:સુરતના વરાછા SBI બેન્કમાં થયેલ લૂંટ મામલો SBI બેંકમાં 50 લાખની લૂંટ કરવામાં આવી હતી સાત જેટલાં આરોપી દ્વારા બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી લૂંટ કેસમાં સૌ પ્રથમ ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીને પકડી પાડ્યા હતા થોડા સમય બાદ વધુ એક આરોપીને પણ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો જોકે આ લૂંટ કેસમાં માસ્ટર માઈન્ડ કુંદન ભગત જેલમાં હતો જેલમાં બેઠા બેઠા કુંદન भगતે લૂંટનો પ્લાન બનાવ્યો હતો વરાછા પોલીસ દ્વારા કુંદન भगતના પટના જેલમાંથી કસ્ટડી મેળવી પટના NIA કોર્ટ દ્વારા લીલી ઝંડી આપતાં આરોપીને સુરત લાવવામાં આવ્યો વરાછા પોલીસ દ્વારા માસ્ટર માઈન્ડ કુંદન ભગતની કરવામાં આવી ધરપકડ પોલીસ દ્વારા આરોપીની પૂછતછ કરી અન્ય કારણે ના પગેરું મેળવશે બાઈટ :- આલોક કુમાર ( ડીસીપી સુરત પોલીસ )0
0
Report
सूरत के नासिर नगर डिमोलेशन विवाद: केंद्रीय ज़ोन ने लाइनिंग का दावा, जांच जारी
Surat, Gujarat:સુરત :- નાસીર નગર ડિમોલેશન વિવાદ મામલો કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વીનુ મોરડીયા ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી વિનુ મોરડીયા જણાવ્યું કે સેન્ટ્રલ ઝોન દ્વારા લાઈન દોરીની કામગીરી કરવામાં આવી હતી સેન્ટ્રલ ઝોન દ્વારા કોઈપણ ડિમોલિશન નથી કરવામાં આવ્યું તેવી માહિતી મેળવી છે હવે ડિમોલેશન કોણ કરી ગયું તેની તપાસ કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું નથી તેવું સેન્ટ્રલ ઝોન દ્વારા જણાવવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા લೈನ್ દોરી કરવા ગઈ હતી ત્યારે ડિમોલેશન કોણ કરી ગયું તેની તપાસ કરવામાં આવશે તપાસ્યા બાદ આ બાબતે યોગ્ય કાર્ય કરવામાં આવશે સ્થાનીક પોલીસ પાસે સેન્ટ્રલ ઝોન દ્વારા બંદોબસ્ત ફરમાવવાનો દિશા આ ભાંગી છે, મને આ બાબતે જાણ નથી:વિનુભાઈ જરૂર બનાવાશે ત્યાં હું ફરિયાદ કરીશ વન ૨ વન વિનુ મોરડીયા, ધારાસભ્ય0
0
Report
Advertisement
सूरत नगर निगम का ‘खोदकाम’ मॉडल: पहले सड़क, फिर नाली—स्थानीय विवाद बढ़ा
Surat, Gujarat:સુરત મહાનગરપાલિકા અધિકારીઓનું બુદ્ધિનું પ્રદર્શન મુખ્યમંત્રી કહે છે પ્લાનિંગ સાથે વિકાસના કામો કરો પહેલા ગટર લાઈન નાખો અને ત્યારબાદ റോડ બનાવો પરંતુ સુરત શહેરમાં ઊલટી ગંગા સુરતમાં પહેલા રોડ બનાવ્યો પછી ગટર નાખવા માટે રોડ ખોદાયો સુરત મહાનગર પાલિકાનો વિચિત્ર ખોદકામ મોડલ, ૪૫ દિવસમાં જ નવો રોડ ખોદી નાંખ્યો પાલમાં નવો રસ્તો બનાવી dóhazikયા બાદ ડ્રેનેજનું કામ યાદ આવી ગયું સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના પાલ વિસ્તારના વિકાસકાર્યોના આયોજનને લઈને ફરી ચર્ચા શરૂ પાલ વોકથ્રુ મહેશ પટેલ, સ્થાનિક અવ અશ્વિન ભાઈ દૂધવાળા, સ્થાનિક0
0
Report
Motera में मेगा डिमोलिशन: 50 मीटर से ज्यादा निर्माण हटाए, विरोध शांत
Ahmedabad, Gujarat:અમદાવાદ મોતાેરા ગામમાં આજે મેગા ડિમોલિશનનું આયોજન કલેક્ટર ઓફિસ અને AMC તંત્રનું સંયુક્ત ઓપરેશન આસારામ આશ્રમ નજીકના વિસ્તારોના વિસ્તારમાં હાથ ધરાઈ કાર્યવાહી સ્પોર્ટ્સ વિલેજ બનાવવાના આયોજન અંતર્ગત કાર્યવાહી સરકારની જમીન પર બનેલા ગેરકાયદે બાંધકામો દૂર કરાયા સ્થાનિકોના આખા ઘર તોડવાનું આયોજન નહીં જે લોકોએ આપમેળે દબાણ દૂર કર્યું તેઓને કોઈ અસર નહીં સરકારે આપેલી સનદ મુજબ ૫૦ ચો.મીટરથી વધુનું જ બાંધકામ દૂર કરાયા અંદાજે ૧૭ જેટલા ઘરનું વધારાનું બાંધકામ દૂર કરવાનો આયોજન જેઓએ સંપૂર્ણ ઘર તોડવા મંજૂરી આપી છે તેમનીાઈ નિયમ મુજબના વૈકલિકgિક ઘર પણ આપવામાં આવશે પોલીસ બંદોબસ્ત મળતા ૧૦ વાગે શરૂ થઈ ડિમોલિશન કામગીરી શરૂતમાં સ્થાનિકોrawer રોષ અને વિરોધ જોવા મળ્યો હતો પોલીસે કેટલાક адамдар અટકાયત કરી મામલો શાંત પાડ્યો શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશન કામગીરી કરવામાં આવી0
0
Report
नर्मदा जिले के डेडीयापाडा- सागबारा में ई-रिक्शा घोटाला, करोड़ों खर्च का लाभ नहीं
Karantha, Gujarat:નૉંધ આ સ્ટોરી ftp એન્કર નર્મદા જિલ્લામાં દેડીયાપાડા, સાગબારા માં આપેલ ઇ રીિક્ષા શોભાના ગાંઠિયા બનતા મોટો ભૂષ્રષ્ટાચાર સામે આવ્યો..... વિઓ નર્મદા જિલ્લા માં પાંચેય તાલુકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ પંચાયતો ગામડા માં ભૂયો અને સૂકો કચરો ઉઘરાવવા માટે ઈ રીક્ષા ફરવારે આવી હતી જે દરેક તાલુકાને 20 રીક્ષા આમ જિલ્લા માં કુલ 100 રીક્ષા ફેરવવામાં આવતી જેમાં ડેડીયાપાડા અને સાગબારા માં આ ઈ રીક્ષા હાલ કબદલ પડી જે ધૂળ ખાય રહી છે અને જેનો ઉપયોગ ન થતા કરોડો રૂપિયા સરકારે ખર્ચ કરેલ જેમાં મોટો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હોય તેમ છે પંચાયતોમાં ઈ-રિક્ષાની ખરીદી અને ઉપયોગ માત્ર કાગળ પર બતાવી સરકારના નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. કેટલાક ગામોમાં લાખો રૂપિયાના આવ્યા હોવા છતાં ઈ—રિક્ષાનો બિલો અને ખર્ચ દર્શાવવામાં વાસ્તવિક ઉપયોગ થતો નથી. કેટલાક સ્થળોએ તો ઈ—રિક્ષા એક દિવસ માટે પણ ઉપયોગમાં લેવામાં આવી નહી હોવાનું સામે આવ્યું છે. આક્ષેપો મુજબ યોજનામાં કમિશનખોરી, ખોટા બિલો,ભ્રષ્ટાચાર અને જવાબદાર અધિકારીઓની મિલીभगતની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે આ બાબતે મીડિયા દ્વારા DRDA ના ડાયરેકટર પાસે પૂછતાં જેવો આ વાત થી અજાણ હોવાનો જણાવ્યું અને મીડિયા ના માધ્યમ થકી જાણવા મળ્યું કહી જણાવ્યું કે જેતે ગ્રામ પંચાયતો ની તપાસ કરવામાં આવશે અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કહી છૂટી પડ્યા જોકે આ આટલો મોરો ભ્રષ્ટાચાર માં આ રીક્ષા ફરી ગામડામાં ફરસે કે નહીં એ તો સમય બતાવશે કે પછી જેતે એજન્સી ની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં બાઈટ....યતીન ચૌધરી (DRDA ડાયરેકટર નર્મદ )0
0
Report
Advertisement
प्रधानमंत्री की VIP सुरक्षा के बीच रेल-लाइन बनाने का मामला, TRB जवान निलंबित
Surat, Gujarat:સુરત બ્રેક વડાપ્રધાનના વીઆઈપી બંદોબસ્ત વચ્ચે રિલ્સ બનાવવાનો મામલો રિલ્સ બનાવનાર ટીઆરબી જવાન ડિસમિસ રિલ્સ વાયરલ થતા જ વિવાદ વકર્યો હતો તપાસ બાદ આંકરા પગલા લેવાયા ગંભીર શિસ્ત ભંગ બદલ પ્રભાતસિંહ ને સેવા માંથી પાણીચૂ આપી દેવાયું અંડર કવર ઓફિસર હોવાની ડફાસ મારવી ભારે પડી0
0
Report
कांग्रेस के महंगाई, बेरोजगारी और NEET पेपर लीक पर अहमदाबाद में विरोध प्रदर्शन
Ahmedabad, Gujarat:ગુજરાત અને દેશમાં વધી રહેલી મોંઘવારી સામે કોંગ્રેસનો વિરોધ અમદાવાદમાં બાપુનગર ખાતે કોંગ્રેસ નો વિરોધ કાર્યક્રમ કાર્યક્રમમાં કાર્યકરો સાથે પૂર્વ ધારાસભ્ય હિમતસિંહ પણ જોડાયા મોંઘવારી સાથે બેરોજગારી, પેટ્રોલ - ડીઝલ - CNGના સતત વધતા ભાવ સામે વિરોધ NEET પરીક્ષાના પેપર લીક જેવા ગંભીર ભ્રષ્ટાચારના પણ આક્ષેપ વિવિધ મુદ્દાઓને લઈને અમદાવાદ શહેર કોંગ્રેસના આદેશ અનુસાર બાપુનગર વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા જનહિતમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા અને વિરોધ નોંધાવ્યો બાપુનગરમાં ભીડભંજન હનુમાન મંદિર પાસે ઈન્દુલાલ યાજ્ઞિક હોલ નજીક विरोध કાર્યક્રમ કોંગ્રેસની સરકાર સમયે મોંઘવારીની વાતો કરતી સરકાર હાલના તેમના નિવેદન જોવે અને બોલે કે તેઓના સમયમાં શુ થઈ રહ્યું છે. કોંગ્રેસ મોંઘવારી ઘટશે નહિ ત્યાં સુધી વિરોધ યથાવત રાખવા દર્શાવી તૈયારી0
0
Report
दिल्ली मालवीय नगर के होटल में आग से 21 मौत, फायर ब्रिगेड चेकिंग जारी
Ahmedabad, Gujarat:અમદાવાદ દિલ્લીના માલવીયનગર ની હોટલમાં આગ કાંડમાં ૨૧ લોકોના મોત બાદ અમદાવાદ પણ તંત્ર સક્રિય થયું છે. જે અંતર્ગત સતત બીજા દિવસે ફાય૩રબ્રિગેડ દ્વારા ચેકિંગ કામગીરી કરાઈ રહી છે. સિંધુ ભવન રોડ ઉપર આવેલી વિવિધ હોટલમાં ફાયરસેફ્ટી સુવિધા માટેનું ચેકિંગ કરવામાં થયું. ગઈકાલે કરાયેલી કામગીરી અંતર્ગત ૩૭ એકમોને નોટિસ આપવામાં આવી હતી.0
0
Report
Advertisement
जसदण के नए बस स्ट Stand के पास 200 किलो कॉपर चोरी, सीसीटीवी में दर्ज
Jasdan, Gujarat:જસદણના નવા બસ સ્ટેન્ડ નજીક ચોરીનો બનાવ નવા બસ સ્ટેડ સામે આવેલ ક્રાંતિ એન્જિનિયરિંગ કારખાનામાં ચોરી રાત્રિના સમયે અજાણ્યા ઈસામો દ્વારા આરતી મશીનમાં લગાવતા પિત્તળની વસ્તુની ચોરી કારખાનામાંથી 200 કિલો કોપરના વસ્તુ ચોરી કરી ચોરી ની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ વેદારે જામસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જસદણ પોલીસે આગળની તપાસ હાથ ધરી0
0
Report
वापी में प्रेम विवाह के बाद खुश्बु खान मौत: पति- दोस्त पर हत्या का आरोप
Vapi, Gujarat:0606ZK_VAP_WIFE_MOT_SUSPANCE एન્કર- વાપીની દમણગંગા નદીમાંથી મળી આવેલ અજાણી મહિલાની લાશના કેસમાં ચોકાવનારો ખુલાસો થયો છે .પોલીસ તપાસ દરમિયાન પ્રેમલગ્ન, પારિવારિક વિખવાદ અને પુરાવા નષ્ટ કરવાના પ્રયાસનો ખુલાસો થયો છે. ત્રણ વર્ષ આગળ પ્રેમલગ્ન કરનાર ખુશબુ ખાન ની લાશ દમણ ગંગા નદીમાં થી કેમ મળી આવી??? અને વાપી ટાઉન પોલીસે ખુશ્બુના પતિ અને તેના મિત્રની કેમ કરિ છે ધરપકડ ?? જોયએ આ ક્રાઈમ રિપોર્ટ વીઓ-1 વલસાડ જિલ્લામાં વાપી પાસે આવેલ દમણ ગંગા નદી માંથી થોડા દિવસ અગાઉ એક અજાણી મહિલાનો મૃતદે મળી આવ્યો હતો આ મામલે વાપી પોલીસએ મહિલાના મૃતદેહને નદીમાંથી બહાર કઢી તેનું મોતનું કારણ જાણવા તેના પોસ્ટમોર્ટમ ની પ્રક્રિયા કરી હતી તો આ મહિલા કોણ હતી એ શરૂઆતમાં પોલીસ માટે પડકાર હતો પરંતુ પોલીસની તપાસમાં બહાર પડીય છે કે આ મહિલા વાપીના ગીતા નગર માં રહેતી ખુશ્બુ ખાન હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે ખુશબુના પિતા ની ફરિયાદના આધારે વાપી પોલીસાએ તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ખુશ્બુએ આત્મહત્યા કરી છે અને આ મામલે વાપી પોલીસએ ખુશ્બુના પતિ ઈરફાન અને ઈરફાનના મિત્ર વિરેન્દ્રની ધરપકડ કરી લીધી છે.. બાઈટ- જે કે પટેલ ,ડીવાઇસપી વલસાડ વીઓ-2 પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુર્તક ખુશ્બુ ખાન અને ઈરફાન ખાને લગભગ ત્રણ વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા લગ્નજીવનની શરૂઆત થઈ હતી. શરૂઆતના દિવસોમાં બંને સુખી દાંપત્ય જીવન જીવી રહ્યા હતા. જોકે સમય જતાં કોઈ કારણોસર બંને વચ્ચે શંકા અને અવિશ્વાસ વધવા લાગ્યો હતો. જેના કારણે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને સંબંધોમાં કડવાશ વધતી ગઈ હતી. વિખવાદ અને સતત ચળતા તણાવ વચ્ચે ખુશ્બુએ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા બાદ ઈરફાન ભયગ્રસ્ત થયો હતો. તેને ભય હતો કે પત્નીના મોત માટે સસરિયા પક્ષ અને પોલીસ તેની સામે ગંભીર આક્ષેપ કરશે. આ ડરના કારણે તેણે સત્ય છુપાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.. ઈરફાને પોતાના મિત્ર વીરેન્દ્ર ગોંડેનો સંપર્ક કર્યો હતો. મિત્રતાના નાતે વીરેન્દ્ર ગોંડે તેની મદદ માટે તૈયાર થયો હતો. બંનેએ મળીને ખુશ્બુની લાશને ઘરેથી બહાર કાઢી દમણગંગા નદીમાં ફેંકી દીધી હતી . બાઈટ- જે કે પટેલ ડીવાયએસપી વલસાડ વીઓ-3 આ કેસમાં વાપી પોલીસે પતિ ઈરફાનની ધરપકડ કરી છે તેની પત્ની ને આત્મહત્યા કરવાની દુસ પ્રેરણા તેમજ પુરાવા નો નાશ કરવાનો ના કલમો લગાવવામાં આવી છે.તો અન્ય આરોપી વીરેન્દ્ર ગોન્ડે પતિ-પત્નીની અંગત વિવાદમાં સીધો સંકળાયેલો નહોતો, પરંતુ મિત્ર ઈરફાનને બચાવવાના પ્રયાસમાં તેણે કાયદો પોતાના હાથમાં લીધો હતો. પોલીસ તપાસમાં પુરાવા નષ્ટ કરવામાં તેની ભૂમિકા સામે આવતા હવે તે પણ સહઆરોપી તરીકે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે.ત્રણ વર્ષ પહેલાં પ્રેમથી શરૂ થયેલું ખુશ્બુ ખાન અને ઈરફાન ખાનનું લગ્નજીવન અંતે દુઃખદ આક્શજનમાં પરિવર્તિત થયું. આત્મહત્યા બાદ સત્ય છુપાવવા માટે કરાયેલા પ્રયાસે કેસને વધુ ગંભીર બનાવી દીધો છે. સાથે જ મિત્રતામાં મદદ કરવા ગયેલો વીરેન્દ્ર ગોંડે પણ હવે કાયદાની ઝપેટમાં આવી ગયો છે. હાલ પોલીસ એન સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. নિલેષ જોશી જી મીડિયા વાપી. લોકેશન - વાપી FTP/VAPI/JUN26/0206ZK_VAP_WIFE_MOT_SUSPENSE/2BYTE/5 VISUAL.0
0
Report
भावनगर के कुंबरवाड़ा में RCC सड़क तूट, पानी निकासी लाइन Obras मानसून से पहले!
Bhavnagar, Gujarat:ભાવनगरમાં કુંભારવાડા વિસ્તારોમાં ડ્રેનેજ કામને લઈને RCC રોડ તોડી નાખ્યો ગયો હતો. અંબ સોસાયટી થી ડ્રાઈવર કોલોની જતો આરસસિ રોડ તંત્ર દ્વારા તોડી નાખવામાં આવ્યો હતો, ચોમાસા ટાણે જ ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી યાદ આવી જતા માત્ર અઢી વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આરસીસી રોડ ને તોડવામાં આવ્યો છે, આગામી દિવસોમાં ચોમાસુ નજીક આવી રહેલા હોવાથી locals હાલાકી સહન કરી નાખે એ માટે વહેલી તકે ડ્રેનેજનું કાર્ય પૂર્ણ કરી નવો રોડ બનાવી આપવા માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. વિડિઓ ૧માં ભાવનગર મહાનગરપાલિકા ની શિયાળો અને ઉનાળો વીતી જવા છતાં ચોમાસા ટાણે જ રોડ રસ્તા અને ડ્રેનેજના કામો શરૂ કરવાની વરાળતો પ્રક્રિયા તરફ આંસો બતાવવામાં આવી છે, જેના કારણે કામો બુદ્ધિભ્રમિત થઈ જતા લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. વિડિઓ ૨માં ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગત વિધાનસભાની ચૂંટણી ટાણે લોકો મનાવવા માટે આ વિસ્તારના તમામ રસ્તાઓ આરસીસી બનાવવામાં આવ્યા હતા, ચૂંટણી ટાણે ઝડપથી કામ પૂર્ણ કરવાનું હોય પાણી કે ડ્રેનેજ લાઇન નાખ્યા વગર જ આરસીસી રોડ બનાવી નાખવામાં આવ્યા હતા, હજુ અઢી વર્ષ બાદ ચોમાસા ટાણે તંત્રને ડ્રેનેજ લાઇન અપગ્રેડ કરવાનું યાદ આવ્યું છે, જેને લઈને કામગીરી શરૂ કરી જેસીબી અને હિટાચી મશીનની મદદથી આખેઆખો આરસીસી રોડ તોડી નાખવામાં આવ્યો છે. વિદ્યાઓમાં કુંભારવાડા વિસ્તારમાં શ્રમજીવી અને સામાન્ય પરિવારોએ years બાદ સારાં રોડ જોવા મળ્યા હતા, પરંતુ તંત્રની અણઆવડતના કારણે ડ્રેનેજ અપગ્રેડેશનની પ્રક્રિયાને લઈને ફરી આરસીસી રોડ તોડી નાખવામાં આવ્યો છે, લોકોને ઈવાએ હાયલાઈટ છું કે કાર્ય ખૂબ ધીમીગતિથી ચાલી રહ્યું છે અને ચોમાસા પહેલાં સમાધાન થાય તો સારું, નથી તો વરસાદે સમસ્યાઓ વધારેશે. બાઈટ્સ: નાનુભાઈ સરવૈયા (স্থানિક, કુંભારવાડા), baboobhai北京赛车群, કિશન મેર (કોર્પોરેટર, કુંભારવાડા), કિશનભાઈ મહેતા (ਚેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, મનપા).0
0
Report
Advertisement
