icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
385350
AYAR GOVABHAI Patabhai AYAR GOVABHAI Patabhai Follow18 Apr 2025, 09:16 am

Patan - સાંતલપુર સ્થિત HPCL ના પ્લાન્ટમાં બૉમ્બ મુકાયો હોવાની માહિતીથી દોડધામ મચી

Fangli, Gujarat:બૉમ્બ ડિસ્પોઝલ ટિમ,એસઓજી અને સ્થાનિક પોલીસ કવાયત હાથ ધરી : પાટણના સાંતલપુર ખાતે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટમાં બૉમ્બ ડિસ્પોઝલ મુકાયો હોવાની બાતમીના આધાર પરની મોકડ્રિલ યોજવામાં આવી હતી જેમાં કર્મચારીઓને બૉમ્બ મુકાયો હોવાની ઘટના પર સાવચેતી રૂપે કઈ રીતે કામગીરી કરી શકાય તે માટેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. સાંતલપુર સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટમાં બૉમ્બ મુકાયો હોવાની ધમકી મળી હોવાના આધાર પર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બૉમ્બ ડિસ્પોઝલ ટીમ પાટણ તેમના વિવિધ સાધનો સાથે સાંતલપુર પ્લાન્ટમાં પહોંચી હતી બૉમ્બ સ્કોડની ટિમ સાથે એસોજીની ટિમ તેમજ સ્થાનિક પોલીસ ઓન જોડાઈ હતી જેમાં.પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓને સુરક્ષિત ખસેડવમાં આવ્યા હતા જેમાં બોંમ્બ સ્કોડની ટિમ દ્વારા બૉમ્બ શોધ્યો હોવાનું અને બૉ
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

अहमदाबाद के विवेकानंद नगर में कारोबारी पर धारदार हमला, चार गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદ જિલ્લામાં વસવાટ કરતો કરિયાણાની દુકાન ચલાવતા વેપારી પર જીવલેણ હુમલો થયો હતો, જે મામલે પોલીસે ગુનામાં સામેલ એડવોકેટ સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું કે વેપારી એક આરોપીને આપેલા ઉછીના રૂપિયા પરત માંગતા આ હુમલો થયું હતું, અને આરોપીઓને મદદ માટે સોપારી પણ આપવામાં આવી હતી. કોણ છે આરોપીઓ અને શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં.. વિઓ 01 વિવેકાનંદ પોલીસની કસ્ટડીમાં દેખાતા આ आरोपીઓના નામ ઈમ્તિયાઝ શેખ, અઝરૂદ્દીન ઉर्फે મામા શેખ, રાજેશ મહિડા અને સરો અન્સારી છે. ગુનાની વિગતે વાત કરીએ તો મૂળ તમિલનાડુના રહેવાસી હાને હાલ વિવેકાનંદ નગરમાં રહી કરિયાણાની દુકાન ચલાવતા નંદલાલ મુદલીયાર 9 જુલાઈના રોજ પોતાની દુકાને હતા, તે સમયે ત્રણ આરોપીઓએ તેમની દુકાન પાસે આવ્યા હતા અને ઈમ્તિયાઝ શેખ નામના આરોપીએ છરીના 6 જેટલા ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે મામલે વિવેકાનંદ પોલીસને જાણ થતા જ પોલીસે વેપારીઓની પૂછપરછ કરતા તેણે વકીલાત કરતા રાજેશ મહિડા સામે શંકા વ્યક્ત કરી હતી. બાઈટ: ઓમ પ્રકાશ જાટ, SP, અમદાવાદ ગ્રામ્ય વિઓ 02 પોલીસે ટેકનિકલ એનાલિસિસ કરી અંતે રાજેશ મહિડાને પਕડી પૂછપરછ કરતા તેણે વેપારીની હત્યાના પ્રયાસ માટે other ત્રણ આરોપીઓને સોપારી આપી હોવાની કબુલાત કરી હતી. રાજેશ મહિડાએ ઈમ્તિયાઝ શેખને 20,000 અઝરુદ્દીન ઉર્ફે મામા શેખ અને સરો અન્સારીને 5-5 હજાર રૂપિયા આપ્યા હતા. તેમજ બનાવના આગલા દિવસે રેકી કરવા માટે ₹3,500 માં કાર પણ ભાડે કરાવી આપી હતી. રૂપિયા માંગનાર વેપારીને બીજાઓ પહોંચે અને તે 15-20 દિવસ સારવાર હેઠળ રહી અને રાજેશ મહિડેનેrupિયાની વ્યવસ્થા કરવાનો સમય મળી જાય તેવા ઇરાદા સાથે તેણે આ હુમલો કરાવ્યો હતો. બાઈટ: ઓમ પ્રકાશ જાટ, SP, અમદાવાદ ગ્રામ્ય વિઓ 03 ભોગ બનનાર વેપારી નંદકુમાર મુદલીયાર સામે વર્ષ 1998માં હત્યાનો ગુનો દાખલ થયો હતો. જે કેસમાં તેને વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા અને તેમના કોર્ટના કામ રાજેશ મહિડા કરતો હતો. તેથી બંને વચ્ચે પરિચય હતો. રાજેશ મહિડાએ પ્રેમ લગ્ન કરવા માટે રૂપિયાની જરૂર હતી અને તેથી તેણે પોતાનું ઘર નંદકુમાર મુદલીયાર પાસે ગીરવે મૂકી 4 લાખ રૂપિયા ઉચિયાના લીધા હતા. જે રૂપિયા વેપારી અવારનવાર માંગતા તેમણે આ ગુનાઓ આઝમાવી હતા. આ મામલે અધિકારીઓ હાલ更 તપાસ હાથ ધર્યા છે.
0
0
Report

बावला में भारी बारिश से पानी भराव, 44 मकान और लगभग 300 लोग प्रभावित

Ahmedabad, Gujarat:બાવળામાં પાણી ઓસર્યા બાદ નુકસાનીના દ્રશ્યો આવ્યો સામે બાવળા પોલીસ સ્ટેશન પાછળ તાલ રત્નદીપ સોસાયટીમાં નુકસાની આવી સામે ભારે વરસાદ વચ્ચે રત્નદીપ સોસાયટી સંપૂર્ણ પાણીમાં થઈ હતી ગડકાવ રત્નદીપ સોસાયટીમાં 44 મકાન ના 300 જેટલા લોકો પ્રભાવિત રત્નદીપ સોસાયટી પાસે સ્વાગત સોસાયટીમાં 24 મકાન માં 100 લોકો પ્રભાવિત બને સોસાયટી પાણીમાં ગરકાવ રહેતા વાહન સાથે ઘરવકરીને થયું નુકશાન પાણી ઓસર્યા બાદ મકાન માલિકો સહિત સભ્યો ઘર સફાઈમાં લાગ્યા વરસાદ વચ્ચે મકાનોમાં નુકસાની ઓછી થાય માટે મકાન માલિકોએ ફ્રીજ કિચન અને બેડ ઉપર ચડાવ્યા છતાં પણ在那里 સુધી પહોચ્યું પાણી એક મકાન જ દીઠ બે લાખ જેટલું નુકસાનના સોસાયટીના ચેરમેનના આક્ષેપ ગત વર્ષે તંત્ર દ્વારા પાણી નહીં ભરાય તેવી ખાતરી અપાઈ છતાં પાણી ભરાયા ના ચેરમેનના આક્ષેપ ગત વર્ષે તંત્ર દ્વારા નુકસાની નો સર્વે કરાયો પણ સહાય ન મળી તેવા પણ આક્ષેપ એક સપ્તાહ છતાં લાઈટો ગોલ્ડ અને ઘરવખરીમાં નુકસાન અને અનાજ પણ પાણીમાં પલળી જતા મકાન માલિકો સહિત સભ્યો મુશ્કેલીમાં મુકાયા સોસાયટીના રહીશોએ વરસાદી પાણીના કાયમી નિકાલ અને સહાય માટે કરી માગ આ સાથે જ રત્નદીપ સોસાયટીના ચેયરને સોસાયટી પાસે બનેલ રેલવે અંડર પાસ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સોસાયટીમાં ચાર વર્ષથી પાણી ભરાતા હોવાના કર્યા આક્ષેપ રેલવે અંડર પાસ પણ 12 મહિનામાં 10 મહિના પાણી ભરાતા બંધ રહેતા હોવાનો પણ આક્ષેપ
0
0
Report
Advertisement

झालौद पुलिस ने एम्बुलेंस में 86 लाख के नशीले पदार्थ के साथ आरोपी पकड़ा

Dahod, Gujarat:ઝાલોદ પોલીસએ એમ્બ્યુલન્સમાં હેરાફેરી કરીને લાવવામાં આવી રહેલ અંદાજે 86 લાખ રૂપિયાનો નશીલો પદાર્થ ઝડપી પાડ્યો. ઝાલોદ પોલીસને મળેલી બાતમીના આધારે હાથ ધરાયેલી કામગીરી દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી એક એમ્બ્યુલન્સને રોકી તપાસ કરવામાં આવી હતી. મનસોરથી બાડમેર લઇ જવાતો મુદામાલ જપ્ત કરાયો. તપાસ દરમિયાન એમ્બ્યુલન્સમાંથી અંદાજે 579 કિલોગ્રામ પોષ ડોડા મળી આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે 86 લાખ 30 હજાર રૂપિયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું. આ મામલે પોલીસે એમ્બ્યુલન્સના ચાલકની ધરપકડ કરી છે અને તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ નશીલો જથ્થો કોને પહોંચાડવાનો હતો તેમજ આ સમગ્ર હેરાફેરીમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.
0
0
Report

मोरबी के खोकहरा हनुमान धाम में गुरुपूर्णिमा उत्सव, मंत्री कैलाश विजयवर्गीय मौजूद

Morbi, Gujarat:મોરબીના બેલા ગામ નજીક આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આજે પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કંકેશ્વરી માતાજીની સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેના媽 કઇલાશ વિજયવર્ગીય સહિતના અનેક અનુયાયો在那里 આવ્યા હતા અને ગુરુપૂજન, ગુરુ સેવા અને ગુરુ દર્શનનો લાભ લીધો હતો. આ દરમિયાન કંકેશ્વરી માતાજીએ જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાનો દિવસ એ ગુરુ ભક્તો માટે એક દિવાળી નહીં પરંતુ એક હજાર દિવાળી જેવો હોય છે અને દિવાળી આવે કે સૂર્યોદય થાય ત્યારે માત્ર બહાર અજવાળા થાય છે પરંતુ વ્યક્તિની ભીતરના અજવાળા ગુરુ કૃપા કરે છે પછી જ થઈ અને ગુરુ વગર ભગવાન પણ પોતાને ભગવાન સાર્થક કરી શકતા નથી ત્યારે ગુરુપૂર્ણિમાના દિવસે અનેક ગણું મહત્વ છે અને આ દિવસે ગુરુની વિશેષ કૃપા થતી હોય છે.
0
0
Report
Advertisement

गुरुपूर्णिमा पर अंबाजी मंदिर में श्रद्धालुओं की भीड़, गुरु पूजा का माहौल

Ambaji, Gujarat:આજે સમગ્ર દેશ માં ગુરૂપૂર્ણોતી જયારે વર્ણવાયું હતું કે ગુરૂપૂર્ણીમા એટલેકે વેદ વ્યાસજી નું જન્મદિવસ ગુરૂપૂર્ણીમા તરીકે ઉજવાઈ રહ્યો છે તેને વ્યાસ પુનમ પણ માનવામાં આવે છે ત્યારે ગુરુભક્ત શિશ્યો ગુરૂ વંદના કરવાં ગુરૂજી ના સ્થાનકે જતાં હોય છે. આજે ગુરૂુપર્ણિમાને લઇ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તો નો ભારે મેળાવડો જોવા મળ્યો હતો. ને ચાચરચોક માં પણ ભક્તો ની ભીડ ઉમટી હતી. આજે અંબાજી મંદિર ના નીજ મંદિર માં હજારો ની સંખ્યામાં માઈ ભક્તો માં અંબે ના દર્શનાર્થે પહોંચી મંદિર પરીસર ને બોલમાડી અંબે જય જય અંબે ના નાદ થી ગુંજતુ કર્યુ હતો. આજે ગુણુ પુર્ણીમા ને લઇ અંબાજી મંદિર ના મુખ્ય પુજારી અને માતાજી ના ગાદી ના ગાદીપતી ભટ્ટજી મહારાજ દેવાંગ ઠાકરપાસે પણ તેમના અનુયાઇઓ ગૂરૂ વંદના કરવાં પહોંચ્યા હતા. જ્યાં ભટ્ટજી મહારાજ ને કુંમકુંમ તિલક અને ફુલ માલા પહેંરાવી ગુરૂજન કરી ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ મેળવ્યા હતા. ને મંદિર ના મુખ્ય પૂજાી ને આશીર્વાદ મેળવી શિશ્યો એ ધન્યતાં અનુભવી હતી. મંદિર ના મુખ્ય પૂજારી અને ભટ્ટજી મહારાજે જણાવ્યુ હતુ કે આજે વેદ વ્યાસજી નો જન્મદિવસ હોઇ ગુરૂ પુર્ણીમા ની સાથે વ્યાસ પુનમ પણ માનવામાં આવે છે ત્યારે ભક્તો ગૂરૂજી માં કોઇ વ્યક્તિ નહીં પણ ગૂરૂજી માં રહેલો જ્ઞાન નું પુજન કરતાં હોય છે.
0
0
Report

बावला में पानी से आ रही परेशानी, लोगों ने मदद की मांग

Ahmedabad, Gujarat:બાવળા વરસાદ બંધ પણ વરસાદી હાલાકી યથાવત બાવળા વિસ્તારમાં તો હજી પણ ઘરોમાં ભરાયેલા છે પાણી બાવળા પોલીસ સ્ટેશન પાછળ બાળીયાદેવ વિસ્તાર પાણીમાં ગરકાવ 100 જેટલા મકાનો અડધા સુધી પાણીમાં ગરકાવ મકાનો પાણીમાં, રસ્તા પાણીમાં, લાઈટો ગુલ, જમવાની સમસ્યા سمیتની સ્થાનિકો ભોગવી રહ્યા છે હાલાકી નીચેના मકાનોમાં પાણી ભરાતા લોકોને ઉપર અથવા તો અન્ય સ્થળે રહેવાનો આવ્યો વારો નાળાઓ ભરાઈ જતા અને રસ્તા ઉપર વહેતા પાણીથી પ્રજા પરેશાન વરસાદી स्थिति વચ્ચે કોઈપણ નેતા કે કોર્પોરેટર તેમની સમસ્યા જાણવા ન આવ્યું હોવાના લોકોએ કર્યા આક્ષેપ બાવળાના બાળીયાદેવ વિસ્તારનાlocalsઓએ તંત્ર પાસે માગી મદદ બાવળા પોલીસ સ્ટેશન પાસે નો રેલવે અંડર પાસ બારે માસ બંધ રહેતા હોવાના પણ આક્ષेप વિઝ્યુલ અને બે 121 છે. લાસ્ટ પાણીમાં અડધે સુધી ડૂબીाउने 121 સલગ. બાવళા પાણી માં ફીડ છે. પહેલી
0
0
Report

बारिश रुकी, एक हफ्ता बाद भी स्थिति बदतर, सरी गांव में पानी भरा खेती प्रभावित

Ahmedabad, Gujarat:અમદાવાદ વરસાદ બંધ થયે એક સપ્તાહ રહ્યો છતાં સમસ્યા યથાવત સનાથલ બાવળા હાઈવે પર હજી કેટલાક ગામ પ્રભાવિત ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ની સામે આવેલ સરી ગામ પણ પ્રભાવિત ગેલોપ્સ ઇન્ડસ્ટ्रीयલ પાર્કમાં કર્મચારીઓને લઈ જતા સરી ગામના ખેડૂત એવા ટ્રેકટર ચાલક નો ખુલાસો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પાણી અમારા સરી ગામમાં ભરાયા પાણી ભરાઈ જતા ખેતી ન થઈ શકતા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ટ્રેકટર ચલાવી કમાણી કરવી પડી રહી છે બારે માસ ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ટ્રેકટર ચલાવવા કે નોકરી કરવાના આવ્યા દિવસ સોરી ગામ
0
0
Report
Advertisement

गेलॉप्स इंडस्ट्रीयल पार्क में पानी भरा, निकासी में देरी से कंपनियाँ परेशान

Ahmedabad, Gujarat:અમદાવાદ સનાથલ બાવળા હાઈવે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં હજુ પણ ભરાયેલા છે પાણી વરસાદ બંધ થતા એક સપ્તાહ છતાં પાણીનો કોઈ નિકાલ નહિ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 150 ઉપર કંપની તેના વેપાર અને કર્મચારીઓ પ્રભાવિત હજુ 10 દિવસ પાણી ઓસરતા હશે તેવું અનુમાન ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાઈ રહેતા કર્મચારીઓને લાવવા લઈ જવા કંપની દ્વારા ટ્રેકટર ની કરાઈ વ્યવસ્થા ભારે વરસાદ વચ્ચે કંપની બંધ રહેતા થયેલું nusખાન હવે સરભર કરવાનો પ્રયાસ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાવવાની સમસ્યાને લઈને 24 કલાક ની કંપની સંચાલક અને કર્મચારીઓ સાથે ખાસ વાત કેટલાક કર્મચારી સામાન લઈ પરત વતન રવાના થયા તો કેટલાક કર્મચારી પીવાના પાણી અને કિરાણા સામાન સાથે કંપની પર પહોંચ્યા વાતચીત દરમિયાન એક કંપની સંચાલકના આક્ષેપ તંત્ર દ્વારા પમ્પો મુક્યા તે હટાવી.devav્યા જેના કારણે હાલ પાણી નો નિકાલ નહી પાણી નો નિકાલ ન કરતા હાલ કર્મચારીઓને લાવવા લઈ જવા માટે એક ટ્રેકટરની ફેરાના 1 થી 2 હજાર જાહેર Geme docking ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી નો nikal થાય તેવી માંગ વાતચીત દરમિયાન કંપનીઓ પર જતાં જનરેટરો પણ દેખાયા
0
0
Report
Advertisement

अहमदाबाद समेत राज्य में भारी बरसात रुकी, फैक्ट्री पार्कों में पानी भरा, मुश्किलें बढ़ीं

Ahmedabad, Gujarat:અમદાવાદમાં ભારે વરસાદ બંધ થયું હોવાથી એક સપ્તાહ ગયો છે. વરસાદ બંધ થવા છતાં હાલાકી યથાવત છે. સનાથલ બાવળા હાઇવે પર હાલાકી યથાવત હતી. ચાંગોદર અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વચ્ચે આવેલ ફાર્મા કંપની પાર્કમાં હજુ પણ પાણી ભરાયા છે. પાણી ભરાવવાથી લઈને એક બે નહીં પણ 10 જેટલી મોટી કંપનીઓ અને તેના હજારો કર્મચારીઓ અસરિત થયા. ઢીંચણ સમાં પાણી ભરાઈ રહેતા કર્મચારીઓ માટે લાવવા-લેવા માટે ટ્રેક્ટર અને બસની વ્યવસ્થા કરવામાં આવી. કર્મચારીઓ ટ્રેક્ટરમાં જ હોવાથી ટુ-વ્હીકલ અને વાહનોનો હાઇવે પર ખડકલો થયો. હાઇવે પર વાહનો પાર્ક થતા અડધો હાઇવે રોકાઈ ગયું જેવી સ્થિતિ ઉતરી છે. તો ઢીંચણ સમાં પાણી ભરાવાને કારણે કર્મચારીઓ પડી રહી છે હાલાકી. પાણી નિકાલ માટે કંપનીઓ દ્વારા પમ્પો મૂકવામાં આવ્યા છતાં પણ પાણી ભરાયેલા છે.
0
0
Report

नवसारी में भीषण बारिश से किसानों को भारी नुकसान, सरकारी सर्वे तेज़

Navsari, Gujarat:નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસના જિલ્લામાં પડેલા વરસાદને કારણે નવસારી ની લોકમાતાઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે એક નદી કિનારાના ગામડાઓની ખેતી મોટાપાયે પ્રભાવિત થઈ છે નવસારી જિલ્લામાં 21000 હેક્ટરથી વધુ ખેતી જમીનમાં પાણીના ભરાવાને કારણે 18,000 થી વધુ ખેડૂતોને મોટો નুকસાન થયું છે નવસારી જિલ્લામાં મુખ્ય ખેતી પાકોમાં ડાંગર અને શેરડી છે જેમાં ડાંગર અને રોપણી થઈ રહી હતી અને પૂરની પાણી ખેતરોમાં ફરી વડતા ડાંગરના કુમળા છોડ નાશ પામ્યા તેથી ખેડૂત ડાંગર રોપણી માટે મથ્યા રહ્યા છે બીજી તરફ શેરડીની ખેતીમાં ફેર રોપણી થઈ શકે એવી નથી. જ્યારે વાડી ગામોમાં આંબાવાડી અને ચીકુવાડીમાં ઘણા ઝાડવાઓ તૂટ્યા છે વાડીઓમાં પાણી ભરાઈ રહેતા ઝાડ કોહવાની પણ શક્યતા જોવાઈ રહી છે જેના કારણે ખેડૂતોની સામનવીસિતી વધી રહી છે કુવત્તા વરસાદથી ખેડૂતોના પાકો પર અસર થઇ રહી છે અને આ વિસ્તારમાં આગામી ચારથી પાંચ દિવસોમાં સર્વે પૂર્ણ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
0
0
Report

सुरेंद्रनगर में गुरु पूर्णिमा पर गुरु गादी का भव्य आयोजन, लाखों भक्त पहुंचे

Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર સમગ્ર દેશ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાર અને તિથિઓનું અનોખું મહત્વ રહ્યુ છે ત્યારે દુધરેજ ખાતે આવેલ વડવાળા ધામમાં પણ ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ ધર્મના मातા-પિતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. માતા પિતા બાદ જો કોઈને ભગવાનનો દરજ્જો આપવામાં આવતો હોય તો તે ગુરુને આપવામાં આવ્યો છે. ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂને ફૂલ નહીં તો ફૂલની પાંખડી શુભેચ્છા રૂપે અર્પણ કરવામાં આવે છે. આજે વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુ દ્વારા સમાજના નાના ભૂલકાઓને કાનમાં મંત્રની ફૂંક મારી કંઠી બાંધવાની પરંપરા છે અને આ રબારી સમાજના હજારો બાળકોને ગુરુ કંઠી પહેરાવે છે. ઘણે લોકો ગુરૂ ગાદીની દર્શન માટે આવે છે. ગુરૂપૂર્ણિમાના દિવસે વડવાળા દેવના સાથમાં સંતવાણી, સમાધિ પૂજન, ગુરૂ પૂજનનું આયોજન થઇ રહ્યું હતું. વડવાળા મંદિરે મહંત પ.પુ.ધ.ધુ.૧૦૦૮ મહামંડલેશ્વર શ્રી કનીરામબાપુ અને કોઠારી શ્રી મુકુંદ સ્વામીએ ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી હતી. સામાજિક સંસ્કૃતિ અને આધ્યાત્મિક જાળવણીના સંદેશા આપવામાં આવ્યા હતા. વડવાળા દેવ ભારતભરમાં રબારી સમાજના આસ્થા રૂપ કેન્દ્ર છે. અગાઉ ગાય માટે વિશ્વમાં ગુરૂપૂર્ણિમાની એવી જાસા સમર્પણ બની રહી છે. પરિવાર અને સમાજના ભાવિકો દર્શન માટે આવે છે અને ભૂતભવિષ્યમાં પણ આ પર્વનું લોકપ્રિયતા વધી રહે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે. ગુજરાત સરકારના નાંયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તથા જિલ્લા ભાજપ પ્રમુખ ટમાલીયા સહિત રાજકારણના અન્ય નેતાઓએ શહેરના વિવિધ મંદિરો અને ગુરુ ગાદીની મુલાકાત લીધી અને લોકોને શુભેચ્છાઓ પાઠવ્યા હતા.
0
0
Report
Advertisement
Advertisement
Back to top