Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Patan385350

Patan - સાંતલપુર સ્થિત HPCL ના પ્લાન્ટમાં બૉમ્બ મુકાયો હોવાની માહિતીથી દોડધામ મચી

Apr 18, 2025 09:16:13
Fangli, Gujarat
બૉમ્બ ડિસ્પોઝલ ટિમ,એસઓજી અને સ્થાનિક પોલીસ કવાયત હાથ ધરી : પાટણના સાંતલપુર ખાતે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટમાં બૉમ્બ ડિસ્પોઝલ મુકાયો હોવાની બાતમીના આધાર પરની મોકડ્રિલ યોજવામાં આવી હતી જેમાં કર્મચારીઓને બૉમ્બ મુકાયો હોવાની ઘટના પર સાવચેતી રૂપે કઈ રીતે કામગીરી કરી શકાય તે માટેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. સાંતલપુર સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટમાં બૉમ્બ મુકાયો હોવાની ધમકી મળી હોવાના આધાર પર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બૉમ્બ ડિસ્પોઝલ ટીમ પાટણ તેમના વિવિધ સાધનો સાથે સાંતલપુર પ્લાન્ટમાં પહોંચી હતી બૉમ્બ સ્કોડની ટિમ સાથે એસોજીની ટિમ તેમજ સ્થાનિક પોલીસ ઓન જોડાઈ હતી જેમાં.પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓને સુરક્ષિત ખસેડવમાં આવ્યા હતા જેમાં બોંમ્બ સ્કોડની ટિમ દ્વારા બૉમ્બ શોધ્યો હોવાનું અને બૉ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SCSHAILESH CHAUHAN
Nov 25, 2025 10:00:37
60
comment0
Report
BPBurhan pathan
Nov 25, 2025 09:48:11
Anand, Gujarat:ખંભાતમાં સરકારી અનાજ ભરેલો આયશર ટેમ્પો ઝડપાયો. સરકારી અનાજના 120 કટ્ટા ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો. ખંભાત શહેર పోలీసులు કોલેજ રોડ પરથી સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો. સરકારી અનાજના જથ્થાને મામલતદાર દ્વારા સીઝ કરાયો. પોલીસે આયશર ચાલકની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી. આઈશર ટેમ્પોમાંથી 6 હજાર કિલો ઘઉં અને ચોખાનો સરકારી જથ્થો કબ્જે કરાયો. સરકારી અનાજના જથ્થાને કાળા બજારમાં વેચવા લઈ જવાતો હતો. ઈન્કર: ખંભાત શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ શંકાસ્પદ હાલતમાં આઈશર ટ્રક્મમાંથી 120 કટ્ટા મળ્યા, જેમાં લગભગ 6000 કિલો સરકારી ઘઉં–ચોખાનો જથ્થો હતો; અનાજના જથ્થાને સીઝ કરવામાં આવ્યા હતા, જયારે આઈશર ચાલકની અટકાયત કરવામાં આવી હતી. વી ઓ: ખંભાત ટાઉન પોલીસ નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ માળખામાં ટ્રકને રોકી તપાસ કરતાં 120 કટ્ટા ઘઉં અને ચોખા મળ્યા હતા. ટ્રક ડ્રાઈવરની માલિકીનું પુછપરછ દરમ્યાન સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો. પોલીસને વધુ તપાસ માટે જરૂરી અધિકારીઓને જાણ કરી દેવામાં આવ્યા. આ ઘટનાની ફરી તપાસ ચાલુ રહી છે.
153
comment0
Report
BPBurhan pathan
Nov 25, 2025 09:45:41
Anand, Gujarat:એન્કરઃ સરદાર પટેલની 150મી જન્મ જયંતી ઉજવણી અંતર્ગત આવતીકાલે કરમસદથી કેવડીયા સુધીની 152 કિલોમીટર લાંબી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો આવતીકાલે વલ્લભવિદ્યાનગર ખાતેથી પ્રારંભ થનાર છે,જેને લઈને આજે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ करण्यात આવી હતી, વીઆઇઓઃ વલ્લભવિદ્યાનગર ખાતે શાત્રીમેદાનમાં સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં આ કાર્યક્રમનોલ પ્રારંભ થશે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,ત્રિપુરાનાં મુખ્યમંત્રી માણિક સાહા,કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા અને પ્રદેશ ભા્જપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહીત મંત્રીઓ ઉપસ્થિત રહી જાહેરસભાને સંબોધ્યા બાદ રાષ્ટ્રીય એકતા પદયાત્રાને પ્રસ્થાન કરાવશે, વીઆઇઓઃપદયાત્રાનાં માર્ગમાં સરદાર પટેલનાં જીવન મૂલ્યો,આદર્શો,સિદ્ધાંતો,અને વિરાટ વ્યકિતત્વને કથા અને પ્રવચનનાં માધ્યમથી લોકો સુધી પહોંચાડવા 11 સરદાર ગાથાઓ તેમજ 10 ગ્રામસભાઓ યોજાલાં રહેશે,જેમાં આણંદ જિલ્લામાં બે સરદાર ગાથા,વડોદરા જિલ્લામાં 6 સરદાર ગાથા અને નર્મદા જિલ્લામાં ત્રણ સરદારગાથા યોજાશે.તેમજ પદયાત્રાનાં માર્ગ પર આવનારી સરદાર પટેલની પ્રતિમાઓ ખાતે સુતરની આંટી પહેરાવી શ્રધ્ધાસુમન અર્પણ કરાશે, વીઆઇઓ-વલ્લભવિદ્યાનગરનાં શાત્રીમેદાન ખાતે યોજાનારી પ્રથમ સરદાર ગાથા માટે તેમજ કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષાને લઈને પોલીસ દ્વારા રીહર્સલ કરવામાં આવ્યું હતું,કલેકટર અને એસપી સહીત અધિકારીઓએ કાર્યક્રમ સ્થળનું નિરિક્ષણ કર્યું હતું
33
comment0
Report
CPCHETAN PATEL
Nov 25, 2025 09:42:07
Surat, Gujarat:હજીરાના મોરા-દામકાની મોટી સંખ્યામાં મૃત માછલી મળી આવાનો મામલો હજીરાના મોરા-દામકાના ગ્રામજનોનું સુરત પોલીસ કમિશનર રજૂઆત છેલ્લા ઘણા સમયથી દરિયામાંથી મોટી સંખ્યા मृतમાછલીઓ મળી આવી રહી છે જેના પાછળનું મુખ્ય કારણ મોરા ગામનું ડ્રેનેજ લાઇન સીધુ દરિયામાં છોડવામાં આવી રહ્યું છે અગાઉ પણ બેથી ત્રણ વખત આ પ્રકારનો બનાવ બની ચૂક્યો છે GPCB ના અધિકારીઓ પાણીનું સેમ્પલિંગ કરતા તેમાં ઓક્સિજનનું પ્રમાણ 0 હોવાનું જણાવ્યું હતું દરિયાકાંઠે આ પ્રકારની સ્થિતિ છે તો દરિયાની અંદર કયા પ્રકારની સ્થિતિ હશે ? પોલીસ કમિશનરને રજૂઆત કરવા પાછળનું કારણ મૃતક માછલીઓના જવાબદારો વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવે
65
comment0
Report
DRDarshal Raval
Nov 25, 2025 08:37:25
121
comment0
Report
GPGaurav Patel
Nov 25, 2025 08:36:40
204
comment0
Report
GPGaurav Patel
Nov 25, 2025 08:36:28
Ahmedabad, Gujarat:યુથોપીયામાં ફાટેલા જ્વાલામુખી હાઇલી ગુબ્બીની ભારતમાં થશે અસર જ્વાળામુખી માંથી મોટા પ્રમાણમાં રાખ ધુમાડો અને સલ્ફર ડાયોક્સાઇડ નિકળ્યો જે હવાના દિશા અને ગતિના કારણે ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાને કરશે અસર ઉપરાંત રાજ્સ્થાન દિલ્હીને પણ करेगा असर એક્સપર્ટના મંતવ્ય પ્રમાણે રાખનુ વાદળ કચ્છ સુધી پہنچ્યું સલ્ફર ડોયોક્સાઇડ અને રાખના કારણે શ્વસન તંત્રને લગતી થઇ શકે છે સમસ્યા શરદી ખાંસીના કિસ્સા વધે એલર્જી ધરાવતા લોકોએ સાચવવું પડે આવા સંજોગોમાં ઘરની અંદર રહેવુ અને માસ્ક પહેરવો હિતાવહ અત્યારે હાલ રાખનું વાદળ સાંકડા પટ્ટાથી પસાર થઇ રહ્યું છે જો ઠંડીનું પ્રમાણ વધશે તો રાખના વાદળનો વ્યાપ વધી શકે જો તાપમાન વધે અને કમોસમી વરસાદ આવે તો સ્થિતિ ગંભીર બને રાખના વાદળમાં રહેલા સલ્ફર ઓક્સાઇડ સાથે પાણી ભળે સલ્ફર ઓક્સાઇડ સાથે પાણી ભળવાથી સલ્ફ્યુરીક અસિક બની વરસે જો આવો એસીડ વરસાદ થાય તો ખેતીના પાક અને જમીનને મોટુ નુકસાન થાય જો કોઇ વ્યક્તિ પર તે પડે તો ચામડી દાજી શકે જ્યાં સુધી જ્વાળામુખી સક્રિય રહેશે જ્યાં સુધી અસર રહેવાની શક્યતા
177
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 25, 2025 08:36:14
Rajkot, Gujarat:शहरमें सिंगतेल के भाव आज फिर एक बार गरम चर्चा का विषय बने हैं। लगातार बढ़ते भावों से घरगुhob ग्राहकों तो चिंताित है ज, साथे व्यापारियों पर भी बढ़ारो भार आ रहा है. फिलहाल सिंगतेल का 15 किलों का डब्बो ₹2700 तक पहुंच गया है. जबकि सिर्फ दिवाली बाद के दिनों में ही भाव में ₹200 का उछाल नोटा हुआ है. मावठा के कारण मंगफली के पका को भारी नुकसान हुआ है और बाजार में आने वाला माल की क्वालिटी भी नबली पड़ी है. उसकी सीधी असर अब तेल की बाजार में स्पष्ट देखने मिली है. नये सिंगतेल के डब्बान आज भाव ₹2650 से ₹2700 तक नोट होते बाजार में तंगी का माहौल बना रहा है. तेल मिलरो और व्यापारियों बताते हैं कि मावठा के बाद पिलान के लिए योग्य मंगफली मिल नहीं रही है. दूसरी तरफ हाल चिककीनी सीजन चालू होने के कारण मंगफली की मांग ज्यादा है. जिसके कारण अच्छा माल बाजार में टूंक पड़ा रहा है. माल की इस खींच के बीच सिंगतेल के भावों में लगातार बढ़ोतरी होती जा रही है और आने वाले दिनों में भी भाव बढ़ार की संभावना व्यक्त की जा रही है.
151
comment0
Report
CPCHETAN PATEL
Nov 25, 2025 07:18:47
67
comment0
Report
GDGaurav Dave
Nov 25, 2025 06:30:16
Rajkot, Gujarat:એન્કર- રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ પોલીસ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં મહિલાની હત્યા કોઇ બીજાએ નહિ પરંતુ其 જ પતિએ કરી નાખી. એ પતિ જે પોતાની પત્નિ ગુમ થઇ હોવાની વાતો કરતો હતો. તેની લાસ્ટ મળી ત્યારે મગરના આસું સારતો હતો. જો કે એક લોહીના ટીપાંએ આ હત્યારા પતિનો ભેદ ઉકેલી નાખ્યો છે ત્યારે જોવો. સાંભળ્યું.. પોતાની પત્નિને મૃતદેહ મળતા આ શખ્સ મગરના આસુं સારતો હતો. એવું કહેતો હતો કે તેને કોઇ પર શંકા નથી અને જે સ્થળે હત્યા થઇ તે અવાવરુ સ્થળ છે અને તેની પત્નિ સાથે થયું તે બીજાની પશ્નિ સાથે પણ થઇ શકે છે પરંતુ હવે જુઓ આ શખ્સનું નામ હિતેષ આસોડિયા છે અને હાલમાં પોલીસ સકંજામાં છે કારણ કે તેના પર આરોપ છે તેની પત્નિ સ્નેહા ઉર્ફે સેવા આસોડિયાની હત્યાનો. ગત રવિવારનો રોજ વેલનાથ પરા નજીક કાચા રસ્તા પર સ્નેહાબેનની ਲાશ મળી હતી. મહાથના ભાગે બેથડ પદાર્થ ઝીંકેલી હાલતમાં લોહિલુહાણ થયેલી આ લાશને જોઇને પોલીસ ચોકી ઉઠી હતી. પોલીસ જ્યારે સ્નેહાબેનના પરિવારને સંપર્ક કર્યો ત્યારે તેના પતિ હિતેશે પોલીસને કહ્યું હતું કે સ્નેહા ઘરેથી પાણીપુરી ખાવા માટે બહાર ગઇ હતી પરંતુ ત્યાંથી પરત આવી ન હતી, રાતભર તેની શોધ કરી હતી પરંતુ તેની કોઇ ભાળ મળી ન હતી. આ કેસમાં પોલિસ તપાસ કરી રહી હતી. પોલીસ આશરે ૧૫થી વધુ શંકાસ્પદોની શોધખોળ કરી પરંતુ કોઇ નક્કર માહિતી ન મળી during સ્નેહાના પતિ હિતેષના મોટરસાયકલ અને કપડાંમાં લોહિના નિશાન પોલીસને જોવા મળ્યા હતા જેથી પોલીસને તેના પતિ પર પહેલાથી શંકા હતી. હિતેષભાઈએ તેના પત્નિના અંતિમ સંસ્કાર કરી લીધા બાદ પોલીસ દ્રારા તેની વિગતે પુછપરછ કરતા પોતે જ હત્યા કર્યાની કબુલાત આપી હતી જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શા માટે કરી હત્યા ? કઇ રીતે આપ્યો હત્યાને અંજામ ? પોલીસના કહેવા પ્રમાણે હિતેષ અને સ્નેહાના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયાં હતા પરંતુ લગ્નની શરૂઆતે જ બંન્ને વચ્ચે ઘરકંકાસ ચાલતો હતો. રોજરોજના ઝઘડાથી હિતેશે કંટાળી જા હતો. સ્નેહા હિતેશને આખો દિવસ ફોન અને વિડીયો કોલ કરતા હતા અને જો હિતેશે તેનો જવાબ ન આપે તો તેને અપશબ્દો કહેતા હતા જેનો પગલાina જેમ જોયા હતી. આ તરફ સ્નેહા પોતાના ઘરેથી પાણીપુરીવાળાને ત્યાં પહોંચી અને હિતેશ કારખાનેથી લોખંડના સળિયાથી તેમના પત્નિને લેવા માટે પહોંચ્યો. હિતેષ પોતાની પત્નિને અવાવરૂ સ્થળે લઈ ગયો અને લોખંડના સળિયાના ત્રણ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ હિતેષે નાટક કર્યુ હતું કે કંઇ ન થયું હોય તેમ પોતાના ઘરે જાણ કરી હતી અને પોતાની સાસરીયાના પરિવારજનો સાથે આખી રાત શોપવાનું નાટક કરતો હતો. પરંતુ પોલીસે પુછપરછિત રીતે આ પૃથ્વી પદાર્થો હોય છે અને ઘરે કંકાસથી કંટાળીને પોતાની જ પત્નિને મોતને ઘાટ ઉતારનાર હિતેષ હવે પોતાને માસુબ બાળકની યાદમાં નવી કલ્પનાઓ કરતો હતો.
119
comment0
Report
UPUMESH PATEL
Nov 25, 2025 05:05:25
201
comment0
Report
Advertisement
Back to top