394110
Surat - ઓલપાડ તાલુકાના ખેડૂતોએ સિંચાઈ વિભાગની આડોડાઈ ને કારણે જાતે નહેરની સાફ સફાઈ કરવાની ફરજ પડી
Palod, Gujarat:ઓલપાડ તાલુકાના બરબોધન, ભાડુંત સહિતના ગામોમાં જાતે નહેરમાં ઉતરી સાફ સફાઈ કરવાની ફરજ પડી હતી નહેરમાં લીલનું સામ્રાજ્ય જામી જતા ઓલપાડ ના કાંઠાના ગામડાઓમાં પૂરતું પાણી પહોંચતું ન હોવાથી નહેર ખાતાના અધિકારીઓને વારવાર રજૂઆત કર્યા છતાં સિંચાઈ વિભાગ દ્વારા કામગીરી ન કરાતા ખેડૂતો અકળાયાખેડૂતોએ નહેરની સાફ કરી વિડિયો વાયરલ કરતા નહેર વિભાગની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી હતી0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
अहमदाबाद में विदेशी शराब की बड़ी खेप पकड़ी; ट्रक से करोड़ों की शराब बरामद
Ahmedabad, Gujarat:અમદાવાદ અમદાવાદમાં ૧ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો સરખેજ પોલીસે બાતમીના આધારે એસ.પી. રિંગ રોડ પરથી ટ્રક માંથી વિદેશી દારૂ ઝડપ્યો પતંજલી પ્રોડક્ટ્સના કાર્ટૂન અને લોટના કટ્ટાની આડમાં છુપાવીને લાવવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો સરખેજ પોલીસે કુલ ૫૦૮૮ વિદેશી દારૂની બોટલ અને ૪૫૩૬ બીયર ટીન મળી કુલ ૯૬૨૪ વિદેશી દારૂ ના નંગ કબજે કર્યો લુધિયાણાથી દારૂ ભરી લાવનાર રાજસ્થાનના બાડમેરનો આરોપી વગતારામ બેનીવાલ ઝડપાયો દારૂ, ટ્રક, મોબાઇલ અને અન્ય વસ્તુ મળી કુલ રૂ ૧,૦૧,૬૧,૨૪૦ ની માતબર મત્તા કબજે કરવામાં આવી ઝડપાયેલ આરોપી પૂર્વે પણ ભાભર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખૂલ્યું0
0
Report
शिक्षकों ने अभा कार्ड का दायित्व सिर्फ शिक्षक-CRC/BRC तक रखने की मांग मंत्री को लिखी
Gandhinagar, Gujarat:શિક્ષકોને વેકેશનમા આભા કાર્ડ અંગેની કામગીરી સોંપતા પ્રાથમિક શૈક્ષિક સંઘે વાંધો ઉઠાવ્યો. ગાંધીનગર વિસ્તારમાં આભા કાર્ડ કામગીરી શિક્ષક અને CRC/BRC સોંપવામાં આવી. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રિને પત્ર લખી લખ્યો. આભા કાર્ડની કામગીરી શિક્ષક અને CRC/BRC સિવાય અન્ય વિભાગને સોંપવામાં સોંપવાની માંગણી. શિક્ષકોની વર્ષ 2022થી મળવાપાત્ર વળતર રજાઓ બાકી હોવાનો પણ આક્ષેપ. શMocksેશો જેટી વારંવાર B.L.O. વસ્તીગણતી અને અન્ય ફરજોમાં જોડાતા અસંતોષ. શિક્ષણમંત્રીને પત્ર લખી તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા માંગણી કરાઈ.0
0
Report
गांधी नगर में बर्ड फ्लू की चौकसी: 18 टीमें फॉर्मों पर कड़ी नजर
Gandhinagar, Gujarat:ગાંધીનગર જિલ્લા બર્ડ ફ્લુ લઇને તકેદારીના પગલાં લેવામાં આવ્યા જિલ્લા 18 ટીમો દ્વારા జిల్లાના પોલટ્રી ફાર્મમાં ચકાસણી જિલ્લામાં બર્ડફ્લુનો અંગે કોઈ રોગચાળો નહીં પોલટ્રી ફાર્મ માલિકને ગાઈડ લાઇન નું પાલન કરવા સૂચના ગાંધીનગર તાલુકામાં ઉવારસદ, પોર, વલાદ, પાલજ, પ્રાંતિયા, મગોડી મરઘાં ફાર્મ આવેલ છે. દહેગામ તાલુકામાં Bahiyal, ધારીસણા બિલમણા, જલુન્દ્રા મરઘાં ફાર્મેપાયેલ છે. કલોલ તાલુકામાં ભિમાસણ, છત્રાલ, વડાવસ્વામી მરઘાં ફાર્મ આવેલ છે. માણસા તાલુકામાં રંગપુર તેમજ ઇટાદરા ખાતે મરઘાં ફાર્મ આવેલ છે.0
0
Report
Advertisement
गुजरात के अधिकांश हिस्सों में 44-45°C तापमान की संभावना, गर्मी चरम पर
Gandhinagar, Gujarat:Gandhinagar હવામાણ નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આગામી દિવસોમાં ગરમીને લઈને આગાહી આજથી ગરમીમાં વધારો થશે મધ્ય ગુજરાતના ભાગોમાં 44-45 ડીગ્રી તાપમાન થશે વડોદરા આણંદ નડિયાદ ખેડામાં આકરી ગરમી થવાની શક્યતા રહેશે અમદાવાદમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગો આકરી ગરમી પડશે સમી , હારિજ , મહેસાણા , હિંમતનગર, સાબરકાંઠાના ભાગમાં ગરમી 43-44 ગરમી રહેશે પંચમહાલના ભાગોમાં પણ ગરમી પડશે રાજકોટ કરછ ભાગમાં ગરમી થશે ભૂજમાં પણ વધારે ગરમી પડશે સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, હળવદના ભાગોમાં આકરી ગરમી પડશે 44-45 ડીગ્રી ગરમી રહેવાની શક્યતા રહેશે અમરેલી, જૂનાગઢ આસપાસ વિસ્તારમાં ગરમી વધારે રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે ગરમી પડશે દક્ષિણ ગુજરાત આસપાસ 34 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે 15 મે બાદ પ્રિ મોન્સુન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે0
0
Report
सोमनाथ मंदिर से विश्व शांति का संदेश; मोदी का आध्यात्मिक पुनर्जागरण
Rajkot, Gujarat:૧. ધર્મ અને સોમનાથનો સંબંધ: સોમનાથને 'આદિ જ્યોતિર્લLing' માનવામાં આવે છે. હિન્દુ ધર્મની આધ્યાત્મિક ચેતનામાં સોમનાથનું શું મહત્વ છે અને તેને શા માટે ભારતનો 'શક્તિ કેન્દ્ર' કહેવામાં આવે છે? ૨. સ્વાભિમાન અને સંસ્કાર: સોમનાથનો ઇતિહાસ વિનાશ સામે સર્જનના વિજયનો રહ્યો છે. આ 'સ્વાભિમાન પર્વ' દ્વારા આપણે નવી પેઢીને ધર્મ પ્રત્યેના કેવા સંસ્કારો આપી શકીએ? ૩. ધર્મરક્ષાનો સંદેશ: ઇતિહાસમાં સોમનાથ મંદિરના રક્ષણ માટે અનેક લોકોએ બલિદાન આપ્યા છે. વર્તમાન સમયમાં 'ધર્મ રક્ષતિ રક્ષિતઃ' ના સૂત્રને સોમનાથના સંદર્ભમાં આપ કેવી રીતે સમજાવો છો? ૪. સરદાર પટેલ અને દૈવી સંકલ્પ: સરદાર પટેલે જ્યારે સમુદ્રનું જળ હાથમાં લઈને મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો, ત્યારે શું તેને માત્ર રાજકીય નિર્ણય ગણી શકાય કે તેની પાછળ કોઈ દૈવી પ્રેરણા હતી? ૫. પીએમ મોદીનું આધ્યાત્મિક વિઝન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથ, કાશી અને અયોધ્યા જેવા ધામોનો કાયાકલ્પ થઈ રહ્યો છે. એક સંત તરીકે આપ આ 'સાંસ્કૃતિક પુનઃજાગરણ' ને કેવી રીતે જુઓ છો? ૬. ભક્તિ અને શક્તિનો સમન્વય: સોમનાથમાં શ્રદ્ધાળુઓ માટે જે આધુનિક સુવિધાઓ અને વિકાસના કાર્યો પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ થયા છે, તેનાથી ભક્તીના વાતાવરણ પર કેવી હકારાત્મક અસર પડી છે? ૭. શિવ અને કલ્યાણ: ભગવાન શિવ 'લય' અને 'સર્જન' બંનેના દેવ છે. સોમનાથની ભૂમિ પરથી વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે કેવો સંદેશ પ્રસારિત થવો જોઈએ? ૮. પરंपરા અને આધુનિકતા: આજે સોમનાથ જેવી જગ્યાઓએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. ધાર્મિક પરંપરાઓ જાળવી રાખીને આધુનિકતાને સ્વીકારવી કેટલી જરૂરી છે? ૯. સેવા પરમો ધર્મ: સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. ધર્મ અને સેવા એકબીજાના પૂરક કેવી રીતે છે તે વિશે આપના વિચારો જણાવશો. ૧૦. વૈશ્વિક પ્રભાવ: સોમનાથ આજે વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. હિન્દુ ધર્મના પ્રચાર-પ્રસાર અને ભારતને 'વિશ્વગુરુ' બનાવવામાં સોમનાથ જેવી સંસ્થાઓની શું ભૂમિકા હોઈ શકે? બાઈટ - સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, સંત0
0
Report
मोरबी में नाबालिग के कार चलाने वाला वीडियो वायरल, पुलिस ने पिता के खिलाफ कार्रवाई की
Morbi, Gujarat:મોરબી જિલ્લામાં સગીરના કાર ચલાવતો વિડિઓ সোషల్ મીડિયામાં મૂક્યા બાદ પોલીસે કાર્યવાહી સગીરના પિતા વિરુદ્ધ મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ હાલમાં કરી કાર્યવાહી સગીર બાળક સ્કોર્પિયો કાર લઈને જતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો પોલીસે વાયરલ વિડીઓની તપાસ કરતા આ કાર માલિયા તાલુકાના નાની બરાર ગામનો હોયવાની જાણવા મળેેલ પોલીસે સગીરના પિતા વસંતભાઈ ગોવિંદભાઈ બકુત્રા સામે કરી કાર્યવાહી0
0
Report
Advertisement
द्वारका पुलिस ने 32 वर्ष पुराने अपहरण केस के आरोपी को केरळ से दबोचा
Dwarka, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા વર્ષો જૂના વણઉકેલ્યા ગુનાઓનો પર્દાફાશ કરવાની દિશામાં એક મોટી સફળતા મેળવી છે. છેલ્લા 32 વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાખીને ફરાર રહેલા અપહરણના આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે કેરળના છેવાડાના વિસ્તારમાંથી દબોચી લીધો છે. વર્ષ 1994માં સગીરાના અપહરણના ગંભીર કેસમાં સંડોવાયેલો આ આરોપી પોતાની ઓળખ છુપાવીને દક્ષિણ ભારતમાં સ્થાયી થયો હતો, જેને આખરે દ્વારકા પોલીસેઆ શોધી કાઢ્યો છે. આ ઓપરેશનની સફળતા પાછળ એલસીબી (LCB) અને સાયબર ક્રાઈમ બ્રાંચનું સચોટ સંકલન જવાબદાર છે. એસ.પી. જયરાજસિંહ વાળાના દ્વારા એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમની જહેમત ઉઠાવીને ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમીદારોના નેટવર્કને સક્રિય કર્યું હતો. લાંબી તપાસના અંતે પોલીસને આરોપી કેરળના અલપુઝા જિલ્લામાં છુપાયેલો હોવાની નક્કર પુરાવા મળી આવ્યા હતા. બાઈટ :- એન.એચ. જોષી, PI LCB, દ્વારકા ચોક્કસ લોકેશન મળતાની સાથે જ દ્વારકા પોલીસની ટીમે કેરળમાં ધામા નાખ્યા હતા અને સ્થાનિક પરિસ્થિતિનો તાજગીથી ઉપયોગ કરીને ઓચિતવ પકડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 59 વર્ષીય વેણુ દામોધરન પોલીસની ઝપેટમાં આવી ગયો હતો. વર્ષ 1994થી અત્યાર સુધી તે Polizeiની ચકમોમાંથી બચી ગયો હતો, પરંતુ આધુનિક ટેકનોલોજી અને પોલીસની સતર્કતા સામે તેની ચાલાકી વધુ સમય ટકી શકી નહોતી. આ ઐતિહાસિક સફળતા સાથે દ્વારકા પોલીસે સંદેશ આપ્યો છે કે ગુનેગાર ગમે તેટલા વર્ષો સુધી કે ગમે તેટલા દૂર ભાગે, કાયદો તેને છોડતો નથી. પકડાયેલા આરોપી વેણુ દામોધરનને હવે કાયદેસરની કાર્યવાહી માટે દ્વારકા લાવવામાં આવ્યો છે. 32 વર્ષ જૂના આ સગીરાના અપહરણ કેસનો આખરે સુખદ અંત આવ્યો છે અને પોલીસની આ કામગીરીની સમગ્ર રાજ્યમાં સરાહના થઈ રહી છે. સ્ટોરી :- જયદીપ લાખાણી, ZEE MEDIA, દેવભૂમિ દ્વારકા સ્ટોરી એપ્રુવલ :- રોહિતભાઈ FEED :- 0905ZK_DWK_POL_KERL_AREST0
0
Report
बनासकांठा: किसानों ने समाधान नहीं मिलने पर उग्र आंदोलन की चेतावनी दी
Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે FTP-0905 ZK BNK KHEDUT BETHAK સ્લગ-ખેડૂત બેઠક બનાસકાંઠાના વડગામ તાલુકાના ખેડૂતો એ સરકાર સામે આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે.વિવિધ મુદાઓ ને લઇ વડગામ તાલુકાના મગરવાડા ગામે કિસાન સંઘ અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ હતી ,બેઠકમાં ગામડાઓના તળાવ ભરવા બટાકામાં સબસીડી આપવા તેમજ બેંકોમાં ધિરાણ ભરવા ના સમયે થતી હેરાનગતિ જેવા મુદ્દે ચર્ચા કરાઈ હતી. અને જો સરકાર આ પડતર મુદ્દાઓ ને લઇ યોગ્ય નિરાકરણ નાહી લાવે તો ખેડૂતોએ અને કિસાન સંઘના આગેવાનો એ ઉગ્ર આંદોલન ની ચીમકી բարձրાઈ હતી.. બનાસકાંઠાના વડગામ તાલુકાના ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનોની આજે મગરવાડા ખાતે બેઠક યોજાઈ હતી તે બેઠકમાં પડતર મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં ગામડાઓના તળાવ ભરવા બટાટામાં સબસીડી આપવા તેમજ બેંકોમાં ધિરાણ ભરવા ના સમયે થતી હેરાનગતિ જેવા મુદ્દાઓ ને લઇ બેઠક મા ચર્ચા કરાઈ હતી..ખેડૂતો અને કિસાન સંઘ ના આગેવાનો એ કહ્યુ હતું કે સરકાર દ્વારા તળાવ ભરવા માટે પાઇપલાઇન નાખવામાં આવી પરંતુ તળાવ હજુ સુધી ભરાયા નથી હજુ સુધી ઘણા ગામડાઓમાં તળાવો ભરવા માટેની પાઇપલાઇન બાકી છે બાજરી મા ટેકાનાં ભાવ જાહેર કરાયા છે પરંતુ ખેડૂતો ને જાણ નથી કરાતી..બાજરી ટેકા ના ભાવ મા પણ નોંધણી તારીખ લંબાવવામાં આવે તેવી માંગ કરી હતી.બટાકા ના ભાવ તળિયે છે.. ખેડુંતો ને નુકશાન થયું છે ખેડૂતો આત્મહત્યા કરે તેવી પરિસ્થિતિ છે..ભર ઉનાળે વડગામ પાલનપુર તાલુકાના ગામડાઓમાં પાણીની ગંભીર સમસ્યા છે.પાસાની તળ ઊંડા જતા ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.વડગામ તાલુકાના બધા તળાવ નહી ભરાય તો ખેડૂતો ની ઉગ્ર આંદોલનની ચીમકી.પણ ઉચ્ચારી હતી..સરકાર ખેડૂતો ના મુદ્દાઓ ને લઇ યોગ્ય નિરાકરણ નહી લાવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે.. બાઇટ-લક્ષમણભાઈ ચૌધરી-કિસાન સંઘ પ્રમુખ વડગામ તાલુકો બાઇટ-અભેરાજ પટેલ.. ખેડૂત બાઇટ..દલપતસિંહ ભાટી.. ખેડૂત અલકેશ રાવ-બનાસકાંઠા મો-96872498340
0
Report
अमरैली में पुराने विवाद के नाम पर युवक की हत्या, 10 आरोपी गिरफ्तार
Amreli, Gujarat:लોકेशन - अमरेली रिपोर्टर - केतन बगड़ा फॉर्मेट - पैकेज एपृल - डेस्क तारीख - 9/5/26 અમરેલી જિલ્લામાં ક્રાઇમની ઘટનાઓ વધી બાબરામાં જૂની અદાવતનું સમાધાન કરવાના બહાઁને બોલાવી એક યુવકની ક્રૂર હત્યા કરી જતા ચકચાર મચી ગઈ છે. ''સુરાપુરા દાદાની ખાંભી'' ઉખેડવા જેવી સામાન્ય બાબતે મનદુખ રાખી 10 શખ્સોએ આતંકી ખેલ ખેલ્યો હતો. જોકે, પોલીસે તરત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. વિઓ - 1 અમરેલી જિલ્લામાં આવેલ બાબરામાં મૃતક યુવક અને આરોપિયો વચ્ચે છેલ્લાં કેટલાય સમયથી તણાવ ચાલતો હતો. આરોપીઓને શંકા હતી કે યુવકે સુરાપુરા દાદાની ખાંભી હટાવી દીધી છે. આ મનદુખ રાખીને સમાધાનના નામે યુવકનેدعાવેલ અને અવાવરું સ્થળે બોલાવાયો અને ત્યાં જ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. ઇસમની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનામાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ અમરેલી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલાન્સની મદદથી મુખ્ય આરોપી મહેશ જીલીયા સહિત તમામ 10 શખ્સોને દબોચી લીધા છે. હાલ તમામ આરોપીની पूछપરછ ચાલી રહી છે. બાઈન - 1 - નયના ગોરડિયા - ડીવાયએસપી - અમરેલી ફાઇનલ વિઓ....... અમરેલી જિલ્લામાં છેલ્લા 8 દિવસમાં ચાર ચાર હત્યાની ઘટના સામે આવેતા પોલીસની કામગીરી અંગે સવાલો ઉઠ્યા છે; સાવરકુંડલાના બાધડા ગામમાંએજ શખ્સની હત્યા કરી દેવાય ત્યારબાદ રાજુલાના નિંગાળા ગામમાં પ્રેમ Prakaranમાં પ્રેમીની માતાની હત્યા કરી દીધી બાદ બગસારા માં પતિએ પત્નીની હત્યા કરી દીધી અને હવે બાબરામાં હત્યાની ઘટના બની આચાર ચાર હત્યાની ઘટનાથી કાયદોવ્યવસ્થા સવાલો ઉઠી રહ્યાં છે પરંતુ પોલીસ આરોપીને તાત્કાલિક પકડી પાડી રહી છે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી0
0
Report
Advertisement
सूरत के एक मॉल में युवक पर हमला, छह लोगों ने पीटा, समझौता कर लिया
Surat, Gujarat:સુરત બ્રેક સુરતના ઉત્રાણ પ્લેટનીયમ મોલની ઘટના એક યુવાન પર છ લોકો તૂટી પડ્યા લાકડી અને હાથના મુક્કા વડે માર મારવામાં આવ્યો છેડતી કરતા યુવાનને મેથીપાક આપવામાં આવ્યો મામલો વધુ બીચકાતા બન્ને પક્ષો વચ્ચે સમાધાન કરી દેવામાં આવ્યો છેડતી કરનાર યુવાન પાસે એફિડેવીડ મારફતે માફી મગાવી લેવામાં આવી0
0
Report
गिर सफारी और वनविकास के लिए मंत्रियों की बैठक, 1000 करोड़ रुपये आवंटित
Junagad, Gujarat:જૂનાગઢના ગીર સાસણમાં વન અને પર્યાવરણ મંત્રી અને કૃષિ મંત્રીની હોટેલ એસોસિએશન સંચાલકો અને ગીર સાસણના ડેવલોપમેન્ટ માટે બેઠક યોજાઇ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગીર સાસણ ખાતે હોટેલ એસોસિએશન અગ્રણીઓ અને જંગل સફારીઓના ડ્રાઇવરો અને ગાઈડ સાથે બેઠક યોજી ગીર સાસણ આવતા પ્રવાસીઓ અને સિંહોની સુરક્ષા માટે વિવિધ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગીર સાસણ ડેવલોપ કરી રૂપિયા 1 હજાર કરોડ ફાળવ્યા છે તેમજ આગામી દિવસોમાં મૂMonસૂન ફેસ્ટિવલ અને મેંગો ફેસ્ટિવલનું વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવશે. હાલ ગીર સાસણની મુલાકાતે દેશવિદેશન અને રાજ્યભરના પ્રવાસીઓ આવે છે; પ્રવાસીઓને આકર્ષવા વનવિભાગ ચોમાસાની ઋતુમાં મોન્સૂન ફેસ્ટિવલ દ્વારા પ્રવાસીઓને વધુ સુવિધા આપી ગીર સાસણ આવવા માટે પ્રયાસો ચાલુ રહેશે; ગીર સાસણમાં ચોમાસાની મજા અને કુદરતી વાતાવરણને માણવાનો અદભુત અનુભવ પણ નોંધપાત્ર છે, કૃષિ મંત્રીએ મીડિયા સાથે આ માહિતી શેર કરી હતી, આასთანે સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા; વનમંત્રી અને કૃષિ મંત્રી ગીર સફારી પાર્કની મુલાકાતે પણ ગયા હતા0
0
Report
साउथ एशिया फिल्म प्रोडक्शन ने गुजराति फिल्म 'गडबड़ हो गई चार' की घोषणा की
Ahmedabad, Gujarat:ફક્ત ડિજીટલ માટે છે આપણે જનરલમાં ઉપયોગ ન કરશો સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શનની કોમેડી-થ્રિલર ફિલ્મ ''ગડબડ થઈ ગઈ યાર'' આવી રહી છે. જેના સ્ટાર કાસ્ટ આજે અમદાવાદ આવ્યા હતા. જેઓ ફિલ્મ વિશે રસપ્રદ વાતો કરી હતી. જે મનોરંજનના ડબલ ડોઝ સાથે આવી રહેલી ફિલ્મ ''ગડબડ થઈ ગઈ યાર ફિલ્મમાં બોલીવુડના જાણીતા અભિનેતા આદિ ઇરાની સહીત ભરત ચावડા, ધર્મેશ વ્યાસ, હિના જયકિશન, દાનેશ ગાંધી, જાસ્મિન પટેલ, આંચલ શાહ, નિરાલી ઓઝા, વૈશક રાઠોડ, હર્ષિદા, પ્રશાંત બારોટ અને હેમાંગ દવે મહત્વની ભૂમિકાઓમાં છે. સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શન દ્વારા તેમની આગામી અને અત્યંત મહત્વાકાંક્ષী ગુજરાતી ફિલ્મ ''ગડબડ થઇ ગઈ ચાર'' ની sત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. જે ફિલ્મ નિર્માતા એશિકા રાજપૂત અને ધર્મસિંહ રાજપૂત તથા નિર્દેશક રફીક તાલુકાદારના નેતૃત્વમાં તૈયાર થઈ રહેલી આ ફિલ્મ એક હાઈ - સ્ટેક્સ કોમેડી-થ્રિલર ફિલ્મ છે. જે દર્શકોને મનોરંજનની સાથે જબરદસ્ત સસ્પેન્સનો અનુભવ કરાવશે. ઉલ્લેખનીય છે કે સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શન એક પ્રીમિયમ ફિલ્મ નિર્માણ કંપની છે. જે ભારતીય અને વૈશ્વિક પ્રેક્ષકો માટે સાંસ્કૃતિક રીતે જોડાયેલી અને મજબૂત વાર્તાઓ શ્રુજાવવા માટે કટિબદ્ધ છે. જે ફિલ્મના સ્ટારકાસ્ટ અત્યંત દમદાર છે. જેમાં મુખ્ય ભૂમિકામાં લોકપ્રિય અભિનેતા ભરત ચાવડા ''દીપુ'' તરીકે નજર આવશે. તેમની સાથે ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર ધર્મશ વ્યાસ ''ઓમ'' ના પાત્રમાં અને બોલિવૂડના જાણીતા અવિ neતા આદિ ઇરાની ''DSP'' ની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત, filmenમાં હિના જયકિશન, દાનેશ ગાંધી, જાસ્મિન પટેલ, આંચલ શાહ, નિરાલી ઓઝા, વૈશક રાઠોડ, હર્ષિદા, પ્રશાંત બારોટ અને હેમાંગ દવે જેવા પ્રતિભાશાળી કલાકારો પણ મહત્વના પાત્રો ભજવી રહ્યા છે. આ ફિલ્મની વાર્તા ત્રણ એવા યુવાનો- દીપુ, અક્કી અને રોનીની આસપાસ ફરે છે. જેમને એક શ્રીમંત ઉદ્યોગપતિ દ્વારા પોતાની યોગ્યતા સાબિત કરવા માટે 6 મહિનાની મહેતલ આપવામાં આવે છે. વાર્તામાં રોમાંચક વળાંક ત્યારે આવે છે જ્યારે તેઓને અચાનક 5 કરોડ રૂપિયા ભરેલી એક બિનવારસી કાર મળી આવે છે.ownી પોતાની પ્રામાણિકતા બતાવવા જતાં તેઓ પોલીસને આ રકમ સોંપે છે. પણ આગળ અણધાર્યો વળાંક આવે છે અને શું થાય છે ફિલ્મ રિલીઝ થાય ત્યારે જ ખબર પડશે. ત્યારે આ ફિલ્મની જાહેરાત અંગે ઉત્સાહ વ્યક્ત કરતા કલાકારોએ ખાસ વાત કરી હતી. જ્યાં કલાકારો એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પડેલા બ્રેકને ફરી રફતાર મળી હોવાની વાત કરી. એટલું જ નહીં પણ મુખ્યત્વે શહરી અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાર લેતી આ ફિલ્મ દરેક ઉંમર ના લોકોને ગમશે તેવું મનાઇ રહ્યું છે. જે ફિલ્મમાં સિચ્યુએશનલ કોમેડી અને ફાસ્ટ-પેસ્ડ થ્રિલરનું અદ્ભુત મિશ્રણ લોકોને देखने મળશે. આ ફિલ્મ ટૂંક સમયમાં મોટા પડદા પર રિલીઝ થયા બાદ OTT અને સેટેલાઇટ પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવશે તેવું પણ કલાકારો માનીએ છે. કલાકાર બાઈટ... ધર્મેશ વ્યાસ. હિના જયકીશન0
0
Report
Advertisement
सरदार पटेल की एकता और आधुनिक भारत के निर्माण पर नई किताब का विमोचन
Ahmedabad, Gujarat:અમદાવાદમાં આજે સરદાર વલ્લભભાઈ પટેલના એકતા, રાષ્ટ્રનિર્માણ અને અખંડભારતના વિચારોને સમર્પિત “Voice of Unity – Sardar Vallabhbhai Patel and the Making of Modern India” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક આગેવાનો, શિક્ષણવિદો, સંશોધકો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમગ્ર માહોલ રાષ્ટ્રભાવના અને એકતાના સંદેશાથી ગુંજી ઉઠ્યો હતો. ત્યાં વક્તાઓએ જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશના ૫૬૨ બચાવાડાઓને એકતાના સૂત્રમાં બાંધીને આધુનિક ભારતના નિર્માણમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે વિશ્વ ઉમિકિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે યુવા પેઢીને રાષ્ટ્રીય હિતને સર્વોચ્ચ માનવાની પ્રેરણા આપી હતી. “Voice of Unity” પુસ્તક દ્વારા સરદાર પટેલના રાષ્ટ્રપ્રેમ, દૃઢ નેતૃત્વ, લોકશાહી મૂલ્યો અને રાષ્ટ્રીય એકતાના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા સરદાર પટેલના વિચારોને સમાજના દરેક વર્ગ અને ખાસ કરીને gen z સુધી પહોંચાડવા માટે આ પુસ્તક օգտագործી બનશે એવું જણાવ્યું હતું.0
0
Report
हृदय रोग से बचने के लिए हल्का और संतुलित आहार—डायटिशियन की सलाह
Ahmedabad, Gujarat:જાણતા ડાયటેશીયન રીઝવાનો मकरાણીનું નિવેદન હ્રદયરોગથી बचાવા માટે હળવો અને સંતુલિત આહાર લેવો બહારના તળેલા ખોરાક લેવાનું ટાળવું જોઇએ, વારંવાર તળેલા તેલના કારણે સેચ્યુરેટેડ ફેટ વધારો રોજના ખાવામાં પ્રોટીન, ફાઇબર ઓછુ મીઠુ લેવુ જોઇએ, અથાણા, પાપડ કે જેમાં મીઠુ વધારે છે તે ટાળવું જોઇએ ચીઝ બટરનું નિયમિત સેવન ટાળવું જોઇએ મીલેટ, ગ્રિન વેજીટેબલનુ પ્રમાણ વધારો જે ચરબી ઓછી કરવાનો મદદ કરશે ખીચડીમાં વધારે પ્રમાણમાં શાકભાજી એડ કરવા કઠોળ, મીલેટ, દાળ, શાકભાજીનો સંતુલીત આહાર રાખવો ચીઝ અને বટરથી સંપુર્ણ દુર રહેવું જરૂરી બાઇટ રીઝવાના મકરાણી, સીનીયર ડાયટેશીયન0
0
Report
Morbi नगरपालिका में डिजिटल उपस्थिति घोटाला: ₹20 लाख से अधिक के धोखाधड़ी का खुलासा
Morbi, Gujarat:Morbi Municipality कार्यालय में दैनिक उपस्थिति जाँचने के लिए डिजिटल अटेंडेंस मशीन का इस्तेमाल हुआ, पर कुछ कर्मचारियों ने अपनी जगह अन्य कर्मचाऱियों की उपस्थिति दर्ज कराकर वेतन लाभ उठाने की योजना बनाई। सरकारी खजाने को लगभग ₹10 लाख का नुकसान होने का अनुमान है। डिप्टी कमिश्नर कुलदीप सिंह वाला और इंजीनियरिंग डिपार्टमेंट ने 13 कर्मचारियों के खिलाफ Morbi City Division Police Station में विश्वासघात और वित्तीय उल्लंघन की शिकायत दर्ज करवाई है, जिनमें मंदिप चावड़ा, लालितचुर्मा चावड़ा, अभय चौहान, सुनिल भरत Makvana, रोहित धीरुभाई, ललितभाई कुमारचावड़ा, संजय घनश्यामचावड़ा और राजेशभाई सहित प्रमुख नाम शामिल हैं। जांच के दौरान पाया गया कि कुछ अयोग्य कर्मचारी 6 महीनों से अधिक समय से एक ही व्यक्ति की उपस्थिति दर्ज करवा रहे थे, जिससे 20 लाख से अधिक का घोटाला होने की संभावना है। डिजिटल उपस्थिति प्रणाली के जरिए असली वक्तव्य में कृत्रिम हाजिरी भरने पर गंभीर अनुशासनात्मक कार्रवाई की जाएगी और Morbi डिविजन पुलिस जांच कर रही है।0
0
Report
Advertisement
