Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat394110

Surat - ઓલપાડ તાલુકાના ખેડૂતોએ સિંચાઈ વિભાગની આડોડાઈ ને કારણે જાતે નહેરની સાફ સફાઈ કરવાની ફરજ પડી

Apr 20, 2025 14:20:05
Palod, Gujarat
ઓલપાડ તાલુકાના બરબોધન, ભાડુંત સહિતના ગામોમાં જાતે નહેરમાં ઉતરી સાફ સફાઈ કરવાની ફરજ પડી હતી નહેરમાં લીલનું સામ્રાજ્ય જામી જતા ઓલપાડ ના કાંઠાના ગામડાઓમાં પૂરતું પાણી પહોંચતું ન હોવાથી નહેર ખાતાના અધિકારીઓને વારવાર રજૂઆત કર્યા છતાં સિંચાઈ વિભાગ દ્વારા કામગીરી ન કરાતા ખેડૂતો અકળાયાખેડૂતોએ નહેરની સાફ કરી વિડિયો વાયરલ કરતા નહેર વિભાગની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી હતી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRakesh Kumar Bhardwaj
Mar 01, 2026 07:31:12
Jodhpur, Rajasthan:जोधपुर के सूरसागर स्थित बड़ा रामद्वार से दुबई यात्रा पर गए 120 श्रद्धालु इन दिनों वहां उत्पन्न संकट के बीच फंस गए हैं। यह जत्था 23 फरवरी को राम स्नेही संत रामप्रसाद महाराज के सानिध्य में सत्संग एवं भ्रमण के लिए रवाना हुआ था। मंडोर, सूरसागर व लूणी क्षेत्र के करीब 100 लोग भी इस दल में शामिल हैं। आबूधादी से वापसी के दौरान राम मंदिर दर्शन के समय मिसाइल हमले की सूचना मिलने पर आपातकाल घोषित कर दिया गया। इसके बाद उड़ान रद्द कर श्रद्धालुओं को वापस दुबई भेज दिया गया। वर्तमान में सभी यात्री मीना बाजार स्थित एक होटल में अस्थायी रूप से ठहरे हुए हैं। दुबई में लगातार मिसाइल हमलों की खबरों से श्रद्धालुओं में दहशत का माहौल है। बताया जा रहा है कि लंबे इंतजार के कारण यात्रियों के पास मौजूद धनराशि भी लगभग समाप्त हो चुकी है। इधर जोधपुर में परिजन गहरी चिंता में हैं। राज्य व केंद्र सरकार के स्तर पर तत्काल हस्तक्षेप कर सभी श्रद्धालुओं की सुरक्षित वापसी सुनिश्चित करने की मांग की।
0
comment0
Report
NMNACHIKET MEHTA
Mar 01, 2026 07:30:51
Kheda, Gujarat:ખેડા ડાકોરના પદયાત્રીઓ માટે મેક્સિકન મિજબાની: સિંહુજમાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ ​યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો રંગ જામ્યો છે. લાખો ભક્તો જય રણછોડના નાદ સાથે પદયાત્રા કરી ડાકોર તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ-ડાકોર હાઈવે પર ભક્તો માટે અનોખી સેવા સુવિધાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને મહેમẹẹ dlાંના મહેમ amadabadના-sિંહુજ નજીક પદયાત્રીઓને માટે આધુનિક અને પરંપરાગત સુવિધાઓનો સમન્વય સર્જાયો છે. આ સેવાસીઓને કેમ્પ છેલ્લા 31 વર્ષથી પદયાત્રીઓની સેવા માટે ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ અંદાજે 200 મીટર લાંબો વિશાળ કેમ્પ ઊભો કરાયો છે. જ્યાં અત્યાર સુધીમાં 25 હજાર થી વધુ ભક્તોએ પ્રસાદ અને સેવાનો લાભ લીધો છે. આ સેવા કેમ્પની સૌથી મોટી વિશેષતા અહીંનું ભોજન છે. પદયાત્રીઓને માત્ર ગુજરાતી વાનગીઓ જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્વાદ પણ પીરસવામાં આવી રહ્યો છે. મેક્સિકન રાઈસ, મેક્સિકન કઢી અને પાસ્તા.તો દેશી સ્વાદમા પુરી-શાક, ખમણ, ઇન્દોરી કચોરી અને પાણીપુરી. તાજા ફળોમા ગરમીને ધ્યાનમાં રાખીને તરબૂચ, દ્રાક્ષ અને પપૈયા જેવા ફ્રુટ્સની વ્યવસ્થા કરાઈ છે. તો શારીરિક સ્વાસ્થ્ય અને આરામની પૂરતી સુવિધા પણ ઉપલબ્ધ છે. લાંબી પદયાત્રા બાદ થાકેલા ભક્તો માટે આ કેમ્પ એક આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. અહીં માત્ર ખાવા-પીવાની જ નહિ, પરંતુ મેડિકલ સહાય પણ આપવામા આવી રહી છે. પગના છાલા અને અન્ય તકલીફો માટે તબીબી 팀 કાર્યરત છે. પદયાત્રીઓનો થાક ઉતારવા માટે ખાસ માલિશ ની સેવા પણ આપવામા આવી રહી છે. સાથે જ પદયાત્રીઓ માટે આરામદાયક ઊંઘવાની અને નાહવા-ધોવાની સગવડ પણ કરાઈ છે. ભક્તિના માર્ગે નીકળેલા યાત્રીઓની સેવા એ જ સાચી પ્રભુ સેવા છે." – આ મંત્ર સાથે 200 થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત અહીં ખડેપગે સેવા આપી રહ્યા છે. આ અનોખો સેવા કેમ્પ ડાકોરની પદયાત્રાને શ્રદ્ધાળુઓ માટે વધુ સુખદ અને યાદગાર બનાવી રહ્યો છે. One 2 one સેવા કેમ્પ ના સંચાલક સાથે. Walkthrough
0
comment0
Report
HBHimanshu Bhatt
Mar 01, 2026 05:34:12
Morbi, Gujarat:મોરબીમાં શનિવારની રાતે કાચ તોડ ગેંગ સક્રિય હોવાનું કહેવાય છે અને મોરબીના સનાળા રોડ, છાત્રાલય રોડ સહિતના વિસ્તારોમાં આશરે 15 જેટલી કારના કાચ રાત્રી દરમિયાન અજાણ્યા વ્યક્તિ દ્વારા તોડી નાખવામાં આવ્યા છે. મોરબીમાં અગાઉ રાત્રિ દરમ્યાન કારના કાચ તોડવામાં આવે, કારમાંથી ટાયરબેક પછી સ્પેરપાર્ટની ચોરી કરી લેવામાં આવે અથવા વાહનની ચોરી થઈ જતા સ્થિતિ બનતી રહી છે; પરંતુ ફરી એક વાર કારના કાચ તોડ ગેંગ સક્રિય થઈ હોવાનો આ ઘાટ શનિવારે રાતે મોરબીમાં જોવા મળ્યો છે. સનાળા રોડ, કન્યા છાત્રાલય રોડ, મુનનગર ચોક સહિતના વિસ્તારોમાં ઘણી કારના કાચ તોડી નાખવામાં આવ્યા હોવાનું પોલીસને જાણ થયું છે અને નજીકના વિસ્તારમાં CCTV કેમેરા ખોલી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
0
comment0
Report
DRDarshal Raval
Mar 01, 2026 03:30:57
Ahmedabad, Gujarat:ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે હવાઈ મુસાફરી પર સર્જાઈ અસર વિવિધ દેશમાં હવાઈ મુસાફરી બંધ કરતાં અમદાવાદમાં હવાઈ મુસાફરી પર પડી અસર સતત બીજા દિવસે ફલાઇટ કેન્સલ નો સિલસિલો યથાવત દેખાયો આજે સવારની સ્પાઈસજેટ ની સારજહાં અને એમીરટ્સ ની દુબઈ ની ફલાઇટ કેન્સલ રહી શનિવારે અન્ય એરપોર્ટ ની જેમ અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેરફઈ આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રોને અસર ને લઈને એડવાઈઝરી જાહેર કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડીલે અને રદ જોવા મળી ફલાઇટ રદ થતા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો અટવાયા મુસાફરોને એરપોર્ટ દ્વારા સલાહ આપવામાં આવી એરપોર્ટ પર મુસાફરી કરતા પહેલા તેમની સંબંધિત એરલાઇન્સ સાથે ફ્લાઇટની સ્થિતિ તપાસી બાદમાં મુસાફરી કરવા સલાહ અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરી એડવાઈઝરી સાથે એરપોર્ટ ઉપર હેલ્પ ડેસ્ક પણ શરૂ કરાયું ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને એરપોર્ટ ઉપર હેલ્પ ડેસ્ક શરૂ ઇતીહાદના હેલ્પ ડેસ્ક માટે મુસાફરો 18001233901 પર કોલ કરી શકે છે ફ્લાઈટ વિલંબ અને કેન્સસલ થવા વચ્ચે મુસાફરોને મદદરૂપ થવા એરપોર્ટ ઓથોરિટી નો હેલ્પ ડેસ્ક શરૂ કરીને જોવા મળ્યો પ્રયત્ન ઇતિહાદ અને ઈન્ડિગો દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરાયા શનિવારે ઇન્ડિગોની કુવૈત અને અબુ ધાબી અને ઈતિહાદ ની અબુધаби ની ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો અટવાયા મિડલ ઈસ્ટ ની 10 થી વધુ ફ્લાઇટસ કેન્સલ રહેલ હતી હાલાકી
0
comment0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
Feb 28, 2026 16:47:42
0
comment0
Report
DMDURGESH MEHTA
Feb 28, 2026 16:46:42
Gandhinagar, Gujarat:आज गृह-विभाग ने पूरक विनियोजन के अंतर्गत 238 नोटिस दाखिल की। Form 7 के बारे में विरोध उठाया गया कि sir की प्रक्रिया में ग़ैर-प्रभावी कदम थे। यह सवाल उठाया गया कि पात्रता रखने वाले नागरिक बाहर न जाएँ और किसी बाहरी व्यक्ति को प्रवेश न मिले इसके लिए व्यवस्था की गई थी। 29 जनवरी को निर्वाचन आयोग ने नामकमी के फॉर्म 988631 की घोषणा की, वहीं 30 जनवरी को 183235 फॉर्म के नक्काशी का उल्लेख किया गया। 17 और 18 जनवरी को बिना दस्तावेज़ी प्रमाण के Form 7 पेश हुए। जुनागढ़ के एक बूथ में अनेक नाम रद्द करने की आवेदन-योजना की चर्चा भी हुई। यह एक योजनाबद्ध क़वितरलाभ है ताकि किसी एक वोटर के अधिकार को रोका जा सके। किन्हीं व्यक्तियों ने कितने फॉर्म दिये, ER के पास इसके बारे में जानकारी नहीं है। हर कार्यालय में CCTV लगे हैं। सरकार की तरफ से इसे वोटर-लिस्ट से नाम हटाने का प्रयास माना गया है। Form 7 के जरिये चुनाव आयोग को ग़ैरमार्गदर्शन करवाने का प्रयास किया गया। गोपाल इतालिया बाइट: अमरैली और जूनागढ़ जिलों के किसानों के सोलर पंप के बाद कितने किसानों को विद्युत कनेक्शन मिला, यह प्रश्न है। सरकार ने किसानों के लिए ऑफ-ग्रीड सोलर पंप दिये थे; सब्सिडी भी दी जाती थी। पंप लगवाने के बाद 5 साल के भीतर वैध विद्युत कनेक्शन देने का निर्णय है। अमरैली में 843 किसानों ने सोलर पंप लगवाये थे; 5 साल पूरे होने पर केवल 2 किसानों को Regular Connection मिला। जूनागढ़ जिले में 568 किसानों ने सोलर पंप लगवाये थे; 5 साल पूरे होने पर 4 किसानों को ही विद्युत कनेक्शन मिला। 31 दिसंबर 2025 की स्थिति: बोटाद जिले के तहसीलों में ग्राम पंचायतों की जर्जर हालत, गढ़डा में 5 ग्राम पंचायतें, बारह पंचायतों में नई योजनाओं के अनुसार बिल्डिंग, कुल 68 ग्राम पंचायतों के लिए नई डिज़ाइन के अनुसार बिल्डिंग निर्माण; कुल खर्च 6,14,82,876 रुपए। विदानसभा में तीन प्रश्न: 2025 में बोटाद जिले के तहसीलों में किसानों के दिन में बिजली उपलब्धता, जवाब के अनुसार बरवाला में 23 गांव, बोटाद में 52 गांव, गढ़ड़ा में 73 गांव और राणपुर में 35 गांव दिन में बिजली पाते हैं; दो वर्षों में 100% किसानों को बिजली पहुंचना बताया गया। गोपाल इटालिया ने कहा: विधानसभा में Sir की प्रक्रिया में सुधार कर बड़े पैमाने पर गुजरात के लोगों के नाम अव intentional हटाए गए। सरकार ने पॉइंट ऑफ ऑर्डर उठाकर विरोध दर्ज किया। इस चर्चा में भाग लेकर बजट से 60 करोड़ Extra खर्च का मुद्दा उठाया गया और कहा गया कि गुजरात की जनता के 60 करोड़ रुपये कहाँ खर्च हुए। तुषार चौधरी (क्रCongress) ने कहा: हाल ही में Gujarat SIR कार्यवाहियों पर बहस शुरू नहीं हुई, सरकार ने पॉइंट ऑफ ऑर्डर उठाकर चर्चा रोकी। सांसदों ने कहा कि नए मतदत्ा कार्डों पर फोटोग्राफ असमंजसपूर्ण है; सरकार ने स्पष्ट जवाब नहीं दिया। भाजपा के विधायक महेश कसवाला ने कहा: पूरक विनयवियोग कानून की चर्चा गृहमंत्रालय के अंतर्गत नहीं आती, यह एक स्वतंत्र संस्था है; Form 7 पर प्रश्न उठे; Final electoral list जारी हो चुकी है; कोई मतदाता विरोध दर्ज नहीं किया गया।
0
comment0
Report
PAParakh Agarawal
Feb 28, 2026 15:32:50
Ambaji, Gujarat:અંભાજી આબુરોડ રેલ્વે પ્રોજેક્ટ માં સૌથી લાંબી રેલવે ટનલ અને તેની કામગીરી એન્જિનિયરિંગનો પડકાર રૂપ પ્રોજેક્ટ ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ અને પ્રવાસન ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. તારંગાહિલ્સ–અંબાજી–આબુ રોડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી પાસે ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું નિર્માણ થઈ રહ્યું છે. આશરે 1.83 કિલોમીટર લાંબી, 8 મીટર ઊંચી અને 10 મીટર પહોળી આ ટનલ અરવલ્લીની કઠણ પહાડીઓને ચીરીને બનાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટના સૌથી પડકારજનક ભાગ સમાન આ મુખ્ય ટનલ ઉપરાંત, અન્ય 11 નાની ટનલ અને 100 જેટલા નાના-મોટા પુલો આ રેલવે લાઇનને આધુનિક એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો બનાવે છે. ​વડાપ્રધાનનું વિઝન અને ધાર્મિક કનેક્ટિવિટીનો સંગમ આશરે ₹2700 કરોડ ઉપરાંત ના ખર્ચે તૈયાર થઈ રહેલો આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર Moderા નંબરના વિઝનનું પરિણામ છે. તેમનું સપનું હતું કે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સીધું રેલવે કનેક્ટિવિટી સાથે જોડાય, જેથી ગુજરાત અને રાજસ્થાનના ધાર્મિક સ્થળો વચ્ચેનું અંતર ઘટે. આ રેલવે લાઇનથી લાખો શ્રદ્ધાળુઓની મુસાફરી સરળ બનશે એટલું જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે હજારો લોકોને રોજગારીની નવી તકો પણ प्राप्त થશે, જે ઉત્તર ગુજરાતના અર્થતંત્રને નવી ગતિ આપશે. ​પ્રકૃતિના ખોળે અદભૂત સફર અને ભવિષ્યનું લક્ષ્ય અંબાજીથી આબુ રોડ વચ્ચેની આ ટ્રેન сафર પ્રવાસીઓ માટે કુદરતી સૌંદર્યનો અનન્ય લ્હાવો બની રહેશે. ઊંચા પહાડો, ઊંડી ખીણો અને વિશાળ પુલો વચ્ચે પસાર થતી ટ્રેન મુસાફરોને રોમાંચક અનુભવ કરાવશે. વર્ષ 2028 સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ત્યારબાદ, આ રેલવે લાઇન માત્ર પરિવહનનું સાધન જ નહીં, પરંતુ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે પ્રવાસન અને વિકાસના નવા દ્વાર ખોલનારો એક મહત્વપૂર્ણ સેતુ બની રહેશે.
0
comment0
Report
DRDarshal Raval
Feb 28, 2026 15:32:26
Ahmedabad, Gujarat:ઈરાન અને ઈઝરાયલ યુદ્ધ વચ્ચે હવાઈ મુસાફરી પર સર્જાઈ असर વિવિધ દેશમાં હવાઈ મુસાફરી બંધ કરતા અમદાવાદમાં હવાઈ મુસાફરી પર પડી असर આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રોને અસર ને લઈને એડવાઈઝરી જાહેર કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડીલે અને રદ જોવા મળી ફલાઇટ રદ થતા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો અટવાયા મુસાફરોને એરપોર્ટ દ્વારા સલાહ આપવામાં આવી એરપોર્ટ પર મુસાફરી કરતા પહેલા તેમના સંબંધિત એરલાઈન્સ સાથે ફ્લાઇટની स्थिति તપાસી બાદમાં મુસાફરી કરવા સલાહ અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરી એડવાઈઝરી સાથે એરપોર્ટ ઉપર હેલ્પ ડેસ્ક પણ શરૂ કરાયું ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને એરપોર્ટ ઉપર હેલ્પ ડેસ્ક શરૂ ઇતિહાદના હેલ્પ ડેસ્ક માટે મુસાફરો 18001233901 પર કોલ કરી શકે છે ફ્લાઈટ વિલંબ અને કેન્સલ થવા વચ્ચે મુસાફરોને મદદરૂપ થવા એરપોર્ટ ઓથોરિટી નો હેલ્પ ડેસ્ક શરૂ કરીને જોવા મળ્યો પ્રયાસ ઇન્ડિગોની કુવૈત અને અબુ ધાબી અને ઇતિહાદ ની અબુ ધાબી ની ફ્લાઇટ કેન્સલ ફલાઇટ કેન્સલ થતા મુસાફરો અટવાયા મુસાફરોએ રિફંડ. અને જમવા ની વ્યવસ્થાની માંગ કરી દૂરથી આવેલા મુસાફરોએ રાતે રોકાણ વ્યવસ્થા કરવા પણ કરી માંગ એકાએક ફલાઇટ કેન્સલ થતા અન્ય ફ્લાઇટ લના ભાડામાં અધધ વધારો કરતાં મુસાફરોએ અન્ય ફ્લાઇટ સેવા પૂરી પાડવા કરી માંગ
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Feb 28, 2026 15:32:16
Dahod, Gujarat:એંકર આદિવાસી સમાજ દ્વારા ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે. મેળામાં આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર છે. ગુજરાતના લોકમેળા દરેક વિસ્તારમાં સ્કસૃૃતીની આગવી ઓળખ ધરાવે છે. દાહોદ જિલ્લામાં વિવિધ પ્રકારના મેળા યોજાતા હોય છે અને તેમાંથી એક મેળો ઢોલ મેળો તરીકે ઓળખાય છે. દાહોદમાં દર વર્ષે આદિવાસી સમાજ દ્વારા ઢોલ મેળાનું આયોજન થાય છે. આ વર્ષ પણ ધુળેટીના પર્વ પહેલાં અગિયારસના દિવસથી ઢોલ મેળાનો પ્રારંભ થયો છે. પરેલ ગ્રાઉન્ડ ઉપર વિશાળ 18માં ઢોલ મેળાનું આયોજન કરાયું હતું જેમાં આદિવાસી સમાજ તથા અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. ઢોલનું મહત્વ આદિવાસી સમાજમાં ગંભીર છે; આનંદ હોય કે દુઃખના પ્રસંગ હોય ત્યારે ઢોલનો ઉપયોગ થતો રહે છે. આધુનિક યુગમાં ઢોલ ધીમે ધીમે લુપ્ત થતા જાય છે પણ ઢોલ જીવંત રહેવા માટે ખાસ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે. ઢોલ મેળામાં 200થી વધારે ઢોલ મંડળીઓ પોતાના સાથીઓ સાથે આવે છે. આ પાંથરામાં ઢોલ નૃત્ય ખાસ આકર્ષણનું કેન્દ્ર રહે છે જે માનવસંકૃતિના જ jingling બનાવે છે.
0
comment0
Report
KBKETAN BAGDA
Feb 28, 2026 15:32:04
Amreli, Gujarat:અમરેલી જિલ્લામાં રાજુલા શહેરમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને રાજુલા તાલુકા કૃષિસેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીયમંત્રી સીઆર પાટીલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલા જળસંમેલન કાર્યક્રમનું આયોજન પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા કરવામાં આવ્યું હતું જેમા પ્રથમ રાજુલાની લાઇન લોડસ હોટલ ખાતે સ્થાનિક ઉદ્યોગોના કર્મચારીઓ સાથે બેઠક કરી સીઆર પાટીલ દ્વારા જળસંચય તળાવની કામગીરીમાં મદદ કરવા માટે અપીલ કરી હતી અને ત્યારબાદ રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે જળસંમેલનમાં સીઆર પાટીલ પોહચ્યા હતા અહીં રાજ્ય સરકારના મંત્રી કૌશીક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય હીરા સોલંકી સહિત જિલ્લાના પાંચેય ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક કાર્યકરો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને કેટલાક લોકો માનતા હતા કોંગ્રેસમાંથી बीजेपीમાં પ્રવેશ મેળવનાર અંબરીષ ડેર દ્વારા 98 રાજુલા વિધાનસભા ક્ષેત્રમાં શક્તિ પ્રદશન કરવામાં આવ્યો હતો; કેન્દ્રિય મંત્રી સીઆર પાટીલ દ્વારા જાહેરમંચ પરથી કહેલ કે બે ત્રણ મિટિંગમાં મેં કહ્યું હતું અંબરીષભાઈ માટે તમારી સીટ રૂમાલ મુકેલ હતો પાર્કિંગ સમયે કેટલાક મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા.રાજુલા જળસંમેલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાજુલા વિસ્તારમાં જળસંચય યોજવા માટે કાર્યક્રમ કરવામાં આવ્યા છે ગીરગંગા ટ્રસ્ટ સાથે રહી ઉધોગો સાથે મળી સાથે કામગીરી કરવા માટેની ખાત્રી અને જળસંચય પાણી બચાવવા માટે અપીલ કરી ઉપરાંત જળ બચાવવા માટે સંકલ્પ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સીઆર પાટીલ રાજુલા પોહચાયા પછી કોંગ્રેસના પૂર્વ નેતા સીઆર પાટીલની મુલાકાત લીધી હતી."
0
comment0
Report
AKAshok Kumar
Feb 28, 2026 15:30:55
Junagadh, Gujarat:જુનાગઢ વિસાવદર વિશ્વાસભરસી સ્પષ્ટતા વ્યક્ત કરાઈ છે. શ્રી ભક્તિ સેવાશ્રમ ટ્રસ્ટ ગૌશાળામાં વાદવાજવાબી મુદ્દો ચરમસીમાએ આવી રહ્યો છે. ભલગામ વિસ્તારની જગ્યા ભૂદાન સમિતિ પાસેથી 30 વર્ષ માટે લેવાઈ હતી, ગાયોના સંવર્ધન માટે કરાયો હતો કરાર. કોઈ વિવાદ નહોતો — પરંતુ મૂળજી લવજી પટેલ ટ્રસ્ટી તરીકે આવ્યા બાદ બનાવી ગૌશાળા ગૌશાળામાં ખોટા વ્યવસાય ચલાવવાનો આક્ષેપ થયો. દેશી ગીર ગાયના નામે ઘીનું ઓનલાઈન અને ડાયરેક્ટ વેચાણ કરવામાં આવ્યું, વધુ જગ્યા પર બગીચો બનાવી અને ટ્રસ્ટના વહીવટમાં પોતાના પરિવારનું નામ ચડાવવાનો ષડયંત્ર બનાવાયું. ખોટા ઠરાવ અને સહી કરીને કમિશનર રાજકોટમાં અરજી કરવામાં આવી, જેના વિરોધમાં વાંધાની અરજી પણ કરવામાં આવી. સ્વામી ચંદ્રપ્રકાશ दासजीના દાવો — “મને અને સંપ્રદાયને બદનામ કરવાનો પ્રયાસ” પરંતુ તેઓ કહે છે કે શાકઉત્સવ પછી ખોટો પ્રચાર શરૂ થયો. “કોઈ પણ પ્રકારની રૂપિયા લેતીદેતી નથી, ગૌશાળા કે બગીચો પૈસાની લાલચ માટે બનાવેલ નથી” અને “ખોટી રીતે ધંધો કરી આવક રોકનારાઓ જગ્યા પડાવવાની કોશિશ કરી રહ્યા છે, સંપ્રદાયને બદનામ કરવાનો હેતુ”.
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Feb 28, 2026 13:47:11
Gujarat:ઉનાળા ઋતુની શરૂઆત થતા જ વનોની લીલોતરી ધીમે ધીમે ઓછી થવા લાગે છે. પાનખરના સમયમાં વૃक्षकાઓ પાંદડા અને ફૂલો ખરી પડતા હોય છે. પરંતુ એ જ સમયે વનવિસ્તારમાં પોતાની અનોખી સુંદરતાથી સૌનું મન મોહી લેતું કેસૂડો વૃક્ષ ખીલી ઊઠે છે. કેસરિયા રંગના મનમોહક ફૂલો સમગ્ર વનરાજીને અદભૂત આભા અર્પે છે. નર્મદા જિલ્લાના અનેક વિસ્તારોમાં ખાખરાના વૃ šestો કેસરી ફૂલોથી લથબથ દેખાય છે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં આ દૃશ્ય અદભૂત સૌંદર્ય સર્જે છે. જે પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બને છે. સાથે-સાથે આ કુદરતી સંસાધન સ્થાનિક મહિલાઓ માટે રોજગારમાં વધારો થયો છે. એકતાનગર ખાતે આવેલ એકતાનર્સરી સ્થાનિક મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ અને રોજગારનું સશક્ત કેન્દ્ર બની છે. અહીં હેન્ડીક્રાફ્ટ યુનિટ સ્ટોલમાં કાર્યરત છે કેસુડાના ફૂલોથી બનાવાતા હર્બલ સાબુનું વેચાણ એકતાનર્સરી ખાતે કરવામાં આવે છે અને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળે છે. કેસુડાના હર્બલ સાબુની ગરમીના સમયમાં માંગ વધે છે અને તેમાંથી દર મહિને અંદાજે રૂ. ૪૦ થી ૫૦ હજાર જેટલી આવક પ્રાપ્ત થાય છે. ઉત્તમ ગુણવત્તાને કારણે ગ્રાહકો વારંવાર ખરીદી કરે છે. આ પહેલ સ્થાનિક સ્તરે મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.
0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top