365560
Amreli - રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ
Rajula, Gujarat:રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ ઈમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આહિર સમાજની વાડી ખાતે સ્વ.દિપકભાઈ અરજણભાઈ જીંજાળાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા ૮૨ રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી. સ્વ.દીપકભાઈના ધર્મપત્ની મંજુલાબેન જીંજાળા અને મોટાભાઈ જશુભાઈ જીંજાળા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવતા રક્તદાન કેમ્પમાં યાદવ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવિણભાઈ જીંજાળા,પૂર્વ પ્રમુખ લાલજીભાઈ જીંજાળા,બળુભાઈ મકવાણા અને અરવિંદભાઈ વાણિયા સહિતના તમામ સભ્યશ્રીઓ દ્વારા ખડેપગે હાજર રહી ૮૨ યુનિટ બ્લડ એકત્રિત થયેલ0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
आनंदनगर में पीजी गर्ल के साथ बलात्कार मामला, Zee 24 Ghante CCTV फुटेज सामने
Ahmedabad, Gujarat:અમદાવાદ આનંદનગર માં પીજી ગર્લ પર બળાત્કાર મામલો ઝી 24 કલાક પાસે હવસ ખોર સિક્યુરિટી ગાર્ડ ધર્મવીર ના સીસી ટીવી અને ઓળખ આવી ઝી 24 કલાક પાસે આરોપી ધર્મવીર ના Фોટો આવ્યો અમે આપને દેખાડીશું આ હેવાન નો સાચો ચહેરો જૂવો આ છે બળાત્કારી ધર્મવીર bળાત્કાર પહેલા અને બાદ ના સીસી ટીવી પણ આવતા હતા ઝી 24 કલાક પાસે આવ્યા0
0
Report
हणोल में फिट इंडिया मूवमेंट के तहत संडे ऑन साइकिल की विशाल रैली
Bhavnagar, Gujarat:એન્કર/વિઓ: ભાવનગર జిల్లાના પાલીતાણા તાલુકાના હણોલ ખાતે ‘ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સન્ડે ઑન સાયકલ’નો ૮૫મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, ગ્રામજનો, રમતવીરો અને સાયકલિંગપ્રેમીઓ જોડાયા હતા. જે અંતર્ગત આજે સવારે હણોલથી નેસડી અને નોઘણવદર સુધી અંદાજે ૬ કિલોમીટરની સાયકલ રેલી યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સાયકલ ચલાવી ‘ફિટ ઈન્ડિયા–નશામુક્ત ભારત’નો સંદેશ આપ્યો હતો. સાયકલિંગને સ્વસ્થ અને સક્રિય જીવનશૈલીનો ભાગ બનાવવા તેમજ ‘સન્ડે ઑન સાયકલ’ને જનઆંદોલન બનાવવા મંત્રીએ સૌને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સાયકલિંગથી આરોગ્યની સાથે પર્યાવરણનું પણ જતન થાય છે. આ કાર્યક્રમમાં યોગ, ઝુંબા, ગરબા ઉપરાંત વૉલીબૉલ, ચેસ, કેરમ અને દોરડાકૂદ જેવી વિવિધ ફિટનેસ તથા રમતગમતની પ્રવૃત્તિઓ યોજાઈ હતી. ‘ફિટ ઈન્ડિયા–નશામુક્ત ભારત’ના સંદેશ સાથે હણોલનો આ કાર્યક્રમ સ્વસ્થ અને સશક્ત યુવા શક્તિના નિર્માણ માટે પ્રેરણાદાયી બન્યો હતો. બાઈટ: ડો.મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી, ભારત সরকার0
0
Report
गांधीनगर-आनंदनगर में दुष्कर्म के मामले: सुरक्षा गार्ड गिरफ्तार, कड़ी सजा की मांग
Ahmedabad, Gujarat:અમદાવાદ મહાનગર અને ગાંધીનગર પાટনারમાં बनी દુષ્કર્મ ની ઘટના અમદાવાદમાં pg માં રહેતી યુવતી પર સિક્યોરિટી ગાર્ડનું દુષ્કર્મ જ્યારે ગાંધીનગરમાં ગેસ્ટ હાઉસમાં સગીરા પર યુવકનું દુષ્કર્મ ગાંધીનગરમાં સગીરાનું સારવાર દરમિયાન નીપજ્યું મોત આનંદનગર કેસમાં પોલીસ આરોપી ની થઇ ધરપકડ બને સતાહક ઘટનાને নিয়ে સિનિયર વકીલ અને હાઈકોર્ટ બાર એસોસિઍસનના પ્રમુખ યતીન ઓઝા સાથે 24 કલાકની ખાસ વાત યતીન ઓઝાએ મામલાને ગંભીર ગણાવી ચિંતા વ્યક્ત કરી સમગ્ર કેસમાં કોર્ટ કાર્યવાહીમાં કેસ પુરવાર થયે કડક સજાની કરીને માંગ આ પ્રકારના કેસમાં 10 વર્ષથી જીવે ત્યાં સુધી અને ફાંસીની સજા હોય છે જે કોર્ટ કેસની ગંભીરતા જોતા નક્કી કરે સુરતમાં બનેલી ઘટનામાં તાત્કાળ ટ્રાયલ કરી ચાર્જશીટ કરી સજા કરાઈ તે રીતે કેસ ચલાવવા કરી માંગ આનંદનગરમાં સિક્યોરિટી ગાર્ડ બહાર નો હતો તે પરપ્રાંતીય નહિ પણ ભારતીય જ છે પણ તેની માનસિકতা એવી છે જેના કારણે આ ઘટના બની કડક કાર્યવાહી થાય તેવી કરાઈ માંગ યતીન ઓઝા. સિનિયર એડવોકેટ સાથે હાઇકોર્ટે બાર એસોસિએશનના પ્રમુખ0
0
Report
Advertisement
अहमदाबाद में शहीद दिवस पर विनोद किनारीवाल की प्रतिमा तक रैली, श्रद्धांजलि
Ahmedabad, Gujarat:આજે શહેરમાં શહિદ દિવસ મનાવايو ભારતના સ્વાથંત્ર્ય સંગ્રામના ''હિંદ છોડો'' આંદોલન દરમિયાન શહિદ થયેલાને અપાઈ શ્રદ્ધાંજલિ શહેરમાં સ્કૂલ બોર્ડએ बच्चों સાથે રેલી કાઢી આપી શ્રદ્ધાંજલિ માતૃભૂમિની રક્ષા કાજે અને રાષ્ટ્રધ્વજની શાન માટે શહિદોને અપાઈ શ્રદ્ધાંજલિ ગુજરાત કોલેજના પરિસરમાં રાષ્ટધ્વજ ફરકાવવા બાબતે બ્રિટિશ પોલીસ સાથે ઘર્ષણમાં વિનોદ કિનારીવાલાએ ધ્વજની રક્ષા કરતા તેનું વિરોધ કર્યો. વિરોધ દરમિયાન અંગ્રેજોએ તેમના પર ગોળીબાર કર્યો અને સ્થળ પર જ તેઓ શહીદ થયા. તિરંગા ખાતર પોતાના પ્રાણનું બલિદાન આપનાર અમર શહીદ વીર વિનોદ કિનારીવાલાની પુણ્યતિથિ નિમિત્તે અપાઈ શ્રદ્ધાંજલિ દર વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા ટાઉન હોલ થી ગુજરા કોલેજ શહીદ વીર વિનોદ કિનારીવાલાની પ્રતિમા સુધી રેલી કાઢી શ્રદ્ધાંજલિ આપવામાં આવી કાર્યક્રમમાં મેયર. ધારાસભ્ય અને કોર્પોરેટર સાથે સ્કૂલ બોર્ડના સભ્યો અને બાળકો જોડાયા0
0
Report
मोरबी के किसान महासभा ने गुजरात मॉडल की देशव्यापी प्रचार की मांग की
Morbi, Gujarat: MORBIના રવાપર ગામે આજે ખેડૂત મહાસભા યોજાઇ હતી જેમાં ખેડૂત નેતા રાગેશ ટીકેત, યદુવીરસિંહ ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આ સમયમાં ગુજરાતના ખેડૂત આંદોલન કરનારા તમામ ખેડૂતોએ તેમની ભુનીદહિતે બિરદાવ્યા હતા તેમજ તેના પગલે આંદોલન માટે ગુજરાત મોડલ તમામ ભારતમાં પ્રચલિત કરવાની લાગણી વ્યક્ત થઈ હતી. કેસર આંદોલન માટે ગુજરાતની ધરતી પરથી એલાન થયું હતું કે જો ગુજરાતમાં ખેડૂતો હક માટે આંદોલન કરે છે અને તેની સામે પોલીસની આંદોલન થાય તો તેનું પડકાર પંજાબ અને હરિયાણામાં પડશે અને 天天中彩票充值ાના ખેડૂતોએ તેનો回应 માન્ય કરી શકો છો. મોરબી સહિત ગુજરાતમાં privata વીજ કંપનીઓના.threshold લખાણને કારણે પૈસા માટે થાંધલા ઊભા કરી રહ્યાં છે અને વીજ વાયરો પસાર કરવાની કામગીરી હેઠળ ખેડૂતોએ પૂરતો વળતરની માંગણી કરી હતી. રાતે યોજાયેલા સંબોધન દરમિયાન આગેવાનો સહિતના નેતાઓએ આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. વાર્તામાં યદુવીરસિંહ ચૌધરીએ સરકારના હિતદર્વારા ખેડૂતની આવક બમણી કરવાની વાતો લોકોના કોર્ટમાં આવેલી છે અને ખેડૂત સમાજનું એક પરિવાર હોવાનું જણાવ્યું હતું. આંદોલન હવે સમગ્ર દેશમાં કેન્દ્રિત બનવուી તરફ રાજય-રાજ્યની ખબરો સાથે આગળ વધશે. આ બાદ જણાવ્યું હતું કે საქართველოში જવાબદારીક્ષમ કિસાનોના હિતમાં સરકાર વગર કાંડ કરવી પડે તો આંદોલન દેશભરમાં જનસ્ફૂર્તિ બનાવશે.0
0
Report
वेसु पुलिस ने 3 साल 8 महीने के बच्चे को सुरक्षित खोजकर उसकी माँ को सौंपा
Surat, Gujarat:વેસુ પોલીસની પ્રશંસનીય કામગીરી અપહરણ થયેલા 3 વર્ષ અને 8 મહિનાના માસૂમ બાળકને વેસુ પોલીસે મુંબઈથી હેમખેમ શોધી કાઢ્યો સુરતના વેસુ વિસ્તારમાંથી અપહરણ થયેલા 3 વર્ષ અને 8 મહિનાના માસૂમ બાળકને વેસુ પોલીસે મુંબઈથી હેમખેમ શોધી બહાર શોધી કાઢ્યો છે. પોલીસની સતર્કતા અને 5 દિવસની સઘન તપાસ બાદ બાળકને સુરક્ષિત રીતે તેની માતાને સોંપવામાં આવ્યો છે. તાજેતરમાં 29 જુલાઈ 2026 ના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ વેસુ સ્થિત જી.ડી. ગોયેન્કા ઇન્ટરનીશનલ સ્કૂલ પાસેથી 3 વર્ષ અને 8 મહિનાના બાળક અથર્વનું તેના જ પિતા ઇશાન દ્વારા બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું હતું. આર્ટીગા કારમાં આવેલા ઈશાને બાળકની માતાને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બાળકને છીનવી Leopold હતો. ત્યારબાદ આરોપી પિતા અને તેના માતા-પિતાએ પોતાના મોબાઈલ ફોન બંધ કરી મુંબઈ ભાગી ગયા હતા. આ અંગે બાળકની માતાએ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 127(2), 296(બી), 351(3) અને 3(5) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ આપી હતી. પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વેસુ પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એ. રાઠવા અને સર્વેલન્સ પી.એસ.આઈ. એ.જી. પરમારની ટીમે તપાસનો દોર શરૂ કર્યો હતો. પોલીસ પ્રવાસ મુંબઈ ખાતેના 91 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. હ્યુમન ઈન્ટેલિજન્સ આધારે માહિતી મળી હતી કે આરોપીઓ મુંબઈના બોરીવલીની વિસ્તારમાં છે અને સિક્યોરિટી ગાર્ડના ફોનથી સગા-સંબંધીઓ સાથે વાત કરી રહ્યા છે. આ માહિતીના આધારે વेसુ પોલીસના હેડ કૉન્સ્ટેબલ રમેશભાઈ અને કિરણભાઈ तत્કાલિક મુંબઈ પહોંચ્યા હતા. બંને જવાનોએ સિક્યોરિટી ગાર્ડની નોકરી મેળવવાના બહાને સતત 5 દિવસ સુધી વોચ ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને બાળકને સહી-સલામત શોધી કાઢ્યો હતો. માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા વેસુ પોલીસ ભોગ બનનાર બાળકની સુરક્ષા અને હિતને પ્રાધાન્ય આપી તેને સુરક્ષિત રીતે તેની માતાને સોંપી દીધો છે. આ પ્રશંસનીય કામગીરી પાછળ પી.આઈ. ત્રણથવા, પી.એસ.આઈ. એ.જી. پرمار સહિત વેસુ પોલીસ સ્ટેશનના તમામ જવાનું ઉત્કૃષ્ઠ ટીમવર્ક જોવા મળ્યું છે.0
0
Report
Advertisement
Hindi headline
Rajkot, Gujarat:રાજકોટમાં કરોડોની કિંમતના બ્રાસ સ્ક્રેપને બારોબાર સગેવગે કરવાનો કારસો પોલીસની સતર્કતાથી નિષ્ફળ થયો છે. દિલ્લીથી રાજકોટ पहुँહેલો 23 ટન બ્રાસ સ્ક્રેપ જામનગર પહોંચાડવાનો હતો. પરંતુ આરોપીઓએ માલને મંઝિલ સુધી પહોંચાડવાને બદલે બીજા ટ્રકમાં ટ્રાન્સફર કરી અમદાવાદ તરફ બારોબાર મોકલવાની કાવતરાખોરી કરી હતી. શહેરમાં દિવસ દરમિયાન હેવી વાહનોની પ્રવેશબંધી થતા બહાનું કાઢી 25 ટનના માલમાંથી 23 ટન જેટલો બ્રાસ સ્ક્રેપ અન્ય ટ્રકમાં ખસેડી દેવાયો હતો. પરંતુ માલ અમદાવાદ પહોંચે એ પહેલાં જ ભક્તિનગર પોલીસએ સમગ્ર ખેલનો પર્દાફાશ કરી દીધો. પોલીસે રૂ.2.21 કરોડની કિંમતેનો 23 ટન બ્રાસ સ્ક્રેપ અને ટ્રક કબજે કરી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ આટલા મોટા જથ્થાને અડધી કિંમતે બારોબાર વેચી મારી મોટી કમાણી કરવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું છે. મહત્વનું એ છે કે માલ વેચાય કે સગેવગે થાય એ પહેલાં જ પોલીસ ત્રાટકી, જેથી કરોડોની કિંમતે માલ સલામત રીતે રિકવર થયો છે. બીજી તરફ દિલ્લીથી રાજકોટ માલ લઈને આવેલા મુખ્ય ટ્રક ચલાવતો ક્લીનર ફરાર હોવાથી હવે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. કરોડોના બ્રાસ સ્ક્રેપનો ખેલ કોના ઈશારે રચાયો? આ કાવતરામાં હજુ કેટલા લોકો સામેલ છે. — હવે પોલીસ તપાસમાં વધુ મોટા ખુલાસાની શક્યતા છે. વિ.ઓ ૧ રાજકોટમાં બ્રાસ સ્ક્રેપના મોટા જથ્થાને લઈને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ભక్తિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢેબર રોડ પર આવેલી શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટની ઓફિસ મારફતે દિલ્લીથી રાજકોટ તરફ 27 ટન જેટલો બ્રાસ સ્ક્રેપ મોકલવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, 31 જુલાઈની રાત્રે આશરે સાડા નવ વાગ્યે ટ્રક નંબર RJ.52.GA.4413માં બ્રાસ સ્ક્રેપનો જથ્થો ભરી દિલ્લીથી રાજકોટ તરફ રવાના કરવામાં આવ્યો હતો. ટ્રકની જવાબદારી ડ્રાઇવર મનોહરસિંઘ કરણસિંગ અને ક્લીનર પ્રતાપસિંહ સંભાળી રહ્યા હતા.આ સમગ્ર જથ્થામાંથી લગભગ 2 ટન બ્રાસ સ્ક્રેપ રાજકોટની અલગ-અલગ પાર્ટીઓનો હતો. જ્યારે સૌથી મોટો હિસ્સો એટલે કે અંદાજે 25 ટન માલ જામનગરની વિવિધ પાર્ટીઓને પહોંચાડવાનો હતો. પરંતુ જામનગર પહોંચાડવાનો આ મોટો જથ્થો તેના નિર્ધારિત સ્થળે પહોંચે તે પહેલા જ સમગ્ર મામલે પોલીસની નજર પડી હતી. હવે સવાલ એ છે કે જામનગરના વેપારીઓનો 25 ટન બ્રાસ સ્ક્રેપ અન્યત્ર ખસેડવાનો પ્રયાસ કેમ થયો? આ પાછળ કોનું કાવતરું હતું? અને ડ્રાઇવર તથા ક્લીનર ક્યાં છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા માલના માલિકો, ટ્રાન્સપ્ટર અને ટ્રકના ડ્રાઈવર-ક્લીનરની ભૂમિકા સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વિ.ઓ ૨ તા.04.08.2026ના બપોરના 11.30 વાગ્યાની આસપાસ દિલ્લીથી બ્રાસ સ્ક્રેપ ભરાયેલ ગાડીની બિલટી લઇ રાજકોટની પાર્ટીનો 2 ટન માલ ટ્રાન્સપોર્ટના ખાલી કરી જામનગર ખાતે મોકલવાનો માલ ગાડીમાં રાખી રાત્રીના નો-એન્ટ્રી બાદ ગાડી રવાના કરવાની વાત કરી હતી. સાંજે 6.30 વાગ્યે રાજકોટનો 2 ટન માલ અમારી ઓફિસે ખાલી કરી અને બાકીનો 25 ટન માલ ગાડીમાં લઈ ડ્રાઈવર મનોહરસિંઘ કરણસિંગને રાત્રીના જામનગર જવા દેવાનું કીધું હતું. જો કે જામનગર પહોંચાડવા બદલે અન્ય ট্রક બોલાવી જામનગરના અલગ અલગ વેપારીનો માલ બારોબાર વહેંચી દેવા નક્કી કરી ટ્રકને રાજકોટમાં જ મૂકી દિલ્લીથી નીકળેલા ટ્રક ચાલક અને ક્લીનર ફરાર થઇ ગયા છે. વિ.ઓ ૩ ભક્તિનગર પોલીસે કુલ રૂ.2.37 કરોડના વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમ્યાન બ્રાસ સ્ક્રેપનો જથ્થો અન્ય ટ્રકમાં ભરી મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ અમદાવાદમાં રહેતા બે આરોપી મહમદ આશીફ હાસ્મી અને રિજવાન પઠાણ લઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે હાથ ધરેલ બંનેની ધરપકડ કરી રૂ.2.21 કરોડની કિંમતે કુલ 23,640 કિલો બ્રાસ સ્ક્રેપનો જથ્થો રિકવર કર્યો હતો. વધુ તપાસમાં આરોપી મહમદ આશીફ હાસ્મીના ભાઈ મહમદ શેખ ઉર્ફે ઇમરાનની પણ સંડોવણી ખુલતાં પોલીસે તેની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બ્રાસ સ્ક્રેપનો આટલો મોટો જથ્થો અડધી કિંમતે વેચી દેવાનું આરોપીઓએ નક્કી કર્યું હતું. પરંતુ માલનો સોદો થાય તે પહેલાં જ போலீસે કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય ટ્રક સાથે આવેલા ચાલક અને ક્લિનરની શોધખોળ હાલ પોલીસ પાસે છે. વાઈ-ફાઈલ - SAHIL SAPPA, રાજકોટ0
0
Report
হাইकोର্ট ने अहमदाबाद फायर डिपार्टमेंट के काम की तारीफ; 12 अगस्त तक रिमांड
Ahmedabad, Gujarat:શુક્રવારે હાઈકોર્ટે ફાયર সેફટી મામલે હાઇકોર્ટે અમદાવાદ ફાયર વિભાગની કામગીરીની સરાહના કરી અને એ જ દિવસે અમદાવાદ ના ચીફ ફાયર ઑફિસર અને ખાનગી વ્યક્તિ સામે લાંચ કેસ મામલે એસીબીએ કાર્યવાહી કરી. વિજય ચાર રસ્તા પાસે યશ એકવા કોમ્પ્લેક્સ ખાતે કાર્યવાહી કરાઈ. જે કેસમાં આજે acb એ બને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેના 12 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. मिळતી માહિતી મુજબ ફરીયાદી એફ.એસઓ એટલે કે ફાયર સેફટી ઓફીસર તરીકે કામ કરતા જેઓએ અમદાવાદ શહેર ખાતે આવેલા કુલ 6 બિલ્ડીંગોની noc ગુજરાત સરકારના પોર્ટલ ઉપર મંજુર થવા મોકલેલ હતી. પરંતુ આ કામના આરોપી ભાવસિંહ ઝાલાએ એન.ઓ.સી. દિઠ રૂ. ૬૦૦૦/- લેખે કુલ રૂ. ૩૬૦૦૦/- એન.ઓ.ಸಿ. મંજુર કરવા લાંચની માંગણી કરેલ હતી. જે આધારે એક જાગૃત નાગરિક તરીકે તેઓએ વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ આપતા આ ફરીયાદ આધારે શુક્રવારે બે સરકારી પેંચો રૂબરુ ટ્રેપનું આયોજન કર્યું. આશરે આ કેસમાં ફાયર સેફટી ઓફિસર જેઓએینه પત્રધાર આપી ૩૬૦૦૦/- લેતા રંગે હાથે પકડાઇ ગયેલ છે. જે કેસમાં CFO અમિત ડોંગરને ભાવસિંહ ઝાલા એ હેતુલક્ષી વાતચીત કરી અને લાંચની માંગણી કરી હોવાનું આદ્યતિર્મિત થયું હતું. આથી અમિત ડોંગરેના કહેવાથી ભાવસિંહ ઝાલા લાંચની માંગણી કરી મુશ્કેલીમાં મૂકયા અને ભ્રષ્ટાચાર આચરેલ હોય જેથી બંને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી acb એ કરી. કેસ બાદ CFO ને સસ્પેન્ડ કરી ફરજમાંથી મોકૂફ પણ કરાયા. આ કેસમાં વધુ તપાસ માટે આજે બંનેને લાલ દરવાજા ખાતે આવેલ CT સોશિયલ સિસન્સ કોર્ટમાં acb ની વિશેષ અદાલતમાં રિમાન્ડ માટે રજૂ કરાયા. જ્યાં કોર્ટમાં acb એ 10 જેટલા મુદ્દાઓ પર તપાસ માટે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. તપાસમાં કોણ કોણ સાથે લાંચમાં મળી, વાહન, મોબાઈલ અને બેન્ક ડેટા સોંપવામાં આવ્યા છે વગેરે વિષય તપાસના મુદ્દાઓ હતા. આણાએ NOC માટે નિવેદન, રોકાણ અને ખરીદીના સ્ત્રોતો ચકાસવામાં આવશે. આરોપીઓના બચાવ તરફથી કહેવામાં આવ્યું કે CFO Amit Dongre ને સીધી લાંચની રકમ મળી નથી અને પેસવર્ડ/ID સોંપાઈ હોય છે, જેના કારણે પ્રત્યક્ષ હાજરી જરૂરી નથી. સિવાય તપાસ માટે મોબાઈલ ડેટા, બેંક ડિટેલ્સ પણ સોંપાઈ છે. ફરિયાદી ફાયર સેફટી ઓફિસર હોવાનું અને તેની noc પ Prozેસ રદ કરેલી હોવાનો ઉલ્લેખ જરૂરી છે. આ બધાની દલીલો બાદ કોર્ટે આરોપી ઓના બુધાર 12 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. હવે જોવું રહેશે કે રિમાન્ડ દરમિયાન શું સામે આવે છે અને કયા ખુલાસા થાય છે.0
0
Report
ACB ने CFO अमित डोंगर और भावसिंह जाला की रिमांड 12 अगस्त तक के लिए मंजूर
Ahmedabad, Gujarat:શુક્રવારે હાઇકોર્ટમાં ફાયર સેફટી મામલે હાઇકોર્ટે અમદાવાદ ફાયર વિભાગની કામગીરીની સરાહના કરી અને એ જ દિવસે અમદાવાદ ના ચીફ ફાયર ઓફિસર અને ખાનગી વ્યક્તિ સામે લાંચ કેસ મામલે એસબીએ.ടി.ી.procurementની કાર્યવાહી કરી. વિજય ચાર રસ્તા પાસે યશ એકવા કોમ્પ્લેક્ષ ખાતે કાર્યવાહી કરાઈ. જે કેસમાં આજે acb એ બને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેના 12 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. મળતી માહિતી મુજબ ફરીયાદી એફ.એસ.ઓ એટલે કે ફાયર સેફટી ઓફીસર તરીકે કામ કરતા જેઓએ અમદાવાદ શહેર ખાતે આવેલી કુલ 6 બિલ્ડિંગોની noc ગુજરાત સરકારના પોર્ટલ ઉપર મંજૂર થવા મોકલેલ હતી. પરંતુ આ કામના આરોપી ભાવસિંહ ઝાલાએ એન.ઓ.સી. દિઠ રૂ. ૬૦૦૦/- લેખે કુલ રૂ. ૩૬૦૦૦/- એન.ઓ.સી. મંજૂર કરવા લાંચની માંગણી કરેલ હતી. જે આધારે એક જાગૃત નાગરિક તરીકે તેઓએ વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ આપતા તે ફરીયાદ આધારે શુક્રવારે બે સરકારી પંજુંો રૂબરુ ટ્રેપનું આયોજન કર્યું. આ કામના આરોપી ભાવસિંહ ઝાલાએ ફરીયાદી પાસે હેતુલક્ષી વાતચીત કરી ૩૬૦૦૦/- લેતા રંગે હાથે પકડાઈ ગયેલ છે. જે કેસમાં CFO અમિત ડોંગરને ભાવસિંહ ઝાલા એ ફોન કરતા તેઓએ પણ હેતુ લક્ષી વાતચીત કરી જે લાંચના રૂપિયાની સમંતી આપેલ હોવાનું પ્રાથમિક રીતે ફલિત થતુ હતું. જેથી અમિત ડોંગરના કહેવાથી ભાવસિંહ ઝાલા લાંચની માંગણી કરી, સ્વીકારી એકબીજાને ગુનાનું દુષ્પ્રેરણ કરી ભ્રષ્ટાચાર આચરેલ હોય જેથી બંને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ACB એ કરી. જે કેસ બાદ CFO ને સસ્પેન્ડ કરી ફરજ માંથી મોકૂફ પણ કરાયા. જે કેસમાં વધુ તપાસ માટે રિમાન્ડ માટે બંનેને કોર્ટમાં રજૂ કરાયા. કેસમાં વધુ તપાસ માટે આજે બંનેને લાલ દરવાજા ખાતે આવેલ સેન્સશ કોર્ટમાં ACB ની વિશેષ અદાલતમાં રિમાન્ડ માટે રજૂ કરાયા. જ્યાં કોર્ટમાં ACB એ 10 જેટલા મુદાઓ સાથે તપાસ માટે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેમાં બંનેએ કેટલા લોકોને આ લાંચ માં મૂક્યો. તેઓએ-Mobile ડિટેલ્સ, બેન્ક એકાઉન્ટ અને અન્ય પાસવર્ડ/ID વિષે તપાસ માટે રિમાન્ડ માગ્યા હતા. વિરોધ પક્ષે موقفસવાર આપવા જણાવ્યું કે CFO અમિત ડોંગરે પાસે સીધી ભ્રષ્ટાચારની રકમ મળી હતી તે પુરાવાથી ન મળ્યું હોવાનો દાવો છે. તમામ દલીલો પછી કોર્ટે આરોપીઓના બુધવાર 12 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજુર કર્યા. બાઈટ. નવીન ચૌહાણ. સરકારી વકીલ0
0
Report
Advertisement
एसीबी के बाद अमित डोंगरे और वचेटिया भावसिंह झाला अदालत में पेश, 7 दिन का रिमांड
Ahmedabad, Gujarat:Acb કેસ બાદ બેતરફ કરાયેલ Cfo अमित ડોંગરે અને વચેટિયા ભાવસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરાયા લાલ દરવાજા ખાતે સેશન્સ કોર્ટમાં આવેલ અદાલતમાં રજૂ કરાયા Acb દ્વારા અલગ અલગ મુદ્દે તપાસ અર્થે 7 દિવસના રિમાન્ડ મંગવામાં આવ્યા હાલ કોર્ટ કાર્યવાહી ચાલુ0
0
Report
NDDB चेयरमैन मिनेश शाह का बड़ा बयान: नकली पनीर रोकने से किसानों को लाभ
Vadodara, Gujarat:એનાલોગ પનીર મામલે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનાં ચેરમેનનું મોટું નિવેદન NDDB ચારેયર: ડો.મિનેશ શાહે કહ્યું, સરકારનાં નિર્ણયથી ડેરી ઉદ્યોગ વધુ સમૃદ્ધ બનશે એનો અર્થ છે કે માત્ર નકલી વેચનારાઓ પર પ્રતિબંધથી લોકોનાં સ્વાસ્થ્ય ચેડા અટકશે એટિયાર સુધી એનાલોગ બનાવનારાઓને હવે શુદ્ધ પનીર બનાવવામાં વધુ દૂધ ખરીદવું પડશે અને તેનાથી ખેડૂતોને સારા ભાવ મળશે અમૂલની ડિલિસિયસ બ્રાન્ડ એ મિક્કડ સ્પ્રેડ તરીકે વેચાય છે પણ તે માન્ય છે એના અલગ સ્ટાન્ડર્ડ છે એનાલોગ પનીરનાં એવા કોઈ સ્ટાન્ડર્ડ નથી એટલે તેને બેન કર્યું અમૂલ સહિત દેશની કોઇ ડેરી સંઘ એનાલોગ આઇટમ નથી વેચતી NDDB છાણમાંથી બાયોગેસ અને તેની સ્લરીમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવાનાં પ્રોજેક્ટ પર કામ કરી રહી છે બાયોગેસનાં ઉત્પાદનથી દેશમાં ફ્યુઅલ પરનું ભારણ ઘટશે કેન્દ્રીય સહકાર મંત્રીાલયે NDDB ને દેશના એવા ગામડાઓમાં સહકારી કેન્દ્રો ખોલવાનો આદેશ કર્યો છે જ્યાં દૂધ ભરવા માટે દૂધ ડેરી નથી NDDB દેશનાં આવા 75 હજાર જેટલા ગામડાઓમાં સહકારી કેન્દ્રો ખોલવા જઈ રહી છે જે પૈકી અત્યાર સુધી 30 હજાર જેટલા સહકારી કેન્દ્રો શરૂ થઈ ચૂકી છે આવનારા સમયમાં 2 લાખ જેટલા સહકારી કેન્દ્રો ખોલવાનો આયોજન થયેલ છે0
0
Report
पेटलाड़ के खड़ाने से फर्जी डॉक्टर गिरफ्तार, डिग्री के बिना इलाज
Anand, Gujarat:આણંદ બ્રેકીંગ પેટલાદનાં ખડાણામાંથી નકલી ડોકટર ઝડપાયો ડિગ્રી વિના ડોક્ટર બની ગ્રામજનોના આરોગ્ય સાથે કરતો હતો ચેડાં ખડાણામાં ‘મુન્નાભાઈ MBBS’નો પર્દાફાશ, બોગસ ડોક્ટર ઝડપાયો ફાર્મસીનો અભ્યાસ અધૂરો છોડ્યો, ડિગ્રી વિના શરૂ કરી ડોક્ટરી મરીઝોની સારવાર કરતા બોગસ ડોક્ટરને LCBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન નહીં છતાં ચલાવતો હતો ગેરકાયદે ક્લિનિક ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ, ઈન્જેક્શન, તબીબી સાધનો કબ્જે કરાયા પેટલાદ ગ્રામ્ય போலீس મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી એન્કરઃPatlad તાલુકાના ખડાણા ગામે ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો છે. આણંદ LCB અને મેડિકલ વિભાગની સંયુક્ત ટીમે દરોડો પાડી ઉમଙ్గ ગિરિશભાઈ શાસ્ત્રીને દર્દીઓની સારવાર કરતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસમાં તેની પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન ન હોવાનું સામે આવ્યું હતું. ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ, ઈન્જેક્શન, તબીબી સાધનો અને રોકડ સહિત કુલ રૂ. 23,444નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.પ્રાથમિક તપાસમાં ઉમંગે ફાર્મસીનો અભ્યાસ અધૂરો છોડ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પેટલાદ રૂરલ પોલીસ મથકે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.0
0
Report
Advertisement
सूरत BRTS स्टैंड पर युवक-युवती के वीडियो से धमकी, होमगार्ड पर सवाल
Surat, Gujarat:સુરત… સુરત ખરવરનગર BRTS બસ સ્ટેન્ડ માં એક વિચિત્ર કિસ્સો આવ્યો સામે, જ્યાં બાઈક પર જતા યુવક તેની મિત્ર સાથે જઈ રહ્યો હતો, તે દરમિયાન હોમગાર્ડ ની એક મહિલા એ તેમના વિડિયો ઉતારી સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપી, હોમગાર્ડ દ્વારા વિડિયો ઉતારતા જોતા જ ઉશ્કેરાયેલા યુવકે મહિલા હોમગાર્ડ ને વળતો જવાબ આપ્યો0
0
Report
गांधीधाम गैंगस्टर गिरफ्तार: गुजरात ATS की मदद से पंजाब से चार्ज गिरफ्तार, करोड़ों रुपये जब्त
Sadhara, Gujarat:ગાંધીધામમાં કરોડોની ખંડણી ગેંગના મુખ્ય ત્રણ સાગરીતો સહિત પાંચ આરોપીઓને પૂર્વ કચ્છ પોલીસે ગુજરાત એ.ટી.એસની મદદથી પંજાબથી આરોપીઓને ઝડપ્યા હતા. આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ બનાવની વિગતો મુજબ આરોપીઓએ ગાંધીધામના વેપારીને ફfosલાવીને કારમાં બેસાડી તેમનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ ફરિયાદીના ભાઈને દુબઈ ખાતે વીડિયો કોલ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપીને ઓનલાઇન USDT (ક્રિપ્ટોકરન્સી) અને ભારતીય ચલણમાં કુલ રૂપિયા ૫,૫૫,૨૭,૫૦૦ની રકમ ખંડણી પેટે મેળવેલી હતી. આ અંગે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે BNS અને GP એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનૉ નોંધવામાં આવ્યો હતો. આ બનાવનિ વિગતો મુજબ મુખ્ય આરોપીઓ પંજાબનાં ભટીંડા ખાતે છુપાયેલા હોવાનું માનવામાં આવ્યું હતું. આથી ગાંધીધામ પોલીસની ટીમે પગલાં લઈને ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં નાસતા રહેલા આરોપીઓના આશરોથી જપ્તી કાર્યવાહી કરી હોવાની માહિતી મળી છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ ચાર કરોડ ત્રીસ લાખ ચોંતેર હજાર ત્રણસો પચ્ચીસ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે.0
0
Report
राजकोट नगर निगम के अधिकारीयों पर गंभीर आरोप, परिवार परेशान
Rajkot, Gujarat:રાજકોટમાં મનપાની જગ્યા રોકાણ શાખાના અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે... રઘુવંશી પરિવારનો આક્ષેપ છે કે મનપાના અધિકારીઓની કથિત જોહુકમીના કારણે પરિવાર ચોધાર આંસુએ રડવા મજબૂર બન્યો છે. સ્ટર્લિંગ હોસ્પિટલ નજીક નોનવેજ અને ઈંડાની લારીઓનું જમાવડો હોવા છતાં કાર્યવાહી નહીં, જ્યારે પાઉંભાજીની લારીઓ અને ખુરશી-ટેબલ જપ્ત કરવામાં આવ્યા હોવાનો પરિવારનો આરોપ છે. પરિવારનો ગંભીર આક્ષેપ છે કે RMCના અધિકારી બારૈયાએ હિન્દુ ધંધાર્થીઓને ધમકી આપી હતી. એટલું જ નહીં, જગ્યા રોકાણ શાખાના અધિકારીઓ નોનવેજની લારીઓ પાસેથી હપ્તા ઉઘરાવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. જોકે આ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. બીજીطرف, રઘુવંશી પરિવાર પાસેથી 5 હજાર રૂપિયાનો બે વખત દંડ વસૂલવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાનિક કોર્પોરેટરો સહિતના પદાધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા પરિવારનો રોષ ફાટી નીકળયો છે. પરિવારનું કહેવું છે કે અધિકારીઓની કામગીરીથી અમારે આત્મહત્યા કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હવે સવાલ એ છે કે મનપાની જગ્યા રોકાણ ಶાખા ખરેખર નિયમ પ્રમાણે કાર્યવાહી કરી રહી છે કે પછી કાર્યવાહી કરવામાં પણ ભેદભાવ થઈ રહ્યો છે? એક તરફ નોનવેજની લાંડીઓ યથાવત્ અને બીજી તરફ હિન્દુ ધંધાર્થીઓ સામે કાર્યવાહી—આ આખા મામલે રાજકોટ મનપાના ઉચ્ચ અધિકારીઓ ક્યારે જવાબ આપશે?0
0
Report
Advertisement
