365560
Amreli - રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ
Rajula, Gujarat:રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ ઈમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આહિર સમાજની વાડી ખાતે સ્વ.દિપકભાઈ અરજણભાઈ જીંજાળાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા ૮૨ રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી. સ્વ.દીપકભાઈના ધર્મપત્ની મંજુલાબેન જીંજાળા અને મોટાભાઈ જશુભાઈ જીંજાળા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવતા રક્તદાન કેમ્પમાં યાદવ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવિણભાઈ જીંજાળા,પૂર્વ પ્રમુખ લાલજીભાઈ જીંજાળા,બળુભાઈ મકવાણા અને અરવિંદભાઈ વાણિયા સહિતના તમામ સભ્યશ્રીઓ દ્વારા ખડેપગે હાજર રહી ૮૨ યુનિટ બ્લડ એકત્રિત થયેલ0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सूरत के रांदेर में माँ की डांट से 13 वर्षीय लड़के ने आत्महत्या कर ली
Surat, Gujarat:સુરત:- રાંદેરમાં માતાએ ઠપકો આપતા 13 વર્ષય કિશોરે આપઘાત કરી લીધો ધોરણ 8માં અભ્યાસ કરતો હતો દીકરો ભાઈ બહેન મસ્તી કરી રહ્યાં હતા માતાએ મસ્તી કરવાનું ના પાડતા ભર્યું પગલું ઘટના ને લઇ પરિવાર પર આભ તૂટીપડતું સમગ્ર મામલે રાંદેર പൊലീസ് ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી0
0
Report
सूरत में डेटिंग एप से दोस्ती कर लूट: गैंग के तीन आरोपित गिरफ्तार
Surat, Gujarat:સુરત બ્રેકિંગ ગે ડેટિંગ એપથીFriendship કેળવી સુપરવાઈઝરને લૂંટનારી ગેંગના ત્રણ આરોપી ઝડપાયા. વરાછાની ઘનશ્યામનગર સોસાયટીમાં ચોથા માળે બોલાવી ચપ્પુ બતાવી લૂંટ ચલાવી હતી. ભોગ બનનાર પાસેથી રોકડા ₹5,000 અને ₹7,000નો મોબાઈલ બળજબરીથી પડાવી લીધા હતા. વરાછા પોલીસેએ હર્ષિત ઉર્ફે લેમ્બો, જયેશ ઉર્ફે મામુ અને રાજ ઉર્ફે કાલુની ધરપકડ કરી. ઝડપાયેલ આરોપી હર્ષિત ઉર્ફે લેમ્બો સામે અગાઉ પણ લૂંટ સહિત 2 ગુના નોંધાઈ ચૂક્યા છે. ગે ડેટિંગ એપ દ્વારા હનીટ્રેપ કે લૂંટ કરતી ટોળકીના અન્ય ગુના અંગે પોલીસ વિશે તપાસ હાથ ધરી.0
0
Report
सूरत में सीलिंग विरोध, नोटिस जारी; डिप्टी कमिश्नर के खिलाफ शिकायत दर्ज
Surat, Gujarat:સુરત બ્રેક વિરોધ, નોટીસ થયા અને સીલીંગ સાથે હોટફિક્સ કચરાનો વિવાદ ભભૂકયો હોલસેલ ગોડાઉન સીલ કરાતા ટોળુ ઘેરી ભર્યું ડેપ્યુટી કમિશનરની પોલીસ ફરિયાદ ફિક્સ યુનિટ ઉપર તવાય વરાછામાં 791 સહિત વધુ 993 યુનિટને નોટિસ વરાછા બ્રિજ નીચે આગમાં પાલિકા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ સીલ નહીં કચરા નો યોગ્ય નિકાલ કરો: ધારાસભ્ય કુમાર કાનાણી0
0
Report
Advertisement
सूरत के न्यू सिविल अस्पताल में शराबी बुज़ुर्ग की घटना पर सुरक्षा पर सवाल
Surat, Gujarat:સુરત બ્રેકિંગ... ન્યુ સિવિલમાં સગાને મળવા આવેલા આધેડે દારૂ પીને મચાવી ધમાલ... સતત બે દિવસથી સ્ટેમ સેલ બિલ્ડીંગમાં આવી રહ્યો છે આ આધેડ... સિક્યુરિટી ગાર્ડ સાથે પણ કર્યું ઘર્ષણ, સિક્યુરિટી 112 ને કોલ કર્યો... આધેડનો દારૂની બોટલ અને સિક્યુરીટી સાથેની ઝપાઝપીનો વિડીયો આવ્યો સામે... એક તરફ ભાવનગરના લઠ્ઠા કાંડ બાદ સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સરકારે સિવિલ જેવી હોસ્પિટલમાં દારૂની બોટલ સાથે પીધેલી હાલતમાં બિલ્ડીંગના આઠમાં માણસ સુધી આધેડ કેવી રીતે પહોંચ્યો ? સિવિલમાં સુરક્ષા સામે પણ ઊભા થયા સવાલો... હમણાં જ દર્દીઓને મળવા માટે ન્યુ સિવિલમાં ટોકન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી હતી, બીજી તરફ સિક્યુરિટી પણ વધારવામાં આવી હોવા છતાં પણ એવા દારૂડિયાઓ કઈ રીતે ઘૂસી જાય છે ? ફરી એકવાર સિવિલની કામગીરી સામે ઊભા થયા પ્રશ્નો ????0
0
Report
भावनगर के रत्नकला कलाकारों ने वेतन 30% बढ़ाने की मांग हड़ताल तेज की
Bhavnagar, Gujarat:ભાવનગર જિલ્લા ની રત્નકાલાારીઓ દ્વારા મજૂરી વધારાની માંગ સાથે છેલ્લા 8 દિવસથી હડતાળ યથાવત રાખવામાં આવી છે. 5 હજારથી વધુ રत्नકલાકારો હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે. આજે ત્રણ તાલુકાના રत्नકલાકારો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પોતાની વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરી હતી. વિઓ: ભાવનગર જિલ્લામાં રત્નકલાકારોએ વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ફિક્સ પગારમાં 30 ટકા ભાવ વધારો કરવાની માંગ કરી છે. સાથે જ દર મહિને 7 તારીખ સુધીમાં પગાર ચૂકવવામાં આવે અને રત્નકલાકારોને મળતો પગાર રોકડના બદલે સીધો બેંક ખાતામાં જમા કરાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. મહિલા કામદારો માટે સમાન કામ-સમાન વેતનનો અમલ કરવામાં આવે, મજૂર કાયદા તેમજ નવા ચાર લેબર કોડનો અમલ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. આ ઉપરાંત ‘વરાના હીરા’ બનાવવાની પ્રથા બંધ કરવા અને હડતાળમાં જોડાયેલા કામદારોને હેરાન ન કરવામાં આવે તેમજ નોકરીમાંથી છૂટા ન કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. રत्नકલાકારોએ લેબર વિભાગની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. વધતી મોંઘવારી છતાં પગારમાં યોગ્ય વધારો કરવામાં આવતો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તાત્કાલિક સમાધાન બેઠક યોજી રત્નકલાકારોની માંગણીઓનો નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોMatchers ન રાખવામાં આવતી હજુ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલાં રત્નકલાકારો ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.0
0
Report
भावनगर पुलिस ने प्रतिबंधित गतिविधियों के खिलाफ कड़ी कार्रवाई का एलान
Bhavnagar, Gujarat:રિપોર્ટર : નવનીત દલવાડી. લોકેશન : ભાવનગર. તારીખ : ૩૧/૦૮/૨૦૨૬. સ્ટોરી : એવીબી. એપ્રુવલ : ડેસ્ક સ્લગ : ભાવનવર રેન્જ આઈ. જી ની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ હતી. એન્કર: ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ખાસ કરીને લઠ્ઠાકાંડ બાદ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ત્રણેય પોલીસ અધીક્ષક અને ડીવાયએસપીની ટીમને અનડીટેક્ટ પ્રોપર્ટી ક્રાઇમ શોધવા તેમજ असामાજિક તત્વો સામે પાસા અને તડીપાર જેવી કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. વીઓ: ભાવનગર જિલ્લામાં પોલીસ કામગીરીની સમીક્ષા દરમિયાન આગામી સમય માટે ફ્યુચર એક્શન પ્લાન તૈયાર કરવા ત્રણે જિલ્લા પોલીસ અધીક્ષકોને ક્રાઇમ કોન્ફરન્સ યોજી સૂચના આપવામાં આવી છે. આજે રેન્જ આઇજી રાજેન્દ્ર અસારી ની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતુ, ખાસ કરીને અનડીটેક્ટ પ્રોપર્ટી ઓફેન્સના ગુનાઓ શોધવા અને ડિટેક્શન વધારવા ભાર મુકાયો છે. ગયા મહિને પ્રોપર્ટી ઓફેન્સના ડિટેક્શનમાં કામગીરી સારી રહી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું છે. સાથે જ પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખતાઈથી કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. અસামાજિક તત્વો સામે પાસા અને તડીપાર જેવી પ્રિવેન્ટિવ કાર્યવાહી કરવા પણ આદેશ કરાયો છે. લઠ્ઠાકાંડ બાદ પ્રોહિબિશનની નીતિનો કડક અમલ થાય અને આવી ઘટના ફરી ન બને તે માટે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. આવા વિસ્તારોમાં સતત રેડ કરવા પણ પોલીસને જણાવાયું છે. પોલીસ અધિકારીએ સ્પષ્ટ કર્યું કે મેજર ક્રાઇમમાં ખાસ વધારો થયો નથી, પરંતુ ગુનાઓને રોકવા માટે પોલીસ પ્રોએક્ટિવ બનીને કામગીરી કરે તે માટે સૂચનાઓ આપવામાં આવી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પોલીસ કર્મચારી કે અધિકારીની મિલીભગત જણાશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને યોગ્ય બ્રીફિંગ મારી પોલીસિંગ વધુ મજબૂત બનાવવા સૂચના અપાઈ છે. કાયદો અને व्यवસ્થાને અસર કરતી કોઈપણ ગંભીર ઘટના બને તો પોલીસ અધીક્ષક, ડીવાયએસપી અને થાણા ઇંચાર્જને તાત્કાલિક જાણ કરવા પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. બાઈટ : રાજેન્દ્ર અસારી, આઇજી, ભાવનગર રેન્જ.0
0
Report
Advertisement
वड़ोदरा के रावपुरा में बंद कार में आग, दमकल ने नियंत्रण पाया
Vadodara, Gujarat:વડોદરાના રાવપુરા વિસ્તારમાં પ્રાદેશિક માહિતી કચેરી પાસે બંધ પડેલી કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં આગ લાગીતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.0
0
Report
વડોદરામાં बेकાબૂ डम्पर बिजली खंभे से टकराकर पलटा; बड़ी घटना टली, कोई घायल नहीं
Vadodara, Gujarat:વડોદરાના સુંદરપુરા પાટિયા પાસે બેકાબૂ ડમ્પરે અકસ્માત સર્જયો હતો. જાંબુવા બાયપાસથી પોર તરફ જતા માર્ગ પર ડમ્પર ચાલકે વીજ થાંભલા સાથે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ડમ્પર રસ્તાની બાજુના ખાડામાં અર્ધપલટી ખાઈ ગયું હતું. સદનસીબે રાત્રિના સમયે વાહનવ્યવહાર ઓછો હોવાથી મોટી દુર્ઘટના ટાળી હતી. અકસ્મતમાં કોઈ જાનહાનિ કે ઈજા ન થતાંলোকોએ રાહતનો શ્વાસ لیا હતો. અકસ્માતની જાણ થયાના ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બાદમાં ક્રેનની મદદથી ખાડામાં ફસાયેલા ડમ્પરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુંદરપુરા પાટિયા પાસે સર્જાયેલા અથડામણને પગલે થોડા સમય માટે લોકોમાં ચિંતા જોવા મળી હતી. સદનસીબે કોઈ જાનહાનિ નથી પરંતુ મોટી દુર્ઘટના ટળી હતી.0
0
Report
वडोदरा में फिट इंडिया रैली: Sunday on Cycle, मेयर मकवाणा व आयुक्त ने नेतृत्व किया
Vadodara, Gujarat:ਐંકਰ: વડોદરા શહેર પોલીસ દ્વારા ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને આગળ વધારવાના હેતુથી Sunday on Cycle રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. “શહેરીજનો સ્વસ્થ રહે”ના સંદેશ સાથે યોજાયેલી આ સાયકલ રેલીમાં મેયર ગીતાબેન મકવાણા, પોલીસ કમિશનર નરસિંહ્મા કોમાર સહિત પોલીસ અધિકારીઓ અને જવાનો જોડાયા હતા. વીઓ : વડોદારા શહેરમાં લોકોને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવા શહેર પોલીસ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત યોજાયેલી Sunday on Cycle રેલીનો પ્રારંભ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી કરવામાં આવ્યો હતો. રેલીમાં શહેરના સાયકલ ક્લબના સભ્યો સાથે પોલીસ અધિકારીઓ અને જવાનો પણ ઉત્સાહભેર જોડાયા હતા. આ દરમિયાન શહેરીજનો સ્વસ્થ રહે અને નિયમિત સાયકલિંગ સહિતની શારીરિક પ્રવૃત્તિઓને જીવનશૈલીનો ભાગ બનાવે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વડોદરાના મેયર गीताबેન મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ શહેર પોલીસ કમિશનર નરસિંહ્મા કોમારની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. sma સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી શરૂ થયેલી સાયકલ રેલી શહેરના માર્ગો પરથી પસાર થઈ કમાટીબાગ ખાતે પહોંચી હતી, જ્યાં રેલીનું સમાપન થયું હતું. બાઈટ – ગીતાબેન મકવાણા, મેયર, વડોદરા બાઈટ – નરસિંહ્મા કોમાર, પોલીસ કમિશનર, વડોદરા0
0
Report
Advertisement
अहमदाबाद एयरपोर्ट पर बॉम्ब धमकी: IX170 की इमरजेंसी लैंडिंग, 32 यात्री 6 क्रू सुरक्षित
Ahmedabad, Gujarat:અમદાવાદ બોમ્બ ધમકીના કારણે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગનો મામલો ફ્લાઈટ IX170 માં મળી હતી ધમકી અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનનું સત્તાવાર નિવેદન પ્લેનના વોશરૂમમાં ક્રૂ મેમ્બરને કાગળ મળી આવ્યો હતો ફ્લાઇટમાં ૩૨ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બર હતા, જેઓને એરપોર્ટ પર રાખવામાં આવ્યા છે ૧૬૦ મુસાફરોની ક્ષમતા વાળું પ્લેન છે એરપોર્ટ પરિસરમાં પ્લેનની વિસ્તૃત તપાસ કરવામાં આવી છે, હજી સુધી કોઇ વાંધાજનક વસ્તુ મળ્યું નથી ફ્લાઇટ સાઉદીના દમામથી દિલ્લી જઈ રહી હતી ક્રૂ مેમ્બરને ટિશ્યૂ પેપર પર ધમકી મળતા અહીંયા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું લખાણની તપાસ કરવા તમામ મુસાફરોના હેન્ડ રાઇટિંગ તપાસવામાં આવશે બાઈટ: એ ડી ચાવડા, પીઆઈ-અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશન0
0
Report
वायब्रेंट गुजरात ग्लोबल समिट ने गुजरात को वैश्विक मैन्युफैक्चरिंग और निवेश केंद्र बना दिया
Surat, Gujarat:વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે રાજ્યને વૈશ્વિક મેન્યુફૅક્ટર્સિંગ અને ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે સ્થાપિત કર્યું છે. 135થી વધુ દેશોની ભાગીદારી અને 55 બિલિયન યુએસ ડોલરથી વધુના સંચિત FDI પ્રવાહ સાથે રાજ્યમાં ધોલેરા SIR અને ગિફ્ટ સિટી જેવા વર્લ્ડ-ક્લાસ ક્લસ્ટર્સ ઊભા થયા છે, જ્યાં 60% થી 70% પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક જમીન પર ઉતર્યા છે. હાલ સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, EV અને પેટ્રોકેમિકલ્સ જેવા સેક્ટર્સમાં ગ્લોબલ રોકાણકારો સૌથી વધારે સક્રિય છે. જોકે, IT અને સોફ્ટવેર, એગ્રી-પ્રોસેસિંગ, બાયોટેક અને કોસ્ટલ ટૂરિઝમમાં હજુ પણ વૈશ્વિક રોકાણ માટે મોટો અવકાશ છે. આ રોકાણોના બળે દેશના GDPમાં ગુજરાતનો હિસ્સો 8.3% અને કુલ નિકાસમાં 30%થી વધારે પહોંચ્યો છે, જેનાથી 13 લાખથી વધુ MSME એકમોને વેગ મળ્યો છે. પરિણામે, 30 થી 35 લાખ પ્રત્યક્ષ અને તેનાથી ત્રણ ગણી પરોક્ષ રોજગારીનું સર્જન થતા ગુજરાત દેશમાં સૌથી મજબૂત રોજગાર વ્યવસ્થા ધરાવતું રાજ્ય બન્યું છે.0
0
Report
बनासकांठा के शिक्षकों ने नियुक्ति व लोकतांत्रिक चुनाव की मांग पर प्रदर्शन तेज किया
Palanpur, Gujarat:બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની જિલ્લામાંરીજિસ્ટર ને રજૂઆત કરવામાં આવી હતી.. શિક્ષકોની ધિરાણ મંડળીમાં છેલ્લા કેટલાય સમયથી વહીવટ કર્તાઓ સામે શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે વિરોધનો વંટોળ વધુ ઉગ્ર બન્યો છે.આજે શિક્ષકોોએ સંઘર્ષ સમિતિના નેજા હેઠળ બેઠક કરી રજીસ્ટરને રજૂઆત કરી આગમી 15 દિવસ સુધીમા ધિરાણ મંડળી મા વહીવટદારની નિમણુંક કરવા તેમજ લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયાની માંગ કરી હતી.. બનાસકાંઠામા જિલ્લા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ ગ્રાહક અને સહકારી મંડળીમાં છેલ્લા ઘણા સમયથી મંડળીના વહીવટકર્તાઓ સામે શિક્ષકો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો રહ્યો છે અનેક વાર શિક્ષકોએ રેલી ધરણા કરી મંડળીના વહીવટકર્તાઓ સામે તંત્રમાં રજૂઆતો પણ કરી છે. જેના કારણે ધિરાણ મંડળી નો વિવાદ વધુ ઘેરો બન્યો છે ત્યારે આજે શિક્ષકો એ સંઘર્ષ સમિતિ ના નેજા હેઠળ બેઠક યોજી જિલ્લા રજીસ્ટર ને રજૂઆત કરી હતી.. શિક્ષકોએ આક્ષેપ કર્યો હતો કે એક સમયે સામાન્ય સભા માં મોટાભાગના સભાસદો એ એજન્ડા ઉપર વિરોધ નોંધાવીને મંડળી વહીવટકર્તા સભા છોડી ગયા હતા. શિક્ષકોની ધિરાણ ગ્રાહક וסહકારી મંડળીમાં પૂર્વમાં ભરપાઈમાં કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપ બનાવ્યાં હતાં. શિક્ષકે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 10-12 વર્ષથી એક જ વ્યક્તિ ચેરમેન તરીકે હોદ્દા પર રહીને માત્ર કાગળ ઉપર ચૂંટણી અને સામાન્ય સભા બોલાવતા હોય છે. હવે માગ કરવામાં આવી છે કે મંડળીના વહીવટકર્તાઓની જગ્યાએ વહીવટદારની નિમણુંકની કરવામાં આવે અને લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવી. આрагામી સમયમા દરેક તાલુકા મથકોએ ધારાસભ્ય ને લેખિતમાં શિક્ષકો રજૂઆત કરશે. જો 15 સપ્ટેમ્બર સુધી યોગ્ય કાર્યવાહી નહી થાય તો પ્રતીક ઉપવાસની ચીમકી આપવામાં આવી હતી.0
0
Report
Advertisement
जसदण-आटकोट रोड के स्पीड ब्रेकर पर तीसरे दिन भी दुर्घटना
આ દૃશ્યો જસદણ-આટકોટ રોડ પર આવેલા ટાટા શોરૂમ નજીકના છે. રસ્તા પરના સ્પીડ બ્રેકર પરથી ટુ-વ્હીલર પસાર થવામાં અચાનક અકસ્માત સર્જાયો હતો.locals અંગેના આક્ષેપ અનુસાર આ સ્થળે છેલ્લા ત્રણ દિવસથી દરેક દિવસે અકસ્માતના બનાવ બનતા દેખાઈ રહ્યા છે. સ્પીડ બ્રેકર પર યોગ્ય નિશાની ન હોવાના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને સ્થાનિકોએ તરત મદદ કરી 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડી દીધો હતો. CCTV કેમેરામાં આ ઘટનાની કેદારidge દેખાઈ છે. બાઈટ – જગ ભાવિ સોળિયા (વાહન चालક) પાછળના કેટલાય દૃશ્યોના સંદર્ભમાં રજૂઆતો રહેલાં હોય છે. जीत – રામજીભાઈ છાયાણી (વાહન ચલાવીતા) અંગે લોકપાલિકા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા સ્પીડ બ્રેકર વિષે જરૂરી નોંધ લવામાં આવી હોય તેવી અધિકારીની જાણકારી મળી આવી.0
0
Report
वाइब्रेंट गुजरात ग्लोबल समिट 2027 के लिए मुख्यमंत्री के विदेश दौरे में निवेश की उम्मीदें तेज
Ahmedabad, Gujarat:અમદાવાદ આગામી વાઇબ્રંટ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ સમિટ ૨૦૨૭ લઈને ગુજરાત સરકાર ખૂબ જ મોટા પાયે તૈયારીઓ કરી રહી છે. ખાસ કરીને ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ તાજેતરમાં અમેરિકાના અને કેનેડાના પ્રવાસે જઈને આવ્યા છે, જ્યાં વિવિધ મલ્ટિનેશનલ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વન ટુ વન બેઠક કરી અને આગામી સમિટમાં રોકાણની સંભાવનાઓ ચકાસી. નોંધનીય છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર Patel સાથે ગયેલા ડેલિગેશનમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ પણ શામેલ હતા. જેમાં gcci પ્રમુખ અને વાડીલાલ ગ્રુપના વડા રાજેશ ગાંધી પણ જોડાયા હતા. જેઓએ અત્યાર સુધીની અને હવે યોજાનારી વાઇબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટ અંગે વાત કરી.0
0
Report
આम Simplified Hindi Headlines: अहमदाबाद नगर निगम ने खुले में रहने वालों के लिए नया रेस्क्यू अभियान शुरू किया
Ahmedabad, Gujarat:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુ.સી.ડી. વિભાગ દ્વારા ઘરવિહોણા લોકો માટે નવીન રેસ્ક્યુ પહેલ. જાહેર સ્થળે ઘરવિહોણી વ્યક્તિ દેખાય તો ટોલ-ફ્રી નં. 155303 પર કરો જાણ. શહેરમાં 35 આશ્રयગૃહો 24×7 કાર્યરત ઘરવિહોણા આરાધિતોને નિઃશુલ્ક આરોગ્યપ્રદ ભોજન બાળકોના શિક્ષણ અને સરકારી યોજનાઓ સાથે લાભ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુ.સી.ડી. વિભાગ દ્વારા શહેરમાં જાહેર સ્થળોએ ખુલ્લામાં આશરો લેવા મજબૂર ઘરવિહોણા લોકોને સુરક્ષિત, સન્માનજનક અને પ્રાથમિક સુવિધાઓથીયુક્ત આશ્રય મળી રહે તે હેતુથી નવીન રેસ્ક્યુ પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત શહેરના કોઈપણ નાગરિકને જાહેર સ્થળે ઘરવિહોણી વ્યક્તિ જોવા મળે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જાહેર ફરિયાદ ટોલ-ફ્રી નં. 155303 પર કોલ કરી તેની જાણ કરી શકાશે. નાગરિકો દ્વારા મળેલી માહિતીના આધારે યુ.સી.ડી. વિભાગની સંબંધિત ટીમ સ્થળ પર પહોંચી ઘરવિહોણી વ્યક્તિનું કાઉન્સેલિંગ કરશે અને જરૂરી કાર્યવાહી બાદ તેને નજીકના આશ્રયગૃહ ખાતે સુરક્ષિત રીતે ખસેડશે. *ઝોનવાર વિશેષ રેસ્ક્યુ ટીમ દ્વારા ઝડપી કામગીરી* ઘરવિહોણા લોકોને તાત્કાલિક અને અસરકારક રીતે આશ્રય મળી રહે તે માટે અમદાવાદ શહેરમાં ઝોનવાર વિશેષ રેસ્ક્યુ વાહન, જરૂરી સ્ટાફ તથા બાઉન્સર સાથેની ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે. જાહેર સ્થાનેથી મળેલી માહિતીના આધારે ટીમ દ્વારા સ્થળ પર પહોંચી ઘરવિહોણી વ્યક્તિ સાથે સંવેદનશીલ રીતે વાતચીત અને કાઉન્સેલિંગ કરવામાં આવશે. ત્યારબાદ વ્યક્તિની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેને નજીકના આશ્રયગૃહ ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવશે. આ સમગ્ર કામગીરીનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં કોઈપણ ઘરવિહોણી વ્યક્તિ ખુલ્લામાં અથવા અસુરક્ષિત સ્થિતિમાં રહેવા મજબૂર ન બને અને તેને સન્માનપૂર્વક સુરક્ષિત આશ્રય મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. *શહેરમાં 35 આશ્રयગૃહો 24×7 કાર્યરત* હાલમાં અમદાવાદ શહેરના વિવિધ ઝોન/વોર્ડમાં કુલ 35 આશ્રયગૃહો 24×7 કાર્યરત છે. જેની કુલ ક્ષમતા 4,315 વ્યક્તિઓની છે. આ આશ્રયગૃહોમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ઘરવિહોણા અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે આશ્રય આપવામાં આવે છે. આશ્રયગૃહોમાં આશ્રિતો માટે ટુ-ટાયર બેડ, ધાબળા, ઓશિકા, પીવાના પાણીની સુવિધા, ગરમ પાણી માટે ગીઝર, રસોઈ તથા જમવા માટે જરૂરી સાધનો, ગેસ જોડાણ, ફાયર સેફ્ટી સહિતની વિવિધ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. *બાળકોના શિક્ષણ અને સરકારી યોજના સાથે જોડાણ* આશ્રયગૃહોમાં આશ્રય લેતા પરિવારોના બાળકોનું શિક્ષણ ન અટકે તે માટે આશ્રયગૃહોને નજીકના આંગણવાડી કેન્દ્રો તથા સરકારી શાળાઓ સાથે જોડાવવામાં આવ્યા છે. જેથી આશ્રિત પરિવારોના બાળકોને જરૂરી શૈક્ષણિક સેવાઓ સાથે સાંકળી શકાય. આ ઉપરાંત, આશ્રયગૃહમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સહાય પણ પૂરી પાડવામાં આવે છે. *આશ્રિતોને નિઃશુલ્ક આરોગ્યપ્રદ ભોજન* અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આશ્રયગૃહોમાં રહેતા તમામ ઘરવિહોણા લોકોને દરરોજ રાત્રે ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ભોજન નિઃશુલ્ક આપવામાં આવે છે. આમ, સુરક્ષિત આશ્રય સાથે ઘરવિહોણા અને જરૂરિયાતમંદ લોકોને જીવનની મોટાભાગની જરૂરિયાતો અને વિવિધ સરકારી સેવાઓ સાથે જોડવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નાગરિકો દ્વારા કરવામાં આવેલી એક નાની જાણકારીના આધારે AMCની રેસ્ક્યુ ટીમ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી તેને સુરક્ષિત, સન્માનજનક અને প্রાથમિક સુવિધાઓથીયુક્ત આશ્રયગૃહમાં આશ્રય અપાવી શકે છે。0
0
Report
Advertisement
