icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:30 am

Amreli - રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ

Rajula, Gujarat:રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ ઈમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આહિર સમાજની વાડી ખાતે સ્વ.દિપકભાઈ અરજણભાઈ જીંજાળાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા ૮૨ રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી. સ્વ.દીપકભાઈના ધર્મપત્ની મંજુલાબેન જીંજાળા અને મોટાભાઈ જશુભાઈ જીંજાળા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવતા રક્તદાન કેમ્પમાં યાદવ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવિણભાઈ જીંજાળા,પૂર્વ પ્રમુખ લાલજીભાઈ જીંજાળા,બળુભાઈ મકવાણા અને અરવિંદભાઈ વાણિયા સહિતના તમામ સભ્યશ્રીઓ દ્વારા ખડેપગે હાજર રહી ૮૨ યુનિટ બ્લડ એકત્રિત થયેલ
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत नगर निगम के फर्जी भर्ती पत्र से लाखों की ठगी, अंतरराज्यीय गिरोह गिरफ्तार

Surat, Gujarat:એન્કર: સુરત મહાનગરપાલિકાના સત્તાવાર નામ, લેટરહેડ અને લોગોનો ગેરકાયદે ઉપયોગ કરીને બેરોજગારો સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરતા એક આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે. રાજસ્થાનથી એક યુવતી મનપા કમિશનર, જિલ્લા કલેક્ટર અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના બોગસ સિક્કા-સહીવાળો નિમણૂંક પત્ર લઈને સીધી નોકરીમાં હાજર થવા પહોંચતા અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. વીઓ:1 રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ચિડાવા ખાતે રહેતી એક યુવતી સુરત મનપા કચેરી ખાતે ''''ફ્રન્ટ ઓફિસ એક્ઝિક્યુટિવ'''' તરીકે કાયમી નોકરીનો ઓર્ડર લઈને આવી હતી. યુવતી જ્યારે અસલ દસ્તાવેજો સાથે રિક્રૂટમેન્ટ વિભાગમાં ''''હાજર'''' થવા گئی ત્યારે તપાસ કરતા આ પત્ર ૧૦૦ ટકા બનાવટી હોવાનું સામે આવ્યું હતું. આ બોગસ લેટરમાં मनપા કમિશનર ઉપરાંત સુરત કલેક્ટર અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના მონაწილეობ સિક્કા અને સહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વીઓ:2 તપાસમાં સામે આવ્યું છે કે મહારાષ્ટ્રથી ઓપરેટ થતું આ આંતરરાજ્ય નેટવર્ક ખાસ કરીને ગુજરાત બહારના જેમ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના બેરોજગારોને સોફ્ટ ટાર્ગેટ બનાવતું હતું. સ્થાનિક ભાષા અને વહીવટીprocેજ્યાથી અજાણ હોવાનો લાભ ઉઠાવી આ ગેંગે આ યુવતી સિવાય અન્ય ૩થી વધુ લોકો સાથે પણ લાખોની ઠગાઈ આચરી છે. હાલ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન એમ ત્રણ રાજ્યોમાં આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. 1-2-1: બાઈટ:ધવલ મોદી ( SMC રિક્રૂટમેન્ટ ડિપાર્ટમેન્ટના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર) વીઓ:3 સુરત મહાનગરપાલિકા દ્વારા આવી કોઈ સીધી કે ગેરકાયદે ભરતી કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા, વોટ્સએપ કે ઈમેલ મારફતે ફરતા આવા પત્રો સંપૂર્ણપણે બનાવટી છે. ઉમેદવારોએ કોઈપણ અજાણી વ્યક્તિની લાલચમાં આવી નાણાં કે અંગત દસ્તાવેજો આપવા નહિ. કોઈ પણ શંકાસ્પદ પત્ર મળે તો તાત્કાલિક મુગલીસરા મનપા કચેરીનો સંપર્ક કરવો. વીઓ:બેરોજગાર યુવક-યુવતીઓની લાચારીનો ફાયદો ઉઠાવતી આ આંતરરાજ્ય ઠગ ગેંગના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા પોલીસે ફરિયાદો તપાસ કરી રહી છે.
0
0
Report

ग Gujarat सवर्ण समाज के राष्ट्रीय आरक्षण समीक्षा और सुधार अभियान पर चिंतन शिबिर

Ahmedabad, Gujarat:ગુજરાત સવર્ણ સમાજનું રાષ્ટ્ર વ્યાપી અનામત સમીક્ષા અને સુધાર અભિયાન ગુજરાત સવર્ણ સમાજ દ્વારા વિવિધ પ્રશ્નો અને હક્કોના મુદ્દાઓને લઈને અપેક્ષિત આગેવાનોની ચિંતન શિબિરનું કરાયું આયોજન ગાંધીનગર સરગાસણ ખાતે ચિંતન શિબિરનું કરાયું આયોજન 4 મુખ્ય મુદ્દાઓ સાથે ચિંતન શિબિરનું કરાયું આયોજન આ સિવાય સમાજ લક્ષી અન્ય મુદ્દે પણ કરવામાં આવશે ચર્ચા વિવિધ સમાજના આગેવાન અને સભ્યો એકઠા થઇ એજન્ડા કરશે નક્કી રાષ્ટ્રવ્યાપી અનામત વ્યવસ્થાની સમીક્ષા અને સુધાર અભિયાન, UGCના કાળા કાયદાની સંપૂર્ણ નાબૂદી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં EWS અનામત લાગુ કરવાની માંગ અને સવર્ણ સમાજને લગતા વિવિધ પ્રશ્નો અને આગામી રણનીતિ અંગે ચિંતન શિબિર આગેવાનો દિનેશ બાંભણીયા, વરૂણ પટેલ, મિલન શુક્લા, જીગર પંડ્યા અને રમજુભા જાડેજા ની આગેવાનીમાં શિબિરનું કરાયું આયોજન દિનેશ બાંભણીયા. આગેવાન
0
0
Report

Morbi की भाग्यलक्ष्मी सोसाएटी में उधारी जाल से युवक ने किया आत्महत्या; दो गिरफ्तार

Morbi, Gujarat:મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા મોરબી જિલ્લા યુવા ભાજપ મીડિયા સેલના સહ ઇન્ચાર્જ યુવાનનો ધંધો બરાબર ચાલતો ન હતો ત્યાર બાદ તેમના ભાગીદારના કહેવાથી ભાગીદારના સગા પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા હતા અને વ્યાજે રૂપિયા આપનાર શખ્સોને વ્યાજ ચૂકવી દેવાયા હતા તેમ છતાં પણ યુવાન પાસેથી તેની કાર લઈ લેવામાં આવી હતી અને કાર પાછી માંગવામાં આવી ત્યારે યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી તેમજ વારંવાર ફોન કરીને યુવાનને હેરાન કરવામાં આવતો હતો જેથી યુવાને વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈને પોતાના જ ઘરની અંદર આપઘાત કર્યો હતો જે ગુનામાં પોલીસ આ આરોપીઓની ધરપકડ કરેલ હોય છે. વીઓ મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા મોરબી જિલ્લા યુવા ભાજપ મીડિયા સેલના સહ ઇંચાર્જ અમૃતસિંહ (ઓમદેવસિંહ) દાનુભા જાડેજાનો ધંધો બરાબર ચાલતો ન હતો તેથી તેઓએ પોતાના ભાગીદાર મયુરભાઈ ચૌહાણ કહેવાથી યુવરાજભાઈ પાસેથી ફરિયાદીના પતિએ વ્યાજે રૂપિયા લીધેલા હતા અને ફરિયાદીના પતિએ વ્યાજે લીધેલા રૂપિયાનું વ્યાજ ચૂકવી આપ્યું હતું તેમ છતાં પણ આરોપીઓએ ફરિયાદીના પતિ ની કાર નંબર જીજે 36 એઆર 8000 તેઓની પાસેથી લઈને પોતાની પાસે રાખી લીધી હતી અને તે કાર પરત માંગતા આરોપીોએ વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી જે કારણે વ્યાજખોરોના પઠાણી ઉઘરાણીથી કંટાળીને યુવાને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે मृतક યુવાનના પત્ની ઈલાબા અમૃતસિંહ જાડેજા (28)એ મોરબી બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવનો ફરિયાદ કરી હતી. બાઈટ 1: કૃષ્ણસિંહ જાડેજા, મૃતકના ભત્રીજા, મોરબી વીઓ પોતાના ધંધા માટે વ્યાજે પૈસા લેનારા અમૃતસિંહ જાડેજા ને વ્યાજખોરો દ્વારા અવારનવાર ફોન કરીને હેરાન પરેશન કરવામાં આવતું હતું તેથી પરિવાર દ્વારા તેમના againstના ત્રાસથી કંટાળીને ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી મૃતક યુવાનના પત્ની ઈલાબા અમૃતસિંહ જાડેજા (28)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ગુનામાં આરોપી મહેશ ઉર્ફે મયુરસિંહ દિલીપભાઇ ચૌહાણ (31)રની ધરપકડ નોંધાવાવી હતી જે ચેરીડવા તથા યુવરાજ ગોપાલભાઈ ખવાસ (26) રહે. કોંઢ વાળાની ધરપકડ કરી હતી. અને તેના પાસેથી બે મોબાઇલ ફોન અને બલેનો કાર કબ્જે કરવામાં આવી હતી. બાઈટ 2: જે.એમ.આલ ડીવાયએસપી મોરબી વીઓ હાલમાં ગેરકાયદેસર વ્યાજ વટાવના હાટડા ઠેરઠેર ખુલ્લા રહ્યા છે અને વ્યાજખોરો દ્વારા લોકોને ધંધા માટે, મેડિકલ સારવાર માટે કે અન્ય કોઈ કારણોસર રૂપિયાની જરૂર હોય ત્યારે ઉચ્ચ વ્યાજે રૂપિયા આપવામાં આવતાં હોય છે અને પછીથી તેમની પાસેથી મુદ્દલ રકમ અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે જેના કારણે ઘણા લોકોએ પોતાનું જીવન ગુમાવી દીધું હતું. આવો જ ઘાટ મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં સર્જાયો હતો જ્યાં યુવાને કરેલા આ આપઘાતના બનાવમાં પોલીસ હાલમાં બે આરોપીને પકડ Pleasant કરી છે અને જેલ હવાલે કર્યા છે. નોંધ: બંને બાઈટો હિન્દીમાં પણ લેવામાં આવી છે તેમજ આફટીએ ટ્રાન્સફર કરી છે.
0
0
Report
Advertisement

सूरत के लिंबायत में रात में अज्ञात ने रिक्षा में आग लगा दी, मामला जांच में

Surat, Gujarat:અપ્રુવાલ:વિશાલ ભાઈ સુરતના લિંબાયત વિસ્તારમાં રાત્રિના સમયે રિક્ષામાં આગચંચંભી સનસનાટીભરી ઘટના બનતી રહી છે. ગાંધી ચોક અને કુબા મસ્જિદ પાસે પાર્ક કરેલી ઝુબેર પટેલ નામના વ્યક્તિની રિક્ષાને અજાણ્યા વ્યક્તિએ આગ ચાંપીને તેને સંપૂર્ણપણે બળીને ખાખ કરી દીધી. આ ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે એક અજાણ્યો શખ્સ માથા પર પોટલા જેવી શંકાસ્પદ વસ્તુ લઈને આવે છે અને રિક્ષાના પાછળના ભાગે મૂકીfires કરી તરત ત્યાંથી ફરાર થઈ જાય છે. હાલ લિંબાયત પોલીસ આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરાઈ છે. આ આગચંપી પાછળ જૂની અસમત કે પારિવારિક ઝઘડો જવાબદાર હોવાનું પોલીસ તપાસ કરી રહી છે. CCTV ફૂટેજના આધારે ફરાર આરોપીને પકડવા માટેના ચક્રો gતિમાન કરવામાં આવ્યા છે. બાઈટ : ઝુબેર પટેલ (ફરિયાદી) પ્રશાંત ઢીવરે -સુરત
0
0
Report

आहमदाबाद पولوस ने मेगा ड्राइव में भारी हथियार जप्त; 263 हथियार नागरिकों ने सौंपे

Ahmedabad, Gujarat:અમદાવાદ પોલીસ ની મેગા ડ્રાઈવ માં જથ્થાબંધ હથિયારો જપ્ત કર્યા આમદા઼બાદ પોલીસ નું સમર્પણ થી સુરક્ષા અભિયાન તર્ટ્રણ હથિયારો નાગરિકો ને પોલીસ સ્ટેશન માં જમા કરાવવા ચલાવ્યું હતું પોલીસા અભિયાન તલવાર , છરી ધાર્યા સહિત ના હથિયારો પોલીસ સમક્ષ જમા કરાવ્યા સેક્ટર 2 ના 22 પોલીસ સ્ટેશન માં હથિયારો સમર્પણ કરાવ્યા નાઇટ ડ્રાઈવ માં પણ ગુનેગારો પાસે થી હથિયારો જપ્ત કરવામાં આવ્યા 22 પોલીસ સ્ટેશન માં 263 તીક્ષણ હથિયારો નાગરિકો એ પોલીસ ને સમર્પિત કર્યા જો કોઈ વ્યક્તિઓ પાસે હથિયાર હોય તો સમર્પણ કરવા પોલીસ ની અપીલ જો હથિયાર હશે અને ઝડપાશો તો પોલીસ કરશે કાર્યવાહી ખાસ કરીને લોકોને મહોલ્લા ના કોમન સ્પેસ માં મૂકી ને ગયા હથિયારો હથિયાર સમર્પણ કરવા માટે કચરા પેટી માં પણ ગુનેગારો હથિયાર મુકી સમર્પણ કર્યું બાઇટ - જયપાલસિંહ રાઠોડ , જેસીપી , સેક્ટર 2
0
0
Report

अंबाबाल पटेल की ताजा भविष्यवाणी: सितम्बर में गुजरात में बारिश की संभावना बढ़ी

Ahmedabad, Gujarat:ગાંધીનગર રાજ્યના વાતાવરણ ને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી વરસાદ માટે રાજ્યવાસીઓએ હજુ જોવી પડશે રાહ હાલ રાજયમા મોર્નિંગ કલાઉડ દેખાવાનું અનુમાન. અંબાલાલ પટેલ ઉપલા લેવ પર હવામાન 3 km ઉપર ભેજ ન હોવાથી વરસાદની शक્યતા નહિં જમીનથી 3 km ઉપર લેવલે ભેજ આવે તો વરસાદ આવવાની शक્યતા વ્યક્ત કરી હાલ બંગાળ ઉપસાગર નો ભેજ અને તેમાં દક્ષિણ બંગાળ માં ભેજ બનતા પેસિફિક મહាសાગરમાં ભેજ જઇ રહ્યો છે કેટલોક ભેજ દક્ષિણ ચીન સાગર તરફ જઈ રહ્યો છે માટે રાજ્યમાં હાલ વરસાદ બંધ દક્ષિણ અરબી આમુદ્રમાં તાપમાન વધી રહયું છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તાપમાન સિસ્ટમને અનુકૂળ નથી માટે હાલ વરસાદ નહિ ઉત્તર બંગાળમા આવનાર સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ સુધી પહોંચી ઉત્તર ભાગ તરફ જાય છે તમામ પરિસ્થિતિ અને સિસ્ટમ જોતા 2 સપ્ટેમ્બર થી ભેજ આવવા અને બાદમાં 5 થી 8 સપ્ટעמבערે વરસાદમી आगાહી કરાઈ ઉત્તર. મધ્ય અને દક્ષિણ ગુજરાત માં 5 થી 8 સપ્ટעמבער માં વરસાદની આગાહી આ સમયે દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્ય વરસાદનું અનુમાન 11 થી 17 સપ્ટેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનતા વરસાદ રહેવાની શકયતા વ્યક્ત કરાઈ સપ્ટેમ્બરમાં ત્રીજા સપ્તાહમાં પણ સિસ્ટમ બનાવા સકોટ વરસાદ રહી શકે છે. અંબાલાલ પટેલ 12 સપ્ટેમ્બર બાદ દક્ષિણ ભારત માં ભારે વરસાદ ની શક્યતા જેની અસર દક્ષિણ ગુજરાતમાં રહેવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી 13 સપ્ટેમ્બરથી ગરમી વર્તાશે. અંબાલાલ પટેલ જન્માષ્ટમી. પર્યુસન અને ગણેશ ચતુર્થી આસપાસ સમયે વરસાદ રહી શકે છે અલનીનોની સપ્ટેમ્બર માં ઘાતક હતી સ્થિતિ અનુભવાતા તેની અસર રહેશે જેના કારણે ગરમી રહી શકે. અંબાલાલ પટેલ
0
0
Report
Advertisement

सूरत भाजपा कार्यालय में मन की बात: मोदी के संदेश से युवाओं में जागरूकता

Surat, Gujarat:એન્કર: સુરત સ્થિત ભાજપ કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત CA (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ) તથા CS (કંપની સેક્રેટરી) ક્ષેત્રના યુવાનો સાથે પહેલી વખત પીએમ મોદીની ભાષણ સાંભળ્યું હતું. સી.આર. પાટિલનું સંબોધન આગળ આવે ત્યારે ત્યાં યુવાઓને સંબોધિત કરવામાં આવ્યા હતા. તેમણે વડાપ્રધાન મોદીના કાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું કે, પીએમ મોદીએ દેશને સમૃદ્ધ, સ્વચ્છ અને સુરક્ષિત બનાવવાનું કામ કર્યું છે. સરકારે યુવાનો, મહિલાઓ અને સિનિયર સિટિઝન સહિત સમાજના તમામ વર્ગોના કલ્યાણ માટે યોજનાઓ અમલમાં મૂકી છે. તેમણે ઉમેર્યું કે ‘મન કી બાત’ થકી દેશભરમાં થઈ રહેલા સકારાત્મક કાર્યોની માહિતી મળી શકે અને પ્રેરણા લઈને અન્ય લોકો પણ સમાજહિતના નવુંકરી શકે. પ્રશાંત ઢીવરેના સંબોધનમાં પી.આર. પાટિલે જણાવ્યું કે યુવાવર્ગને આર્થિક ઉપાર્જન ઉપરાંત દેશ અને સમાજ પ્રત્યેની જવાબદારી સમજી જાગૃતિ ફેલાવવાનું કામ કરવું જોઈએ. તેમણે પીએમ મોદીના સંદેશનો ઉલ્લેખ કરતા કહ્યું કે 'દરેક કામ સરકાર જ કરે એવી અપેક્ષા કેમ રાખવી જોઈએ?' સમાજમાં પરિવર્તન અને જાગૃતિ લાવવામાં યુવાશક્તિની ભૂમિકા મહત્વપૂર્ણ છે. GEN-Z વિશે તેમના નિવેદનમાં તેમણે નોંધ્યું કે કોંગ્રેસના રાહુલ ગાંડા અથવા સપાના અખિલેશ યાદવ જેવા નેતાઓને તેઓ સ્વીકારતાં નથી; આંદોલનકારી યુવાનો પેપર લીક જેવા મુદ્દાઓ પર અવાજ ઉછાળે આગ્રહ ન કરે તો પણ પીએમ મોદીની વાત સાંભળે છે. આંદોલન પૂરું થયા બાદ യുവતાએ જાતે સફાઈ ઝુંબિશ હાથ ધરીને સકારાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
0
0
Report

सूरत-उधना रेलवे स्टेशनों पर गंदगी पर 1000 रुपए का दंड: नया नियम लागू

Surat, Gujarat:एंकर: सुरत और उदना रेलवे स्टेशन में यात्रियों के लिए महत्वपूर्ण खबर सामने आई है. यदि आप स्टेशन परिसर में गंदगी करने या थूकने की आदत रखते हैं, तो अब आपकी जेब पर बड़ा फटका पड़ सकता है. भारतीय रेलवे ने स्वच्छता नियम कड़े कर दंड राशि में सीधा इजाफा किया है. नए नियम के अनुसार स्टेशन परिसर में थूकना, कचरा फेंकना या किसी भी प्रकार की गंदगी फैलाने पर यात्रियों को ₹1,000 का दंड भरना होगा. दंड 500 से बढ़ाकर 1,000 किया गया है. नया नियम लागू होते ही सुरत और उदना स्टेशनों ने इसे लागू किया है; सभी यात्रियों के अलावा कुछ मामलों में दो यात्रियों को भी ₹1,000 का दंड मिला है. अगर कोई यात्री दंड भरने से इनकार करेगा, तो उनके खिलाफ कानूनी मामला कोर्ट तक जाएगा. रेलवे प्रशासन का स्पष्ट संदेश है कि स्टेशन परिसर में स्वच्छता बनाए रखना हर यात्री की जिम्मेदारी है. अब स्टेशन पर गंदगी करने से पहले सौ बार सोचें, नहीं तो हजार रुपए का दंड भरना पड़ेगा. प्रशांत ढीवेरे - सुरत
0
0
Report

Gen Z के साथ मोदी की मन की बात: युवाओं ने किया सक्रिय भागीदारी

Ahmedabad, Gujarat:આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત‘ કાર્યક્રમનો 137મો एपिसોડ ભાજપા દ્વારા રાજ્યમાં વિવિધ સ્થાનોએ મન કી બાત યુવાઓ કે સાથે कार्यक्रम નું કર્યું આયોજન Gen Z જનરેશન સાથે મન કી બાત કાર્યક્રમ નિહાળવાનું કરાયુ વિશેષ આયોજન ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. સતીશ પુનિયાજી અમદાવાદના શાહીબાગ ખાતે રાજસ્થાની સમાજના નાગરિકો સાથે મન કી બાત નિહાળવા હાજર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભાના બુથ નં. ૧૭૨ ખાતે ‘મન કી બાત‘ કાર્યક્રમ હાજર ભાજપા પ્રદેશ અધ્યક્ષ జగદીશ વિશ્વકર્મા ગાંધીનગર કુડાસણ પ્રમુખ આર્કેડ ખાતે યુવાનો સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાડવા पहुंच્યા કенд્રીય મંત્રી સી. આર. પાટીલ સુરત ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્સ સાથે તથા ભાજપા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી સુરેન્દ્રનગર ખાતે યુવા ખેડૂતો સાથે કાર્યક્રમ નિહાળશે નડિયાદ ખાતે ‘મન કી બોલ નારીશક્તિ કે સાથ‘ programa નું આયોજન અમદાવાદ ના ચાંદખેડામાં ‘મન કી બાત અનુસુચિત જાતિ સમાજ કે સાથ‘ માં પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌতম ગેડિયા સાથે મેયર હિતેશ બારોટ રહેશે હાજર રાજ્યના તમામ બૂથમાં ભાજપા આગેવાનો, ચુંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ અને નાગરિકો ‘મન કી બાત‘ કાર્યક્રમ સાંભળશે ગાંધીનગર કુડાસણમાં પ્રમુખ આર્કેડ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ રહ્યા હાજર ભાજપ પ્રદેશ પ્રમુખ जगદીશ વિશ્વકર્મા યુવાઓ સાથે મન કી બાત ન્હાળી કાર્યક્રમમાં મોટી شمېر Gen Z જનરેશનના યુવાઓ જોડાયા Gen Z પેઢીને મન કી બાત કાર્યક્રમમાં જોડવાના પ્રયાસના ભાગ રૂપે કરાયું વિશેષ આયોજન યુવાનો સાથે મન કી બાત કાર્યક્રમ હોવાને લઈને જગદીશ વિશ્વકર્મા સામાન્ય રીતે ઝબમાં હોય છે જે આજે યુવાયો સાથે પેન્ટ અને શર્ટ સાથે જોવા મળ્યા મન કી બાતમાં મુખ્યમંત્રી પ્રધાનપ્રધાન પ્રધાનમંત્રીએ સ્વચ્છતા, નશાબંધીમાં યુવાઓને જોડાવવા સહિત અનેક મુદ્દે વાત કરી વિવિધ માહિતીઓ આપી मन કી बાત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ યુવાઓ સાથે સંવાદ કર્યો જગદીશ વિશ્વકર્માએ યુવાઓને રિલ્સ અને અન્ય સ્થળે સમય ન વેડફી સ્ટાર્ટપ અને ભવિષ્યને લઈને સમય કાઢવા વાત કરી આ સાથે મન કી બાત કાર્યક્રમ થકી કેટલું બધું જાણવાનું છે તેવું જણાવી યુવાઓને મન કી બાત જોવા અને યુવાઓને આવતા idea પર કામ કરી ભવિષ્ય માં સિદ્ધિ હાંસલ કરવા વાત કરી તો યુવાઓએ પર સરકાર. pm અને પ્રમુખ ની વાત પર ચાલવાની વાત કરી બાઈટ. આશિષ દવે. ગાંધીનગર શહેર અધ્યક્ષ યુવાવાં ચોપાલ
0
0
Report
Advertisement

मोरबी में बीजेपी अधिकारी को ब्याज जाल में फँसाकर मरवाने की घटना, दो आरोपी गिरफ्तार

Morbi, Gujarat:ब्रेकिंग મોરબીમાં ભાજપના હોદ્દેદારને વ્યાજના ચક્રમમાં ફસાવી મરવા મજબૂર કરવાનો મામલો અમૃતસિંહ દાનુભા જાડેજા નામના જિલ્લા યુવા ભાજપ મીડિયા સેલના સહ ઇંચાર્જ કર્યો આપઘાત ધંધો બરાબર ચાલતો ન હોવાથી મયુરભાઈ અને યુવરાજભાઈ નામના બે શખ્સો પાસેથી લીધા હતા વ્યાજે રૂપિયા વ્યાજખોરો દ્વારા યુવાન પાસેથી ગાડી પડાવી લીધા બાદ પાછી આપવામાં ન આવી બંન્ને શખ્સો ફોન કરીને અવારનવાર યુવાનને کرتے હતા હેરાન પરેશાન મૃતક યુવાનના પત્ની ઇલાબા અમૃતસિંહ જાડેજા એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ બી ડિવિઝન પોલીસીએ આરોપી મહેશ ઉર્ફે મયુરસિંહ ચૌહાણ અને લાલાભાઈ ઉર્ફે યુવરાજ ખવાસ નામના બે શખ્સની કરી ધરપકડ
0
0
Report

वलसाड में चोरी की परप्रांतीय गैंग गिरफ्तार, 2 आरोपी रंगे हाथ पकड़े गए

Valsad, Gujarat:વલસાડ શહેરમાં ચોરી કરતી પરપ્રાંતીય ગેંગ સામે પોલીસને મોટી સફળતા મળી છે. ભીડભંજન મંદિર નજીક આવેલી ''''દિલીપ ડેરી''''માં મોડી રાતે શટર ઊંચું કરી ચોરી કરવા ઘૂસેલા મહારાષ્ટ્રના બે રીઢા તસ્કરોને પોલીસે ગણતરીની મિનિટોમાં રંગેહાથ ઝડપી પાડ્યા છે. દુકાન માલિકે મોબાઇલમાં લાઇવ CCTV જોતા જ પોલીસ કંટ્રોલ રૂમ ૧૧૨ પર જાણ કરી હતી, જેના આધારે વલસાડ સિટી પોલીસે તરત કામગીરી કરી બંને આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસ ઘટના સ્થળે પોહચી ડેરીની આસપાસના સમગ્ર વિસ્તારની કોર્ડનકરી તપાસ શરૂ કરી હતી. પોલીસને તમારી તરફ આવતા જોઈને બંને તસ્કરોએ આઝાદ ચોક તરફ દોડ મૂકી હતી. તેવી સતર્ક પોલીસને દેખાઈ જતા આ બંને ચોરોને આઝાદ ચોક પાસેથી કોર્ડન કરી રંગેહાથ દબોચી લીધા હતા અને સિટી મોટારે લઈ આવ્યા હતા. પલીસે આરોપી પાસેથી ડેરીમાંથી ચોરેલી રોકડ રકમ ૨૩૮૦ રૂપિયા બે મોબાઈલ ફોન અને શટર ઊંચું કરવા માટે વપરાયેલું લાંબુ ડિસમિસ તથા અન્ય લોખંડના ઓજારો સહિત કુલ મળી ૧૭ હજાર થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ તો વલસાડ સિટી પોલીસે મહારાષ્ટ્ર થી આવેલી આ ચોર ટોળકીના બંને સાગરીતો સામે કાયદેસરનો ગુનો નોંધી જેલના سળિયા પાછળ ધકેલી દીધા છે. સાથે આ તસ્કરોએ વલસાડ કે આસપાસના અન્ય વિસ્તારોમાં અગાઉ આવી કોઈ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે કે નહીં, તે દિશા માં પોલીસ વધુ પૂછપરછ અને તપાસનો ધમધમાટ તેજ કરી રહી છે.
0
0
Report

नेपाली सीमा के पास कैलास मानसरोवर यात्रा के दौरान एनआरआई परिवार लापता, तलाश जारी

Anand, Gujarat:નેપાળ માં થયેલી જળ હોનારતમાં આણંદના ધર્મજ ગામના એક જ NRI પરિવારના ચાર લોકો પણ લાપતા થયા છે જેને લઈને સમગ્ર પરિવાર ચિંતાતુર થયું છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યું છે કે પરિવાર હેમ Kathંટ પરત ફરે ધર્મજ ગામના શિલ્પાબેન વર્ષો અગાઉ અમેરિકા ખાતે સ્થાયી થયા હતા જે પોતાની ડોક્ટર પુત્ર ઈશાન અને ડોક્ટર પુત્રવધુ આકાંક્ષા સાથે કૈલાશ માન સરોવર યાત્રા માટે અમેરિકા થી દિલ્હી આવ્યા હતા જ્યારે વેવાઈ ઉમેશભાઈ કેનેડા થી દિલ્હી આવ્યા હતા અને દિલ્હીથી તેઓ 14 જણાના ગ્રુપ સાથે નેપાળ કાઠમંડુ ગયા હતા અને ત્યાંથી કૈલાસ માનસરોવર માટે ચાઈના બોર્ડર પર વિઝાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને ત્યારબાદ તેઓ હોટલમાં જમવા માટે રોકાયા હતા ત્યારે જ આ ગોઝારી ઘટના બની હતી અને ત્યારબાદ થી તેઓનો સંપર્ક ખોવાયો છે જેને લઈ ધર્મજ ખાતે રહેતા શિલ્પાબેનના ભાઈ વિપુલભાઈ સહિત સમગ્ર પરિવાર ચિંતાતુર થયું છે અને આ અંગે તેમણે ધર્મજના ભાજપ અગ્રણી રાજેશભાઈ પટેલના માધ્યમથી સાંસદ સહીત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે તેમ જ હાલ વિપુલભાઈ અને તેમનો પરિવાર તેમની બહેન અને ભાણાસહિં સલામત પરત ફરે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ વિપુલભાઈએ કહ્યું હતું કે તેમનો ભાનો ઈશાન કે જેના ને अमेरિકા મા ઓર્થોપેડિક સર્જનની ડિગ્રી મેળવી છે અને હાલમાં જ સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરી હતી અને એક વર્ષ પૂર્વે તેના આકાંક્ષા સાથે લગ્ન કર્યા હતા અને તેઓએ પોતાની માલિકીનું મકાન પણ ખરીદ્યું હતું , અને હવે જ્યારે આ ગોઝારી ઘટના બની છે તેને લઈને સમગ્ર પરિવાર ચિંતામાં ગરકાવ થયું છે શિલ્પાબેન ને ચાઈના બોર્ડર પર ઈમિગ્રેશન ઓફિસ પાસે ધર્મજનું એક પરિવાર મળ્યું હતું ત્યારે આ પરિવારે શિલ્પાબેન ને આગળ વધવા જણાવ્યું હતું પરંતુ શિલ્પાબેન ને કહ્યું હતું કે તમે આગળ વધો અમે જમીને તમારી પાછળ આવશે ત્યાં રંગમાં આ ગોઝારી ઘટના બની હતી અને હાલ આ પરિવાર આશા રાખીને બેઠો છે કે તેમનો પરિવાર હેમખેમ પરત આવે.
0
0
Report
Advertisement

गुजरात विश्वविद्यालय के पूर्व कुलपति भ्रष्टाचार मामले में जांच समिति गठित

Ahmedabad, Gujarat:અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી પૂર્વ કુલપતિ સામે થયેલા ભ્રષ્ટાચારના આરોપનો મામલો હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ડી એમ વ્યાસની અધ્યક્ષતામાં તપાસ સમિતિ ની રચના સમિતિ દ્વારા નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવશે ગુજરાત સરકાર આ વિષયમાં अत्यંત ગંભીર છે - ઇન્ચાર્જ કુલપતિ પ્રધાનમંત્રી જનવિકાસ યોજનાની ગ્રાન્ટ મામલે નવી તપાસ સમિતિની રચના આ ઉપરાંત પૂર્વ કુલપતિના કાર્યકાળ દરમ્યાન કથિત ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને નાણાંકીય ગેરરીતિ મામલે તપાસ થશે અઠવાડિયામાં તપાસ શરૂ થયે ત્રણ મહિનામાં રિપોર્ટ કરવામાં આવશે યુનિવર્સિટીની આંતરિક ૩ સભ્યોની સમિતિનો રિપોર્ટ આવ્યો છે આ રિપોર્ટ અંગે અમે કાયદાકીય અભિપ્રાય મેળવી આગળની કાર્યવાહી કરીશું - ઇંચાર્જ કુલપતિ તેઓએ વિડિઓ મારફતે જે જણાવ્યું છે એ અંગે તેઓએ યુનિવર્સિટીને સત્તાવાર કોઈ જવાબ રજૂ કર્યો નથી સોશ્યલ મીડિયામાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો એ એમનો અંગત નિર્ણય છે તેઓએ અગાઉના બે સભ્યો સામે આરોપ લગાવ્યો એ અંગે તેઓએ કોઈ લેખિત ફરિયાદ કરી નથી તેમની સામે નાણાંકીય ગેરરીતિ, ભરતી પ્રક્રિયા અને સત્તાના દુરુપયોગ મામલે સહિતની અરજીઓ મળી હતી આ તમામ બાબતનો સમાવેશ થાય એ માટે નિવૃત્ત ન્યાયાધીશ ની નિમણૂક કરવામાં આવી છે આ તપાસ દરમ્યાન ગુજરાત યુનિવર્સિટી ઇમેઇલ એડ્રેસ પણ જાહેર કરશે તપાસ સંબંધી કોઈ માહિતી આપવા ઈચ્છતા હશે તેઓને એક અઠવાડિયાનો સમય આપવામાં આવશે
0
0
Report

गुजरात ने स्पोर्ट्स जीनोमिक्स कार्यक्रम से खिलाड़ियों की पहचान और प्रदर्शन सुधारा

Ahmedabad, Gujarat:ઋષિરાજ ગોહિલ. 20 વર્ષ. એથલીટ. 100 અને 200 મીટર દોડ.. ભાવનગર નેશનલ મેડલ મળી ચૂક્યા છે રાહુલ ઝાખર. 19 વર્ષ. એથ્લેટીક. ડેકા થોન. એશિયન જુનિયર મેડેલીસ્ટ. વાપી. શિવમ ઉપાધ્યાય. કોચ. એકપર્ટ કોચ એથ્લેક્ટીક્સ. નડિયાદ રાકેશ ભટ્ટ. પેરા એથલીટ. સંસ્કાર ધામ..... વિજય ભારત ફાઉન્ડેશન પ્રશાંત ચૌધરી. નેશનલ પ્લેયર. જુડો. 21. મિતવા ચૌધરી. ફેનસિંગ. પાટણ ની ખેડૂત પુત્રીએ 2025 એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. લાવન્યા સિરસિકર. એસેન્સિ કોચ. વિજયી ભારત ફાઉન્ડેશન સંસ્થા ગોપનીયતા અને નૈતિક સુરક્ષા વ્યવસ્થા આનુવંશિક માહિતી અત્યંત સંવેદનશીલ હોવાનું કારણે સુરક્ષિત સંગ્રહ, નિયંત્રિત ઍક્સેસ અને જવાબદારીપૂર્વક ઉપયોગ અત્યંત જરૂરી છે. પ્રસ્તાવિત કાર્યક્રમમાં ટુ-લેવલ বારકોડિંગ સિસ્ટમ દ્વારા રમતવીરોની ઓળખ સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરી છે. કાર્યક્રમ આગળ વધે તેમ રમતવીરોની જાણકારીપૂર્વકની સંમતિ, ડેટાની સુરક્ષા અને સ્પષ્ટ ગવર્નન્સ મિકેનિઝમ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ રહેશે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top