icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:30 am

Amreli - રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ

Rajula, Gujarat:રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ ઈમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આહિર સમાજની વાડી ખાતે સ્વ.દિપકભાઈ અરજણભાઈ જીંજાળાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા ૮૨ રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી. સ્વ.દીપકભાઈના ધર્મપત્ની મંજુલાબેન જીંજાળા અને મોટાભાઈ જશુભાઈ જીંજાળા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવતા રક્તદાન કેમ્પમાં યાદવ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવિણભાઈ જીંજાળા,પૂર્વ પ્રમુખ લાલજીભાઈ જીંજાળા,બળુભાઈ મકવાણા અને અરવિંદભાઈ વાણિયા સહિતના તમામ સભ્યશ્રીઓ દ્વારા ખડેપગે હાજર રહી ૮૨ યુનિટ બ્લડ એકત્રિત થયેલ
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

वटवा में 13 वर्षीय किशोरी के साथ दुष्कर्म जैसे कृत्य, पिता गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદના વટવા વિસ્તારમાંથી સમાજને शर्मસार કરતી અને વાલીઓ માટે લાલબત્તી સમાન એક ઘટના વટવા પોલીસના ચોપડે નોંધાઈ છે... ચા બનાવવાના બહાને 13 વર્ષની मासૂમ સગીરાને પોતાના ઘરે બોલાવી તેની સાથે શારીરિક અડપલાં કર્યા છે. સૌથી ચોંકાવનારી અને શરમજનક વાત એ છે કે આ હવસખોર આરોપી પોતાના ત્રણ દીકરીઓનો બાપ છે..... સગીરા એ પરિવાર ને જાણ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી ને વટવા પોલીસાએ ગણતરીવના કલાકમાં આરોપી ની ધરપકડ કરી વધુ tæપ હાથ ધરી છે. અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા ઈમ્તીયાઝ યુસુફ શેખ ઉર્ફે બાબા નામના વ્યક્તિએ પિતા ધર્મને લજવ્યો છે.... આ આરોપી ઈમ્તીયાઝના ઘરે કોઈ ન હોવાથી તેમણે 13 વર્ષીય સગીરાને ચા બનાવવાના બહાને પોતાના ઘરે બોલાવી હતી અને ખૂબ નજીક આવીને શારીરિક અડોપર કરતા હતાં.... પેલી વખતે જ સગીરાએ માતા ને આ વાત જણાવી હતી અને માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આરોપીએ બાળકીને ધમકી આપી હતી કે કોઈને આપવાનો નહીં અને ચેતવણી આપી હતી. બાદમાં ડિસીંગે માતાએ સગીરાની આ વાત પરિવાર ને સમજાવી અને વટવા પોલીસ ઓફિસમાં ઘટના અંગે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી હતી. ઉદય રંજન ઝી મીડિયાઃ અમદાવાદ
0
0
Report

रामपुर के व्यापारी से दुबई से लाकर 600 ग्राम सोना Ahmedabad एयरपोर्ट पर लूट

Ahmedabad, Gujarat:ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના વેપારીએ વધુ પૈસા કમાવાની લાલચે દુબઈથી મંગાવેલા 600 ગ્રામ સોનાની અમદાવાદ એરપોર્ટ બહારથી પોલીસની ઓળખ આપીને મહિલા સહિત ત્રણ લોકોએ લૂંટQUI કરવામાં આવ્યો હતો. વેપારીના માણસો એરપોર્ટમાંથી સોના લઈને ચાલતા બહાર જતા હતા ત્યારે બે ગાડીમાં આવેલા/shaxS0ને બંનેને ગાડીમાં બેસાડીને પોલીસની ઓળખ આપી સોનુ લૂંટી લીધું હતું ત્યારબાદ ગાંધીનગર એપોલો સર્કલ તરફ બ્રિજ પાસે લઈ જઈને બંનેને ઉતારીને ફરાર થઈ ગયા હતા. એરપોર્ટ પોલીસ દ્વારા ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
0
0
Report
Advertisement

जेतपर के किसानों का निजी पोल मुआवजे के लिए उग्र आंदोलन, नीति अभी अस्पष्ट

Morbi, Gujarat:મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી વીજપોલનું પૂરતું વળતર મેળવવા માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને આંદોલન બાબતે સરકારમાંથી હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય આવ્યો નથી ત્યારે સરકાર અને ખાનગી વીજ કંપની સામે લડી લેવાના ખેડૂતો મક્કમ હોય તેવો ઘાટ જોવા મળ્યો છે કારણ કે આજે સવારથી ઉપવાસી છાવણી ખાતે જે મંડપ હતા તે જગ્યા ઉપર વોટરપ્રૂફ ડોમ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જ્યાં સુધી હવે સરકાર અને ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોની માંગણી ન સંતોષવામાં આવ્યા સુધી આંદોલન ચાલુ રહેશે તેવા સંકેતો હાલમાં મળી રહ્યા છે વીઓ મોરબીના જેતપર ગામ સહિત સમગ્ર ગુજરાતની અંદર જુદી જુદી જગ્યા ઉપર ખાનગી વીજ કંપનીના વીજપોલ ઊભા કરવા માટેની સમસ્યા ચાલી રહી છે અને આવા કેસોમાં ખેડૂતોએ ખેતીની જમીનમાં વીજપોલ ઊભા કરવા સામે વળતરની તેમાં ગણતરીમાં થયેલી ક્ષતિને લઈને વિરોધ નોંધાવેલો છે. કેટલાક લોકોને માટે આવતી તુલના મુજબ પડતું વળતર ન હોવાને કારણે આંદોલનો ચાલી રહ્યા છે પરંતુ સરકારે અત્યાર સુધી બનાવેલ નીતિ અંગે સ્પષ્ટતા આપી નથી. છેલ્લા 15 દિવસથી મોડેલ ચર્ચા અને ઉપવાસ ચાલી રહ્યો છે જેથી આજે સવારે વોટરપ્રૂફ ડોમ બનાવવાની કાર્યવાહી શરૂ થઈ છે અને માંગણીઓને સંતોષતા સુધી આંદોલન ચાલુ રહેશે.
0
0
Report
Advertisement

सूरत EWS आवास: 2 साल बाद भी किराया सहायता नहीं, भ्रष्टाचार के आरोप

Surat, Gujarat:સુરતના પનાસ સ્થિત EWS પ્રજ્ઞાનગર આવાસના રહીશો છેલ્લા બે વર્ષથી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2024માં તંત્રએ avatવાસની કુલ 44 બિલ્ડિંગો ખાલી કરાવી ડિમોલિશન કર્યું હતું. उस समय नए मकानो ઝડપથી બનાવી આપવાની ખાતરી આપવામાં આવી હતી. સથેજ મકાન તૈયાર ન થાય ત્યાં સુધી ભાડું અથવા આર્થિક સહાય ચૂકવવાનું પણ વચન અપાયું હતું. પરંતુ બે વર્ષ બાદ પણ અનેક પરિવારોને ભાડું કે સરકારી સહાય મળી નથી. રોજિંદી મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા પરિવારો મોંઘા ભાડાના મકાનોમાં રહેવા મજબૂર બન્યા છે. બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સાથે આર્થિક સંકટમાં જીવન પસાર કરી રહ્યા હોવાનો રહીશોનો આક્ષેપ છે. ₹110 કરોડનું બજેટ મંજૂર હોવા છતાં ટેન્ડર प्रक्रિયામાં વિલંબ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે. પીડિત રહીશોએ સુરત મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. જ્યાં સુધી નવા આવાસ તૈયાર ન થાય ત્યાં સુધી માસિક ભાડું ચૂકવવાની માંગ કરી છે. ભાડું ચૂકવવું શક્ય ન હોય તો SMC અથવા SUDAના ખાલી આવાસોમાં વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કરવાની અપીલ કરી છે. આર્થિક ભારણ ઘટાડવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી છે. સાથે જ ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી યોગ્ય બિલ્ડરની પસંદગી કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. હવે તંત્ર રહીશોની માંગ પર શું નિર્ણય લે છે તેના પર સૌની নজર છે.
0
0
Report

भावनगर शहर जिला में सुबह से बारिश, किसानों को मिली राहत

Bhavnagar, Gujarat:0207ZK_BVN_CITY_DISTRICT ભાવનગર શહેર જિલ્લામાં વહેલી સવારથી કાચા સોના સમાન વરસાદ વરસી રહી તપાસે છે. હવામાન વિભાગની આગાહી ને લઈને સમગ્ર પંથકમાં વાદળ છાયું વાતાવરણ. વહેલી સવારથી અસહ્ય ઉકળાટ બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. શહેરનાં પાનવાડી, નિલમબાગ, વડલા, ચિત્રા, ઘોઘાગેટ, ગંગાજળિયા તળાવ, કાળીયાબીડ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ. જિલ્લાના નાગધણીબા, કરેડા, બુધેલ, મામસા સહિતમાં ધીમીધારે વરસાદનું આગમન. સિહોર પંથકના કરદેજ, કમળેજ, ઘાંઘળી સહિત ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદ. ધીમીધારે વરસાદ વરસતા વાવણી માટે રાહમાં ઉભેલા ખેડૂતોમાં આનંદની લહેર.
0
0
Report

फेसबुक-इंस्टाग्राम पर दोस्ती के बाद हत्या: शاپर-वेऱावल केस में आरोपी गिरफ्तार

Rajkot, Gujarat:સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા કેવી રીતે હત્યા સુધી પહોંચી શકે તેનો ચોંકાવનારો કિસ્સો રાજકોટ ગ્રામ્યના શાપર-વેરાવળમાંથી સામે આવ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર યુવતી તરીકે ઓળખાણ આપી એક યુવાન સાથે સંબંધ બાંધવામાં આવ્યો હતો. પરંતુ સામેની વ્યક્તિ ગે હોવાનું બહાર આવતાં ત્રણ વર્ષથી ચાલતો વિવાદ અંતે હત્યામાં परिणયો. રાજકોટ ગ્રામ્ય પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. આગળ આગળ વધુ તપાસમાં તપાસકાર્યોοντας હૈદરાબાદમાં રહેતા સમયે પીયુષનો ફેસબુક પર નિશા કુમાર અને ઇન્સ્ટાગ્રામ પર પૂનમ નામની આઈડી દ્વારા ચંદનકુમાર સાથે પરિચય થયો હતો. ચંદને પોતાને યુવતી તરીકે રજૂ કરી વિશ્વાસ જીત्यो હતો અને બંને સાથે રહેવા લાગ્યા હતા. ધાર્મિક માનતાનું કારણ આપી તેમણે શારીરિક સંબંધોથી દૂર રહેવાની વાત કરી હતી. પછી પીયુષે ચંદનની માંગમાં સિંદૂર ભરિ લગ્ન જેવા સંબંધ લીધા હતા. પરંતુ ચંદન શેવિંગ કરતો હોવાના સમયે પીયુષને જાણ થઈ કે ચંદન પુરુષ હતો અને સમલૈંગિક સંબંધમાં રસ ધરાવતો હતો. ત્યારબાદ બંને વચ્ચે વિવાદ ચાલુ રહ્યો હતો. ગત 21 જૂનના રોજ પડવલા સ્થિત કારખાનામાં બંને વચ્ચે ઉગ્ર ઝગડો થયો તો પીયુષે ચંદનને રેલવે ટ્રેક પાસે અવાવરુ સ્થળે લઈ ગયો અને પથ્થરો વડે મારી તેની હત્યા કરી દીધી હતી.
0
0
Report
Advertisement

मोरबी विधायक ने किसानों की छह मांगें मुख्यमंत्री को लिखीं, नीति जल्द

Morbi, Gujarat:ब्रेकिंग मोरबी जिले के एक विधायक ने किसानों की मांग लेकर सरकार को पत्र लिखा। जोतपर गाँव में चल रहे किसान आंदोलन को लेकर विधायक ने सरकार को पत्र लिखा। टंकारा पड़धर्ी निर्वाचन क्षेत्र के विधायक दुःलभजीभाई देथरिया द्वारा मुख्यमंत्री को लिखा गया पत्र। किसानों द्वारा की गई 6 मांगों के साथ मुख्यमंत्री को विधायक ने पत्र लिखा। जल्द ही वल्तर (वर्षा) के लिए नई नीति घोषित की जाएगी और किसानों को अच्छा वल्तर मिलेगा: दुःलभजीभाई देथरिया। मोरबी जिले में खेती की जमीन की कीमत अधिक होने के कारण वल्तर कम मिलता है, इसलिए विधायक ने पत्र लिखा। बाईट दुःलभजीभाई देथरिया, विधायक टंकारा
0
0
Report

नवसारी में भारी बारिश से नदी-नालों में बाढ़, 13 सड़कें बाधित, 15 गांव प्रभावित

Navsari, Gujarat:નવસારીમાં મેઘો મહેરબાન થતા નદી નાળા છલકાયા છે. નવસારી અને ઉપરવાસના જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તર વધ્યા છે. પાણી વધતા નદી સાથે સંકળાયેલા નાળા અને ખાડીઓમાં પણ પાણી વધતા નવસારી અને જલાલપોર તાલુકાના અનેક ગામોને જોડતા લો લેવલ પુલ, ડૂબાઉ નાળા, કોઝવે પાણીમાં ગરકાવ થતા జిల్లా પંચાયત હસ્તકના 13 રસ્તાઓ બંધ થયા છે. જેમાં નવસારી તાલુકાના 12 અને જલાલપોર તાલુકાનો એક રસ્તો છે. નવસારીના પેરાથી સંબદ્ધ માર્ગ ઉપર તેમજ પેરાથી કુચેદ જતા માર્ગ ઉપર ગોઝારી ખાડીના પાણી ફરી વળતા બંને રસ્તા બંધ થયા છે. જેને કારણે કુચેદ અને સંદલપોર બંને ગામ સંપર્ક વિહોણા થવા સાથે તેમને નવસારી પહોંચવા માટે લાંબો ચક્રાવિહારો કરવો પડશે. બે તાલુકાના 13 રસ્તાઓ બંધ થતા 15 થી વધુ ગામડાઓના 10 હારમાંથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સરોણા સંદલપоро માર્ગ પાસેથી વૉક થ્રુ થયું છે.
0
0
Report
Advertisement
Advertisement
Advertisement
Back to top