icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:30 am

Amreli - રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ

Rajula, Gujarat:રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ ઈમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આહિર સમાજની વાડી ખાતે સ્વ.દિપકભાઈ અરજણભાઈ જીંજાળાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા ૮૨ રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી. સ્વ.દીપકભાઈના ધર્મપત્ની મંજુલાબેન જીંજાળા અને મોટાભાઈ જશુભાઈ જીંજાળા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવતા રક્તદાન કેમ્પમાં યાદવ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવિણભાઈ જીંજાળા,પૂર્વ પ્રમુખ લાલજીભાઈ જીંજાળા,બળુભાઈ મકવાણા અને અરવિંદભાઈ વાણિયા સહિતના તમામ સભ્યશ્રીઓ દ્વારા ખડેપગે હાજર રહી ૮૨ યુનિટ બ્લડ એકત્રિત થયેલ
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement

दिल्ली-लखनऊ आग हादसों के बाद AMC फायर विभाग ने होटल-शैक्षणिक कैंपस को नोटिस जारी

Ahmedabad, Gujarat:દિલ્હી અને લખનૌ આગ ઘટના બાદ amc ફાયર વિભાગની કામગીરી વિવિધ હોટેલ અને શિક્ષણ સંકુલોને નોટિસ આપવા સાથે સિલિંગ કામગીરી કરાઈ 7 ઝોનમાં 154 હોટેલ અને 61 શિક્ષણ સંકુલને નોટિસ આપાઈ જ્યારે 13 હોટેલ અને 1 શિક્ષણ સંકુલ સીલ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 20 હોટલ ને નોટિસ આપાઈ દક્ષિણ ઝોનમાં 13 હોટલ અને 3 શિક્ષણ કેમ્પસને નોટિસ આપાઈ સેન્ટ્રલ ઝોનમાં 27 હોટેલ અને 8 શિક્ષણ કેમ્પસને નોટિસ આપાઈ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 24 હોટલ અને 5 શિક્ષણ કેમ્પસને નોટિસ આપાઈ જયારે 6 હોટલ સીલ પૂર્વ ઝોનમાં 16 હોટલ અને 24 શિક્ષણ કેમ્પસને નોટિસ આપાઈ પશ્ચિમ ઝોનમાં 47 હોટલ અને 12 શિક્ષણ કેમ્પસ નોટિસ અપાઈ જયારે 7 હોટલ અને 1 શિક્ષણ કેમ્પસ સીલ ઉત્તર ઝોનમાં 7 હોટેલ અને 9 શિક્ષણ કેમ્પસને નોટિસ અપાઈ
0
0
Report

ओलपाड़ के डभारी गाँव में देसी शराब भट्टी पर रेड, ₹13.37 लाख का माल जब्त

Surat, Gujarat:સુરત : બ્રેકીંગ SMC પ્રોહિબિશન સ્ક્વોડનો દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો, ₹13.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ઓલપાડના ડભારી ગામે દેશમાં દારૂની ભઠ્ઠી પર સ્ટેટ વિજિલન્સે કરી રેડ દરોડા દરમ્યાન પોલીસે અંદાજે 2,944 લિટર દેશી દારૂ (કિંમત ₹6,07,200) 27,200 લિટર દેશી દારૂ બનાવવા માટેનો વોશ (કિંમત ₹6,80,000) તેમજ એક વાહન (કિંમત ₹30,000) સહિત કુલ ₹13,37,131નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે ઓલપાડ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે દીપકકુમાર બલ્લુભાઈ હાથીસા, ચેતનકુમાર એમ પટેલ, શશિકાંત કે પટેલ, અરવિందભાઈ જે પટેલ જ્યારે અન્ય 8 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.
0
0
Report
Advertisement

सूरत रेलवे स्टेशन पर DRI की बड़ी कार्रवाई, 2 किलो कोकीन पकड़ी गई

Surat, Gujarat:સુરત 1. સુરત રેલવે સ્ટેશન પર DRIની મોટી કાર્યવાહી. 2. દિલ્હી-મુંબઇ ટ્રેનમાં દરોડો પાડી એક શખ્સ ઝડપાયો. 3. આરોપી પાસેથી 2 કિલો શુદ્ધ કોકેઇન જપ્ત. 4. જપ્ત કરાયેલા કોકેઇનની કિંમત અંદાજે ₹10 કરોડ. 5. ચોક્કસ બાતમીના આધારે DRIએ કાર્યવાહી કરી. 6. ટ્રેન સુરત પહોંચતા જ તપાસ હાથ ધરાઈ. 7. શંકાસ્પદ મુસાફરની તલાશીમાં કોકેઇન મળી આવ્યું. 8. આરોપીને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યો. 9. દિલ્હીથી મુંબઈ જતી ટ્રેનમાં કરી રહ્યો હતો મુસાફરી. 10. ડ્રગ્સની હેરાફેરી અંગે પૂછપરછ શરૂ. 11. આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટની આશંકા વ્યક્ત. 12. અન્ય સંકળાયેલાઓ સુધી પહોંચવા તપાસ તેજ. 13. DRI દ્વારા પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ. 14. NDPS કાયદા હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી. 15. સુરતમાં ડ્રગ્સ સામેની કાર્યવાહી tim વધુ એક મોટી સફળતા.
0
0
Report

जसदण में पिता-पुत्री आत्महत्या मामले में नई कार्रवाई, दो आरोपी पकड़े गए

Jasdan, Gujarat:રાજકોટના જસદણમાં પિતા-પુત્રી આત્મહત્યા કેસમાં નવી કાર્યવાહી, બે શખ્સોને રાઉન્ડઅપ કરાયા ૩ દિવસ પહેલા જસદણના ગેબનશાહ સોસાયટી વિસ્તારમાં ચાર દિવસ પહેલા બનેલી પિતા-પુત્રીના મોતની ઘટના પોલીસ તપાસ તેજ બની છે. અઢી વર્ષની પુત્રીને પાણીમાં ડૂબાડી બાદ પિતાએ પણ પાણીમાં ડૂબી આત્મહત્યા કરી લીધી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.(pr) પ્રાથમિક તપાસ દરમિયાન মৃত_MEMBER__ફિયાજભાઈની પત્ની ફિરદોષ પોતાના પ્રેમી સાથે ઘર છોડીને જતા હોવાનું આક્ષેપ નોંધાયું છે. ઉપરાંત પ્રેમી લાલો ખીમાણી દ્વારા ફિયાઝભાઈને ધમકીઓ આપવામાં આવતી હતી અને દીકરીને પોતાની પાસે સોંપી દેવાનો દબાણ કરાતો હોયાનો આક્ષેપ થયો છે. પરિવારિક તણાવના કારણે આ પગલું ભર્યું હોવાનો આરોપી પરિવાર દ્વારા ધ્વારા ખર્ચાઈ રહ્યો છે. આ મામલમાં જસદણ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા (IPC/BNS મુજબ સંબંધિત કલમ) હેઠળ ફિરદોષ અને લાલો کھીમાણી વિરુદ્ધ ગુના નોંધાયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી અમદાવાદમાંથી ફિરદોષ અને લાલો ખીમાણીને રાઉન્ડઅપ કરી જસદણ લાવી પૂછપરછ કરી રહ્યો છે. હાલ જસદણ પોલીસ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આના આધારે આર્પો સામે પુરાવા આધારે કોર્ટની પ્રક્રિયા આવશે.
0
0
Report
Advertisement

झोन 4 LCB busts interstate vehicle theft gang, 15 bikes recovered

Ahmedabad, Gujarat:ઝોન 4 lcb એ આંતરરાજ્ય વાહન ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. જ્યાં പൊലീസ് 3 આરોપીઓની ધરપકડ કરી 15 ચોરાયેલી મોટરસાયકલ જીપ્ત કરી 11 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. ત્યારે જોઈએ કોણ છે એ વાહન ચોરી કરતી ગેંગ... વાહન ચોરી સામે ઝોન 4 lcb એ સારી કાર્યવાહી કરી. એક સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ થઈ. કુલ 15 ચોરાયેલી મોટરસાયકલ જપ્ત કરાઈ. આંતરરાજ્ય મોટરસાયકલ ચોરી ગેંગનો પર્દાફાશ. પોલીસ ગિરફતમાં રહેલા આ શખ્સોને જુઓ. શખ્સના નામ છે. રણજીતસિંહ નાથુસિંહ રાઠોડ અને લલિતકુમાર ભગવાનલાલ મીણા જેઓની પોલીસે વાહન ચોરી કરવાના ગુનામાં ધરપકડ કરી છે. જેઓની ધરપકડ સાથે પોલીસએ 15 ચોરાયેલા વાહન કબજે કરી 11 ગુનાનો ભેદ ઉકેલ્યો છે, 29 માર્ચ 2026 ના રોજ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોક્કસ બાતમી આધારે આ કાર્યવાહી કરી કાયદાના સંઘર્ષમાં રહેલા એક કિશોર ને પકડી પડાયો હતો. જેની તપાસ દરમિયાન તેના કબજામાંથી અમદાવાદ શહેરના નરોડા, કૃષ્ણનગર, શહેરકોટડા અને બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી 5 મોટરસાયકલો કબજે કરાઈ. આ સિવાય હિંમતનગર ''એ'' ડિવિઝન પોલીસ સ્ટેશન, साबરકાંઠામાંથી ચોરાયેલી 1 મોટરસાયકલ. રાજસ્થાનના સાલમ્બર જિલ્લાના ઝાલોર પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલી 1 મોટરસાયકલ અને એક મળી આશરે 1.80 લાખ કિંમતની કુલ 7 ચોરાયેલી મોટર સાયકલો જપ્ત કરી જતા તપાસમાં આ ચોરીઓમાં સંડોવાયેલા બે સહયોગીઓની ઓળખ કરવામાં આવી અને તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. પૈકી રણજીતસિંહ નાથુસિંહ રાઠોડ અને લલિતકુમાર ભગવાનલાલ મીણા રાજસ્થાનના સાલમ્બર જિલ્લામાં રહેવાસી હોવાનું સામે આવ્યું. જે બંનેને પોલીસએ મેઘાણીનગર થી ધરપકડ કરી વધારાના ચોરીના વાહનો રિકવરી કર્યા. તપાસમાં અમદાવાદ શહેરના શાહીબાગ, મેઘાણીનગર, માધવપુરા, કૃષ્ણનગર અને બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ચોરાયેલી 6 મોટરસાયકલો મળી આવી. સાબરકાંઠાના હિંમતનગર ''બી'' ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલી 1 મોટરસાયકલો અને રાજસ્થાનના જાલોર જિલ્લાના આાહોર પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલી 1 મોટરસાયકલો મળી આશરે 2,65,000 ની કિંમતની કુલ 8 ચોરાયેલી મોટરસાયકલો જપ્ત કરી પોલીસે આ રિકવરીઓ સાથે, કુલ 15 મોટરસાયકલ જપ્ત કરી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી. તપાસમાં આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી સામે આવી છે. ખાસ કરીને આ ચોરીની પદ્ધતિમાં સપલેન્ડર બાઇક ચોરીને ટાર્ગેટ બનાવતા હતાં. 2023 થી આ સિલસિલો ચાલી રહ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં રણજીતસિંહ સામે પૂર્વમાં અમદાવાદ રેલવે સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનાઓ નોંધાયેલો હોવાનું સામે આવ્યું. આ સાથે મોટા ભાગની ચોરી અંગત ઉપયોગ માટે કરતા હતા, પરંતુ કેટલીક બાઇક સ્ક્રેપમાં પણ આપી દીધેલી હતી. હાલ પોલીસ વધુ ગુનાઓની તપાસ કરી રહી છે કે આ આરોપી સામે અન્ય ઇતિહાસ છે કે નહીં અને તેમની સાથે કોઈ અન્ય આરોપી મેળવેલ છે કે નહિ.
0
0
Report

कुमारज में बेटियों के लिए 10-दिवसीय आर्ट एंड क्राफ्ट प्रशिक्षण शिविर सफल

Surat, Gujarat:બ્રેકિંગ ન્યૂઝ કામરેજમાં દીકરીઓ માટે 10 દિવસીય આર્ટ એન્ડ ક્રાફ્ટ તાલીમ શિબિરનું સફળ સમાપન. આયોજન યંગ ફાઉન્ડેશન અને ભાજપ ટીમના સંયુક્ત ઉપક્રમે થયું. આરોગ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ શિબિર યોજાઈ. પાસોદ્રા, કઠોદરા, લસકાણા અને યોગીચોક સહિતના વિસ્તારોની 250થી વધુ દીકરીઓ જોડાઈ. દીકરીઓને નેઈલ આર્ટ, ગૂંથણ અને સિવણ કામની તાલીમ અપાઈ. નિષ્ઠાત ટ્રેનરો દ્વારા પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું. મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ સમાપન સમારોહમાં દીકરીઓને સંબોધી. "દીકરીઓને કૌશલ્યવાન બનાવી આત્મનિર્ભર કરવાનું અમારું લક્ષ્ય છે" : મંત્રી. મોબાઇલનો ઓછો ઉપયોગ કરી રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વળવાની અપીલ. કૌશલ્ય વિકાસથી આત્મવિશ્વાસ અને સ્વરોજગારની તકો વધશે. તાલીમ પૂર્ણ કરનાર તમામ દીકરીઓને અભિનંદન પાઠવાયા. દીકરીઓમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ. .shibirman ભાગ લેનારાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. કામરેજમાં મહિલા સશક્તિકરણ માટે યંગ ફાઉન્ડેશનની નોંધપાત્ર પહેલ.
0
0
Report
Advertisement

थानगढ़ नगर पालिका में कथित दादागिरी का वीडियो वायरल, अधिकारी पर सवाल

Sundar Nagar, Himachal Pradesh:થાનગઢ નગરપાલિકાનો કથિત દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળછળાટ. શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન ભટ્ટના પુત્રનો નગરપાલિકામાં સત્તાધારીની જેમ બેઠો હોવાનો વીડિયો સામે આવ્યો. બાંધકામ સમિતિના ચેરમેન ખોડાભાઈ મકવાણા અને વેપારી વચ્ચેની ઉગ્ર બોલાચાલીનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો. વેપારીને અપશબ્દો બોલીને ધમકાવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. "ઓળખેશ મને, હું કોણ છું?" કહી રૂઆબ જમાવતા હોવાનો કથિત વીડિયો વાયરલ થયો. સ્થાનિકોમાં ભારે રોષની લાગણી, શાસકોના આ પ્રકારના વર્તન સામે સવાલો ઉઠ્યા. સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા લોકોની માંગ ઉઠી.
0
0
Report

गौरी आश्रम स्कूल के विवाद में आदिवासी बच्चों के भविष्य को लेकर मंत्री के एक्शन और समर्थकों की आवाज़ें: क्या समाधान संभव?

Navsari, Gujarat:સ-slug NVS MANTRI DHAMAKI નોધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP server પર 6 જૂનના ફોલ્ડરમાં આજના 26 જૂનના ફોલ્ડરમાં ઉતાર્યા છે...anker : ગરીબ આદિવાસી બાળકોના શિક્ષણ માટે આશ્રમ શાળા મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ નવસારીના ખેરગામની ગૌરી આશ્રમ શાળા સંચાલકો અને આચાર્ય વચ્ચેના વર્ષોના વિવાદમાં આદિજાતિમંત્રી નરેશ પટેલે સંચાલકને ફોન પર પૂર્વ આચાર્ય ગોકુળભાઈ સાથે સમાધાન કરી લો, નહીં તો આશ્રમ શાળા બંધ કરાવી દઈશ ની કથિત ધમકી આપ્યાનો દાવો કરીને સંચાલક મંડળના ટ્રસ્ટી અને પ્રમુખના બહેને વીડિયો બનાવી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આદિવાસી બાળકોના હિતમાં નિર્ણય લઈ, ન્યાયની માંગ કરી હતી. તો આદિજાતિ મંત્રીના આક્ષેપો વચ્ચે ગૌરી આશ્રમ શાળા વિષયક સમયાંતરે વિવાદ ચાલી રહ્યો છે. ગૌરી આશ્રમ શાળાના ઘણા વર્ષોથી કાર્યરત રહેલા આચાર્ય ગોકુળ પટેલના નિવૃત્ત થતાં their પત્નी લતાબેન પટેલ આચાર્ય પદે કાર્યરત છે. અગાઉ આશ્રમ શાળાના કેમ્પાઉન્ડમાં ઉભેલા આંબાના ઝાડવાઓ પરથી આચાર્યએ કેરી તોડતા સંચાલકોએ પોલીસ ફરિયાદ કરી હતી. કેરી ચોરીની ઘટના બાદ ફરી ફરિયાદ પાછી ન લેતા પૂર્વ આચાર્ય ગોકુળ પટેલે આશ્રમ શાળાને મળતા પાણીના Bore બંધ કરી, પાણીને ટાંકી ઉંચકી જતા આ શાળામાં રહીને ભણતા 158 આદિવાસી બાળકોને થોડાક દિવસો ટેન્કરથી પાણી આપવામાં આવ્યું હતું. આ દરમિયાન ભોજનમાં ફૂડ Poisonિંગ થયું હતું. આ સમગ્ર વિવાદમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલે ગૌરી આશ્રમ શાળાના સંચાલક બિલપણાના ying આવા પ્રયાસ કરી, ગોકુળભાઈ સાથે સમાધાન કરવાની કથિત ધમકી આપ્યાના આક્ષેપો અને આદિવાસી બાળકોના હિતમાં નિર્ણય લેવાની માંગ કરી હતી. આ બાબતમાં ટ્રસ્ટી ઉર્મિલાબેન ગરાસીાએ વિડિયો બનાવી ભાજપના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે ન્યાયની માંગણી કરી. આદિવાસી બાળકોના હિતમાં નિર્ણય લેવાની માંગ સાથે વિવાદ ચાલી રહ્યો છે. વિવાદમાં આદિવાસી બાળકોના ભવિષ્ય પર અસર પડતી સામે સરકાર દ્વારા શિક્ષકોની વ્યવસ્થા, ગ્રાન્ટની આપત્તિની વાતો ઉદ્ભવી છે. ઉપરાંત પૂર્વ આચાર્ય ગોકુળ પટેલ ગૌરી આશ્રમ શાળા હસ્તગત કરવા માટે Charity Commissionમાં અરજી કરી ચૂક્યા છે, જેના કારણે આશ્રમ શાળાના સંચાલન મુદ્દાઓ પર વારંવાર ચર્ચા ચાલી રહી છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top