icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:30 am

Amreli - રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ

Rajula, Gujarat:રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ ઈમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આહિર સમાજની વાડી ખાતે સ્વ.દિપકભાઈ અરજણભાઈ જીંજાળાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા ૮૨ રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી. સ્વ.દીપકભાઈના ધર્મપત્ની મંજુલાબેન જીંજાળા અને મોટાભાઈ જશુભાઈ જીંજાળા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવતા રક્તદાન કેમ્પમાં યાદવ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવિણભાઈ જીંજાળા,પૂર્વ પ્રમુખ લાલજીભાઈ જીંજાળા,બળુભાઈ મકવાણા અને અરવિંદભાઈ વાણિયા સહિતના તમામ સભ્યશ્રીઓ દ્વારા ખડેપગે હાજર રહી ૮૨ યુનિટ બ્લડ એકત્રિત થયેલ
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

भीलाड रेलवे अंडरपास खुला, उमरगाम-भीलाड में ट्रैफिक जाम से राहत

Vapi, Gujarat:વલસાડ जिल्लાનુ ઉમરગામ તાલુકા અને ભીલાડ સહિત આસપાસના ગામના લોકોની લાંબી આતુરતાનો આખરે અંત આવ્યો છે. અને આજથી ભીલાડ રેલવે અંડર પાસ નો આરંભ થઈ રહ્યો છે. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર ના હસ્તે આ અંડર પાસ નો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આ વિસ્તારના સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને ભાજપના કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં ઉમરગામ અને ભીલાડવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે ભીલાડની વચ્ચેથી રેલ્વે લાઇન પસાર થાય છે આથી એક તરફથી બીજી તરફ જવા રેલવે અંડર પાસે હતો. પરંતુ આ જૂના રેલવે અંડરપાસમાં કલાકો સુધી ટ્રાફિકજામમાં લોકોએ ફસાવુ રહેવું પડતું હતું. સ્ફુલ જતા બાળકો અને નોકરી ધંધે જતા લોકો પણ ટ્રાફિક જામમાં ફસાવા મજબુર થતા હતા. હવેથી ભીલાડના:new રેલવે અંડર પાસ નો આરંભ થતા જ એક તરફથી બીજી તરફ સરળતાથી જઈ શકાશે. આ અંડર પાસ શરૂ થતાં લોકોએ કલાકોના ટ્રાફિકજામની પરેશાનીથી રાહત મળશે. સાથે જ નેશનલ હાઈવે પરથી ભીલાડ અને ઉગ્રમાગ સુધી જવા માટે किलोમિટરનો લાંબો ચક્કરાવારમાંથી મુક્તિ મળશે. આ અંડર પાસના આરંભ સમયે સાંસદ ધવલ પટેલ અને રમણ પાટકરે આ અંડર પાસ આ વિસ્તારના લોકો માટે ખૂબ ઉપયોગી પુરવાર થશે એવી આશા વ્યક્ત કરી હતી અને આગામી સમયમાં ઉમરગામ તાલુકા અને વલસાડ જિલ્લાની પડતર રેલવેના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લેવા માટે હંમેશા પ્રયત્ન કરશે તેમ જણાવ્યું હતું.
0
0
Report

नवसारी के नक तालावड़ी क्षेत्र में पहली बारिश में 15 घर पानी से डूबे, ड्रेनेज ही मूल कारण

Navsari, Gujarat:નવસારીમાં પ્રથમ વરસાદમાં જ શહેરના નાક તલાવડી વિસ્તારમાં આવેલ 15 ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા જેના પાછળનું કારણ ડ્રેનેજ છે મહાનગરપાલિકા દ્વારા નવી ડ્રેનેસ તો નાખવામાં આવી પરંતુ આ ડ્રેનેજ માંથી પાણીનો નિકાલ થાય એ વ્યવસ્થામાં ચુક થઈ ગઈ જેના કારણે વર્ષોથી જે ઘરોમાં પાણી ભરાતું હતું એ ઘરોમાં પ્રથમ વરસાદે જ કેળ સમા પાણી ભરાઈ ગયા. ગરીબ પરિવારોના ઘરોમાં ઘરવખરી તેમજ અનાજ પલળી જતા હજારોનું નુકસાન વેઠવાનું વારો આવ્યો મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો સમાધાન નહિ અને પ્રથમ વરસાદે જ ઘરમાં પાણી ભરાઈ જતા પ્રતાપભાઈ મોરે ને સ્થિતિ કફોડી બની છે ઘરનો તમામ સામાન પાણીમાં ગરમ થયો અને વૃદ્ધ દંપત્તિને ક્યાં રહેવું ત્યાં જમવું એની ચિંતા વધી છે ફેરફારવી રીતે ધ્યાન ખેંચી આવવાની આશા પર ચૂંટણી સમયે મોટા પેક્સ કોઈ ક્યાં કામ કરી આપીશું એવા વાયદા પણ કરે છે પર આજે જો ઘરોમાં પાણી ભરાયા ત્યારે કોઈ ખબર પૂછવા આવ્યું નથી અમારી સમસ્યાનો સમાધાન થાયે તેવી વિનંતી છે. વિનંતી: પરિવાર સાથે રહેતા પ્રતાપભાઈ મોરે અને તેમની પત્ની સામે આ બાદ શું પગલાં લેવાશે.
0
0
Report
Advertisement
Advertisement

पलनपुर रिक्षाचालकों ने कलैक्टर दफ्तर तक रैली, CNG और पार्किंग समाधान की मांग

Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે. FTP-3006 ZK BNK RIKSHA RELLY PKG સ્લગ -રિક્ષા રેલી બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં આજે રીક્ષા ચાલકોોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને રામપુરા ચોકડીથી કલેક્ટર કચેરી સુધી રીક્ષા ચાલકોોએ રેલી યોજી કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા માંગ કરી હતી અને જો માંગણા સ્વીકારાય નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી પાલનપુરના રીક્ષા ચાલકોોએ CNGના ભાવ વધીજવાથી રીક્ષા ભાડા વધારવાની માંગ તેમજ સરકાર દ્વારા લાઈસન્સ વગર રીક્ષાની પરમીટ આપવાની પ્રક્રાને બંધ કરવાની માંગ તેમજ શહેરમાં ચાલતી સીટી બસોનો સ્ટેન્ડ ફાળવવા અને ગત વર્ષે કલેક્ટર દ્વારા જે રીક્ષા સ્ટેન્ડો મંજૂર કરાય તેના ઉપર લોકલ વેપારીઓની ઓસાડોનો કબજો હટાવીને રીક્ષા સ્ટેન્ડો આપવા સહિતની વિવિધ પડતર માંગણીઓને લઈને આજે રીક્ષાચાલકો રામપુરા ચોકડીના સંગ્રહમાં એકઠા થઈને કાળી પટ્ટી ધારણ કરીને પોલીસ સતર્કીથી 狠ડ કર્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપીને CNGના ભાવ વધારા, પાર્કિગની સમસ્યા અને પરમીટ મુદ્દે રજુઆત કરી તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી હતી. રિક્ષાચાલકોનું કહેવું હતું કે સતત વધી રહેલા CNGના ભાવને કારણે તેમની રોજીરોટી પર ગંભીર અસર પડી રહી છે. બીજા પાત્રમાં શહેરમાં પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે તેઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જયારે આવેદનપત્ર આપ્યા બાદ રીક્ષા ચાલકોોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ સ્વીਕਾਰાઈ નહિ તો તેઓ આગલા સમયમાં ઉગ્ર આંદોલન કરી શકે છે. બાઈટ-સાજીદ મકરાણી-પ્રમુખ રીક્ષા એસોસિયશન (લાઇસન્સ વગર નવી પરમીટ ઈস্যુ કરી દેવાઈ છે. સીટી બસના સ્ટેન્ડની કોઈ વ્યવસ્થા નથી કરાઈ. રીક્ષા સ્ટેન્ડ ફળવ્યા છતાં હજુ અપાયા નથી. તેમજ ભાડા સહિતની અમારી માંગો છે.) બાઇટ - સુરેશભાઈ ગોસવામી -રીક્ષા ચાલક (અમારી વિવિધ માંગણીઓને લઈને આજે અમે રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું છે) બાઇટ - સર્ધાર સોલંકી-રીક્ષા ચાલક (મોંઘવારી અને CNGના ભાવ વધાર્ટથી અમને બહુ તકલીફો પડી રહી છે ભાડામાં વધારો સિવાય અમારી અનેક માંગો છે.)
0
0
Report
Advertisement

अमरेली पुलिस ने 40 साल पुराने भूमि विवाद का शांतिपूर्ण समाधान किया

Amreli, Gujarat:અમરેલી જિલ્લામાંને પોલીસના પ્રયાસે કરાળા ગામે 40 વર્ષ જૂનો જમીન વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો. કૌટુંબિક ભાઈ બાબુભાઈ દોમડિયાએ કલેક્શનના કબજો કરાવી રાખ્યો હતું, પરંતુ પીડિત વિધવા મહિલા કુંવરબેન દોમડિયાએ આ મામલાની પોલીસ-વહીવટી સહાયથી લેન્ડ ગ્રેબિંગ અરજી અર્પી હતી. આપવામાં આવેલા પુરાવા પ્રમાણે સાબિત કરાયું કે પોલીસ નાગરિકોના સહયોગ માટે સંવેદનશીલ રીતે સત્યાપિત માર્ગે આ વિરોધ ઉકેલ્યો અને અંતે કબજો પીડિત પરિવારને સોંપાયું. ડિવાયએસપી વીiral ચંદનની માર્ગદર્શન હેઠળ બંને પક્ષને સમજાવવામાં આવ્યું અને કાયદાના ડર બતાવીને આ વિવાદનો સમાધાન მოხდა. બંને પક્ષોની સુવિધાની દિશામાં સંભળાવટ બાદ પીડિત પરિવાર સહિત ગામલોકોએ આ સફળતા વખાણી.
0
0
Report

नवसारी में भारी बारिश से शहर जलमग्न, कई क्षेत्र पानी में डूबे

Navsari, Gujarat:સ્લગ : NVS ADHURI KAMGIRI નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP server પર 6, જૂનના ફોલ્ડરમાં આજના 30 જુનના ફોલ્ડરમાં ઉતાર્યા છે... એન્કર કાકા ચોમાસાની જોવાતી રાહ આજે મેઘરાજાએ પૂર્ણ કરી છે પરંતુ સવારથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં નવસારી શહેર સહિત તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસતા નવસારી શહેર પાણી પાણી થયું છે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી પરિવર્તન વાહન ચાલકો સાથે જ રાહદારીઓને મુશ્કેલી વેચવા પડી હતી. ખાસ કરીને અહીં પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી હોય એવી સ્થિતિ છે શહેરના ચાર પુલ પ્રજાપતિ આશ્રમ તેમજ સરબતિયા તળાવ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો લોકોમાં મહાકાલિકાની કામગીરી સામે રોજ જોવા મળ્યો હતો દર વર્ષે વધુ વરસાદ હોય ત્યારે પાણી આવે છે પરંતુ આ તો પહેલા વરસાદમાં જ પાણી આવી જતા દુકાનદારોને નુકસાન થવાની ભીતિ છે.
0
0
Report
Advertisement

बनासकांठा के किसानों के लिए पानी का संकट: डैम-केनाल खाली, खेती खतरे में

Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે FTP-ZK BNK PANI MAANG PKG સ્લગ-પાણી માંગ રાજ્યમાં ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ છે. પરંતુ બનાસકાંઠાના ખેડૂતોના નસીબમાં હજુ પણ ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા અને સિંચાઈના પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે જગતનો તાત ભારે મૂંઝવણમાં મુકાયો છે. કેનાલો છે પણ પાણી નથી, તળાવો અને ડેમ ખಾಲીખમ પડી ગયા છે. દાંતીવાડા ડેમની કેનાલ આધારિત ખેતી કરતા પાલનપુર અને ગઢ પંથકના 40થી વધુ ગામોના ખેડૂતોની હાલત કફોડી બની છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે અથવા કેનાલમાં પાણી નહીં છોડાય, તો ચોમાસુ સીઝન સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે..તો વડગામના મુકેતશ્વર ડેમની પણ સ્થિતિ એવી જ હોવાથી વડગામ પંથકના ખેડૂતોની હાલત પણ કફોડી બની છે ગણાસંકાળનો આ એ વિસ્તાર છે જ્યાં અત્યારે હરિયાળી હોવી જોયી હતી, પરંતુ આજે અહીં માત્ર ધૂળ ઉડી રહી છે. કેનાલો ખાલી છે.. તળાવો સુકાઈ ગયા છે અને બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં पानी ન હોવાથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું નથી. પાલનપુર અને આસપાસના ગઢ પંથકના ખેડૂતો હવે આકાશ સામે મીટ માંડીને બેઠા છે. એક તરફ કુદરત રચી છે તો બીજી તરફ સરકાર તરફથી પણ કોઈ રાહત મળતી દેખાતી નથી. વરસાદ વિના ખેતી કરવી હવે અશક્ય બની ગઈ છે. વડાગામા-અમરતભાઈ બ્રહ્મણીયા-ખેડૂત (ડેમ,તળાવ,કેનાલો ખાલી છે.વરસાદ હાલ આવે તેવી કોઈ શક્યતાઓ નથી તો જે તળાવોમાં પાઇપ લાઇન નાખી છે તેમાં પાણી છોડે તો પશુ અને ખેડૂતો બચી શકે) સિંચાઈના પાણીના અભાવે પાલનપુર વિસ્તારના 40 થી વધુ ગામોના ખેડૂતો આર્થિક સંકટમાં સપડાયા છે. મોંઘા ભાવના બિયારણો અને ખાતર લાવીને બેઠેલા ખેડૂતોએ השנהને નિષ્ફળ જવાનું ડર સાંતવી રહ્યુ છે..ડેમો ખાલી છે ત્યારે સરકાર દ્વારા જે કેનાલોમાં પાણી છોડવા બાબતે નક્કર આયોજન ન દેખાતા ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેનાલના ભરોસે બેઠેલા ખેડૂતો હવે લાચાર બન્યા છે.banãsKaNthaના ખેડૂતોએ હાલત દિવસેનારે કફોડી બની રહી છે. એક બાજુ આકાશી આફત અને બીજી બાજુ વહીવટી તંત્રની ઉદાસીનતા વચ્ચે જગતનો તાત પીસાઈ રહ્યો છે. જો સમયસર કુદરત મહેરબાન નહીં થાય અથવા ડેમ-કેનાલ આધારિત કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાય, તો આ પંથકમાં મોટું આર્થિક સંકટ ઊભું થઈ શકે છે. બાઈટ-લવજીભાઈ સોલંકી-ખેડૂત (ખેતી તો શું ઢોરો માટે પાણી નથી.. તળાવો સુકાયેલા છે.દાંતીવાડા ડેમમાં પાણી નાખી અમને આપો તો બચી શકીએ નહિ તો બરબાદ થઈ જશું) હવે જોવાનું એ રહી જાય છે કે વરસાદ ક્યારે આવે છે અને જો વરસાદ નહી આવે તો ખેડૂતોની આ બૂમ સરકારના કાન સુધી ક્યારે પહોંચે છે. અને વહીવટી તંત્ર આ 40 થી વધુ ગામોના ખેડૂતોને બચાવવા માટે કયા પગલાં ભરે છે. અલકેશ રાવ-બનાસ્કાંઠા mો-9687249834
0
0
Report
Advertisement
Advertisement
Back to top