icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:30 am

Amreli - રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ

Rajula, Gujarat:રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ ઈમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આહિર સમાજની વાડી ખાતે સ્વ.દિપકભાઈ અરજણભાઈ જીંજાળાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા ૮૨ રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી. સ્વ.દીપકભાઈના ધર્મપત્ની મંજુલાબેન જીંજાળા અને મોટાભાઈ જશુભાઈ જીંજાળા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવતા રક્તદાન કેમ્પમાં યાદવ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવિણભાઈ જીંજાળા,પૂર્વ પ્રમુખ લાલજીભાઈ જીંજાળા,બળુભાઈ મકવાણા અને અરવિંદભાઈ વાણિયા સહિતના તમામ સભ્યશ્રીઓ દ્વારા ખડેપગે હાજર રહી ૮૨ યુનિટ બ્લડ એકત્રિત થયેલ
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

जामनगर: पूर्व नगर सेवक अतुल भंडारी कांग्रेस में फिर शामिल

Jamnagar, Gujarat:જામનગર : अग्रे भाजपમાં જોડાયેલા અને કોંગ્રેસના પૂર્વ નગર સેવક અતુલ ભંડેરીની ઘર વાપસી પૂર્વ નગર સેવક અતુલ ભંડેરી પોતાના 100 કાર્યકર્તાઓ સાથે આજે ફરી કોંગ્રેસમાં જોડાયા કોંગ્રેસના નેતા વિક્રમભાઈ માડમ સહિતના આગેવાનોએ ખેસ પહેરાવી પૂર્વ નગરસેવકની ઘર વાપસી કરી અતુલ ભંડેરી કોંગ્રેસના નગરસેવક હતા, 2017માં ભાજપમાં જોડાયા હતા ભાજપ દ્વારા આપવામાં આવેલા વચનો પૂર્ણ ન થતા આખરે નારાજ થયેલા પૂર્વનગર સેવક આજે ફરી કોંગ્રેસમાં જોડાયા અગાઉ કોંગ્રેસના નગરસેવક તરીકે ચૂંટણી લડી વિજેતા થયા હતા પૂર્વ નગર સેવક અતુલ ભંડેરી ગુજસીટોકના આરોપી છે, હાલ જામીન પર જેલમુકત છે બાઈટ : દીગુભા જાડેજા ( શહેર કોંગ્રેસ પ્રમુખ ) બાઈટ : અતુલ ભંડેરી ( પૂર્વ નગરસેવક )
0
0
Report
Advertisement

पोरबंदर में अचानक बारिश से खेतों को नुकसान, किसानों की चिंता बढ़ी

Porbandar, Gujarat:ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો. પોરબંદર શહેર અને ખાસ કરીને બરડા પંથકમાં રાત્રિના સમયે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.ागत રાત્રીના બરડા પંથકના ભેટકડી, અડવાણા, સોઢાણા, ફટાણીયા અને ખીસ્ત્રી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને કારણે ગામડાઓની શેરીઓ અને મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા, ભર ઉનાળે થયેલા આ કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઊભેલા અને લણણી કરેલા પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ઉનાળુ પાકને લઈને ખેડૂતો અત્યારે ચિંતાતુર બન્યા છે.
0
0
Report

अहमदाबाद हवाई अड्डे पर बैंकॉक से लाए 2.254 किलोग्राम ड्रग्स का जथ्था गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદ અમદાવાદ એરપોર્ટ પર થાઈલેન્ડથી લાવવામાં આવેલા લાખોના ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા છે ફરી એક વાર અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ થી ઝડપાયું બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઈટના બે મુસાફરો પાસેથી કસ્ટમ્સ વિભાગે ૨.૨૫૪ કિલો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે DRI ની ચોક્કસ બાતમીના આધારે એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ગાંજો ઝડપી પાડવા માં આવ્યો આરોપીઓ વિયેટજેટ એરલાઈન્સની ફ્લાઈટમાં આવેલા બે ભારતીયોને ઝડપ્યા આર્યોપી મુસાફરોની બેગ તપાસતા વેક્યૂમ-સીલ કરેલા ૮ પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા પકડાયેલા બંને મુસાફરો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી ડ્રગ્સનો જથ્થો ક્યાં થી લાવ્યા અને કોને આપવા ના تھے તેને લઈને વધુ તપાસ હાથ ધરવા માં આવી છે
0
0
Report
Advertisement

सूरत में लोन धमकियों के बीच राहुल भगवान चित्ते की संदिग्ध मौत

Surat, Gujarat:સુરત બ્રેકિંગ સુરતઃ ઉધના ભીમનગરમાં રહેતા 32 વર્ષીય રાહુલ ભગવાન ચિત્તેના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો રાહુલ SMCમાં નોકરી કરતો હતો અને ચાલુ નોકરી દરમિયાન જ ոստիկանાએ તેને અટકાયત કરી હતી લોન મામલે ડીંડોલી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો પરિવારજનોનો આક્ષેપ: લોન આપનારાઓ તરફથી સતત ધમકીઓ મળતી હતી ધમકીઓના કારણે રાહુલને નોકરી પર જતાં પણ ડર લાગતો હતો છતાં પરિવારનો ગુજરાન ચાલે તે માટે રોજ નોકરી પર જતો અને કામ કરતો રહ્યો અટકાયત બાદ તેને રાજકોટ જેલમાં ખસેડવામાં આવ્યો હતો પરિવારને બે દિવસ બાદ જાણ થતા સવાલો ઊભા થયા બાદમાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હોવાની માહિતી મળી 24 તારીખે પિતા હોસ્પિટલ પહોંચતા મોત થયાનું જાણવા મળ્યું પિતાના આક્ષેપ: “જ્યારે લઈને ગયા ત્યારે કોઈ ગંભીર બિમારી નહોતી, તો અચાનક શું થયું?” પરિવારજનોએ સમગ્ર મામલે શંકા વ્યક્ત કરી અને નિષ્પક્ષ તપાસની માંગ કરી લોન આપનારાઓ તથા સંડોવાયેલા લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઊઠી
0
0
Report

राजकोट भाजपा सेन्स प्रक्रिया में दिलीप सरवैया समेत दावेदारों की चर्चा

Rajkot, Gujarat:ગૌરव દવે/રાજકોટ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી લડવા ઇચ્છનારા કાર્યકૃત્તાઓના મનની વાત પણ જાણવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે. સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. આગામી સમયમાં રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક, ગોંડલ નગરપાલિકાની 44 બેઠક તેમજ તાલુકા પંચાયતની 202 બેઠક માટે મતદાનની પ્રક્રિયા યોજાવવાની છે. આ વખતે યુવાનોને વધુ પ્રાધાન્ય આપવાની ચર્ચા પણ ચાલી રહી છે. જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયા દ્વારા પણ જિલ્લા પંચાયતની બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવવામાં આવી છે. દિલીપ સરવૈયાએ કહ્યું હતું કે, પોતે વર્ષ 2010 થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છે. ઉપરાંત હાલ લોધિકા વિસ્તારમાં કોઈ સમસ્યા નથી પરંતુ પાર્ટી જોર ટિકિટ આપશે તો વિકાસ કાર્યોની ગાથાને આગળ ધપાવીશું. તેમજ આગામી સમયમાં પોતાની ટિકિટ મળશે તો પોતાના પિતા પણ પોતાને માટે પ્રચાર કરતા જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, દિલીપ સરવૈયા રાજકોટ જિલ્લાના ખીરસરા ગામ ખાતે રહે છે. તેમજ 36 વર્ષીય દિલીપ સરવૈયા ધોરણ 12 પાસ છે. તેમજ તેમણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો કોર્સ પણ કર્યો હોવાનું જણાવ્યું હતું.
0
0
Report

द्वारका-कल्याणपुर में असामान्य बारिश से किसान और श्रद्धालु परेशान

Dwarka, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં આવ્યા ઓચિંતા પલટાને કારણે દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં ઓછૂંસમી વરસાદી માહોલ છવાયો છે. કલ્યાણપુરના ભાટિયા, કેનેડી અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી ઝાપટાં પડતા સમગ્ર પંઘથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ અણધાર્યા માવઠાના કારણે ખેતીના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેને પગલે જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. વરસાદના કારણે સ્થાનિક જનજીવનની સાથે ધાર્મિક આયોજનો પર પણ માઠી અસર પડી છે. કેનેડી ગામે આયોજિત ભાગવત સપ્તાહમાં વરસાદ ખાબકતા શ્રદ્ધાળુઓએ ભારે હાલાકી ભોગવવી પડી હતી અને કાર્યક્રમમાં વિક્ષેપ સર્જાયો હતો. પવનના સુસવાટા અને ગાજવીજ નીચેના આ વાતાવરણે ઠેર-ઠેર મુશ્કેલીઓ ઊભી કરી છે. જેનાથી કલ્યાણપુર પંથકમાં લોકોની મુશ્કેલીમાં ધરખમ વધારો થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ ઓચિંટો પલટો જોવા મળ્યો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા બાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના હળવા ઝાપટાં શરૂ થતા ખેડૂતોએ મુશ્કેલીમાં છે. હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે આવેલા આ પલટાને કારણે જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે. ખાસ કરીને ખેતીમાં લહેરાતા રવિ પાકને આ કમોસમી વરસાદથી મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેનાથી ખેડૂતોમાં વહેંચપ થઈ છે.
0
0
Report
Advertisement

सूरत के गोराट रोड पर मंदिर के पास 21 मंजिला बिल्डिंग के खिलाफ विरोध

Surat, Gujarat:સુરત શહેરના ગોરાટ રોડ પર આવેલ વોર્ડ નંબર 11માં સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિસ્તારમાં એક વિવાદાસ્પદ બિલ્ડિંગના બાંધકામને લઈને લોકો ખુલ્લેઆમ વિરોધ નોંધાવી રહ્યા છે. સોસાયટીની બહાર બેનરો લગાવીને લોકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે “જે ઉમેદવાર ગોરાટ હનુમાન મંદિરને બચાવી શકે, તે જ વોટ માંગવા આવે.” સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, અશાંત ધારો લાગુ હોવા છતાં વિધર્મી દ્વારા 21 માળની બિલ્ડિંગ ઉભી કરવામાં આવી છે. આ મુદ્દે કલેકટર કચેરી તેમજ હાઇકોર્ટમાં પણ કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળે છે. તેમ છતાં, બિલ્ડિંગનું બાંધકામ ચાલુ જ રહેતા લોકોમાં રોષ વધુ ઉગ્ર બન્યો છે.વિધાત્મા વિસ્તારનમાં આશરે 10 હજારથી વધુ લોકો વસવાટ કરે છે અને તેઓના મતે મંદિરને અડીને આ બિલ્ડિંગનું બાંધકામ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. સ્થાનિકોએ જણાવ્યું કે તેઓ આ મુદ્દે વારંવાર રજૂઆט કરી ચૂક્યા છે. પરંતુ તંત્ર તરફથી યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. વિરોધ પ્રદર્શન દરમિયાન રહેવાસીઓએ ચેતવણી આપી હતી કે જો આ મામલે તાર્કિક ન્યાય નહીં મળે, તો આગામી સમયમાં આંદોલન વધુ ઉग्र બનાવવામાં આવશે. લોકો હવે એકતા સાથે આ મુદ્દે લડવા માટે તૈયાર છે અને ರಾಜકીય નેતાઓ પાસેથી સ્પષ્ટ જવાબ માંગે છે.આ સમગ્ર મામલો હવે રાજકીય અને સામાજિક સ્તરે પણ ગરમાયો છે. આવનારા સમયમાં તંત્ર શું પગલાં લે છે અને સ્થાનિકોની માંગણીઓને કેવી રીતે સંતોષે છે. તે જોવાનું મહત્વપૂર્ણ હશે.
0
0
Report

पूर्व मंत्री की बेटी फलकनाज़ की हत्या: पति सलिम ने हत्या कबूली, राजनेतिक रस्सा उलझा

Ahmedabad, Gujarat:આરંભમાં ડિજિટલ માટે ની સ્પેશિયલ ક્રાઇમ સ્ટોરી હતી. અમદાવાદ નો પોશ વિસ્તાર અને ગુજરાત ના મોટા માણસ ના બંગલો અને તેના બંગલા બહાર મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સાથોસાથ આગળ શું થયું તેમજ પોલીસે કઈ પગલાં લેવા જરૂરી હતું એની ચર્ચા વારંવાર થાય છે. ઘટના કોલમમાં લેખની ગંદીં દુર્ગંધ ભરેલ લાશને લઈને ઘણા પ્રશ્નો ઊઠતા રહ્યાં. પોસ્ટમોર્ડમ ની વિગતો, ઓળખ ચકાસણી, બ્લીડ પાટ, અને નિકાલની પ્રક્રિયા દરમિયાન પોલીસ કોલમના જુદા જુદા વિભાગો સતત તપાસ કરે છે. સમયે સમયે લોકોએ જણાવ્યું કે કારનો રંગ અને લાવવામાં આવેલ લાશ સાથે સંબંધિત કડીઓ શું છે, આ કડીઓ ગંભીર રીતે તપાસવામાં આવી. સમય પસાર થતાં જ હત્યા નું રહસ્ય મોટા દરિયો જેવા બની રહ્યો હતો. 2013 માં પાછળથી બહાર આવી રહેલો આરોપ એ કેસમાં નમ્રતા ને કારણે ખાતરી કરવામાં આવી રહી હતી. સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઇ અથવાએ ભેદ ઉકેલવા માટે તપાસ શરુ કરી અને એક સમય બાદ મોટી ખુલાસા થયો જયારે પતિ સલીમ અને પત્ની ફલકનાઝ વચ્ચે રહેલીસાઈનાશ જોવા પડે છે. તપાસ દરમિયાન ગમેલ યુદ્ધ પરિસ્થિતિઓમાં પાપી પિયર દ્વારા હિતેલોકના આના, પતિ-પત્નીની વચ્ચેના તર્કો પણ બહાર આવ્યા. અંતે પતિ સલીમનું કબૂલાત મળી આવી અનેദ്ദേഹે જણાવ્યું કે પેલાંનો અસ્તિત્વ રાખીને તે જ હત્યા કરનાર હોવાનું માન્યું હતું. પોલીસ વધુ તપાસમાં લાગી ગઈ અને માત્ર મોબાઈલ લોગ સ્ટ્રીક્સ તથા અકેલ અસંગત રહસ્યોથી આ કથન પૂરું થયું. કેન્દ્રિત રહસ્ય હજુ પણ સલામત રહે છે, પરંતુ આઘારે પગલાં આગળ વધી રહ્યાં છે. આ કેસમાં બે માસ પછી ઓળખ થયેલ માજી કુમાર નામના વ્યક્તિ ઉપરાંત અન્ય લોકોની તપાસ ચાલુ રહી. અને પોલીસ એ દાવા સાથે જણાવ્યું કે આરંભિક સબંધો અને બન્ને વચ્ચે રહેલા તાણના કારણે આ હત્યા થઇ હોય શકે છે. જતા રહસ્યોને જોવું પુસ્તક કથની ન હોય પરંતુ સત્ય આફ્રોમાં ઊભો રહ્યો છે. આ હત્યાના રહસ્યના પટ ઉંચા થઇ જાય ત્યારે સલ્લીની સમજૂતીમાં તથા ભવિષ્યમાં આ પાસેથી આગળ શું રહ્યું તે તપાસ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યુંખું.
0
0
Report
Advertisement

लखनऊ के अवध होटल में बिरयानी को लेकर भिड़ंत, हमले और हंगामा वायरल

Noida, Uttar Pradesh:राजधानी लखनऊ के मड़ियांव थाना क्षेत्र में देर रात एक होटल में बिरयानी को लेकर शुरू हुआ विवाद अचानक हिंसक झड़प में बदल गया। इंजीनियरिंग कॉलेज चौराहे के पास स्थित अवध होटल में ग्राहकों और कर्मचारियों के बीच कहासुनी इतनी बढ़ गई कि दोनों पक्षों में मारपीट शुरू हो गई। आरोप है कि बिरयानी में बोटी कम होने पर हुए विवाद के बाद होटल पक्ष ने ग्राहकों पर हमला कर दिया और लाठी-डंडों से पीटते हुए उन्हें दौड़ा लिया। घटना का वीडियो सोशल मीडिया पर वायरल होने के बाद पुलिस हरकत में आई और होटल संचालक सहित कर्मचारियों के खिलाफ मुकदमा दर्ज कर जांच शुरू कर दी है। –मड़ियांव थाना क्षेत्र के इंजीनियरिंग कॉलेज चौराहे स्थित अवध होटल में देर रात उस वक्त हंगामा खड़ा हो गया, जब बिरयानी में बोटी कम होने को लेकर ग्राहक और होटल स्टाफ के बीच विवाद हो गया। देखते ही देखते बहस बढ़ी और मामला हाथापाई तक पहुंच गया। आरोप है कि होटल कर्मियों ने लाठी-डंडों से ग्राहकों को पीटा और उन्हें दौड़ा-दौड़ाकर हमला किया। इस दौरान मौके पर अफरा-तफरी मच गई। घटना का वीडियो भी सामने आया है जो तेजी से वायरल हो रहा है। सूचना पर पहुंची पुलिस ने मोहम्मद रिजवान समेत होटल स्टाफ के खिलाफ केस दर्ज किया है। पुलिस ने होटल संचालक को हिरासत में लेकर पूछताछ शुरू कर दी है और पूरे मामले की जांच जारी है。
0
0
Report

तांदलजा में अशांत धारा के विरोधी प्रदर्शन, तत्काल कार्रवाई की मांग

Vadodara, Gujarat:અશાંત ધારા મુદ્દે વડોદરા શહેરમાં તણાવનું વાતાવરણ સર્જાયું છીએ. તાંદલજા વિસ્તારમાં અશાંત ધારા ઉલ્લંઘાયાના આક્ષેપ સાથે રહીશોએ કલેક્ટર કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો એકત્ર થયું રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. તાંદલજા વિસ્તારમાં અશાંત ધારા સંબંધિત મુદ્દે આજે મોટી સંખ્યામાં રહિષો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. રહીશોએ આક્ષેપ કર્યો કે વિસ્તારમાં અશાંત ધારા હોવા છતાં કેટલીક જમીનના વ્યવહારોમાં નિયમોનું ઉલ્લઘન કરવામાં આવ્યું છે. વિરોધ દર્શાવવા માટે લોકો દ્વારા રામધૂન અને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો. જેનાથી સમગ્ર વિસ્તાર ભક્તિ અને વિરોધના અનોખા મિશ્રણથી ગુંજી ઉઠ્યો હતો. રહીશોના મતે, અશાંત ધારા હેઠળ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે તદ્દન ખોટો અને ભૂલભરેલો છે.સ્થાનિકોએ જણાવ્યું કે વિવાદિત જમીનની આસપાસ અંદાજે 400 થી 500 હિન્દુ પરિવારોના મકાનો આવેલા છે. જયારે મુસ્લિમ સમુદાયની વસાહત રોડની બીજી તરફ લગભગ 200 થી 300 મીટર દૂર આવેલા છે.છી આક્ષેપ કર્યો કે આવી પરિસ્થિતિમાં અશાંત ધારા લાગુ હોવા છતાં મંજૂરી આપવી ગેરરિતી સમાન છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભાયલી વિસ્તારમાં ટીપી 3 અને 4 હેઠળ જે રીતે સરકાર દ્વારા અશાંત ધારા કડક રીતે અમલમાં મુકવામાં આવી છે. તે જ ધોરણ તાંડલજા વિસ્તારમાં પણ અપનાવવામાં આવવું જોઈએ. બાઈટ : પ્રજ્ઞા મહેરા, સ્થાનિક VO – 2 રહીશોએ કલેક્ટર તંત્ર સમક્ષ માંગણી કરી છે કે આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને જે મંજૂરી આપવામાં આવી છે તેને રદ કરવામાં આવે. લોકોનું કહેવું છે કે જો અશાંત ધારા કાયદાનો યોગ્ય રીતે અમલ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં સામાજિક તણાવ વધી શકે છે. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જેમણે એકસ્વરે તંત્ર સામે અવાજ ઉઠાવ્યો હતો. હવે જોવાનું એર કે આ ગંભીર રજૂઆત બાદ કલેક્ટર કચેરી દ્વારા શું પગલાં લેવામાં આવે છે. બાઈટ : ગીતાબેન ડોડીયા, સ્થાનિક બાઈટ : દક્ષા પટેલ, સ્થાનિક VO તાંદલજા વિસ્તારમાં અશાંત ધારા મુદ્દે ઉભા થયેલા વિરોધથી સ્પષ્ટ છે કે લોકોમાં આ મુદ્દે ભારે અસંતોષ છે. હવે નજર તંત્રના નિર્ણય પર રહેશે કે આ ઔ presentada બાદ શું કાર્યવાહી કરવામાં આવે છે અને શું રહીશોની માંગણીઓને ધ્યાનમાં લેવામાં આવશે. જયંતિ સોલંકી ઝી મીડિયા વડોદરા
0
0
Report
Advertisement
Advertisement
Back to top