icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:30 am

Amreli - રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ

Rajula, Gujarat:રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ ઈમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આહિર સમાજની વાડી ખાતે સ્વ.દિપકભાઈ અરજણભાઈ જીંજાળાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા ૮૨ રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી. સ્વ.દીપકભાઈના ધર્મપત્ની મંજુલાબેન જીંજાળા અને મોટાભાઈ જશુભાઈ જીંજાળા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવતા રક્તદાન કેમ્પમાં યાદવ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવિણભાઈ જીંજાળા,પૂર્વ પ્રમુખ લાલજીભાઈ જીંજાળા,બળુભાઈ મકવાણા અને અરવિંદભાઈ વાણિયા સહિતના તમામ સભ્યશ્રીઓ દ્વારા ખડેપગે હાજર રહી ૮૨ યુનિટ બ્લડ એકત્રિત થયેલ
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

राजकोट क्राइम ब्रांच ने तीन पत्रकारों को गिरफ्तार किया, ब्लैकमेलिंग के आरोप

Rajkot, Gujarat:રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ તોડબાજ પત્રકારોને પકડી પાડ્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં વિજય પાડલિયા નામના વેપારીએ કેટલાક કથિત પત્રકારો દ્રારા તેને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદ નોંધાવી હતી જેને આધારે પોલીસે અમિત ઠક્કર, ભાર્ગવ આચાર્ય અને યોગીરાજસિંહ રાઠોડની ધરપકડ કરી હતી. પોલીસના કહેવા પ્રમાણે ફરિયાદી વિજય પાડલિયાની યુનિવર્સિટી રોડ પરLocated આવેલી હોસ્પિટલમાં બાંધકામ ચાલી રહ્યું હતું. આ બાંધકામ બાબતે ભારત હેડલાઇન નામનું કથિત અખબાર ચલાવનાર અમિત અવારনવાર ખોટાં સમાચારો પ્રસિદ્ધ કરતો હતો અને વિજય પાડલિયા પાસે આ સમાચાર પ્રસિદ્ધ નહિ કરવા માટે ૩ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ જ બાંધકામ બાબતે ભાર્ગવ આચાર્યએ પણ તેના સોશિયલ મિડીયામાં ચાલતા અખબારમાં ૫૦ હજાર રૂપિયાની ખંડણી માંગી હતી અને ભાર્ગવ આચાર્ય વતી ત્રીજા આરોપી યોગીરાજસિંહ રાઠોડ રૂપિયા લઈને ગયા હતા. આ અંગે વિજય પાડલિયાએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય કથિત પત્રકારોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0
0
Report

राजकोट में शराबी ड्राइवर की चूक: 4 गाड़ियाँ टकराईं, दम्पति समेत चार घायल

Rajkot, Gujarat:એન્કર રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાસે અકસ્માતની ઘટનામાં પોલીસ તપાસ તેજ કરી છે. 13 મેના બુધવારે બપોરના 1 વાગ્યા આસપાસ બિલ્ડર મહેશભાઈ પીપળીયાના પુત્ર ધવલે બેફામ વોલ્વો કાર ચલાવી એક સાથે ચાર ફોર-વ્હીલ અને એક ટુ-વ્હિલરને હડફેટે લીધા હતાં. આ ઘટનાในમાં બાઈક સવાર દંપતીને ગંભીર ઈજા કરીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના સમયે હાજર લોકોના જણમ હોવા મુજબ કારચાલક ચિકાર નશાની હાલતમાં હતો. હજુ સુધી કારચાલક સામે દારૂના નશામાં કાર ચલાવી અકસ્માત સર્જવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલિસીની કાર્યવાહી સામે સવાલો ઉદ્ભ્યા છે. એટલું જ નહીં BRTS રેલિંગને નુકસાન થયાનું પુરાવા મળ્યું હોવા છતાં પબ્લિક પ્રોપર્ટી ડેમેજ અંગેની ફરિયાદ હવે સુધી દાખલ કરવામાં આવી નથી. કારચાલક બિલ્ડર પુત્ર ધવલ મહેશભાઈ પીપળીયાને બચાવવાની ભૂમિકામાં પોલીસ આવેલી લાગી રહી હતી. એસીપી વી. બી. જાડેજાએ જણાવ્યું કે ગઈકાલે માલવિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરના 1 વાગ્યા આસપાસ કાળા કલરની વોલ્વો કારનો ચાલક ઝડપે નશામાં આગળ આવી અન્ય ચાર મોટરકાર અને એકbाइकને અડફેટે લીધું હતું. આ અકસ્માત દરમ્યાન એક મહિલા સહિત ચાર જન ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ લોકોએ કારચાલકને માર માર્યો હતો અને પોલીસ દ્વારા તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ઇજાગ્રસ્ત અશ્વિનભાઈ કથરેચાની ફરિયાદ નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસ દ્વારા આરોપી કારચાલક ધવલ પીપળીયાને હોસ્પિટલ ખસેડી તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે નશાની હાલતમાં હતો કે નહીં તે ચકાસવા માટે રિપોર્ટ પૃથ્થકરણ માટે FSLમાં મોકલ્યા છે. જેનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો આગળ કલમનો ઉમેરો કરવામાં આવશે. આ ઉપરાંત અકસ્માત દરમિયાન BRTS રેલિંગને નુકસાન થયાના પુરાવા મળ્યા તો પબ્લિક પ્રોપર્ટી ડેમેજની કલમનો ઉમેરો કરવામાં આવશે.
0
0
Report
Advertisement
0
0
Report

चांदखेडा में प्रेमिका से जुड़ी हत्या, प्रेमी पर हत्या का आरोप

Ahmedabad, Gujarat:પ્રેમિકા ને ઘરે બેઠા પ્રેમી ને પ્રેમિકા ના માસીના દીકરા ભાઈ એ છરી ના ઘા મારી હત્યા નિપજાવી ફરાર થયો અમદાવાદના ચાંદખેડામાં ઝુંડાલ સર્કલ પાસે એક હત્યાની ઘટના સામે આવી છે. ગાંધીનગરના પેથાપુરમાં રહેતા અને ભૂંડ પકડવાનો વ્યવસાય કરતા જસ્મિતસિંગની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. જસ્મિતસિંગના ચાંદખેડાની એક યુવતી સાથે પ્રેમ સંબંધો માં હતો અને આ સંબંધો જ તેના मृतનુ કારણ બન્યા હોય તેમ પોલીસ ને લાગી રહ્યું છે. પત્નીનો આક્ષેપ છે કે પ્રેમિકા તેને બ્લેકમેલ કરતી હતી અને પરિવાર સાથે મળી હત્યા નિપજાવી છે પોલીસ ફરિયાદ નોંધી ને વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદનો ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તાર અને ત્યાં આવેલ ઝુંڈાલ સર્કલ અને તેની આ એ જગ્યા છે જ્યાં ૧૩ મેની સવારે લોહીથી લથપથ હાલતમાં જસ્મિતસિંગની Lefા મળી આવી હતી. मृतક જસ્મિતસિંગ પેથાપુરના લાભ એપાર્ટમેન્ટમાં રહેતો ૩૦ વર્ષીય જસ્મિતસિંગ ૧૨ મેની સાંજે ઘરેથી બાઈક લઈને નીકળ્યો હતો, પરંતુ તે જીવતો પરત ન ફરયો અને ચાંદખેડા પોલીસે પરિવાર ને ૧૨ મેની સવારે પત્ની અજીતકૌર પર પોલીસનો ફોન આવ્યો અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી કેમ કે આ સમાચાર હતા તેના પતિ ના હત્યા ના સમયે આ હત્યા ને લઇ કી ચાંદેખડા પોલીસ દ્વારા મૃતક નું પી.એમ કરાવ્યું હતો અને હત્યા પાછળ નું મહત્વનું કારણ શું આ સમયે તપાસ હાથ ધરી છે જosmિતસિંગની હત્યા અત્યંત ક્રૂરતા થી કરવામાં આવી હતી.... ચાંદખેડા ના ઝુંડાલ સર્કલ પાસે કાચા રસ્તા પર જસ્મિતના શરીરના અલગ-અલગ ભાગે તીક્ષ્ણ હથિયારોના અનેક ઘા મારવામાં આવ્યા હતા. ત્યારે હત્યા ના આગર બનાવ બાત પત્ની અજીતકૌર એ પોલીસ ને જણાવ્યું હતું કે જસ્મિતના ચાંદખેડાની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતું ... આ યુવતી જસ્મિતને અવારનવાર પૈસા માટે બ્લેકમેલ કરતી હતી અને ધમકી આપતી હતી કે, હું માણસા રહેતા મારા મામાના દીકરા પાસે તારું મર્ડર કરાવી દઈશ ત્યારે ચાંદેખડા પોલીસે શંકાસ્પદ પ્રેમિકા દીપકૌર બાવરી, માનસિંગ બાદલસીંગ ટાંક સહિત ના લોકો સામે શંકા વ્યકિત કરી હતી જેના આધારે ચાંદખેડા પોલીસ ફરિયાદ નોંધી ને તપાસ હાથ ધરી છે ત્યારે ચાંદખેડા પોલીસ ની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે કે मृतक જયારે પ્રેમિકા દીપકૌર ના ઘરે હાજર હતો ત્યારે મૂળ મુંબઈ માનસિંગ ટાંક એ આવી ને છરી થી જીવલેણ હુમલો કરી દીધો હતો અને ત્યાં થી मृतક ભાગતો ભાગતો મુખ્ય રોડ સુધી આવ્યો હતો ત્યાં માનસિંગ ટાંક એ मृतક ને અસંખ્ય છરી ના ઘા મારી હત્યા નિપજાવી હતી અને દીપકૌર ને લઇ ને ટ્રેન મારફતે ફરાર થઈ ને દીપકૌર ના બહેન મહેમдоштામાં રહે છે ત્યાં ગયા હતા જ્યાં થી માનસિંગ কাপડાં બદલી ને ફરાર થઈ ગયો હતો અને ચાંદખેડા પોલીસ ના હાથે દીપકૌર આવી ગઈ હતી જ્યાં હાલ ચાંદખેડા પોલીસ ના હાથે દીપકૌર ને હસ્તગત કરીને પૂછપરછ હાથ ધરી છે કે હત્યા કરવા કોણ કોણ આવ્યો હતો અને હત્યા પાછળ નું સાચું કારણ શું છે કેમ કે હત્યા પાછળનું પ્રાથમિક કારણ ભૂંડ પકડવા ની બાબત પણ સામે આવી રહી છેhethા હત્યા માં પ્રેમિકા દીપકૌર અને શામેલ છે કે નહીં આવા દરેક સવાલ નો જવાબ ચાંદખેડા પોલીસ શોધી રહી છે અને મુખ્ય આરોપી માનસિંગ ટાંક ને શોધી રહી છે જે તાજેતર માં જ હત્યા ના કેસ માં જેલ માંથી મુક્ત થાય છે ત્યારે ચાંદખેડા પોલીસ ના હાથે મુખ્ય આરોપી ક્યારે આવે છે તે જોવું રહ્યું ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
0
Report

पिजी पार्टनर के बीच झगड़े में युवक की हत्या, दोनों गिरफ्तार

Ahmedabad, Gujarat: બંને પીજી પાર્ટનરે અન્ય એક પીજી પાર્ટનર ને છરી મારી હત્યા નિપજાવી .... અમદાવાદના વેજલપુર માં પીજી માં નેજી બાબતમાં એક યુવક ની હત્યા કરવામાં આવી છે..પીજી માં રૂમ નો દરવાજો ખોલવા બાબતે થયેલ ઝઘડામાં બે શખ્સોએ ભેગા મળીને એક યુવકને ગડદાપાટુ નો માર મારી પેટના ભાગે છરી નો ઘા મારી દીધો હતો..જેમાં ઈજાગ્રસ્ત યુવક નું સારવાર દરમિયાન મોત થયું છે. પોಲೀસ એ હત્યા નો ગુનો દાખલ કરી બે પીજી પાર્ટનર આરોપીઓની તારીખ ધરપકડ કરી છે.. ઉદાવ રંજન ઝી મીડિયા અમદાવાદ વેજલપુર વિસ્તારમાં સત્યનારાયણ સોસાયટી માં આવેલ પીજી માં યુવકની હત્યા નો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે..હિરેન સોલંકી નામનો યુવક છેલ્લા ત્રણેક મહિનાથી આ પીજી માં રહેતો હતો. જ્યાં આરોપી મહાવીરસિંહ જાદવ અને રણવીરસિંહ સિંધવ પણ પીજી પાર્ટનર તરીકે એક રૂમ માં રહેતા હતા. 13 મી મે ના દિવસે સવારે સાડા સાતેક વાગ્યા ની આસપાસ હિરેન ને આરોપી સાથે રૂમ નો દરવાજો ખોલવા બાબતે બોલાચાલી થઈ હતી...જેમાં ઉગ્ર થઈને મહાવીરસિંગહે હિરેન ને પેટના ભાગે છરી મારી દેતા તેનું મૃત્યુ નીપજ્યું છે. પાણી અરજી અને પોલીસ તપાસ માં સામે આવ્યું છે કે બંને વચ્ચે અગાઉ પણ દરવાજો ખોલવા બાબતે બોલાચાલી ઝઘડા થતા હતા. આરોપી અને મૃતક ખાનગી નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે..હાલ માં પોલીસ એ આ સમગ્ર મામલે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે
0
0
Report
Advertisement

वेजलपुर PG में युवक हत्या: दो आरोपी गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદના વેજલપુર માં પીજી માં ઘટી બાબતમાં એક યુવક ની હત્યા કેવી થઈ છે.. પીજી માં રૂમ નો દરવાજો ખોલવા બાબતે થયેલ ઝઘડામાં બે શખ્સોએ ભેગા મળીને એક યુવકને પેટના ભાગે છરી નો ઘા મારી દીધો હતો.. જેમાં ઈજાગ્રસ્ત યુવક નું સારવાર દરમિયાન મોત થતા પોલીસએ હત્યા નો ગુનો દાખલ કરી બે પીಜಿ પાર્ટનર આરોપીઓની ધરપકડ કરી છે.. વી.ઓ 01 વેજલપુર વિસ્તારમાં સત્યનારાયણ સોસાયટી માં આવેલ પીજી માં યુવકની હત્યા નો બનાવ સામે આવતા ચકચાર મчી ગઈ છે.. હિરેન સોલંકી નામનો યુવક છેલ્લા ત્રણેક મહીનાથી આ પીજી માં રહેતો હતો. જ્યાં આરોપી મહાવીરસિંહ જાદવ અને રણવીરસિંહ સિંધવ પણ પીજી પાર્ટનર તરીકે એક રૂમ માં રહેતા હતા. 13 મી મે ના દિવસે સવારે સાડા સાતેક વાગ્યા ની આસપાસ હિરેન ને આરોપી સાથે રૂમ નો દરવાજો ખોલવા બાબતે બોલાચાલી થઈ હતી... જેમાં ઊગ્ર થઈને મહાવીરસિંહ એ હિરેન ને પેટના ભાગે છરી મારી દેતા તેનું મૃત્યુ નીપજ્યું છે. બાઈટ - એ.বি.વાળંદ, એસીપી, એમ ડિવિઝન વી.ઓ 02 પીજી માં હત્યા ની ઘટના ની જાણ થતા વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તપાસ માં સામે આવ્યું છે મહાવીરસિંહ ની તિજોરી હિરેન ની રૂમ માં પડી હતી. તેથી બનાવ ના દિવસે તિજોરી માંથી સામાન લેવા માટે તેણે દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ હિરેન સૂઈ રહ્યો હોવાથી દરવાજો ખોલ્યો ના હતો..જેેથી મહાવીરસિંહ એ ફોન કરીને હિરેન ને જગાડ્યો હતો. જો કે બંન્ને વચ્ચે અગાઉ પણ દરવાજો ખોલવા બાબતે બોલાચાલી ઝઘડા થતાં હતા.. બાઈટ - એ.બી.વાળન્દ, એસીપી, એમ ડિવિઝન વી.ઓ 03 આરોપી અને मृत્યુકોએ નોકરી કરતા હોવાનું જાણી લીધું છે..હાલમાં પોલીસ આ સમગ્ર મામલે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે
0
0
Report

चांदखेड़ा हत्याकांड: प्रेमिका के ब्लैकमेल से जसमित सिंह की हत्या, नई जांच चालू

Ahmedabad, Gujarat:અમદાવાદના ચાંદખેડામાં ઝુંડાલ સર્કલ પાસે એક હત્યાની ઘટના સામે આવી છે. ગાંધીનગરના પેથાપુરમાં રહેતા અને ભૂંડ પકડવાનો વ્યવસાય કરતા જસ્મિતસિંગની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. જસ્મિતસિંગના ચાંદખેડાની એક યુવતી સાથે પ્રેમ સંબંધો માં હતો અને આ સંબંધો જ તેના મોતનું કારણ બન્યા હશે તેમ પોલીસને લાગી રહ્યું છે. પત્નીની.આક્ષેપ છે કે પ્રેમિકા તેને બ્લેકમેલ કરતી હતી અને પરિવાર સાથે મળી હત્યા નિપજાવી છે. પોલીસ ફરિયાદ નોંધી ને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદનો ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તાર અને ત્યાં આવેલ ઝુંડાલ સર્કલ અને તેની આ જગ્યા છે जहाँ 13 મેની સવારે લોહીથી લથપથ હાલતમાં જસ્મિતસિંગની લાશ મળી આવી હતી. મુક છેલ ઓફ યુદ્ધ જુસ્સે પેથાપુરના લાભ એપાર્ટમેન્ટમાં રહેતો 30 વર્ષીય જસ્મિતસિંગ 12 મેની સાંજે ઘરેથી બાઈક લઈને નીકળ્યો હતો, પરંતુ તે જીવતો પરત ન ફર્યો. રૂર પોસાયણ તેને ખબર પડી કે 13 મેની સવારે પોલીસને જાણ કરી હતી; તપાસ ચાલી રહી છે કે હત્યા કઈ પરિસ્થિતિમાં થઈ છે અને શું આ મૃત્યુ પાછળ સંબંધિત પ્રેમિકા સંબંધિત મામલો છે. બાઈટ: ડી વી રાણા, એસીસીપી, એલે ડિવિઝન વીઓ: 02 (પ્રો દ્વારા તપાસની દિશા) આગળની તપાસમાં જણાવ્યું ગયું છે કે મૃતક જયારે પ્રેમિકા ના ઘર પર હાજર હતો ત્યારે હુમલો થયો હતો; ચુકવે સર્જનથો વિશે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આરોપી મનસિંગ ટાંક પર કড়া આરોપ છે, જે થોડા સમય પૂર્વે જ જેલથી extern કરવામાં આવ્યો છે. હાલ ચાંદખેડા પોલીસ હાથે આરોપી અને સંબંધિત વ્યક્તિઓનાેબહાર સોબત જોવાઈ રહી છે કે આ હત્યા પાછળ બીજું કાઉન્ટર કેણે છે કે કેમ.
0
0
Report

दिल्ली/ગુજરાત कॉलेज में दिव्यांग छात्र के लिए परीक्षा केंद्र से जुड़ी समस्या पर हंगामा: केंद्र बदले भी नहीं हुए

Ahmedabad, Gujarat:અમદાવાદ ગુજરાત કોલેજમાં એક દિવ્યાંગ વિદ્યાર્થીને પરીક્ષા આપવી કપરી બની રહી છે. શિક્ષણ તંત્રના અણઘડ વહીવટના કારણે દિવ્યાંગ વિદ્યાર્થી પરેશાન છે. ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં બેના બીજા वर्षમાં અભ્યાસ કરતો અંકુશ શર્મા પરેશાન છે. વિદ્યાર્થીને પ્રથમ હાઈ કે કોલેજમાં પરીક્ષા સેન્ટર આપાયું હતું, પરંતુ ત્યાં રેમ્પ ન હોવાથી સેન્ટર બદલીની અરજી કરી હતી; ગુજરાત કોલેજમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સેન્ટર ફળવાયું. વિદ્યાર્થી પ્રથમ માળે આવેલ ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રવાસી દિશાના અહેવાલ મુજબ દિવ્યંગ વિદ્યાર્થીઓ માટે રેમ્પ ન હોવા છતાં કોલેજમાં અણસાર વ્યવસ્થા સાથી રહી હોય છે. વ્હીલ ચેર પર પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીથી ઉચકીને કોલેજમાં અંદર લઈ જવામાં આવે અને પહેલા માળે લઈ જતા રહે છે. વિદ્યાર્થી કહે છે કે તેણે રાઇટર લાવ્યો હતો, પણ કોલેજે оны કાર્યરત રાખ્યા ન હતુ. આક્ષેપો તેમના ઉનાળે છે. NSUI દ્વારા કેન્દ્ર ફળવાય અને રાઇટર ફળવાય તેવી માંગ કરવામાં આવી છે. કોલેજનો સિક્યોરિટી સ્ટાફ યોગ્ય રીતે મદદ ન કરવાને કારણે પ્રશ્નો ઊભા થયા છે. આ મામલે કોલેજમાં પ્રોફેસર સાથે વાત કરવામાં આવી તો કોઈ વ્યવસ્થા ન કરી શકાય તેવી વાત કરીને નિરાશા વ્યક્ત કરવામાં આવી. બીજા તરફ વિદ્યાર્થી આગેવાને કોલેજને રજૂઆત કરી વિદ્યાર્થીને મદદરૂપ થવા જણાવ્યું. કોલેજ પ્રિ principals ડો મનોજ પટેલે મોબાઇલ પર ટેલિફોનિક વાતમાં જણાવ્યું કે તેમના સેન્ટર પર દિવ્યાંગને સેન્ટર ન ફાળવવા છતાંય સેન્ટર ફળવાયા હોવાની ફરિયાદ ઉભી થાય છે. જેવીરોત હોય તેજીથી વિગતોને ધ્યાનમાં રાખીને કેટલાક કોલેજો હોવાથી અન્ય કોઈ વ્યવસ્થા કરી ન શકતા હોવાનું જણાવ્યું. છેલ્લાં બે દિવસથી દિવ્યાંગ વિદ્યાર્થી આ સ્થિતિથી પીડાઈ રહ્યો છે.
0
0
Report
Advertisement

वडोदरा कॉर्पोरेटर आशिष जोशी अंग्रेजी शराब घोटाले में संखेडा पुलिस ने गिरफ्तारी

Vadodara, Gujarat:છોટાઉદેપુર ના સાંખેડા પોલીસ સ્ટેશન ખાતે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15 ના કોંગ્રેસ માંથી ચૂંટાયેલા કોર્પોરેટર આશિષ જોશીની ધરાડપ करી ઇંગલિશ દારૂ મંગાવવા ના મામલે સંખેડા પોલીસની કાર્યવાહી હાથ ધરી છે પી.ઓ. પતા મુજબ અંદાજે રૂ. 3.96 લાખનો દારૂ કવાટ તરફથી મંગાવવામાં આવ્યો હોવાનું પોલીસ કહી રહી છે. ગઈ 23-04-2026 ના રોજ સંખેડા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ખબર પડી કે એક ઈકૉ ગાડીની અંદર ઈંગ્લિશ દારૂની હેરાફેરી થતી હોય શકે છે. તે બાતમીના આધારે સંખેડા પોલીસ ઓરસંગ નદીના ડાયવરસણ પાસે વોચ ગોઠવી હતી અને ઈકોગાડી ત્યાં આવી પહોંચતા પોલીસે ગાડી રોકી તપાસ કરી. ગાડીના અંદરથી 299 બોટલ ઈંગ્લિશ દારૂ મળી આવ્યો જેની કુલ કિંમત 3,96,000 રૂપિયા હોવાનું સામે આવ્યું. પોલીસે ડ્રાઇવરPromod Pandaના જણાવ مطابق વડોદારા ના કોર્પોરેટ આશિષ જોશી એ આ દારૂ મંગાવ્યો હોય તેવી કબૂલાત આપી. આને લઈને સંખેડા પોલીસ વડોદરા પહોંચી હતી અને આશિષ જોશી અમદાવાદ તરફ નાશી રહ્યો હતો એવી માહિતી મળતા અમદાવાદ થી તેની અટકાયત કરવામાં આવી હતી અને સંખેડા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. ઘટના વિસ્તારમાં કુલા કોંગ્રેસના પ્રમુખો પણ હાજર રહ્યા હતા. આ કેસ અંગે પારણો પાણીમાં તસવીરો અને ભાષણો પણ બન્યા. આ ઘટનાની જાણ સંખેડા તાલુકા કોંગ્રેસ પ્રમુખને થતા તેજતા સુધી નીતી ગઈ અને કોંગ્રેસી કાર્યકરે પોલીસ પર આક્ષેપ કર્યા છે.
0
0
Report

NSUI protest against professor accused of fraud, college gate closed

Ahmedabad, Gujarat:ગુજરાત કોલેજ ખાતે વિદ્યાર્થીઓ સાથે nsui નો વિરોધ પ્રેગ્નેશ હનુભા બારટ નામના કોન્ટ્રાકટ બેઝ સ્પોર્ટ્સ પ્રોફેસર સામે વિરોધ_protestagainstallegationsAgainstCheating_ પ્રોફેસરે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કર્યાના આક્ષેપ ગુજરાત કોલેજ ખાતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઇવનિંગના પ્રોફેસર સામે વિરોધ પ્રોફેસરે 23 વિદ્યાર્થીઓ સાથે અંદાજે 7 લાખ જેટલું ફ્રોડ કર્યાના આક્ષેપ વિદ્યાર્થીઓ અને nsui એ પ્રોફેસર સામે કડક કાર્યવાહી કરવા માંગ પ્રોફેસરે એરફોર્સ સહિત વિવિધ સ્થળે નોકરી અપાવવા અને બહાર ગામ સ્પોર્ટ્સ ગેમમાં ભાગ લેવા નાણાં ઉઘરાવી છેતરપિંડી કર્યાના આક્ષેપ વિરોધને પગલે શરૂઆતમાં કોલેજના ગેટ બંધ કરાયા તેમજ પોલીસે બંદોબસ્ત બોલાવાયો જો વિરોધ બાદ કોલેજના ગેટ ખોલવામા આવ્યા nsui અને વીદ્યાર્થીઓએ પ્રિન્સિપલ ડો. મનોજ પટેલ ની ઓફીસ બહાર બેસી વિરોધ કરી ન્યાય માટે માંગ કરી
0
0
Report
Advertisement

वलसाड़ में लव जिहाद: फर्जी पहचान से दोस्ती, दुष्कर्म समेत गिरफ्तार

Valsad, Gujarat:વલસાડમાં લવ જેહાદનો કેસ બહાર આવતા જ ચકચાર મચી ગઈ છે. મુસ્લિમ યુવકે આરબાઝ એ પોતાની ઓળખ છુપાવી સોશિયલ મીડિયાના માધ્યમથી એક હિન્દુ યુવતી સાથે મિત્રતા કરી અને ત્યારબાદ તેને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. યુવકની સાચી હકીકત અંગે યુવતી ને જાણતાં જ તેને બંધક બનાવવામાં આવી હતી જો કે ત્યારબાદ આ યુવતી આ મામલે પોલીસ સ્ટેશન પહોંચી હતીઅને યુવકના વિરોધ Gegary આક્ષેપો કર્યા હતા કે વલસાડના અતુલ નો અરબાઝ ઉર્ફે અબુ નામના એક વિધર્મી યુવકે સોશિયલ મીડિયા પર જીયા નાયકા નામનું એક ફેક આઈડી બનાવી અને પીડિતા સાથે મિત્રતા કરી તેને પ્રેમ જાળમાં ફસાવી હતું આગળ પોતાનું સાચું નામ અંકિત ધોડિયા પટેલ હોવાનું જણાવીને યુવતી ને લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. ભાંડો ફૂટતા જ અરબાઝે યુવતીના મોબાઈલ નીથી કાવકાલી કરી તેના ઘરમાં બંધક બનાવી હતો, પરંતુ એનકેન પ્રમાણે યુવતી છૂટી ગઈ અને પોતાના ઘર પહોંચીને પરિવારજનોને સમગ્ર હકીકત જણાવી હતી. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા ચકચાર મચી ગઈ હતી. થોડીક વખત અગાઉ યુવતી અને તેના પરિવારજનોએ પોલીસને આ અંગે જાણ કરી હતી, પરંતુ પોલીસ દ્વારા મોડી કાર્યવાહી થતા હરેશના હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ પાસે tới પોલીસ સ્ટેશનની સામે વિરોધ કર્યો હતો. આ કારણે વાતાવરણ ગરમાયો હતો અને પોલીસે વિધર્મી યુવેક અરબાઝ ઉર્ફ અબુની ધરપકડ કરી તેની મેડીકલ ચેકઅપ કરાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ પણ આરોપી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા કે અરબાઝે અગાઉ પણ યુવતીઓને ફસાવીના આવેલ આક્ષેપો કરતાં પાડવામાં આવતા હતા. આ કારણે લોકોએ પોલીસને આ વ્યવહાર અંગે તપાસ કરવાની આઘિકારિતી કરી હતી.
0
0
Report

सूरत रेलवे स्टेशन के पास ट्रैफिक नियंत्रण के लिए संयुक्त नगरपालिका- पुलिस ब्लू प्रिंट

Surat, Gujarat:સુરત બ્રેક ઈંધણ બચાવવા અને ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે મનપા અને પોલીસનું સંયુક્ત ઓપરેશન ટ્રાફિક સમસ્યા હલ કરવા બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી સુરત રેલવે સ્ટેશન પાસેથી રોજના એક લાખ વાહનો પસાર થાય છે રેલવે સ્ટેશન પર રોજેરોજ 50 હજાર મુસાફરો મુસાફરી કરે છે રેલવે સ્ટેશન નજીક ટ્રાફિકનો ભારણ ઓછું કરવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર મનપા અને સુરત प्रहरीले સીટકો , એસવીએનઆઇટી ને પણ સાથે રાખી બેઠક કરવામાં આવી ટ્રાફિક ની સમસ્યાને લઈ રોજેરોજ પેટ્રોલ નો વેસ્ટ થાય છે મુસાફરોને ડ્રોપિંગ અને રિસીવ કરવા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે હાલમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ ટ્રાફિક થાય છ
0
0
Report
Advertisement
Advertisement
Back to top