icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:30 am

Amreli - રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ

Rajula, Gujarat:રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ ઈમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આહિર સમાજની વાડી ખાતે સ્વ.દિપકભાઈ અરજણભાઈ જીંજાળાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા ૮૨ રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી. સ્વ.દીપકભાઈના ધર્મપત્ની મંજુલાબેન જીંજાળા અને મોટાભાઈ જશુભાઈ જીંજાળા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવતા રક્તદાન કેમ્પમાં યાદવ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવિણભાઈ જીંજાળા,પૂર્વ પ્રમુખ લાલજીભાઈ જીંજાળા,બળુભાઈ મકવાણા અને અરવિંદભાઈ વાણિયા સહિતના તમામ સભ્યશ્રીઓ દ્વારા ખડેપગે હાજર રહી ૮૨ યુનિટ બ્લડ એકત્રિત થયેલ
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

नवसारी में भारी बारिश से रेलवे ओवरब्रिज के पश्चिमी प्रवेश पर जलभराव, 50,000 से अधिक लोग प्रभावित

Navsari, Gujarat:નવસારી : નવસારી જિલ્લામાં અને ઉપરવાસના જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણ નદીમાં ઘોડાપૂર, પૂરની કારણે શહેરના પૂર્વ પશ્ચિમને જોડતા રેલવે ઓર ब्रિજના પશ્ચિમ તરફ ના एप्रોચ पर पानी ભરાયા, જલાલપુર તરફના एપ્રોચ ઉપર পানি ભરાતા પશ્ચિમ વિસ્તારના 50000 થી વધારે લોકોને અવરજવરમાં મુશ્કેલી, કરોડોના ખર્ચે દોઢ કિલોમીટર લાંबો ઓવરब्रિજ તો બનાવી દીધો પણ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા જસની તસ, પૂર્ણ પ્રારંભે જ پانی ભરાતા પશ્ચિમ વિસ્તારના લોકોમાં મહાપાલિકા ની કામગીરી સામે રોષ, બ્રિજ પાસે પાણી ન ભરાય એવી વ્યવસ્થા કરવાની લોકલોની માંગ
0
0
Report
Advertisement
Advertisement
Advertisement
Advertisement

संूरत के वेलांजा में 35 परिवार विस्थापित, प्रशासन पर लोगों का गुस्सा

Surat, Gujarat:એન્કર વિઓ સુરત જિલ્લા નું આરોગ્ય તંત્ર બન્યું સજ્જ બન્યું હતું. તો બીજી તરફ વહીવટી તંત્ર સામે લોકોનો રોષ જોવા મળ્યો હતો. વેલંજા ગામે ૩૫ થી વધુ પરિવાર સ્થારાંતર કરવામાં આવ્યું. વેલંજા પ્રાથમિક શાળા ખાતે લોકોকে ખસેડવામાં આવ્યા હતા. સ્થાળાતર સ્થળે આરોગ્ય ની ટીમ ૨૪ કલાક સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. ૬૦ જેટલા લોકોનું આરોગ્ય ટીમે ચેકઅપ કર્યું. મહિલા, બાળકો, વૃદ્ધોનું નિદાન કરવામાં આવ્યું. સ્થળિઓએ વહીવટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી. દર વર્ષે ની પરિસ્થિતિ પરંતુ નિરાકરણ નહિ. બાઈટ : ચાંદની આંબળીયા (નર્સ - SMC) વન તું વન :- પૂર્ણગ્રસ્ત લોકો સાથે વોક થ્રુ : સંદીપ વસાવા (વેલંજા - કામરેજ)
0
0
Report

सूरत के बारडोलী में बाढ़ जैसी स्थिति, नदी के पानी ने 100 से अधिक घर डुबोए

Surat, Gujarat:સુરત જિલ્લામાંبارડોલી નગરમાં જેટલી નદીના પાણીના કારણે ભારે વરસાદવાં પાણી ઘરોમાં ઘુસયા. તલાવડી વિસ્તાર અને કોર્ટ સામે ખાડા વિસ્તારમાં પાણી ભરાયા. મધોંણા નદીના પાણી ૧૦૦ થી વધુ ઘરોમાં ઘુસ્યા. તલાવડી તેમજ ખાડા વિસ્તારમાં ઘરોની જળસમાધિ થઈ ગઈ. વર્ષોથી આ વિસ્તારમાં નદીના પાણી વચ્ચે વળે છે. بارڈোলӣ ફાયર સ્ટેશનથી ધુલિયા હાઈવે રોડ પર પણ પાણી ફળી વળ્યાં. મીંઢોળા નદીના પાણી ફરી વળતા કોઝવે બંધ થતા હતા. બારડોલી નગરની મીંઢોળા નદી ગાંડીતુર બનતા નદી એ તલાવડી વિસ્તારને અસરગ્રસ્ત બનાવ્યો. વધતી જળસત્તા કારણે પ્રશાસન દ્વારા બચાવોચાવની કામગીરી હાથ ધરી ગઈ. બારડોલી Tauન પોલીસ નોંધાયતર તરીકે અસરગ્રસ્ત લોકો માટે દેવદૂત બની હતી. બારડોલી પોલીસના PI વિજય સેંગલ તરફથી બાળકોને બહાર કાઢવામાં આવ્યા, જયાં સુધી નદીના જળ સ્તર ઘટે નહીં ત્યાં સુધી નદીના નજીક ન જવા પોલીસની એપિલ હતી.
0
0
Report
Advertisement
Advertisement
Back to top