icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:30 am

Amreli - રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ

Rajula, Gujarat:રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ ઈમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આહિર સમાજની વાડી ખાતે સ્વ.દિપકભાઈ અરજણભાઈ જીંજાળાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા ૮૨ રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી. સ્વ.દીપકભાઈના ધર્મપત્ની મંજુલાબેન જીંજાળા અને મોટાભાઈ જશુભાઈ જીંજાળા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવતા રક્તદાન કેમ્પમાં યાદવ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવિણભાઈ જીંજાળા,પૂર્વ પ્રમુખ લાલજીભાઈ જીંજાળા,બળુભાઈ મકવાણા અને અરવિંદભાઈ વાણિયા સહિતના તમામ સભ્યશ્રીઓ દ્વારા ખડેપગે હાજર રહી ૮૨ યુનિટ બ્લડ એકત્રિત થયેલ
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

जूनागढ़ जंगलों में बारिश से गोंडाजड़ नदी फिर से जीवनमय, किसानों की उम्मीदें बढ़ीं

Junagad, Gujarat:જૂનાગઢના જંગલ વિસ્તારોમાં વરસાદ વરસતા ગુંદાજડ નદીમાં નવા નીર આવ્યા છે. લાંબા સમય બાદ નદીમાં પાણીની આવક થતા આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખડિયાળ સહિતના અનેક વિસ્તારોમાંથી પસાર થતી ગુંદાજડ નદીમાં નવા નીર આવતા ખેડૂતોએ નદીના વધામણાં કર્યા છે. જૂનાગઢના જંગલ અંગે હાલ વરસાદી માહોલ જામ્યો છે. અવિરત વરસાદના કારણે ગુંદાજડ નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં નવા નીર આવવા પર ખેડૂતોએ ખુશીની લહેર ઉઠાવી છે. લાંબા સમય બાદ નદીમાં પાણી વહેતું હોવાથી ખેતી માટે પણ આશા જાગી છે. જૂનાગઢના જંગલ વિસ્તારમાં વરસેલા વરસાદે ગુંદાજડ નદીને ફરી જીવંત કરી દીધો છે.
0
0
Report

जूनागढ़ के ऊपरी इलाकों में भारी बारिश से आनंदपुर डेम ओवरफ्लो, लोगों में खुशी

Junagad, Gujarat:જૂનાગઢના ઉપરવાસમાં મેઘમહેર થતા ડેમોમાં નવા નીર આવ્યા છે. પિટેલા વરસાદના પગલે આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે. જૂનાગઢને પાણી પૂરું પાડતા હસનાપુર અને આણંદપુર ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. આણંદપુર ડેમ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારમાં پانیનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. નવા નીરની આવકથી લોકોમાં खुशીની માહોલ છે, ત્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ ડેમમાં આવેલા નવા નીરના વધામણા કર્યા હતા. જૂનાગઢના ઉપરવાસમાં વરસાદ થતાં પાણીની આવકમાં વધારો થયો છે... ગિરનાર વિસ્તારમાં પડેલા વરસાદના પગલે આણંદપુર ડેમમાં નવા નીરની આવક થઈ છે... નવા નીરની આવક સાથે આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે... સાથે જ જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતા હસનાપુર ડેમમાં પણ નવા નીર આવ્યા છે... લાંબા સમય બાદ ડેમમાં પાણીની આવકડમાં વધારો થયો છે... આ દરમિયાન કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આણંદપુર ડેમ ખાતે પહોંચીને નવા નીરના વધામણા કર્યા હતા... ઉપરવાસમાં વધુ વરસાદ થાય તો ડેમમાં પાણીની આવક હજુ વધવાની શક્યતા છે.
0
0
Report

सक्तिनगर के शक्तिनगर सोसायटी में गणपति महोत्सव, हिन्दू-मुस्लिम एकता की मिसाल

Sundar Nagar, Himachal Pradesh:શક્તિનગરમાં કોમી એકતાનો ગણપતિ મહોત્સવ સ્થળ: રતનપર, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમા આવેલી શક્તિનગર સોસાયટીમાં છેલ્લે 8 વર્ષથી અનોખી રીતે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં હિન્દુ અને મુસ्लિમ સમાજના લોકો સાથે મળીને ગણપતિ બાપ્પાની સ્થાપના કરી કોમી એકતાનો સંદેશ આપી રહ્યા છે. રતનપર સ્થિત શક્તિનગર સોસાયટીમાં રહેલા આબેદાબેન મીરના માર્ગદર્શન હેઠળ છેલ્લાં આઠ વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગણપતિ બાપ્પાની ભવ્ય સ્થાપના કરી વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ સાથે મળીarke પૂજા-આર્ચના કરી હતી. ગણપતિ મહોત્સવ દરમિયાન સાત દિવસ સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સાંજે મહા આરતી યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત રાસ-ગરબા, ડાયરો અને સાંસ્કૃતિક progrmmો દ્વારા સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયો છે. ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમોમાં યુવાનો, મહિલાઓ અને બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. શક્તિનગર સોસાયટીનો આ ગણપતિ મહોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સામાજિક સમરસતા અને કોમી એકતાનું પ્રતિક બની રહ્યો છે. હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો એક મંચ પર આવી ભાઈચારાનો સંદેશ આપી રહ્યા છે, જે સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.
0
0
Report
Advertisement

देवभूमि द्वारका में दोपहर के बाद बारिश, किसानों के चेहरे खिले और उम्मीद जगी

Dwarka, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. જિલ્લાના ચારેય તાલુકાઓમાં બપોરે 12 થી 4 સમયે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના કારણે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. તાલુકાવાર નોંધાયેલ વરસાદના આંકડા (બપોરે 12 થી 4 વાગ્યા સુધી): ભાણવડ તાલુકો: 34 MM (સૌથી વધુ) કલ્યાણપુર તાલુકો: 23 MM ઓખામંડળ (દ્વારકા) તાલુકો: 9 MM ખંભાળિયા તાલુકો: 5 MM જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ: 17.75 MM ખંભાળિયા તાલુકાના કેશોદ, વિજલપર તેમજ આસપાસના ग्राम્ય વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ વરસ્યો છે. જ્યારે કલ્યાણપુર તાલુકાના પટેલકા, હરિયાપર, લાંબા અને ધતુરીયા સહિતના ગામોમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી હતી. આ ઉપરાંત ભાણવડ તાલુકાના ગુંદા, સણખલા, સાજડીયારી, ગુંદલા અને કાલાવડ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી મહાાelj જામ્યો હતો. વરસાદના અભાવે મગફળી સહિતના પાકો સૂકાઈ રહ્યા હતા અને મુરઝાઈ રહ્યા હતા, ત્યારે આ નવા વરસાદે પાકને નવું જીવન આપ્યું છે. સમયસર આવેલા આ વરસાદથી ખેડૂતમાં નવી આશા બંધાઈ છે અને આગામી દિવસોમાં મેઘરાજા વધુ મહેરબાન થાય તેવી અન્નદાતાઓ આશા રાખી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે, જે ખેડૂતો માટે રાહતના સમાચાર સમાન છે.
0
0
Report

द्वारका के किनारे समुद्र में अचानक उफान, मछुआरों से दूरी बनाए रखने की सलाह

Dwarka, Gujarat:દરિયાના દરિયાકાંઠાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે, જ્યાં દરિયામાં ભારે કરંટ પ્રસરતા સામાન્ય કરતા ઘણા ઊંચા અને તોફાની મોજા ઉછળી રહ્યા છે. કાંઠા વિસ્તારમાં પવનની ગતિ પણ સામાન્ય કરતા ઘણી વધારે નોંધાઈ રહી છે. આ કુદરતી સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા દરિયામાં ન જવા અને સુરક્ષિત રહેવા માટે માછીમારોને તાકીદની અપીલ કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને માચીમારો તથા નાગરિકોને અગમચેતીના ભાગરૂપે દરિયાથી દૂર રહેવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.
0
0
Report
Advertisement

Morbi PGVCL Office Minister Review: Power Supply and Staff Shortage Addressed

Morbi, Gujarat:સકડાં સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલમાં સૌથી વધુ આવક મોરબી ડિવિઝનની છે તેમ છતાં પણ અહીંના ગ્રાહકોના પ્રશ્નોને અધિકારીઓએ સમયસર ઉકેલવામાં આવતા નથી તે હકીકત છે તેમાં મોરબી પીજીવીસીએલ કચેરી ખાતે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં લોકોના પડતર પ્રશ્નો ઉકેલવા માટે સમિક્ષા બેઠક યોજાઇ હતી જેમાં એમડી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ બેઠકમાં પીજીવીસીએલમાં માલસામાન ન હોવાની, સ્ટાફ ન હોવાની તથા સમયસર કામ થતું ન હોવાની ફરિયાદોનો ઢગલો ઉદ્યોગકારોથી લઈને આમ નાગરિક સુધીના લોકોએ કર્યો હતો અને તેમની પ્રશ્નો વહેલી તકે ઉકેલવા માટે મંત્રીએ અધિકારીઓની સૂચના આપી છે મોરબી જિલ્લામાં આવેલા સીરામીક, પેપરમીલ, પોલિપેક, મીઠા ઉદ્યોગ સહિતના ઔદ્યોગિક એકમો અને ખેતીવાડી મળીને સમગ્ર સૌરાષ્ટ્રમાં મોરબી પીજીવીસીએલની સૌથી મોટી આવક છે તેમ છતાં પણ અહીંના ઉદ્યોગકારોથી લઈને આમ નાગરિક સુધીના લોકોના વીજ પુરવઠો ખોરવવાથી લઈને ટીસી, સબ સ્ટેશન સહિતના પ્રશનાં કારણે અવરનવાર રજૂઆતો થાય તો પણ કામ કરવામાં આવતા નથી. જે બાબતે રાજયના પ્રધાન અને મોરબીના ધારાસભ્ય કાંતિभાઈ અમૃતિયાના ધ્યાને આવતા તેઓની હાજરીમાં મોરબી પીજીવીસીએલ કચેરી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીજીવીસીએલના એમડી سمیتના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા આ ਤકે મોરબી તાલુકાના પાનેલી, કાલિકાનગર, અણિયારી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી ખેતરમાં બનાવાવીને રહેલા ખેડૂત પરિવારોને વીજ કનેક્શન આપવામાં આવતા નથી તે પ્રશ્ન આવ્યો હતો જે નીતિ્થિક હોય તેને લઈને ઉચ્ચ કક્ષાએથી મંજૂરી મેળવ્યા બાદ વહેલી તકે પ્રશ્ન ઉકેલવા માટે અધિકારીને સૂચના આપવામાં આવી હતી.મોરબીના સિરામિક એસો. દ્વારા જેતપર રોડ ઉપર આવેલા સિરામિક ઝોનમાં તેમજ અન્યોમાંonacci દ્વારા ઊજવાયેલ વોલ્ટેજ સમસ્યા અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. મોરબીના જેતપર રોડ પર અંદાજે એકાદ વર્ષ પહેલા સબ સ્ટેશન બનાવવા માટે ખાનગી જમીન લઈને આપવા આપવામાં આવેલ છે તો પણ ત્યાં સબ સ્ટેશન બનાવવા માટેની કામગીરી હજુ સુધી ચાલુ થઈ નથી જેથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપભાઈ કુંડારિયા અને અજયભાઈ મરવાણિયાએ વ્યવસ્થા ડેલીવરીમાં નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ મરીન સોલ્ટ મેન્યુ. એસો.ના પ્રમુખ દિલુભા જાડેજાએ માલિયા મીયાણાના બગસરા ગામે નવું સબ સ્ટેશન બનાવવુ, સ્માર્ટ मीટર સમયસર બિલ આપવા તેમજ જુદા જુદા વિભાગના મંજુરીના કારણે વર્ષામેડી ગામે 9 મહ虑િ સમયે તો 66 ડી સબસ્ટેશન આજે સુધી ચાલુ થયું નથી જે વહેલી તકે ચાલુ કરવા રજૂઆત કરી હતી તેમજ ગ્રાહકોના વીજ બિલો સમયસર આપવાં, પીજીવીસીએલમાં સ્ટાફની ઘટાડો, માલ માલ સામાનની ઘટ અને કોન્ટ્રેક્ટર પાસેથી અધિકારીઓ સમયસર કામ કરાવતા ન હોવાનો પ્રશ્નોiores હતા. આ તમામ મુદ્દાઓ અંગે યોજાયેલા કાર્યક્રમમાં 65 જેટલા પ્રશ્નો આવ્યા હતા જેમાંથી 35 જેટલા પ્રશ્નો સ્થળ પર જ નિકાલ કરાયા હતા અને બાકીના પ્રશ્નો વહેલી તકે ઉકેલવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. પરંતુ વાસ્તવિક રીતે લોકોના પ્રશ્નો ઉકેલાશે કે કેમ તે તો સમય બતશે. બাইট 1: કાંતિભાઈ અમૃતિયા, રાજ્યમંત્રી, गुजरात બાઇટ 2: એમ.ડી. ચુડાસમા, મેનેજિંગ ડાયરેક્ટર, પીજીવીસીએલ, राजકોટ
0
0
Report
Advertisement

वलसाड में 12.5 लाख लूट के मास्टरमाइंड को साधु बनकर जंगल से पकड़ गया

Navsari, Gujarat:બ્રેકિંગ, નવસારી નવસારીના વાંસદામાં આંગડિયા પેઢી લૂંટનો માસ્ટર માઈન્ડ સાધુના વેશમાં પકડાયો વાંસદામાં રમેશકુમાર અંબાલાલ આંગડિયા પેઢીમાંથી અન્ય ત્રણ લૂંટારૂઓ સાથે મળીને કરી હતી 12.50 લાખની લૂંટ નવસારી LCB અને વાંસસા પોલીસીએ સંયુક્ત રીતે અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા ગુનાને અંજામ આપનારો મુખ્ય સૂત્રધાર ಪೊಲೀસ પકડથી નાસી છૂટ્યો હતો વાંસદા પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી આરોપીને રાજસ્થાનના માઉન્ટ આબુના જંગલમાંથી દબોચી લીધો લૂંટનો માસ્ટર માઇન્ડ રાજારામ ઉર્ફે રાજુ ચૌધરી માઉન્ટ આબુના જંગલમાં એક આશ્રમમાં સાધુ બની મહંતનો સેવક બની ગયો હતો પોલીસે રાજારામ ચૌધરીને મહંતના આશ્રમમાંથી સાધુવેશમાં પકડી, કરી ધરપકડ પોલીસે આરોપી રાજુને વાંસદા લાવવા કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી
0
0
Report
Advertisement

राजकोट में गणेश उत्सव के साथ कॉर्पोरेट वेतन वृद्धि पर चर्चा

Rajkot, Gujarat:રાજકોટમાં गणેશ चतु rthy निमित્તے آجے सिद्धि विनायक धाम ખાતે दुंडાળા દેવી ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. شہر ફેરેખ ભાજપ દ્વારા આયોજિત गणેશ સ્થાપના કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, મેયર ડો. નેહલ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દાવે હતાંે¯ નાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થત રહ્યા હતા. સાંસદ પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે ગણેશોત્સવ પહેલાં મુખ્યત્વે મહારાષ્ટ્રમાં મોટા પાયે ઉજવાતો હતો, પરંતુ હવે ગુજરાતમાં પણ ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે... દુંદાળા દેવ ગણપતિને પ્રાર્થના કરીએ કે સૌના жизниમાં તેમની કૃપા વરસતી રહે... આજથી મુંગળ છાંટણાં કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં ખેતીલાયક સારો વરસાદ પડે તેવી પણ પ્રાર્થના કરી હતી. રાજકોટ મહાપાલિકાના કોર્પોરેટરોના માનદ વેતન વધારવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. આ મામલે સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ પ્રતિક્રિયા આપી હતી. સાંસદ પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કોર્પોરેટરોના માનદ વેતન વધારવાના મામલે તેમણે કહ્યું કે દાદા બધાનું ભલું કરે અને બધાને સનમતિ આપે તેવી પ્રાર્થના છે. તો બીજી તરફ આ મામલર રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ ડો. માધવ દવેએ જણાવ્યું હતું કે, આ બાબત તેમના ધ્યાન પર આવતા યોગ્ય જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે અને મેયર સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. કોર્પોરેટરોના માનદ વેતન અંગે જે વાત સામે આવી છે, તે તેમનો વ્યક્તિગત મત છે. આ મુદ્દે પાર્ટીનો કોઈ મત નથી.
0
0
Report

Rajkot ring road three-bridge project negligence: two engineers suspended

Rajkot, Gujarat:રાજકોટના નવા રિંગ રોડ પર ત્રણ પુલના કામમાં બેદરકારીના મામલે એમ.આર.સી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બે ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જયારે બે અધિકારીઓને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. આ કાર્યવાહી બાદ ઇજનેર એસોસિએશન દ્વારા મનસિસ્ટિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન નોટિસ મેળવનાર આરએમસીના અધિકારી ડૉ. કુંતેશ મહેતાએ જણાવ્યું કે તેઓ નોટિસનો નિયમ મુજબ જવાબ આપશે. કેટલીક માનવ સહજ ભૂલોને લઈને કાર્યવાહી કરવામાં આવી છે, જે અંગે પણ પોતાનો જવાબ રજૂ કરવામાં આવશે. સાથે જ ઇજનેરો અને કર્મચારીઓને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર હોવાનું તેમણે જણાવ્યું હતું.
0
0
Report
Advertisement
Advertisement
Back to top