icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:30 am

Amreli - રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ

Rajula, Gujarat:રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ ઈમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આહિર સમાજની વાડી ખાતે સ્વ.દિપકભાઈ અરજણભાઈ જીંજાળાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા ૮૨ રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી. સ્વ.દીપકભાઈના ધર્મપત્ની મંજુલાબેન જીંજાળા અને મોટાભાઈ જશુભાઈ જીંજાળા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવતા રક્તદાન કેમ્પમાં યાદવ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવિણભાઈ જીંજાળા,પૂર્વ પ્રમુખ લાલજીભાઈ જીંજાળા,બળુભાઈ મકવાણા અને અરવિંદભાઈ વાણિયા સહિતના તમામ સભ્યશ્રીઓ દ્વારા ખડેપગે હાજર રહી ૮૨ યુનિટ બ્લડ એકત્રિત થયેલ
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Sabarkantha में चांदीपुरा वायरस से हड़कंप, 12 बच्चों की मौत; राष्ट्रीय टीमें पहुँचीं

Idar, Gujarat:સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાઈરસને કારણે ભયનો માહોલ સર્જાયો છે. હિંમતનગર GMERS સિવિલ હોસ્પીટલમાં અત્યાર સુધી ચાંદીપુરા વાઈરસના લક્ષણો સાથે 15 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી સારવાર દરમિયાન 12 બાળકોના મોત થયા છે, જયારે એક બાળક સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે અને હાલ 2 બાળકો સારવાર હેઠળ છે. 15 પૈકી 4 બાળકોના રિપોર્ટ ચાંદીપુરા પોઝિટિવ આવ્યા છે, જયારે 11 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. માત્ર સાબરકાંઠા જિલ્લાના 9 બાળકોમાંથી 5 માતૃત્યોના મોત થયા છે અને 3 બાળકો હાલોે સારવાર હેઠળ છે, જેમાં 3 બાળકોના રિપોર્ટ પોઝિટિવ અને 6ના નેગેટિવ આવ્યા છે. રિપોર્ટ નેગેટિવ હોવા છતાં બાળકોના મોત થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લા કક્ષાએથી લઈને નેશનલ લેવલ સુધી આ અંગે જાણ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની વિનંતી બાદ નેશનલ કક્ષાની ટીમો સાબરકાંઠા પહોંચી છે અને પોશિના તાલુકામાંથી સેન્ડ ફ્લાય (રેતી માખી)ના સેમ્પલ કલેક્શન કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં જ્યાં શંકાસ્પદ કેસો મળે ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા સ્પ્રેંગ અને ડસ્ટિંગની કામગીરી પસાર કરવામાં આવી રહી છે. હાલમાં નેશનલ કક્ષાની લેબમાં લેવાયેલા સેમ્પલના પરીક્ષણ બાદ આગળની સ્થિતિ સ્પષ્ટ રહેશે.
0
0
Report
Advertisement

महीसागर में छेड़छाड़ के आरोप में PVC पाइप से अधेड़ की हत्या

Bhamra, Gujarat:મહીસાગર સ Slાગ – છેડતી બાબતે પાઈપ મારતા આધેડ નું મોત.. લોકેશન – વીરપુર વરધારા તારીખ - 22/07/26 ક્રાઈમ પેજેક એંકર – વીરપુરના વરધરા ગામે આદેડ દ્વારા છેડતી કરતા તેના ભાઈએ આદેડનું PVC પાઇપ મારી કરી હત્યા.. વીઓ 1 વિરપુર પોલીસને પી.એચ.સી વીરપુર થી કોલ આવે છે કે મનુભાઈ રામાભાઈ પટેલ જેઓને સારવાર અર્થે હોસ્પિટલ લાવતા મૃત્યું થયું છે જે અંગે વીરપુર પોલીસે શરીર પરના વાગેલા ચાઠા ને લઈ પેનલ પીએમ અને અલગ અલગ દિશામાં તપાસ કરતા ચોકાવનારી વિગતો સામે આવી જેમાં મનુભાઈ રામાભાઈ પટેલ જેવો દ્વારા કમલેશભાઈ જોશી ની બહેનની છેડેતી જેવી બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીની ઘટના બની હતી જેમાં કમલેશ જોશી દ્વારા PVC ની પાઇપ દ્વારા મનુભાઈ પટેલને ઢોર માર મારતા તેઓ ને શરીરના ભાગે લોહી વહી જવાના કારણે સારવાર મળે તે પહેલા જ મોત થયું છે ત્યારે પોલીસ હાલતો આરોપી કમલેશભાઈ જોશી સામે મોતનુ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે કારણ છે માત્ર ગુસ્સો આજે એ ગુસ્સો કમલેશભાઈ જોશીને આજીવન જેલના પાછળ અને પસ્તાવા માટે મજબૂર કરી લીધો છે..
0
0
Report

वलसाड-डाँग में भारी बरसात, सांसद धवलभाई पटेल ने राहत व्यवस्था सुनिश्चित की

Surat, Gujarat:હાલ બેઠકમાં દક્ષિણ ગુજરાત સહિત વલસાડ ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદ વરસી ચુક્યો છે અને સતત વરસી રહ્યો છે જેના કારણે વલસાડ ડાંગની જનતાને અનેક પ્રકારની કુદરતી આપત્તિઓ આવી રહી છે આ સમગ્ર મામલે વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ દિલ્હી ખાતે સંસદનું ચોમાસુ સત્ર ચાલુ હોવા છતાં પોતાના લોકસભા ક્ષેત્ર વલસાડ ડાંગ અને વાંસદા વિસ્તરને જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે સમસ્યાનો સામનો ન કરવા પડે એ માટે સતત ટેલીફોનિક સંપર્ક સાધી જે વિસ્તારોમાં સમસ્યા સર્જાય છે ત્યાંના આગેવાનો તેમજ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી તાત્કાલિક ધોરણે સુચનાઓ આપી વલસાડ ડાંગની જનતા માટે ખાસ ચિંતા કરી રહ્યા છે. અને આવનારા સમયમાં અતિવૃષ્ટિ થી વિસ્તારે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય घटनાઓ ન બનત ആത്മ વિકટ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે સતત સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે.
0
0
Report

अंकलеш्वर MD ड्रग्स मामले में तीन आरोपी पहचान—अमन मंडल, अभिषेक यादव, बिट्टू पटेल

Bharuch, Gujarat:ભારુચ MD ડ્રગ્સ અપડેટ ભરૂચના અંકલેશ્વરમાં DRI ના સર્ચમાં ઝડપાયેલ MD ડ્રગ્સનો મામલો અંકલેશ્વર MD ડ્રગ્સ કેસમાં ત્રણ આરોપીઓની ઓળખ અમન મંડલ, અભિષેક યાદવ અને બિટ્ટુ પટેલ તરીકે થઈ પ્રાથમિક તપાસમાં ત્રણેય કેમિકલ ક્ષેત્રના જાણકાર હોવાનું સામે આવ્યું આરોડીઓને અંદાજે ત્રણ મહિના પહેલા અંકલેશ્વરમાં ભાડે ફ્લેટ લીધો હતો c ડ્રગ્સ બનાવવા માટેનો કાચો માલ અંકલેશ્વરની વિવિધ કેમિકલ કંપનીઓમાંથી મેળવ્યો હોવાની તપાસમાં પ્રાથમિકinformatie સામે આવી. ત્રણેય આરોપીઓ અંકલેશ્વર કોર્ટમાં રજૂ કર્યાી ગુરુવાર સુધી DRI રિમાન્ડ મંજૂર DRI સમગ્ર ડ્રગ્સ નેટવર્ક અને અન્ય સંડોવાયેલ લોકો અંગે વધુ તપાસ ચલાવી રહી છે.
0
0
Report
Advertisement

जूनागढ़ नगर निगम के कमिश्नर प्रभव जोशी के अचानक तबादले से राजनीतिक माहौल गर्म

Junagad, Gujarat:જૂનાગઢ મહાનગરપાલિકામાં માત્ર ત્રણ મહિના પહેલાં જ નિયુક્ત થયેલા કમિશ્નર પ્રભવ જોશીની અચાનક બદલી થતાં રાજકીય માહોલ ગરમાયો છે. વિપક્ષે આ બદલીને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. વિપક્ષનું કહેવું છે કે కమિશ્નરે વિવિધ શાખાઓમાં માંગેલા ખુલાસા અને શરૂ કરાયેલી તપાસના કારણે જ તેમની બદલી કરવામાં આવી છે. તપાસમાં વાર્ષિક હિસાબોને મંજૂરી ન મળવી, ઓડિટ ન થવું, સત્તાધારી પક્ષના હસ્તક ચુકાદા લેવામાં આવ્યા હોવાના મુદ્દા સહિતના મુદ્દા સામે આવ્યા છે. જો તપાસ આગળ વધતી તો અધિકારીઓ સામે સસ્પેન્સન સહિતની કાર્યવાહી થઈ શકતી અને કૌભાંડો બહાર આવે તેવો આક્ષેપ છે. બીજી તરફ આ મુદ્દે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોઈ კომენტો કરવાની ઇચ્છા ન દર્શાવતા હતા. આ મુદ્દે વિરોધ પક્ષના આક્ષેપો અને શાસક પક્ષની ચુપીથી શહેરના રાજકારણમાં ચર્ચા ચાલતા રહેવાનું જોવાઈ રહ્યું છે. પ્રભવ જોશી cambi કરવાના મુદ્દે વિપક્ષના આરોપો અને શાસક પક્ષની ચુપીદીને લઈ આગાહી કેવાય છે જે આગામી સમયમાં આગળ શું વળાંક લે તેવી ચર્ચા ચાલુ છે.
0
0
Report

NEET કૌભાંડ પર કચ્છ કોંગ્રેસનો ઉત્સુંગ વિરોધ: શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ

Sadhara, Gujarat:કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા NEET કૌભાંડ મુદ્દે ઉગ્ર વિરોધ. કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ. જિલ્લો કૉંગ્રેસ પ્રમુખ વી. ક humbleલના નેતૃત્વમાં રજૂઆત. પરીક્ષા પ્રણાલીની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઉઠાવાયા. NEET કૌભાંડની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરાઈ. જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ. विद्यार्थીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓને સસ્પેન્ડ કરવાની માંગ. ભવિષ્યમાં પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી અમલમાં મૂકવાની માંગ. માંગણીઓ ન स्वीકારાય તો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલનની ચીમકી. કોંગ્રેસે વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધરપકડ તેમજ પેપર લીક મુદે આજે કોંગ્રેસના ધરણા પ્રદર્શન. કલેક્ટર કચેરી પાસે ચક્કાજામ કરાયો. ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરાયા. પોલીસે રસ્તો ખુલ্লો કરાવ્યો હતો.
0
0
Report

खेड़ा शिक्षा विभाग में घोटाला: 50 शिक्षकों ने एलटीसी लाभ गैरकानूनी तरीके से लिया

Kheda, Gujarat: ખેડા બ્રેકિંગ.. ખેડા જિલ્લા શિક્ષણ વિભાગમાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું નિયમો નેવે મૂકી શિક્ષકોએ મેળવ્યો એલટીસી (લિવ ટ્રાવેલ કન્સેશન - રાજા પ્રવાસ રાહત) નો લાભ 50 પ્રાથમિક શિક્ષકોએ ગેરરીતી થી મેળવ્યો આર્થિક લાભ વર્ષ 2020થી 2023 અને 2024થી 2027ના સમય દરમિયાન হাজারો રૂપિયા નો આર્થિક લાભ લીધો રાજ્ય પ્રાથમિક શૈક્ષણિક સંઘના મોટા હોદેદારો એ પણ મેળવ્યો છે લાભ મામલતદારના હુકમો વિના જ સર્વિસ બુક માં નોંધ કરી મેળવ્યો લાભ સમગ્ર મામલે ગળતેશ્વર તાલુકા શિક્ષણ અધિકારી એ કહ્યું સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે, ઠાસરા અને કઠલાલ ટીપીઓને સોંપાઈ તપાસ 50 જેટલા શિક્ષકોને લાભ ચૂકવવામાં આવ્યો છે, જે મામલે તપાસ કરવામાં આવશે સમગ્ર મામલે સંઘ ના આગેવાલા એ પણ લાભ લીધો છે કે કેમ તેની પણ તપાસ થશે.. બાઈટ : નિલેશ પટેલ ( ગળતેશ્વર તાલુકા પ્રા. શિક્ષણ અધિકારી )
0
0
Report
Advertisement

सूरत में भारी बारिश से बाढ़, हजारों घर जलमग्न, मेयर ने राहत कार्य शुरू किया

Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACAKGE એંકર: સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરની મોટાભાગની તમામ ખાધીઓ ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થઈ ગઈ છે. ખાડી પૂરના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ખાડી કિનારે આવેલી તમામ સરકારી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વીઓ:1 paristhiti પર કાબૂ મેળવવા અને રાહત કામગીરી ઝડપી બનાવવા માટે સુરત મહાનગરપાલિકાના મેયર માયા માવાણી તથા સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ પોતે રસ્તા પર ઉતર્યા હતા. તેમણે મનપાના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને પૂર અસરગ્રસ્ત અને ખાડી કિનારે આવેલા અલગ-અલગ વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી અને જરૂરી કામગીરી માટે ત્વરિત સૂચનાઓ આપી હતી. બાઈટ:: માયા માવાણી (મનપા મેયર) બાઈટ: રાજન પટેલ (સ્થાયી સમિતિ ચેશરમેન) વીઓ:2 ખાડીઓના પાણી ઓવરફ્લો થતાં જ ખાડી કિનારે આવેલ પ્રેમનગર અને કૃષ્ણનગર જેવા નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે જળબંબાકાર થઈ ગયા છે. لوگوںના ઘરો સુધી પાણી પહોંચી જતાં સુરક્ષાના ભાગરૂપે લિંબાયત વિસ્તારમાંથી 25 જેટલા લોકોને સલામત સ્થળે સ્થાનાંતરિત (શિફ્ટ) કરવામાં આવ્યા છે. વીઓ:3 તાલગતinux - તંત્ર દ્વારા ખાડી કિનારે રહેતા લોકોને એલર્ટ રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે, જ્યારે મનપાની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતત મોનિટરિંગ અને રાહત કામગીરી ચાલુ રાખવામાં આવી છે. પ્રશાંત ઢીવરે -સુરત PACAKGE
0
0
Report

सुरत में भारी बारिश से पांडेसरा खाड़ी में जलस्तर 7.5 मीटर, निचले इलाके डूबने का खतरा

Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACAKGE એંકર:સુરત શહેરમાં સતત વરસી રહેલા તોફાની વરસાદને પગલે પાંડેસરા વિસ્તોતથી પસાર થતી ભેદવાડ ખાડી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. ખાડીની જળસપાટી ૭.૫૦ મીટરને પાર પહોંચી જતાં બંને કાંઠે ઊભરાઈને વહી રહી છે. જેના કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જવાનો ભય ઊભો થયો છે. વીઓ:1 ​નોંધનીય છે કે, થોડા દિવસો પહેલાં જ આ ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ખાડીના પાણી ભરાઈ જવાથી કિનારે આવેલા પ્રેમનગર, કૃષ્ણનગર અને લક્ષ્મીનારાયણ નગર જેવા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા અને લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતો. વીઓ:2 ​હાલ ફરી એકવાર ખાડી ખતરાના નિશાનથી ઉપર વહી રહી હોવાનુંlocalsના રહિશે ભયનો માહોલ છે. ઘરોમાં પાણી ભરાઈ જવાની દહેશતે લોકો પોતાના કિંમતી સામાન અને ઘરવખરી સુરક્ષિત સ્થળે ખસેડવા મજબૂર બનયા છે. વahiવટી તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી રહી છે. પ્રશાંત ઢીવરે -સુરત
0
0
Report
Advertisement

सूरत के डिंडोली-भेस्तान सड़क पर पानी भरा, बड़े गड्ढे यातायात बाधित

Surat, Gujarat:એંકર:સુરત: સુરત શહેરના ડીંડોલી-ભેસ્તાન રોડ પર પાણી ભરાવાની સાથે મસમోటા ખાડા પડી જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદે વિરામ લીધા બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાડા પુરવાની કામગીરી ન કરાતા લોકોમાં પાલિકા તંત્ર સામે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. વીઓ: રોડ પર પાણી ભરાયેલા હોવાથી ખાડાઓ દેખાતા નથી, જેથી ચાલકો અકસ્માતના ડર વચ્ચે માંડ-માંડ વાહન ચલાવી રહ્યા છે. મસ્મોટા ખાડાઓથી બચીને વાહન ચલાવવાના ચક્કરમાં ડીંડોલી-ભેસ્તાન રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. બાઈટ: વાહન ચાલક વીઓ:2 વરસાદ બંધ થાની કારણે સમય વિતી જતા હોવા છતાં પાલિકાએ હજુ સુધી સમારકામ હાથ ન ધરતા સામાન્ય લોકો સવાલ ઊઠાવી રહ્યા છે કે તંત્ર ક્યારે જાગશે? સ્થળાની માંગ છે કે મનપા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે જેથી કોઈ મોટી હોતનار્થ સર્જાય તે પહેલાં વાહનચાલકોને રાહત મળી શકે.
0
0
Report

सूरत के भेस्तान-नवसारी रोड पर 500 मीटर पानी भरा; नगरपालिका की प्री-मोनसून तैयारी पर सवाल

Surat, Gujarat:અનેન્કર: સુરત શહેરમાં મહાનગરપાલિકાની નબળી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ફરી એકવાર ખુલ્લી પડી છે. ભેસ્તાન-નવસારી રોડ પર ફરી એક વખત ૫૦૦ મીટર સુધી પાણી ભરાઈ જઈતાના વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વીઓ :1 સુરતના ભેસ્તાનથી નવસારી જતાં મુખ્ય માર્ગ પર ૫૦૦ મીટર સુધી પાણી ભરાઈ જતા રસ્તાઓ તળાવમાં ફેરવાઈuja ગયા છે. મુખ્ય રોડ પર જ જળબંબાકારની સ્થિતિ સર્જાતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સવારના સમયે શાળા-કોલેજે જતાં વિદ્યાર્થીઓ તેમજ નોકરી-ધંધે નીકળેલા લોકો ટ્રાફિક જામમાં અટવાઈ પડ્યા હતા. વીએસટી: અસ્વીકાર્તા/બેદરકારી સામે સ્થાનિકોના આક્રમણ જોખેલા છે અને વહેલી તકે પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે. PRASHANT DHEVARE - સુરત
0
0
Report

भरूच के झघड़िया में संदिग्ध चांदीपुरा वायरस केस: 3 साल की बच्ची अस्पताल में भर्ती

ભરૂચ બ્રેકિંગ ભરૂચના ઝઘડિયા તાલુકામાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો 3 વર્ષની બાળકીને તાવ, ઝાડા-ઉલ્ટી અને ખેંચ આવતાં વહેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ બાળકીને સ્પેશિયલ પીડિયાટ્રિક વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવી લેબોરેટરી તપાસ માટે બાળકીનાં સેમ્પલ મોકલવામાં આવ્યા હાલ બાળકીને તબિયત સ્થિર હોય છતાં ચિંતાજનક સ્થિતિ નથી શંકાસ્પદ કેસ મળતાં આરોગ્ય વિભાગે ગામમાં રોગચાળો અટકાવવા તકેદારીના પગલાં શરૂ કર્યા આરોગ્ય વિભાગે લોકોને ગભરાવા નહીં, સત્તાવાર રિપોર્ટની રાહ જોવા અપીલ કરી.
0
0
Report
Advertisement
Advertisement
Back to top