Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli365560

Amreli - રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ

Apr 19, 2025 10:30:55
Rajula, Gujarat
રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ ઈમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આહિર સમાજની વાડી ખાતે સ્વ.દિપકભાઈ અરજણભાઈ જીંજાળાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા ૮૨ રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી. સ્વ.દીપકભાઈના ધર્મપત્ની મંજુલાબેન જીંજાળા અને મોટાભાઈ જશુભાઈ જીંજાળા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવતા રક્તદાન કેમ્પમાં યાદવ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવિણભાઈ જીંજાળા,પૂર્વ પ્રમુખ લાલજીભાઈ જીંજાળા,બળુભાઈ મકવાણા અને અરવિંદભાઈ વાણિયા સહિતના તમામ સભ્યશ્રીઓ દ્વારા ખડેપગે હાજર રહી ૮૨ યુનિટ બ્લડ એકત્રિત થયેલ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NJNILESH JOSHI
Mar 19, 2026 09:03:16
Vapi, Gujarat:1904ZK_RATNAGIRI_MANGO_HIGH_PRICE વાપીના એફટીપી ફોલ્ડરમા ફિડ છે એન્કર. ફળો ના રાજા કેરી ની સીજન શરૂ થવા ની ઘડીયો વાગી રહી છે ....જોકે વલસાડ જિલ્લા મા થી પસાર થતા નેશનલ હાઇwaye પર અત્યાર થીજ કેરી ની સીજન શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે ...વાપી અને જિલ્લા ના હાઇવે પર દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અત્યાર થી કેરી ની બજાર શરૂ થઈ ગઈ છે ...જોકે હજુ_Local વલસાડની કેરી ની સીજન મોડી શરૂ થવા ની હોવા થી મહારાષ્ટ્ર ના રત્નાગિરી અને દેવગઢની કેરીઓ ખુબજ ઊઁچા ભાવે વેચાઇ રહી છે ..જેના ભાવ સાંભળી ને મીઠી કેરી ખાટી લાગી શકે છે . વલસાડ જિલ્લો દુનિયાભરમા વલસાડી આફૂસ કેરી માટે γνωીતો છે ...દર વર્ષે કેરી ની સીજન મા કરોડો રૂપિયા ની કેરીઓ સ્વાદ ના શોખીનો આરોગી જાય છે ...જોકે હજુ વલસાડી આફૂસ કેરી ની સીજન એક દોઢ મહિના પછી શરૂ થશે પરંતુ અત્યારે જિલા ના હાઇવે પર કેરી ની હાઇવે બજાર પૂર.બહાર મા ખીલી ગઈ છે ...દર વર્ષે વાપી થી વલસાડ સુધી હાઇવે પર ભરાતી કેરીની બજાર તો અત્યારે ભરાઈ ગઈ છે .પન બજાર મા.વલસાડી આફૂસ ની જગ્યા અત્યારે સીજન ની શરૂઆત મા મહારાષ્ટ્ર ના રત્નાગિરી અને દેવગઢ ની કેરીઓ એ લઈને લીધી છે ..જિલ્લા મા 4 મહિના સુધી ભરાતી આ બજાર મા.અત્યારે વેચાઇ રહેલી કેરીઓ ના ભાવ આસમાને છે ...સીજન મા જે કેરીઓ मણ ના ભાવે વેચાય છે ....તે શરૂઆત મા ડઝન ના ભાવે વેચાઈ રહી છે ...તેમ છતા ઊંચા ભાવ ની કેરીઓ ખરીદનાર સ્વાદ ના શોખીનો મલી રહે છે ... મહત્વપૂર્ણ છે કે કેરીના મીઠા સ્વાદ ના શોખીનો કેરી ખરીદી ને સ્વાદ માણવા આતુર છે ....જોકે અત્યારે બજાર મા જે ભાવે કેરી વેચાઇ રહી છે ...તેના ભાવ સમ્ભાડિ ને સ્વાદ ના શોખીનો ને કેરી નો મીઠો સ્વાદ ખાટો લાગી શકે છે ...કારણ અત્યારે રત્નાગિરી અને દેવગઢ ની કેરીઓ ડઝન ના 1200 થી લઈ 1500 રૂપિયા સુધી વેચાઇ રહી છે ..સીજન માઁ જે કેરી 600.થી લઈ ને 800.રુપીયે મણ વેચાય છે તે અત્યારે તેટલા ભાવ મા તો ડઝન કેરી પણ નથી મળતી..પરંતુ...તેમ છતા સ્વાદ ના શોખીનો કચવાતા મને ઊંચા ભાવ ની કેરી ખરીદી સ્વાદ માણે છે .... બાઈટ:1 नसरુદ્દीन खान વેપારી બાઇટ: 2 અકબર અલી વેપારી બાઇટ: 3 מયંક पटेल ગ્રાહક Nilesh Joshi ji Media Vapi FTP/VAPI/MARCH26/19.03.26/1903ZK_RATNAGIRI_HAFUS_PRICE_HIGH/3BYTE/2VISUAL
1034
comment0
Report
CPCHETAN PATEL
Mar 19, 2026 09:02:34
1078
comment0
Report
URUday Ranjan
Mar 19, 2026 08:45:13
Ahmedabad, Gujarat:સ્ટોરી હેડલાઈન: અમદાવાદ: કળિયુગી માતાની મમતા લજવાઈ! લોકલાજની બીકે પાપ છુપાવવા તાજા જન્મેલા ફૂલ જેવા બાળકને ત્યજ્યું, એરપોર્ટ પોલીસસિવીલના CCTVથી ઉકેલ્યો ભેદ એન્કર : uhadya RANJAN અમદાવાદમાં માતા મમતાને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કોઠારી હોસ્પિટલ પાસે એક નિર્દોષ, તાજું જન્મેલું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી જતા ચકચાર મચી ગઈ હતી. પથ્થર દિલની માતાએ પોતાના પાપને છુપાવવા માટે લોકલાજની બીકે ફૂલ જેવા બાળકને રઝળતું મૂકી દીધું હતું. કાંઠા પોલીસને સીવીટીધી ફૂટેજની કડીઓ જોડીને ગણતરીના કલાકોમાં જ આ કળિયુગી જનતાને શોધી કાઢી છે. શું છે આ આખી કરુણ દાસ્તાન? જોઈએ આ ખાસ અહેવાલમાં... વીઓ : 01 ઘટનાની શરૂઆત થઈ 17 માર્ચ 2026 ના રોજ, જ્યારે એરપોર્ટ પોલીસને માહિતી મળી કે કોઠારી હોસ્પિટલ નજીક એક નવજાત બાળક બિનવારસી હાલતમાં પડ્યું છે. પોલીસે તાત્કાલિક બાળકને સુરક્ષિત સ્થળે ખસેડી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. તપાસનો દોર શરૂ થયો સીસીટીવીફૂટેજથી. ડીસીટીવૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે એક મહિલા બાળકને મૂકીને જઈ રહી હતી. આ કડી પોલીસને સીવીલ hospital સુધી દોરી ગઈ. તો પરથી : વી એન યાદવ , એસીપી , જી ડિવિઝન વીઓ : 02 સિવિલ હોસ્પિટલના રેકોર્ડ અને સીસીટીવી તપાસતા ચોંકાવનારો ખુલાસો થયો. ગત 11 માર્ચના રોજ દીપા સાધનાની નામની મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. 17 માર્ચના રોજ દીપાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું અને કમનસીબી જુઓ કે એ જ રાત્રે તેણે પોતાના બાળકને રસ્તા પર ત્યજી દીધું. પોલીસ તેને ઓળખી તેની ધરપકડ કરી લીધી છે. પૂછપરછમાં જે વિગતો સામે આવી તે સમાજની વરવી વાસ્તવિકતા દર્શાવે છે. વીઓ : 03 પોલીસ તપાસમાં સામે આવ્યું કે, દીપાના વર્ષ 2010માં છૂટાછેડા થઈ ગયા હતા અને તેને પહેલા પતિથી બે બાળકો પણ છે. છૂટાછેડા બાદ વર્ષ 2018 માં તેના પડોશમાં રહેતા એક યુવકના પ્રેમમાં પડી હતી અને આ બાળક તે પ્રેમ સંબંધ થી હોવાનું ખુલ્યું છે. સમાજમાં બદનામી ન થાય અને પાપ છુપાવવા માટે તેણે આ માસૂમને રઝળતું મુક્યું હતું. હાલ એરપોર્ટ પોલીસે માતા સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ અને સિવિલ હોસ્પિટલના એન્ટ્રી ડેટાના આધારે આરોપી માતાની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે લોકલાજની બીકે તેણે બાળકને ત્યજી દીધું હતું. બાળકના પિતા અંગે પણ તપાસ કરી રહી છે ત્યારે પાપ છુપાવવા માટે જે ફૂલ જેવા બાળકને મોતને મોઢે ધકેલ્યું હતું. તે માસૂમ અત્યારે સુરક્ષિત છે પણ તેની જનેતા આજે કાયદા માં ફસાઈ છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
1068
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Mar 19, 2026 06:47:47
Dahod, Gujarat:દાહોદમાં બંધ મકાનોને નિશાન બનાવતી તસ્કર ગેંગ ઝડપાઈ,રૂ. 5.5 લાખનો મુદ્દામાલ રિકવર.! મહિલા પોલીસ કર્મીના મકાનમાં ચોરીનો ભેદ ઉકેલાયો | 4 આરોપી ઝડપાયા, 1 હજુ ફરાર દાહોદ શહેરમાં બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરતી તસ્કર ટોળકીનો ભેદ ઉકેલી બી ડિવિઝન પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધhauptાર સહીત ચાર તસ્કરોની ધરપકડ કરી છે. પોલીસે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સહીત ચાર આરોપીઓને ઝડપી પાડી ચોરી કરાયેલા 100 ટકા મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. મળતી માહિતી અનુસાર, શહેરના જીવનદીપ સોસાયટી વિસ્તાર‌માં ચાર દિવસ અગાઉ મહિલા પોલીસ કર્મીના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા.તસ્કરોએ ઘરમાં રાખેલી તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના મળી અંદાજે રૂ. 5.5 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતા જ બી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ સાથે અન્ય ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરતા આખી ગેંગ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે મુખ્ય સૂत्रધાર અર્જુન આમલીયાર (રહે. છાપરી નવા ફળિયા) સહિત સાહિલ બબેરીયા (રહે. દેલસર ગલાલીયાવાડ) અને મેહુલ બારીયા (રહે. અજારિયા ફળિયા)ની ધરપકડ કરી છે. જ્યારે ગેંગનો અન્ય સભ્ય મહેશ ચંદુ બારીયા (રહે. હજારીયા ફળિયા) હાલ પોલીસ પકડથી દૂર છે અને એની શોધખોળ ચાલી રહી છે. *પોલીસ કર્મીના ઘરેથી ચોરેલા મુદ્દામાલ મુખ્ય સૂત્રધારના સાળાના ઘરેથી કબજે કર્યા.* પોલીસ તપાસ દરમ્યાન સામે આવ્યું કે મુખ્ય આરોપી અર્જુન આમલીયારે ચોરી કરાયેલા દાગીના પોતાના સાળા દીવાન વાદી (રહે. સંતરામપુર)ના ઘરે છુપાવી રાખ્યા હતા, જેને પોલીસ કબજે કર્યા છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી બે બાઈક પણ જપ્ત કરવામાં આવી છે. *પકડાયેલી લોકલ ગેંગ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા હોવાનું સામે આવ્યું.* પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર અર્જુન આમલીયાર સામે ઘરફોડ ચોરીના ચાર, એક આર્મ આેક્ટ સાથે પાંચ ગુના નોંધાયેલા છે. આ સિવાય સાહિલ બબેરીયા સામે મોબાઈલ સ્નેચિંગ, પ્રોહી સહિતના ગુનાઓ નોંધાયેલા છે.પોલીસ દ્વારા સમગ્ર ચોરીના કેસનો ભેદ ઉકેલી ચોરાયેલો 100 ટકા મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.પોલીસની આ કામગીરીને કારણે શહેરમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.
992
comment0
Report
DPDhaval Parekh
Mar 19, 2026 06:47:20
Navsari, Gujarat:नવસારીના મધ્યમાં આશાપુરી માતાજી મંદિર વસ્‍તિત છે, જે લગભગ 400 વર્ષ પૂર્વાણું સ્થળ છે. ચૈત્ર નવરાત્રીના શરૂઆતથી આજે વહેલી સવારે માતાજીના દર્શનાર્થે માઈભક્તો આવી રહ્યા હતા. ભક્તો માતાજી પાસે શ્રદ્ધા પૂર્વક વंदન કરી પોતાના આશા પૂર્ણ કરવા અર્પણ કરે છે. માતાપիտի ક્રિકેટ સાથે મૃત્યુ નોંધાયું, પરંતુ મંદિરની મહાના મહિમા આગામી શાસ્ત્રો દ્વારા બતાવવામાં આવે છે. ભારત દેશના નોર્ઘાવાળું આસી વર્ષોથી——લાખોના ભાગીદારો નવસારીનાં આશાપુરી માતાજી મંદિરની દર્શનમાં ઉમટી પડે છે. મંદિરમાં ચૈત્ર નવરાત્રીના પ્રારંભે ગણપતિજી અને માર્કન્ડેય ઋષિ બંનેને માતાજી પોતાના સહારે બેસાડાયેલા હોવાનું દર્શાવવામાં આવે છે. બીજી તરફ ભક્તિ અને શ્રદ્ધા કેન્દ્ર તરીકે ટ્રસ્ટ દ્વારા દાનરીમાંથી આરોગ્ય અને શિક્ષણ કલ્યાણ કાર્ય માટે ઉપયોગ થાય છે. આશાપુરી માતાજી મંદિરના આ પવિત્ર સ્થાનને દરેક ભક્તના આંતરિક આશા પૂર્ણ કરવાની તદ્દન પ્રેરણા મળતી હોય છે.
1047
comment0
Report
TDTEJAS DAVE
Mar 19, 2026 06:46:34
Mehsana, Gujarat:આજ થી પવિત્ર ચૈત્રી ઉત્સવનો શુભારંભ ચૈત્રી ઉત્સવનું ધાર્મિક ખૂબ મહત્વ શક્તિપીઠ બહુચરાજી માં ઘટસ્થાપન વિધિ યોજાઈ વિશ્વમાં ચાલી રહેલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં શાંતિનો માહોલ સનાતન સંસ્કૃતિ અને આરાધના ને કારણે ભારતમાં પરમ શાંતિ વશ્વમાં શાંતિ અર્થે આજે વિશેષ પ્રાથના કરાઈ વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન વિધિ યોજાઈ ગુજરાતના ખુણેખૂણે થી માઇ ભક્તો દર્શન માટે ઉમટ્યા માં બહુચર ના પાવનકારી દર્શન કરી ધન્યતાની કરી અનુભૂતિ આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ સાથે મહેસાણા जिल्लેના પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિર પણ ચૈત્રી નવરાત્રીનો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે અને પરંપરા મુજબ વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે આજે પ્રથમ દિવસે માં બહુચરના ગર્ભગૃહમાં ઘટસ્થાપન વિધિ યોજાઈ. વૈદિક મંત્રોના ઉચ્ચારણ થી સમગ્ર મંદિર ભક્તિમય બન્યું વિહેન્દ્રના પવિત્ર આ નમ્ર તારીખે માતાજીની આરાધનાનું ખૂબ મહત્વ હોય છે ત્યારે આજથી શરૂ થયેલ પવિત્ર ચૈત્રી નવરાત્રીનું પણ ખાસ મહત્વ રહ્યું છે. નવરાત્રિમાં દીવી શક્તિની આરાધના ખૂબ ફળદાયી નીવડતી હોય છે. આ નવરાત્રિમાં લોકો વિધિવિધાન મુજબ માતાજીની પૂજા અને આરાધના કરી માતાજીને રિઝવવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે શક્તિભક્તિ અને આરાધના ના પર્વ એવા ચૈત્રી નવરાત્રિને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના 9 દિવસ માં વિવિધ ધાર્મિક આયોજન સાથે તેરસ ચૌદસ અને પૂનમ ભાતીગળ મેળાનું પણ બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ 3 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ગુજરાતના ખૂણેખૂણે થી બહુચરાજી પધારી મા બહુચરના પુનરઆરાધનનો લાભ લેશે. બાઈટ ... યાત્રાધામ બહુચરાજી મંદિર મામલે ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થયું છે જ્યાં બહુચરાજી મંદિરે આજે પ્રથમ દિવસમાં ચૈત્રી નવારાત્રી એ घटસ્થાપન કરવા માંાવવામાં આવ્યું. ચૈત્રી નવરાત્રીનું બહુચરાજી મંદિરે વિશેષ મહત્વ હોવાને કારણે ગુજરાતની સાથે દેશભરમાંથી માઈભક્ત શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં બહુચરાજી મંદિરે માઈ માતાજીના આશીર્વાદ મેળવવા પધાર્યા છે. વિશ્વમાં ચાલી રહેલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. સનાતન સંસ્કૃતિ અને આરાધના ના કારણે ભારતમાં પરમ શાંતિ અને પરમ વૈભવ પ્રાપ્ત થઈ રહ્યો છે. શક્તિપીઠ બહુચરાજી માં આજે વિશ્વમાં શાંતિ અર્થે વિશેષ પ્રાથના પણ કરાઈ અને સર્વેષેય કલ્યાણ થાય તેવી મા બહુચર્ના અર્જ કરાઈ આવ્યું યાત્રાધામ સભ્યત્વ પુજારી_TEJUS ડવે ઝી 24 કલાક મહેસાણા
1000
comment0
Report
JBJayendra Bhoi
Mar 19, 2026 06:46:02
Godhra, Gujarat:પંચમહાલ जिल्लાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોનું વિશાળ ભીડ ઉમટ્યું છે. અંદાજીત 70 હજાર થી એક લાખ ભક્તો મા મહાકાળી ના દર્શન प्रथम દિવસે કર્યા હોવા નો અંદાજ છે. રાજ્યભરના તેમજ બહારના રાજ્યોમાંથી લાખો ભક્તો માતાજીના દર્શન માટે પહોંચ્યા છે. ભક્તોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શક્તિ ઉપાસના નું મહાપર્વ એટલે કે ચૈત્રી નવરાત્રી નો આજ થી પ્રારંભ થઇ રહ્યો છે. નવરાત્રી માં શક્તિપીઠ દર્શન નો વિશેષ મહিমા રહેલો હોઈ 51 શક્તિપીઠો પૈકી એક શક્તિપીઠ પંચમહાલ ના પાવાગઢ ખાતે આવેલું મહાકાળી ધામ છે. જ્યાં ચૈત્રી નવરાત્રીની શરૂઆત સાથે જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રીથી જ ભક્તો લાંબી લાઇનોમાં ઉભા રહી માતાજીના દર્શન કરી રહ્યા છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા છે. ભક્તોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા માટે વિવિધ સ્થળોએ પોલીસ પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. સાથે જ લાઇટ, પાણી અને મેડિકલ જેવી જરૂરી સુવિધાઓ પણ તંત્ર અને મંદિર પ્રસાસન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગ્રામ પંચાયત અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સ્વચ્છતા જળવાય તે માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટરની માર્ગદર્શન હેઠળ whole આયોજન સુચારૂ રીતે અમલમાં મુકાયું છે. સાથે જ પાવાગઢના વિવિધ વિસ્તારોમાં પારંકિંગની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે.
1006
comment0
Report
CPCHETAN PATEL
Mar 19, 2026 04:46:06
Surat, Gujarat:સુરત બ્રેક કાપોદ્રા રચના સર્કલ પાસેની ઘટના ખાતા નંબર 46 અને 47માં આગ લાગી આગ લાગતા ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો 4 ફાયર ગેટ ની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી આગમાં એલપીજી સિલિન્ડર માં બ્લાસ્ટ થયો હતો ફાયરની ટીમે હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી 3 માળે બંધ પતરાનો શેડ તોડી નાખ્યો હતો ફાયર ની ટીમે અંદર ફસાયેલા કામદારોનું રેસ્ક્યુ કર્યું હતું 11 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા 2 વ્યક્તિઓના બ્લાસ્ટ ના કારણે મોત નિપજ્યા જ્યારે 9 ને નાની મોટી ઇજા પહોંચી ફાયર ફાઈટીંગ દરમિયાન 8 એલપીજી સિલિન્ડર મળી આવ્યા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા સૉર્ટ સર્કલ ના કારણે આગ લાગી હતી
1002
comment0
Report
MMMitesh Mali
Mar 18, 2026 18:32:37
Vadodara, Gujarat:પાદરા તાલુકાના ગંભીરા વિસ્તારમાં આવેલ બ્રિજ મામલે મહત્વપૂર્ણ અપડેટ સામેાયું છે. છેલ્લે 7 મહિના થી બંધ રહેલો આ બ્રિજ હવે ફરી શરૂ થવા જઈ રહ્યો છે. તૂટેલા બ્રિજ પર સફળતાપૂર્વક લિંક સ્પાન લગાવવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. રાજ્ય સરકાર દ્વારા બ્રિજના રીપેરીંગની જવાબદારી વિશ્વકર્મા મરીન્સને સોંપવામાં આવી હતી. ફેબ્રિકેટેડ ટેક્નોલોજીની મદદથી તૂટેલું બ્રિજ ફરી જોડવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ રહી છે. વિશ્વકર્મા ગ્રુપના મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના કેતનભાઈ ગજ્જરે રાજ્ય સરકાર પાસેથી કોઈ ચાર્જ વસૂલ કર્યા વિના આ મહત્વપૂર્ણ કામગીરી પાર પાડી છે. બ્રિજ ફરી શરૂ થતા વિસ્તારના નોકરિયાત વર્ગ અને રોજિંદા અપડાઉન કરતા લોકોને મોટી રાહત મળશે. ખાસ કરીને ચાલીને અને ટુ-વ્હીલર દ્વારા લોકો હવે સરળતાથી પસાર થઈ શકશે. ઉલ્લેખનીય છે કે 7 જુલાઈ 2025ના રોજ આ બ્રિજ તૂટી પડ્યો હતો, જેમાં દુર્ગટનાગ્રસ્ત બની 21 લોકોએ જીવ ગુમાવ્યો હતો. હવે બ્રિજના પુનઃપ્રારંભ સાથે વિસ્તારના જીવનમાં ફરી ગતિ આવશે.
1083
comment0
Report
RTRAJENDRA THACKER
Mar 18, 2026 18:32:21
Sadhara, Gujarat:ભારતીય રાષ્ટ્રધ્વજ ધરાવતું ક્રૂડ ઓઇલ ટેન્કર જગ લાડકી, ગુજરાતના અદાણી પોર્ટ્સ મુન્દ્રા ખાતે સફળતાપૂર્વક પહોંચી ગયું છે. તે લગભગ 80,886 મेट્રિક ટન (MT) ક્રૂડ ઓઇલ - જે UAE થી પ્રાપ્ત થયું હતું - ફુજૈરાહ બંદર પર લોડ થયું હતું. કુલ લંબાઈ 274.19 મીટર અને બીમમાં 50.04 મીટર, આ ટેન્કરનું ડેડવેઇટ ટનેજ આશરે 164,716 ટન અને કુલ ટਨੇજ લગભગ 84,735 ટન છે. મુન્દ્રા પોર્ટ્સ ખાતે તેનું आगમન, નોંધપાત્ર ક્રૂડ આયાતને સંભાળવામાં સુવિધાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. આ ડિલિવરી મુખ્ય રિફાઇનરીને આ પ્રદેશમાં પુરવઠા વિક્ષેપો દરમિયાન કામગીરી જાળવવા અને ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે એવા શિપમેન્ટ પર આધાર રાખે છે. મુન્દ્રા પોર્ટ્સએ જહાજનું સલામત બર્થિંગ અને ભારતની મહત્વપૂર્ણ ઊર્જા જીવનરેખાઓનું રક્ષણ કરવા માટે દરિયાઇ સંકલન પૂરું પાડ્યું હતું.
1012
comment0
Report
Advertisement
Back to top