Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli365560

Amreli - પહેલગામે આંતકી હુમલામાં શહીદો ને શ્રદ્ધાંજલિ આપતી રાજુલાની કાન્હા વિશ્વ વિશ્વવિદ્યાલય

Apr 24, 2025 18:27:20
Rajula, Gujarat
પહેલગામે આંતકી હુમલામાં શહીદો ને શ્રદ્ધાંજલિ આપતી રાજુલાની કાન્હા વિશ્વ વિશ્વવિદ્યાલય જમ્મુ કાશ્મીર ના પહેલગામ માં હિન્દુ ધર્મના લોકો પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો જે હુમલામાં 27 જેટલા હિન્દુ ભાઇઓએ પોતાના પ્રાણની આહુતિ આપી આ હુમલામાં હિન્દુ ભાઇઓ નિર્દોષ રીતે માર્યા ગયા હોય ત્યારે રાજુલા કાન્હા વિશ્વવિદ્યાલય ના વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા આજે રાજુલા શહેરમાં જલારામ સર્કલથી શહીદ ચોક સુધી વિદ્યાર્થીઓ દ્વારા મૌન રેલી કાઢવામાં આવેલી અને ગાયત્રી મંત્ર બોલી દિવંગત આત્માને ઈશ્વર શાંતિ આપે તે પ્રાર્થના સાથે વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top