Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007

વડોદરા બ્રિજ દુર્ઘટના: કામરેજ તાપી બ્રિજનું તાત્કાલિક નિરીક્ષણ શરૂ!

SVSANDEEP VASAVA
Jul 11, 2025 12:03:43
Surat, Gujarat
નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- તાપી બ્રિજ (કામરેજ) સ્લગ :-1107ZK_SRT_COLLECTOR_VISIT_1 ફીડ :- બાઈટ, વોક થ્રુ, વીડિયો, ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ હવે તંત્ર સાબડું બન્યું છે. પુલ તૂટી જવાની ઘટના બાદ હવે ઠેર ઠેર બ્રિજો નું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું. ત્યારે એક મહિના આગાઉ ઝી મીડિયા દ્વારા એહવાલ પ્રસારિત કરાયા બાદ મંત્રીએ બ્રિજ નું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ હવે કલેક્ટર દ્વારા કામરેજ તાપી નદી બ્રિજ નું નિરીક્ષણ કરી સમારકામ માટે ના આદેશ કરી વૈકિલ્પક માર્ગ તરીકે એકસપ્રેસ વે શરૂ કરવાની કવાયત હાથધરી છે.. વિઓ.... વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય માં તંત્ર સાબડું બન્યું છે. સુરત નું વહીવટી તંત્ર પણ મોડે મોડે એક્શન મોડ માં દેખાયું છે. ઝી મીડિયા ની ટીમ દ્વારા જર્જરિત બ્રિજ મુદ્દે એક એહવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. કામરેજ તાપી નદી ઉપર થી પસાર થતા નેશનલ હાઇવે ૪૮ નો બ્રિજ છે. જે બ્રિજ ના મધ્યમાં બે સ્પાન વચ્ચે મોટી ક્ષતિ સર્જાય છે. જે ક્ષતિને છેલ્લા બે વર્ષથી તંત્ર લોખંડ ની પ્લેટ મૂકી ને કામકાજ ચલાવાય રહ્યું છે. ત્યારે ચોમાસામાં ની શરૂઆત સાથેજ બ્રિજ માં સર્જાયેલ ક્ષતિ બાબતે ઝી મીડિયા દ્વારા એહવાલ પ્રસારિત કરાયો હતો. અને ત્યારબાદ કામરેજ ના ધારાસભ્ય અને હાલ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસૂરિયા દ્વારા બ્રિજ નું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. અને હાલ જિલ્લા કલેક્ટર દ્વારા બ્રિજ સંદર્ભે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વોક થ્રુ :- સંદીપ વસાવા (કામરેજ તાપી બ્રિજ) વિઓ... આજ રોજ જિલ્લા કલેકટર એ કામરેજ તાપી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર સૌરભ પારઘી, તાલુકા વહીવટી અધિકારીઓ, પોલીસ અને NHAI ના અધિકારી સાથે નિરીક્ષણ કર્યું. તાપી નદી બ્રિજ નું સમારકામ હાથ ધરવામાં આવશે આ સમારકામ 25 દિવસ જેટલો સમય લાગી શકે છે. કામરેજ તાપી બ્રિજ સમારકામ માટે વાહનો માટે અવજ જવર માટે બંધ કરવામાં આવશે. અને જેના વૈકિલ્પક માર્ગ તરીકે એકસપ્રેસ વે થી વાહનો અવજ જવર કરશે. સાથે જિલ્લામાં આવેલા તમામ બ્રિજ ના નિરીક્ષણ કરવા સૂચના આપી છે. જે પણ બ્રિજ જર્જરિત બ્રિજ હશે તેનું તાત્કાલિક સમારકામ કામગીરી હાથ ધરવામાં આવશે બાઈટ :- સૌરભ પારઘી (સુરત જિલ્લા કલેક્ટર )
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top