Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli365560

ધારેશ્વર મહાદેવ આશ્રમે કિશન દાસ બાપુના સાધન્યમા ગુરુ પુનમની કરવામાં આવી ઉજવણી

Jul 11, 2025 02:54:59
Rajula, Gujarat
ધારેશ્વર મહાદેવ આશ્રમે કિશન દાસ બાપુના સાધન્યમા ગુરુ પુનમની કરવામાં આવી ઉજવણી રાજુલા તાલુકા માડળગામની ગોચર વિસ્તારમાં આવેલ ધારેશ્વર મહાદેવ આશ્રમે કિશન દાસ બાપુના સાધન્યમા ગુરુ પુનમની કરવામાં આવી ઉજવણી. આજરોજ ગુરુપૂર્ણિમાના તહેવાર નિમિત્તે ધારેશ્વર મહાદેવ આશ્રમે નામી અનામી કલાકારો તેમજ ભજનીકો દ્વારા ભજનનીરમઝટ બોલાવી તેમજ આશ્રમના મહંત કિશનદાસ બાપુ દ્વારા ધારેશ્વર મહાદેવ આશ્રમમાં આરતી નું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ આશ્રમે પધારેલા મહેમાનો તેમજ બહોળી સંખ્યામાં ભક્તજનો એ પધારી ભજન આરતી સત્સંગ જેવા ત્રિવેણી સંગમ ની સાથે ગુરુ પુનમની કરવામાં આવી ઉજવણી. ઉજવણી દરમિયાન માંડળ ડોળીયા. બાલાપર. મસુદડા. મોરંગી.ડુંગરપરડા.રાભડા ચાંચ ખેરા જેવા અનેક ગામડાઓના ભક્તજનો હાજર રહેલા
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top