Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajkot360003

राजकोट में एक ही रात में दो कारों में भीषण आग, लोग दहशत में

SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 28, 2025 06:52:36
Rajkot, Gujarat
REP_SAHIL_SAPPA FEED_VIA_2C APPROVED_GAURAVBHAI BYTE_1_AND_VISUAL રાજકોટ રાજકોટ શહેરમાં એકજ રાતમાં બીજી ગાડીમાં લાગી ભીષણ આગ.. શહેરના ન્યારીડેમ નજીક વધુ એક કારમાં લાગી ભીષણ આગ .. કાર લઈ જતી વખતે ખાડો આવતા કાર અથડાય અને કારમાં ધુવાડા નિકળવા લાગ્યા... કારમાં બેસેલ એક વ્યક્તિ કારમાં આગ લાગવાથી ઈજાગ્રસ્ત... અન્ય એક વ્યક્તિ સમય સૂચકતા નીચે ઉતરી જતા તેને કોઈ હાનિ ન પોહચી.. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર આપવામાં આવી .. ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું.. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી કારમાં લાગેલ આગ ઉપર કાબુ મેળવાયો... સદનસીબે કોઈ જાનહાનિ નહીં ..
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HBHimanshu Bhatt
Sept 28, 2025 08:17:25
Morbi, Gujarat: Slug 2809ZK_MRB_KANYA_PUJAN Format PKG Reporter HIMANSHU BHATT Feed 2809ZK_MRB_KANYA_PUJAN Date 28/9/2024 Location MORBI APPROVAL: DAY PLAN એન્કર મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આજે કન્યા પૂજન અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 700 જેટલી કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારે 1008 મહામંડલેશ્વર રતનેશ્વરી દેવીજી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી હાજર રહ્યા હતા. વીઓ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડો.પ્રવિણભાઈ તોગડીયાજીના માર્ગદર્શન હેઠળ દેશભરના વિવિધ પ્રખંડોમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રીના પાવનપર્વ નિમિતે માઁ જગદંબાની આરાધના ઉપરાંત કન્યા પૂજન તેમજ શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે મોરબીના અયોધ્યાપૂરી મેઇન રોડે આવેલ જલારામ મંદિર ખાતે મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા મોરબી જીલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કન્યા પૂજન તેમજ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોરબીના જુદાજુદા વિસ્તારમાં આવેલ ગરબીમાં ભાગ લેતી 700 થી પણ વધુ દીકરીઓને બોલાવીને તેઓનું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળના હોદેદારો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે 1008 મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીજી તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી શશીકાંતભાઈ પટેલ ઉપસ્થિતરહ્યા અને સંતો મહંતો તેમજ આગેવાનો દ્વારા કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું અને દીકરીઓના આશીર્વાદ લેવામાં આવ્યા હતા ત્યાર બાદ દરેક કન્યાઓને લ્હાણી આપવામાં આવી હતી. અને અંતમાં શાસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું આમ નવરાત્રિ દરમ્યાન યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા અધ્યક્ષ નેવીલભાઈ પંડિત તેમજ મહિલા મંડળની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. બાઇટ 1: રતનેશ્વરી દેવીજી, મહામંડલેશ્વર, રામધાન આશ્રમ, મોરબી બાઇટ 2: શશીકાંતભાઈ પટેલ, મહામંત્રી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 28, 2025 07:45:17
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA CEMRAMEN_UDAY_PAWAR FEED_VIA_2C APPROVED_VISHALBHAI BYTE_ONLY_BREKING રાજકોટ સમૂહ લગ્નના નામે 27 યુગલો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીનો આપઘાતનો પ્રયાસ ચંદ્રેશ છત્રાલાએ પોતાના ઘરે ઊંઘની વધારે ગોળી ખાઈને કર્યો આપઘાતનો પ્રયાસ જોકે આપઘાતનો પ્રયાસ કરતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતો પોલીસનું નિવેદન નોંધે તે પહેલા જ પ્રાથમિક સારવાર લઈને ચંદ્રેશ છત્રોલા સિવિલ હોસ્પિટલમાંથી થયો ફરાર હજુ સુધી આપઘાતનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પરંતુ ઋષિવંશી સમાજના સમુહ લગ્નના નામે યુગલો પાસેથી કરી હતી છેતરપિંડી લગ્નના દિવસે જ સમૂહ લગ્નના આયોજકો થયા હતા ફરાર સમગ્ર રાજ્યમાં સમૂહ લગ્ન ના આયોજકો ફરાર થયાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 28, 2025 07:45:08
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE FEED_LIVE_U FOLDER_SRT_KOJWAY_ ​એંકર:સુરત: ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ભયજનક સપાટીની અત્યંત નજીક પહોંચી ગયો છે. હાલમાં ડેમની સપાટી 344.18 ફૂટ પર છે. જે તેની ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 0.82 ફૂટ જ દૂર છે. ​વીઓ:1 ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હાલમાં તાપી નદીમાં 1 લાખ 33 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સુરત ખાતેના કોઝવેની સપાટી પણ ભયજનક સ્તરને વટાવી ગઈ છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. જે હાલમાં 7.42 મીટર પર પહોંચી છે.હવામાન વિભાગે સુરત અને આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદની ગંભીર ચેતવણી આપી છે. ​વીઓ:2 સુરત જિલ્લા માટે આજે, તારીખ 28મીના રોજ, ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ​આ ઉપરાંત, આવતીકાલે સોમવાર, તારીખ 29મીના રોજ સુરત જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ​સુરત નજીકના જિલ્લાઓ માટે પણ ભારે વરસાદ અંગે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યા છે. ​તારીખ 28, 29 અને 30ના રોજ મેઘગર્જના સાથે વરસાદ થવાની ચેતવણી પણ આપવામાં આવી છે. WKT: પ્રશાંત ઢીવરે (કોઝવે બતાવતા) વીઓ:3 ​રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની ગંભીરતાને ધ્યાને લઈને, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ/કર્મચારીઓને તકેદારીના યોગ્ય પગલાં લેવા અને પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. શહેરીજનોને પણ નદી કિનારાના વિસ્તારોથી દૂર રહેવા અને હવામાનની ચેતવણીઓ પર ધ્યાન આપવા અપીલ કરવામાં આવે છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
0
comment0
Report
AKAshok Kumar
Sept 28, 2025 07:06:37
Junagadh, Gujarat:એન્કર જુનાગઢ નવરાત્રી નિમિત્તે પોતાનો પહેરવેશ પહેરીને આહીર સમાજના લોકોએ રાસની રમઝટ બોલાવી વીઓ જુનાગઢ ખાતે યદુવંશી નવરાત્રી મહોત્સવમાં લોકો પોતાનો પહેરવેશ પહેરી ભગવાન શ્રીકૃષ્ણમાં લીન થયા ત્યારે આ પ્રાચીન નવરાત્રીમાં માતાજીના ગરબા તેમજ ભગવાનની સ્તુતિ નો આ આયોજનકરવામાં આવતું હોય છે ત્યારે દેશી ઢબથી આ લોકો પોતાનો પહેરવેશ જેમકે પુરુષો ચોયણી તેમજ શર્ટ પહેરે છે ત્યારે મહિલાઓ કાપડું તેમજ ઓઢણું આભૂષણોથી સજ થઈને માના નોરતાનું આનંદ લે છે અત્યારે આ નવરાત્રિમાં ખાસ કરીને પોતાની સંસ્કૃતિ જાળવી અને આ નવરાત્રીનું આનંદ મેળવતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો મન મૂકીને રાસ રમી રહ્યા હોય છે ત્યારે નવરાત્રી આહીર યુવક મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષ થયા આ આયોજન કરવામાં આવે છે ત્યારે આ પરંપરામાં ટ્રેડિશનલ પોશાક પહેરી આ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મહા રાસ આયોજન કરવામાં આવ્યું હતું બાઈટ પુંજા સિસોદિયા કોર્પોરેટર ભાજપ જુનાગઢ બાઈટ રાજી બેન બાઈટ લતાબેન સુવા અશોક બારોટ જૂનાગઢ
1
comment0
Report
UPUMESH PATEL
Sept 28, 2025 06:50:16
Valsad, Gujarat:Approved By Vishal એન્કર : વલસાડ જિલ્લામાં પડેલા ભારે પવન સાથે પડેલા ધોધમાર વરસાદ ના કારણે જિલ્લામાં અનેક જગ્યાએ નુકશાની ના દ્રશ્યો સામે આવ્યા છે શહેર તથા ગામડા વિસ્તારમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થઈ જવા પામ્યા છે વલસાડ તાલુકાના મોટી સરોણ ગામ ખાતે 100 વર્ષ જૂનું વડનું વૃક્ષ ધરાશાઈ થતા બે જેટલા ઘરો પર પડ્યું હતું બે જેટલા ઘરમાં રહેતા પરિવાર નો ચમત્કારી બચાવ થવા પામ્યો હતો પરંતુ ઘરના પતરા અને દીવાલ તૂટી જવા પામી હતી તો બીજી બાજુ સરોધી ,સરોણ,ધનોરી જેવા ગામોમાં ઘરોના પતરા ઉડી જવા ના કારણે ભારે નુકશાની થવા પામી છે ત્યારે વરસાદ ના કારણે થયેલી નુક્શાનીનું સર્વે કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે બાઈટ : સંજય ભાઈ પટેલ બાઈટ : વન ટૂ વન જિલ્લા પંચાયત સભ્ય
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 28, 2025 06:50:07
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA CEMERAMAN_UDAY_PAWAR FEED_VIA_TVU APPROVAD_DAY_PLAN BYTE_CHOPAL એંકર આજરોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઇનલ મેચ જ્યારે રમાવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ ભરના ક્રિકેટ રસીકોમાં આ મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને રાજકોટમાં ક્રિકેટ રમી રહેલા ક્રિકેટરોમાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો ... ક્રિકેટ પ્રેમીઓએ જીતેગા ભારત જીતેગાના રાજકોટના રેસ્કોર્સ મેદાન ખાતે નારા લગાવ્યા હતા.. વિઓ ૧ એશિયા કપ મેચ જ્યારે ચાલી રહી છે ત્યારે બાંગ્લાદેશને હરાવી ભારત સામે પાકિસ્તાન ફાઈનલ મેચ રમવા જઈ રહ્યું છે જેને લઈને સમગ્ર ભારત ભરના ક્રિકેટ પ્રેમીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખૂબ જ આતુરતાથી આ મેચની તમામ ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઈ રહ્યા છે જ્યારે ક્રિકેટ પ્રેમીઓ જણાવ્યું હતું કે આજરોજ ભારતીય ક્રિકેટ ટીમ ખુબ જ સારું રમી અને પાકિસ્તાનને પરાજિત કરશે... સાથે જ આપણા બોલરો પણ ખુબ જ સારી બોલિંગ કરી અને પાકિસ્તાની બેટ્સમેન ને ઘર ભેગા કરશે.. રાજકોટ ક્રિકેટ રસિકો સાથે ચોપલ... વિઓ ૨ ભારત પાકિસ્તાનની મેચને લઈ ક્રિકેટ રસીકો જણાવ્યું હતું કે આજરોજ સૂર્યકુમાર યાદવ અભિષેક શર્મા તિલક વર્મા જેવા આપણા બેટ્સમેન ખૂબ જ સારી બેટિંગ કરશે જ્યારે ક્રિકેટ રસિકોએ પણ જણાવ્યું હતું કે આપણી ભારતીય ક્રિકેટ ટીમે ફિલ્ડિંગ ઉપર વધુ ધ્યાન આપવું પડશે કેમકે આપણે ઘણી જ વખત કે જ છૂટ્યા છે જેનું આ મેચમાં ખૂબ જ ધ્યાન રાખવું પડશે.... સમગ્ર ગુજરાત ભરમાં જે જગ્યાએ ડાંડીયા આયોજનો થઈ રહ્યા છે નવરાત્રીની ખુબ જ આરાધના ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી પણ થઈ રહી છે ત્યારે ક્રિકેટ રસિકો જણાવ્યું હતું કે આજરોજ ભારતીય ક્રિકેટ ટીમની વિજય સાથે ગરબા રમીશું તો કેટલાક ક્રિકેટ રસીકોએ એ પણ જણાવ્યું હતું કે આજરોજ ભારતમાં દશેરા પહેલા જ વિજયા દસમી ઉજવાશે રાજકોટ ક્રિકેટ રસિકો સાથે ચોપલ.... વિઓ ૩ સમગ્ર ભારતવાસીઓ જે આપણા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઉપર જે ભરોસો રાખ્યો છે તે ભરોસા ઉપર ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ કેટલા અંશે ખરા ઉતરે છે તે જોવું મહત્વનું રહેશે અને આજરોજ કયા પ્રકારે આપણી ભારતીય ટીમ પાકિસ્તાનને પરાજિત કરી ધૂળ ચરાવે છે ક્રિકેટના મેદાને તે પણ જોવું અતિ મહત્વનું રહેશે.. આજરોજ ભારત પાકિસ્તાન વચ્ચેની મેચમાં કયા બેટમેન સૌથી વધુ રન મારે છે જ્યારે કયા બોલર સૌથી વધુ વિકેટ પાકિસ્તાનની લે છે તેની પણ તમામ ક્રિકેટ રસીકોમાં ખૂબ જ આતુરતા... રાજકોટ ક્રિકેટ રસિકો સાથે ચોપલ... (કેમેરામેને ઉદય પવાર સાથે સાહિલ સપ્પા ઝી મીડિયા રાજકોટ )
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 28, 2025 06:50:00
Surat, Gujarat:અપ્રુવલ: વિશાલ ભાઈ PACKAGE FEED_LIVE_U FOLDER_SRT_NAVRATRI_RAIN ​એંકર:સુરત: શહેરમાં વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદે નવરાત્રી ઉત્સવના આયોજકો અને ખેલૈયાઓની મુશ્કેલી વધારી દીધી છે. હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે ગરબાના રંગમાં ભંગ પડવાની પૂરેપૂરી સંભાવના છે. ​વીઓ:1 શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખુલ્લા નવરાત્રીના પંડાલ વરસાદી પાણીમાં તરબોળ થઈ ગયા છે. ખાસ કરીને, લીંબાયત વિસ્તારમાં આવેલા ઝણકાર નવરાત્રી પંડાલમાં પાણી ભરવાની શરૂઆત થઈ જવાના કારણે આયોજકોની ચિંતા વધી છે. પંડાલના પરિસરમાં વરસાદી પાણીનો સંગ્રહ થવા લાગ્યો છે. અને જો વરસાદ આ જ રીતે ચાલુ રહેશે તો અનેક પંડાલમાં પાણી ભરાવવાની સંભાવના છે. WKT: પ્રશાંત ઢીવરે (નવરાત્રી પંડાલ બતાવતા) ​વીઓ:2 આજે રવિવારનો દિવસ છે અને સામાન્ય રીતે રવિવારે નવરાત્રી ઉત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે જોડાતા હોય છે. પરંતુ ભારે વરસાદના કારણે આજના દિવસના આયોજન પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. આયોજકો હવે પંડાલમાં પાણી ન ભરાઈ અને સ્ટેજ તથા સાઉન્ડ સિસ્ટમને નુકસાન ન થાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ખેલૈયાઓ પણ માહોલ સ્વચ્છ અને રમવાલાયક બને તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રશાંત ઢીવરે - સુરત PAVKAGE
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 28, 2025 06:17:55
Surat, Gujarat:ગરબા આયોજનમાં હીન્દી ગીત પર મહિલાએ રીલ્સ બનાવતા થયો વિવાદ ગરબામાં Laila O Laila સોંગ પર મહિલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે બનાવેલી રીલ્સ થઈ વાયરલ સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીના ગરબામાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે નવરાત્રીના ગરબાના સ્થળે 'લેલા ઓ લેલા' હિન્દી ફિલ્મ સોંગ પર રીલ્સ બનાવીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. આ રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ તેનો સખત વિરોધ કર્યો હતો. બજરંગ દળના કાર્યકરોને આ વિડીયોની જાણ થતાં તેઓ ગ્રીન સિટી પહોંચ્યા હતા અને સોસાયટીના આયોજકો સાથે વાત કરીને આ કૃત્ય સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આયોજકોને ભવિષ્યમાં નવરાત્રી દરમિયાન આવા હિન્દી ફિલ્મના ગીતો ન વગાડવા માટે અને લોકોની ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે સૂચના આપી હતી
0
comment0
Report
DRDarshal Raval
Sept 28, 2025 06:16:06
Ahmedabad, Gujarat:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે 126 મી "મન કી બાત" ચાંદખેડામાં યોજાયો મન કી બાત કાર્યક્રમ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા હાજર ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત મેયર. શહેર પ્રમુખ અને કાર્યકરો રહ્યા હાજર ચાંદખેડા બસ સ્ટેન્ડ પાસે ચંદ્રેશ્વર પાર્ટી પ્લોટ ખાતે યોજાયો કાર્યક્રમ Cm સ્પીચ..... મન કી બાત નો આજે 126 મો એપિસોડ મન કી બાત એ એવો કાર્યક્રમ કે જેમાં લોકોની વાત પહોંચે કોઈ પોતાની વાત પહોંચાડી ન શકતા હોય. સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા. પ્રેરણાદાયી લોકોના નામ અને કામ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ જેને કોઈ ગણતું નથી તેને પ્રધાનમંત્રી પૂજતા હોય છે દરેક સેકટરમાં pm નાનો અને છેવાડાનો માણસ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો સરકારી યોજના દરેક સુધી પહોંચે તેનો પ્રયાસ સેચ્યુરેશન એટલે સરકારી યોજનાનો લાભ મળવા પાત્ર હોય તેને મળવો જોઈએ તે Pm સેચ્યુરેશન નો સિચાર આપ્યો 100 ટકા કામ થાય સરકાર તમારા ત્યાં આવી અને ઘરે ઘરે પહોંચી અનાજ વિતરણ. આયુષમાન કાર્ડ. પ્રધાનમંત્રી આવાસ કે અન્ય યોજના તે પહોંચાડવા કામ કર્યું આજે આયુષમાન કાર્ડ પણ ખાનગી હોસ્પિટલમાં ચાલી શકે છે સરકાર તરફથી જે સમયની માંગ છે તે પ્રમાણે આત્મનિર્ભર ભારત જન આંદોલન શરૂ કર્યું 25 સપ્ટેમ્બર થી ડિસેમ્બર 90 દિવસ સુધી આપણે બધા સ્વદેશી વસ્તુ ખરીદીએ અને વેચીએ સ્વદેશી નું અભિયાન ચાલે છે તેમાં આપ સહભાગી થાઓ જીવન બદલી ન શકો પણ નવું લો છો તેમાં સ્વદેશી લો દેશ અને વિદેશમાં જે પરિસ્થિતિ સર્જાઈ અને તેમાં અમેરિકાને બાધ ભેળવી હોય તો સ્વદેશી તરફ જવું પડશે જન આંદોલનમાં સ્વચ્છતા. પાણી બચાઓ. ગ્લોબલ વોર્મિંગ માંથી બહાર આવવા વૃક્ષ વાવો કરવું દરેક યોજનાના સારું કામ કરીએ ત્યારે એક જ લાગણી હોય નવરાત્રીના દિવસો ચાલે છે વિકસિત ગુજરાત માટે સાથે મળી કામ કરીએ
0
comment0
Report
UPUMESH PATEL
Sept 28, 2025 04:31:37
0
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top