Back
દ્વારકામાં આખલાઓનો આતંક: લોકોમાં ભય અને અફરાતફરી!
Dwarka, Gujarat
વીઓ :- દ્વારકામાં રખડતા આખલાઓનો આતંક યથાવત રહ્યો છે. સાઈબાબા મંદિર નજીક આવેલા એક મકાનમાં બે આખલા અચાનક ઘૂસી જતાં સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આખલાઓએ મકાનનો મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો, જેના પગલે ઘરના સભ્યો અને આસપાસના લોકોમાં દહેશત વ્યાપી ગઈ હતી. આ વિસ્તારમાં આખલાઓના કારણે અગાઉ પણ અનેક વખત આવા બનાવો બન્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રખડતા આખલાઓના યોગ્ય નિકાલની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા જોખમી બનાવો અટકાવી શકાય અને લોકો સુરક્ષિત રહી શકે.
0
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Sadhara, Gujarat:
એશિયાનું સૌથી ધનિક ગામની પંચાયતની ચૂંટણી રસાકસી ભરી રહી હતી માધાપર નવાવાસ ગ્રામ પંચાયતમાં આ વખતે ત્રિપાઠીઓ જંગ હતો જેમાં બોડી સંખ્યા માં મતદાન પણ થયું હતું
તંતુ આ વખતે ૨૦ વર્ષથી છૂટા આવતા સરપંચ પદના ઉમેદવાર ની સામે વાલજી ડાંગરે અગ્રણી અને સેવાભાવીએ ઝુકાવ્યું હતું પરિણામે આ વખતે પરિવર્તન થયું હતું અને 900 થી વધુ મતથી વાલજી ડાંગર જીત્યા હતા
બાઈટ : વાલજી ડાંગર
માધાપર નવાવાસ નવનિયુક્ત સરપંચ
તો આ ગામના આંગણિયે જેમને પેનલ ને ના પ્રણેતા હતા એવા જયંત માધાપરિયા એ પણ આ વખતે પરિવર્તન થઈને રહેવાનું છે એવી વાત પણ કરી હતી
બાઈટ : જયંત માધાપરિયા
પેનલના પ્રણેતા
0
Share
Report
Idar, Gujarat:
એપ્રુવલ આઈડિયા
એન્કર
સાબરકાંઠા જીલ્લાની 238 ગામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીની મતગણતરી આઠ તાલુકામાં તાલુકા મથકે શરુ થઇ હતી જે મોડે સાંજ સુધી ચાલી રહી છે.
વીઓ-૦૧
સાબરકાંઠા જીલ્લાની 238 ગામ પંચાયતનુ મતદાન 22 જુનના રોજ યોજાયું હતું.જેમાં 231 પંચાયતની સામાન્ય ૨૩૧ સામાન્ય અને 7 પંચાયતમાં પેટા ચૂંટણી યોજાઈ હતી.આજે સવારે સાબરકાંઠા જીલ્લાના આઠ તાલુકા મથકે તાલુકા સેવા સદન,કોલેજ સહિતના સ્થળે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.700 થી વધુ કર્મચારીઓ આ મત ગણતરી પ્રક્રિયામાં જોડાયા હતા સાથે મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.231 સામાન્ય ચુંટણી માં 64.11 ટકા અને પેટા ચુંટણીમાં 60.59 ટકા મતદાન થયું હતું.ત્યારે હિંમતનગર તાલુકાની 41 ગામ પંચાયતની ચુંટણીની મત ગણતરી હિંમતનગરની પોલીટેકનિક કોલેજમાં એકેડેમી બિલ્ડીંગમાં સવારે શરુ થઇ હતી.જેમાં અત્યાર સુધી 22 પંચાયત ની મત ગણતરી પુર્ણ થઈ છે.આ મત ગણતરીમાં 200 કર્મચારીઓ અને 200 થી વધુનો dysp,pi psi સહીત પોલીસ સ્ટાફ ફરજ પર હતો.શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણીની મત ગણતરી યોજાઈ રહી છે.
વોક થ્રુ-શૈલેષ ચૌહાણ
બાઈટ-એમ.ડી.પરમાર, મામલતદાર, હિંમતનગર
સાબરકાંઠા જીલ્લાની આઠ તાલુકા મથકે સવારથી મતગણતરી શરુ થઇ હતી જેને લઈને મતગણતરી કેન્દ્રો બહાર ઉમેદવાર,એજન્ટો અને મોટી સંખ્યામાં સમર્થકો જોવા મળ્યા હતા.સરપંચ સહીત વોર્ડના સભ્યો વિજેતા થયા મતગણતરી કેન્દ્ર બહાર આવતા સમર્થકોએ અબીલ ગુલાલની છોડો ઉડાડી વિજયને વધાવ્યો હતો.
શૈલેષ ચૌહાણ,ઝી 24 કલાક,સાબરકાંઠા
0
Share
Report
Dwarka, Gujarat:
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
દ્વારકા _ વાવણી સ્ટોરી
લોકેશન - દ્વારકા
એંકર - દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર,ખંભાળિયા,ભાણવડ, તાલુકાઓના ગામડામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ વાવણી શરૂ કરી
વીઓ - દ્વારકા જિલ્લામાં સારા વરસાદના પગલે કલ્યાણપુર, ખંભાળિયા તેમજ ભાણવડ તાલુકાના અનેક ગામોમાં વાવણી લાયક વરસાદ નોંધ થયેલ હોય ત્યારે ખેડૂતોએ મગફળીના પાકની વાવણીની શરૂઆત કરી છે ખેડૂતો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજાની શાહી સવારી શાનદાર રીતે થઈ હોય ત્યારે વાવણી લાયક વરસાદ શરૂ થતા ખેડૂતોએ મગફળી સહિતના પાકોની વાવણી શરૂ કરી છે સમગ્ર ગુજરાતમાં મગફળીના ઉત્પાદનમાં અગ્રતા ક્રમે રહેતા દ્વારકા જિલ્લામાં મુખ્યત્વે મગફળીના પાકનું વધારે વાવેતર થતું હોય છે ત્યારે આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ નોંધાતા કલ્યાણપુર, ખંભાળિયા, ભાણવડ તાલુકાના ગામડાઓમાં વાવણી શરૂ થઈ છે વાવણી લાયક વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
બાઈટ -01- વેલજીભાઈ કણજારીયા
બાઈટ -02- મોહનભાઈ મોકરિયા
0
Share
Report
Sardharpur, Gujarat:
રાજકોટ જિલ્લાના જેતપુરના ફૂલવાડી વિસ્તારમાં મકાનની ગેલેરીનો ભાગ ધરાસાય થયો,
બંધ મકાનની ગેલેરીના રવેસનો કેટલોક ભાગ ધરસાય થયો,
ગેલેરીનો જર્જરિત ભાગ ધરસાય થઈને શેરીમાં પડ્યો,
શેરીમાંથી કોઈ પસાર ન થતું હોવાની જાનહાનિ ટળી,
જર્જરિત મકાનો સામે પાલિકાને કાર્યવાહી કરવા માંગ,
0
Share
Report
Rajula, Gujarat:
રાજુલાના ખાખબાઈ ગામના એક વૃદ્ધ ખેડૂત પાણીમાં ડૂબતા મોત
રાજુલા તાલુકાના ખાખબાઈ ગામના 60 વર્ષીય ખેડૂત જેરામભાઈ દેવશીભાઈ હડીયાનો મૃતદેહ ધાતરવડી નદીમાંથી મળી આવ્યો છે. જેરામભાઈ ગઈકાલે સવારે 10 વાગ્યે વાડી વિસ્તારમાંથી ઘરે પરત ફર્યા ન હતા. તેઓ ધાતરવડી ડેમના દરવાજાથી 200 મીટરની ત્રિજ્યામાં આવેલા વિસ્તારમાંથી ગુમ થયા હતા.દિવસભરની શોધખોળ બાદ મોડી રાતે રાજુલા પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના એ.ટી.ડી.ઓ. અને તલાટી મંત્રી ખાખબાઈ ગ્રામ પંચાયત પહોંચ્યા હતા. ગ્રામજનો પાસેથી માહિતી મેળવીને નદી કાંઠાના વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
ખાખબાઈ ગામની નજીક આવેલા ધાતરવડી ડેમના દરવાજા છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે ખુલ્લા છે. નદીમાં પાણીનો પ્રવાહ ધસમસતો વહી રહ્યો છે વહેલી સવારે જેરામભાઈનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો
0
Share
Report
રાજુલાના ઉંટીયા રાજપરડા વચ્ચે કાર ડૂબી વેપારી ડૂબી જતા મોત તંત્રએ બ્રિજ તોડી કારને બહાર કાઢવામાં આવી
Rajula, Gujarat:
રાજુલાના ઉંટીયા રાજપરડા વચ્ચે કાર ડૂબી વેપારી ડૂબી જતા મોત તંત્રએ બ્રિજ તોડી કારને બહાર કાઢવામાં આવી
પોલીસ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે
કારને બહાર કાઢવા માટે બે જેસીબી ની મદદ લેવામાં આવી
સેવાભાવી લોકો તેમજ આજુબાજુના ગામના સરપંચ તેમજ આગેવાનો દોડી આવ્યા
સ્થાનિક લોકોનો તંત્ર સામે રોષ....
સ્થાનિક લોકોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો તંત્રએ મોડેથી જાણકારી આપ્યાનો દાવો કર્યો હતો
0
Share
Report
Jetpur, Gujarat:
રાજકોટના ગોંડલમાં યોજાનાર અનુસૂચિત (દલિત) સમાજની બાઇક રેલી અને સંમેલન મોકૂક રખાયું,
ગોંડલ પોલીસ દ્વારા દિનેશ પાતર ઉપર અત્યાચાર કરવાના કરાયા હતા આક્ષેપ બાદ અનુસૂચિત જ્ઞાતિના આગેવાનો અને રાજકોટ જિલ્લા પોલીસ વડા સાથે બેઠક બાદ સુખદ સમાધાન થયું,
અનુસૂચિત જ્ઞાતિના આગેવાનોની માંગણીઓ સ્વીકારતા સંમેલન અને રેલી મોકૂક રખાય,
0
Share
Report
Rajula, Gujarat:
રાજુલા હિંડોરણા રોડ ઉપર ડાયપરના કારખાનામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી 6 થી વધુ ફાયર બ્રિગેડની ટીમો મારફતે આગ બુજાવવાનો પ્રયાસ
મોડી રાત સુધી આગ અને ધુમાડા યથાવત
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા હિંડોરણા નજીક ડાયપર નું એક કારખાનું આવેલ છે અહીં વેસ્ટ રૂ એ ડાયપરનો જથો હતો અહીં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા આગ ભીષણ સ્વરૂપધારણ કર્યું જેના કારણે આગના ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળ્યા હતા જેના કારણે આગ રાજુલા શહેરના લોકોને પણ આકાશમા જોવા મળી હતી બીજી તરફ આગ વધુ ફેલાતા રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાની ફાયર ટીમો અને આસપાસના ઉધોગોના ફાયર બ્રિગેડ પીપાવાવ પોર્ટ,અલ્ટ્રાટ્રેક સિમેન્ટ,સીંટેક્ષ કંપની,શ્વાન,સહિત 6 જેટલી ફાયર ટીમો બોલાવવાની ફરજ પડી હતી મોડી સાંજે આગ કંટ્રોલમાં આવી નોહતી આગ બુજાવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
0
Share
Report
Rajula, Gujarat:
ખાંભાના આ યુગલે રાજુલામાં આવી અને જીવન ટૂંકાવ્યું....
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં રહેતા જયસુખ સાંખટ (ઉં.વ. 40) અને નાનુડી ગામની અફસાના કુરેશી (ઉ.35) વચ્ચે પ્રેમસંબંધના કારણે ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. બંને વ્યક્તિઓ પોતાના સમાજમાં પરણીત હતા અને સંતાનોના માતા-પિતા હતા. તેમ છતાં તેઓ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.મળતી માહિતી મુજબ, આ બંને થોડા દિવસ પહેલા ખાંભા વિસ્તારમાંથી ભાગી ગયા હતા. મોડી રાતે રાજુલા એસ.ટી. બસ સ્ટેન્ડ પર પહોંચ્યા બાદ બંનેએ દવા પી સુસાઈડ કરવાનો પ્રયાસ કર્યો હતો.ગંભીર સ્થિતિમાં સારવાર માટે ખસેડાયા સુસાઈડના પ્રયાસ બાદ બંનેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ અમરેલી કશેડવામાં આવેલા અને મોડીરાત્રીના બંનેના મોત થયા
0
Share
Report