Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગર થી ધનસુરા જતો સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યાં,હડિયોલ ગામ પાસે ટ્રાફિક ડાયવર્ટ કરાયો

Aug 27, 2024 14:50:58
Himatnagar, Gujarat
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર થી ધનસુરા સ્ટેટ હાઇવે પર હડિયોલ ગામ પાસે રોડ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે જેને લઈને ગ્રામજનો દ્વારા હડિયોલ ગામમાં થઈને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે તો બંને તરફ ગ્રામજનો દ્વારા બેરીકેટ મૂકીને વાહનોની અવર જવર થઈ રહી છે.હડિયોલ,કાંકરોલ ગામના ખેતરોમાં થઈને પાણી ઓવરફ્લો થઈને રોડ પર ફળી વળતા આવી પરિસ્થિતિ સર્જાઈ છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RMRaghuvir Makwana
Oct 13, 2025 15:16:02
0
comment0
Report
RMRaghuvir Makwana
Oct 13, 2025 15:15:52
Botad, Gujarat:બોટાદના હડદડ ગામે ખેડુતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્જણને લઈ APMC ચેરમેને આપી પ્રતિક્રિયા.. છેલ્લાં ત્રણ ચાર દિવસથી કડદા ને લઈને હલ્લાબોલ કરી જાણે આમઆદમી પાર્ટી ખેડૂતના મસીહા હોય તેમ આંદોલન કર્યુ.. હડદડ ગામે ખેડુત મહા પંચાયત જે આપ નું પૂર્વ આયોજીત આયોજન હતું તેમ ચેરમેને કર્યા આક્ષેપો.. હડદડ ગામે આપના નેતાઓએ સભામાં ઉશ્કેરી જનક ભાષણો કરીને લોકોને ઉશ્કેરીયા હતા.. હડદડ ગામે ગઈકાલે યોજાયેલ ખેડુત મહા પંચાયતમાં બહારના આપના કાર્યકરો ને મોટી સંખ્યામાં બોલાવ્યા હતા.. મંજુરી વગર મહા પંચાયત યોજાઈ હતી માટે પોલીસ તૈયા ગઈ હતી.. પોલીસ હડદડ ગામે પહોંચતા બહારથી આવેલા કાર્યકરોોએ પથ્થરમારો કર્યો હતો.. જે લોકો પથ્થરમારો કરતા હતા તેવા લોકો વિડયોમા દેખાય છે તેવા જ લોકોને પોલીસે ધારપકડ કરી છે કોઈ નર્દોષ લોકો ની ધરપકડ નથી કરી.. આમઆદમી પાર્ટી જ્યારે આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા, પંચાયતની ચૂંટણીઓ આવી રહિ છે ત્યારે હવાયતા મરી ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવિણ રામ, રાજુ કરપડા બધા લોકો મળી સમગ્ર ગુજરાતમાં ખેડુતોને ઉશ્કેરીને મત લેવાના પ્રયત્નો કરે છે. શાંતિથી પૂર્ણ રીતે ખેડુતો પોતાના ધંધા કરી રહ્યાં છે તેને અડચણ ઊભી કરે છે. બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયાએ આપી પ્રતિસાદ..
0
comment0
Report
RMRaghuvir Makwana
Oct 13, 2025 15:15:42
Botad, Gujarat:હડડડ ગામે આમ આદમી પાર્ટી ના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્માએ પ્રેસ યોજીppi ai આપી સંપૂર્ણ માહિતી બોટાદમાં પથ્થરમારા સંબંધમાં આપના નેતાઓ સામે FIR પ્રવીણ રામ ,રાજુ કરપડા સહિત 85 લોકો સામે ફરિયાદ જેમા 65 અટકાયત કરી. ખુનની કોશિશ, ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળીનો આરોપ આ lançado લોકોની ધરપકડના ભણકારા 50થી વધુ જેટલા વાહનોને પણ ડિટેઇન કરવામાં આવ્યા બોટાદ એસપી હળદર ગામે બનેલ થયા અંગે મંજૂરી વગર સભામાં થયેલા ઘર્ષણ મુદ્દે આપ નેતા રજુ કરપડા અને પ્રવીણરામ અને મુખ્ય આરોપી ગણાવ્યા સુરેન્દ્રનગર બોટાદ જુનાગઢ સહિતના ગામોમાંથી આવેલા આપના કાર્યકર્તાઓ સામે પણ નોંધાવવામાં આવી ફરિયાદ
0
comment0
Report
RMRaghuvir Makwana
Oct 13, 2025 15:15:29
Botad, Gujarat:હડદડ ની ઘટનાં ને લઈને કોંગ્રેસ આવી મેદાનમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂ આપ ની નાટક કપની નો કર્યો આक्षેપ.. રાજકોટના પુર્વ MLA અને બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ હડદડ ની ઘટના ને લઈને એસપી ને કરી રજુઆત ઇન્દ્રનીલ રાજગુરુ ઘટનાને દુર્ભાગ્ય.gુંની ઘટના વહેંચડો- પાત્રો પોલીસ અને હડદડ ગામના સરપંચની મંજુર વગર પોતાની પ્રસિદ્ધિ માટે મહાપંચાયત યોજી એ સૌથી વધારે હું જાણું છું-ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ધારાસભ્ય પૂર્વ સારી કાર્યાવહી એ છે કે 7 લોકો હડદડ ગામના છે અને બાકીના સુરેન્દ્રનગર અને રાજકોટ બાજુના હતા વાહનો જે પકડાયા છે એ પણ બીજા જિલ્લામાં્ છે આપ વાળાએ તેના માણસો બહારથી લાવી ને આ સ્ટંટ કર્યો છે કડદા વાળો પ્રશ્ન હલ થઈ ગયો હતો કોંગ્રેસના મિત્રોએ મળીને આ પ્રશ્ન હલ કર્યો હતો આ આપણ વાળાએ નાટક કર્યું છે અને પોલીસ આમાં નહિ હોય તેવું માનવું છે-ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ગોપાલ ઇટાલિયા,ઈશુંદાન ગઢવી અને બાકીના બધા આપના નેતાઓને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરી ચેલેન્જ આ તમારું નાટક હતું અને એ હું જાણું છું એ નાટક તમે કેવી રીતે ભજવ્યું છે એ હું જાણું છે નાટક બાબતે ચર્ચા કરવા માટે હું તૈયાર છું ઇન્દ્રનીલ રાજ્યગુરૂ
0
comment0
Report
PGPiyush Gaur
Oct 13, 2025 14:29:54
Ghaziabad, Uttar Pradesh:गाजियाबाद के बेहद पाश इलाके के इंदिरापुरम थाना क्षेत्र की साया सोसाइटी में रविवार शाम हुई एक रहस्यमयी मौत ने पूरे इलाके में सनसनी फैला दी। कल शाम पुलिसको सूचना मिली कि एक व्यक्ति सोसाइटी की 31वीं मंजिल से नीचे गिर गया है। सूचना पर तत्काल पुलिस मौके पर पहुंची और घायल व्यक्ति को अस्पताल ले गई, जहां डॉक्टरों ने उसे मृत घोषित कर दिया। থান इंदिरापुरम पुलिस के अनुसार मृतक की पहचान सत्यम त्रिपाठी के रूप में हुई है, जो मूल रूप से छत्तीसगढ़ का रहने वाला था। प्रारंभिक जांच में सामने आया कि सत्यम अपने मित्र कार्तिक सिंह और एक स्थानीय ब्रोकर के साथ सोसाइटी में फ्लैट देखने आया था। पुलिस के मुताबिक, “फ्लैट देखते समय किसी तरह यह हादसा हुआ।” शव को कब्जे में लेकर पोस्टमार्टम के लिए भेजा गया है। सहायक पुलिस आयुक्त इंदिरापुरम अभिषेक श्रीवास्तव ने बताया कि “सभी बिंदुओं पर गहनता से जांच की जा रही है। पूछताछ और साक्ष्यों के आधार पर आगे की विधिक कार्रवाई की जाएगी।” वहीं, परिजनों ने इस घटना को हादसा मानने से इनकार करते हुए गंभीर आरोप लगाए हैं। उनका कहना है कि सत्यम घर का इकलौता बेटा था और एक निजी कंपनी में कार्यरत था। परिवार के अनुसार, न तो वह किसी मानसिक तनाव में था और न ही आत्महत्या जैसी किसी बात की संभावना थी। परिजनों का दावा है कि सत्यम का मोबाइल फोन और चप्पल 24वीं मंजिल पर मिले, जबकि पुलिस का कहना है कि वह 31वीं मंजिल से गिरा। ऐसे में घटना का पूरा क्रम संदिग्ध नजर आता है। परिवार का कहना है कि यदि सोसाइटी के निवासियों और सुरक्षाकर्मियों से गहराई से पूछताछ की जाए, तो स Truth सामने आ सकती है। परिजनों ने दोस्त कार्तिक सिंह और ब्रोकर पर शक जताते हुए हत्या की आशंका जाहिर की है। उन्होंने पुलिस से मांग की है कि पूरे मामले की कड़ाई से जांच कर दोषियों के खिलाफ सख्त कार्रवाई की जाए। फिलहाल पुलिस ने सोसाइटी के सीसीटीवी फुटेज, मोबाइल रिकॉर्ड्स और मौके के साक्ष्य जुटाने शुरू कर दिए हैं। यह घटना अब पूरे शहर में चर्चा का विषय बन गई है, क्योंकि 31वीं से 24वीं मंजिल के बीच हुई यह मौत कई रहस्यों को जन्म दे रही है।
1
comment0
Report
MDMustak Dal
Oct 13, 2025 13:18:36
Jamnagar, Gujarat:એન્કર : દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા આજે શહેરમાં અનેક ધંધાકীয় સ્થાેથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતાં અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતાં. વિઓ : 01 દિવાળીના તહેવારોને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી ની સૂચનાથી ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા લીમડાલાઈન, પાંચ હાટડી, ગ્રેઈન માર્કેટ, કાલાવડ નાકી બહાર, ત્રણબત્તી, દરબારગઢ, ઈન્દિરા માર્ગ, શંકરટેકરી, ગુરુદ્વારા ચોકડી, અंબર ચોકડી, બેડીગેઈટ, પટેલ કોલોની વિસ્તારમાંથી પનીર, ફાફડા ગાંઠિયા, જલેબી, બેસન, ઘી, માવો, ભેંસનું દૂધ, bakedરી produts, ખાદ્યતેલ, સુગર બોઈલ્ડ, કન્ફેશનરી (પેક), ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા હતાં અને વડોદરાની લેબોરેટરીમાં મોકલી આપ્યા હતાં. બાઈટ : એન પી જાસોલિયા ( ફૂડ ઇન્સ્પેક્ટર JMC)
0
comment0
Report
GPGaurav Patel
Oct 13, 2025 13:18:22
Ahmedabad, Gujarat:દિવાળીના તહેવારે વિદેશથી આયાત થતા ફટાકડા પર પ્રતિબંધ વિદેશથી આયાત થતા ફટાકડા પર પ્રતિબંધ ગુજરાત ફાયર વર્ક મારસ ડીલર એશોશીયસન ઉપ પ્રમુખ આશીષ ખજાનચીનું નિવેદન છેલ્લા ૧૫ વર્ષ કરતાં વધારે સમયથી વિદેશથી આયાત થયા ફટાકડા પર પ્રતિબંધ છે એમાં ખાસ કરીને ચાઇનિઝ ફટાકડા પર પ્રતિબંધ છે ચાઇનિઝ ફટાકડા પ્રમાણમાં સસ્તા હતા જોકે તેની બનાવટમાં વપરાતા કેમિકલ થી સામાન્ય માણસ અને વાતાવરણને થતુ નુકસાન ચાઇનિઝ ફટાકડાથી હવામાં પ્રદુષણ વધારે ફેલાતું હતું દેશમાં નરેન્દ્ર મોદીંની સરકાર બન્યા બાદ પરિસ્થિતિ બદલાઈ દેશમાં ઉત્પાદિત થયેલા ફટાકડાના સારો વિકાસ થયું આજે વેપારીઓ ચાઇનીઝ ફટાકડા વેચતા નથી ગ્રાહકો પણ આપણા દેશમાં બનેલા ફટાકડાને વધારે મહત્વ આપે છે આશીષ ખજાનચી ઉપ પ્રમુખ ગુજરાત ફાયર વર્ક્સ ડીલર્સ એસોસીએશન
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 13, 2025 13:17:47
Surat, Gujarat:सूरत शहर के लिंबायत इलाके के गोविंद नगर में पार्किंग के हफ्ता वसूली को लेकर चल रहे विवाद में 6 शातिर असामाजिक तत्वों ने एक युवक पर बेरहमी से जानलेवा हमला किया। इस हमले में युवक को चाकू और पैरों से मारा गया। पूरी घटना वहां लगे सीसीटीवी कैमरे में कैद हो गई थी। घटना की जानकारी मिलते ही लिंबायत पुलिस ने हमला करने वाले 6 आरोपियों को गिरफ्तार कर लिया। कानून का डर स्थापित करने के लिए पुलिस ने सभी आरोपियों का घटनास्थल पर जुलूस निकाला। आरोपियों को सार्वजनिक रूप से घुमाया गया और जहां हमला हुआ था, वहां पूरी घटना का पुनर्निर्माण भी कराया गया। पकड़े गए अपराधियों के नाम: 1) आसिफखान इशरतखान पठान 2) साहिल मोकिमुद्दीन शेख 3) उमेदलाल मोहम्मद शेख 4) तालीम कमामुद्दीन सिद्दीकी 5) निहाल सिकंदर पिंजारा 6) अहमद कालिया मो. तकीद शेख गौरतलब है कि पकड़े गए आरोपियों पर पहले भी गंभीर अपराध दर्ज हैं। इस इलाके में आरोपी अपना दबदबा बनाकर लोगों को धमकाते थे। इतना ही नहीं, इस क्षेत्र में असामाजिक तत्वों का कहर इतना बढ़ गया था कि लोग उनका विरोध भी नहीं कर पाते थे। पुलिस ने कड़ी कार्रवाई करके असामाजिक तत्वों को सबक सिखाने की कोशिश की है।
0
comment0
Report
PAParakh Agarawal
Oct 13, 2025 13:17:19
Ambaji, Gujarat:અંબાજી બ્રેકીંગ અંબાજી ગબ્બર રોપવે 14 ઓક્ટોબરે બંધ રહેશે ગબ્બરગઢ ઉપર ગબ્બરગોખના દર્શન પણ દર્શનાર્થીઓ માટે રહેશે બંધ 14 ઓક્ટોબરના રોજ ગબ્બર ગઢના પથ્થરની ચકાસણીની ಕಾರ್ಯો હાથ ધરાણાર હોઈ યાત્રિકો માટે એક દિવસ માટે ગબ્બર યાત્રા બંધ રહેશે ોજન ... (જિયો મેટિંગ અને જિયો ટેક્નિકલ ઇન્વેસ્ટિગેશન સર્વે અંતર્ગત ગબ્બરના પથ્થરની ચકાસણી હાથ ધરાશે) જેને લઇ ગબ્બર રોપવે તેમજ પગપાળા ગબ્બર ઉપર જવાનો માર્ગ બંધ રહેશે ગુણધર્મ માટે હાથ ધરાશે સર્વે ની કામગીરી 15 ઓક્ટોબર થી રોપવે તથા ગબ્બર દર્શન રાબેતા મુજબ કાર્યરત રહેશે જેથી 14 ઓક્ટોબરે ગબ્બરગઢ ઉપર કોઈપણ યાત્રિક દર્શન માટે જઈ શકશે નહિ બાઈટ-1 કૌશિક મોદી (અધિક કલેકટર ,મંદિર ટ્રસ્ટ અંબાજી )
0
comment0
Report
DRDarshal Raval
Oct 13, 2025 13:16:00
Ahmedabad, Gujarat:અમદાવાદ પુષ્યનક્ષત્રમાં સોના અને ચાંદી ની ખરીદી શુભ જોકે આ વર્ષે બજારમાં ચાંદીની છે શોર્ટજની ખરીદી પર સર્જાઈ અસર સતત વધતા ભાવ વચ્ચે ચાંદીની શોર્ટજ સર્જાતા અસર સોનુ ભાવ. 1.27.750 અને ચાંદી ભાવ. 1.75.850 નોંધાયા હજુ પણ ભાવ વધે તેવી છે શક્યતાઓ ચાંદીની શોર્ટજ સર્જતાં પુષ્યનક્ષત્રના એડવાન્સ બુકીંગ પર અસર. વેપારી સોના ચાંદીના ભાવ વધારો 50 ટકા બજાર मंद જેવો માહોલ. વેપારી બજારમાં ચાંદી મળતી નહિ હોવાનું justificers નું નિવેદન જોકે ભાવ વધશે તેવી ભીતિથી બજારમાં જોવાઇ રહી છે ખરીદી યુક્રેન યુદ્ધ અને અન્ય યુદ્ધ અને ટેરીફ તથા વિદેશમાં સોના ચાંદી ખરીદી થતા ભાવ વધ્યાનો વેપારીઓનો અંદાજ બાઈટ. રોહિત ઝવેરી. જવેલર્સ ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
ARAlkesh Rao
Oct 13, 2025 13:15:40
Palanpur, Gujarat:1310ZK_LIVE_BNK_KHEDUT_ROSH નોંધ-ફીડ LIVEU થી આપેલ છે. સ્લગ-ખેડૂત રોષ વાવ-થરાદ જિલ્લામાંાસરહદીય પંથક થરાદ,વાવ અને ધરણીધર તાલુકામાં અતિવૃષ્ટિને લઈને ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. એક મહિના કરતા વધુ સમય વીતી ગયા બાદ પણ સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનીનું વળતર ન ચૂકવાતા આજે આરોષે ભરાયેલા થરાદ,વાવ અને ધરણીધર તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં થરાદ વિશ્રામગૃહ ખાતે એકઠા થઈને સહાય માટેના ફોર્મ ભરી હાથમાં બેનર લઈને ખેડૂત અધિકાર રેલી યોજી સુત્રોચાર સાથે થરાદના જિલ્લા વિકાસ અધિકારીનો કચેરીએ પહોંચીને વળતરની માંગ સાથે ઉગ્ર રજુઆત કરી આવેદનપત્ર આપ્યું હતું અને ચીમકી ઉચ્ચારી હતી કે જો વળતર નહિ ચૂકવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું.જોકે ખેડૂતની રેલીમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા અને ખેડૂતોને તાત્કાલિક નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરતા ચીમકી ઉચ્ચારી હતી કે જો જલ્દી વળતર નહિ ચૂકવાય તો બોટાદની જેમ રાજુ કારપડા વાળી કરીશું કહીને કચેરીમાં સરકારને સદબુદ્ધિ આવે તે માટે રામધૂન બોલાવી હતી. વાવ-થરાદ જિલ્લાની સુઇગામ,ભાભર અને વાવ-થરાદ અને ધરણીધર તાલુકામાં આવેલા ભારે વરસાદને લઈને અતિવૃષ્ટિ થતા આ વિસ્તારના તમામ ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થયા હતા હજારો હેકટર જમીનમાં વાવેતર કરેલ ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ થયો છે જેથી ખેડૂતોને મોટું નુકસાન पुगे અને આ સમયે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીએ પણ આ વિસ્તારમાં મુલાકાત લેનાં પેટાવીને પાક નુકશાનની સહાય ચૂકવવાની ખાતરી આપી હતી પરંતુ સમયગાળામાં કોઈ પણ પ્રકારની સહાય ન મળતાં વડાપ્રધાન પક્ષના ખેડૂતોએ આ દૂષણમાં રાજ્ય સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક પ્રસારા મુજબ આમાં આશરે 320 કરોડની સહાયનું સર્વે કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. તેથી થરાદથી ડોડગામ,નાગલા અને મોરિખા સહિત અનેક ગામોમાં પાણીના પ્રવાહની સ્થિતિ ખૂબ જ ખલેલાય છે અને ખેડૂતોએېرى પાકની નુકશાની સામે સહાય મળવા માટે યોજાવા આવેલ પગલાંમાં કેટલીય નવી આગાહીઓ આપી હતી. આ હકીકતને લઈને ખેડૂતોના આરોપ છે કે સરકાર દ્વારા આ વિષયમાં સમીપ સમયે કાર્યવાહી ન થઈ રહી છે. આ પૃષ્ઠભૂમિમાં ખેડૂત અધિકારોની રેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા અને આદ્યારથી લખાયેલી આવેદનપત્ર ડીડીઓ અને કલેક્ટરની સહમતિથી જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવ્યું હતું. આમાં 320 કરોડની સહાયની દરખાસ્ત સરકારમાં મોકલી છે અને પાકનુષ્ફાન માટે ઝડપી સહાયની માંગ કરવામાં આવી રહી છે. ગર쳐ી હાલમાં ડોડગામ-વાવ-થરાદ પદસંસ્થાનો માર્ગ પાણીમાં ડૂબી જવાથી વાહનવ્યવહાર પણ અટકી પડ્યો હતો. ખેડૂતોની ચિંતા વધી રહેલ છે કે વહેલી ખેતીમાં થયું નુકશાન ઝડપે પુનઃસ્થાપિત થાય
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 13, 2025 13:09:59
Surat, Gujarat:एंकर: सूरत की उधना पुलिस ने चोरी के मोबाइल फोन के साथ तीन आरोपियों को गिरफ्तार किया है, जिसमें एक आरोपी एयर इंडिया की फ्लाइट में जूनियर इंजीनियर के तौर पर नौकरी करता था। वीओ:1 पुलिस ने सबसे पहले मोबाइल की चोरी और स्नैचिंग करने वाले राजनाथ रवि राजनट और संतोष उर्फ लंगडो गायकवाड़ को चोरी के मोबाइल के साथ पकड़ा था। उनकी पूछताछ में इंजीनियर धीरज जोपे का नाम सामने आया। एयर इंडिया कंपनी में जूनियर इंजीनियर के तौर पर काम करने वाला धीरज जोपे मूल रूप से महाराष्ट्र का रहने वाला है। वर्तमान में वह सूरत के डिंडोली इलाके में रहता था। आरोपी धीरज एयर इंडिया में जूनियर इंजीनियर की नौकरी के साथ चोरी के मोबाइल को अनलॉक करने का काम करता था। उसकी 30-40 हजार रुपये सैलरी होने के बावजूद, ज्यादा पैसे कमाने के लालच में वह इस गैरकानूनी गतिविधि में शामिल हो गया था। बाइट: के एम देसाई (सूरत शहर डिप्टी पुलिस कमिश्नर) वीओ:2 धीरज जोपे अलग-अलग टेक्निकल टूल्स का इस्तेमाल करके चोरी के मोबाइल से सॉफ्टवेयर और टूल्स हटाता था। वह सबसे सिक्योर माने जाने वाले iPhone में भी छेड़छाड़ करके उसे अनलॉक कर देता था। अनलॉक करने के बाद वह मोबाइल फोन के सॉफ्टवेयर और स्पेयर पार्ट्स बाजार में बेच देता था। अब तक उसने 300 से ज्यादा मोबाइल फोन अनलॉक करके उनके स्पेयर पार्ट्स बाजार में बेचे हैं, यह सामने आया है। बाइट: के एम देसाई (सूरत शहर डिप्टी पुलिस कमिश्नर) वीओ:3 उधना पुलिस ने इंजीनियर धीरज जोपे के घर की तलाशी ली, तो 250 से ज्यादा चोरी के फोन मिले। पुलिस ने iPhone से लेकर Samsung फोल्ड सहित अलग-अलग कंपनियों के महंगे 279 चोरी के फोन जब्त किए हैं। पकड़े गए अन्य दो आरोपी राजनाथ रवि राजनट और संतोष उर्फ लंगडो गायकवाड़ शहर की भीड़भाड़ वाली जगहों और बीआरटीएस बस में मोबाइल चोरी की घटनाओं को अंजाम देते थे। गणेश उत्सव और नवरात्रि पर्व के दौरान भी उन्होंने कई मोबाइल फोन चुराए थे, यह खुलासा हुआ है। बाइट: के एम देसाई (सूरत शहर डिप्टी पुलिस कमिश्नर) वीओ:4 पकड़े गए आरोपी धीरज के परिवार में उसकी मां एक निजी स्कूल में टीचर हैं और भाई कक्षा 10 में पढ़ रहा है। एक साल पहले ही पिता का निधन हुआ था, जिन्होंने मजदूरी करके बेटे को इंजीनियर तक की पढ़ाई करवाई थी। फिलहाल, चोरी के मोबाइल फोन के अपराध में उधना पुलिस ने इंजीनियर धीरज समेत तीनों आरोपियों को गिरफ्तार कर मामला दर्ज कर कानूनी कार्रवाई शुरू कर दी है。 प्रशांत ढीवरे - सूरत
2
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 13, 2025 13:09:32
Surat, Gujarat:અપ્રુવલ:વિશાળ ભાઈ PACKAGE એંકર:સુરતની ઉધના પોલીસ ચોરીના મોબાઈલ ફોન સાથે ત્રણ આરોપીઓની ધર پکષ કરી છે, જેમાં એક આરોપી એર ઇન્ડિયા ફ્લાઇટમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. બાઈટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:1 પોલીસોએ સૌપ્રથમ મોબાઇલની ચોરી અને સ્નેચિંગ કરતા રાજનાથ રવિ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડો ગાયકવાડની ચોરીના મોબાઈલ સાથે ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં એન્જિનિયર ધીરજ જોપેનું નામ ખુલ્યું હતું. એર ઇન્ડિયા કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરતો ધીરજ જોપે મૂળ મહારાષ્ટ્રનો વતની છે. હાલ સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતો હતો. આં આરોપી ધીરજ એર ઇન્ડિયામાં જુનિયર એન્જિનિયર ની નોકરીની સાથે ચોરીના મોબાઈલને અનલોક કરવાનું કામ કરતો હતો. તેનો ૩૦-૪૦ હજાર પગાર હોવા છતાં વધુ પૈસા કમાવવાની લાલચમાં તે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાયું હતો. બાઈટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:2 ધીરજ જોપે જુદા જુદા ટેક્નिकल ટુલ્સનો ઉપયોગ કરીને ચોરીના મોબાઇલમાં સોફ્ટવેર અને ટુલ્સ છુટા કરતો હતો. તે સૌથી સિક્યોર મનાતા iPhoneમાં પણ છેડછાડ કરીને તેને અનલોક કરી નાખતો હતો. અનલોક કર્યા બાદ તે મોબાઈલ ફોનના સોફ્ટવેર અને સ્પેરપાર્ટ્સ બજારમાં વેચી દેતો હતો. અત્યાર સુધીમાં તેણે ૩૦০થી વધુ મોબાઈલ ફોન અનલોક કરી તેના સ્પેયરપાર્ટ બજારમાં વેચેલા હોવાનું સામે આવ્યું છે. બાઈટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:3 ઉધના પોલીસે એન્જિનિયર ધીરજ જોપેના ઘરે તપાસ કરતા ૨૫૦થી વધુ ચોરીના ફોન મળી આવ્યા હતા. પોલીસે iPhoneથી લઈને Samsung ફોલ્ડ સહિત અલગ અલગ કંપનીના મોંઘાદાટ ૨૭૯ જેટલા ચોરીના ફોન કબજે કર્યા છે. پکડાયેલા અન્ય બે આરોપી રાજનાથ રવિ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડો ગાયકવાડ શહેરમાં ભીડવાળી જગ્યાઓ અને BRTS બસમાં મોબાઈલ ચોરીની ઘટના અંજામ આપતા હતા. ગણેશ ઉત્સવ અને નવરાત્રી પર્વ દરમિયાન પણ તેમણે અનેક મોબાઇલ ફોનની ચોરી કરી હોવાનું ખુલ્યું છે. બાઈટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:4 પકડાયેલા આરોપી ધીરજના પરિવારમાં માતા ખાનગી સ્કૂલમાં ટીચર છે અને ભાઈ ધોરણ ૧૦માં અભ્યાસ કરી રહ્યો છે. એક વર્ષ પહેલાંજ પિતાનું અવસાન થયું હતું, જેમણે મજૂરી કરીને દીકરાને એન્જિનિયર સુધીના શિક્ષણ અપવ્યુ હતું. હાલ તો ચોરીના મોબાઈલ ફોનના ગુનામાં ઉધના પોલીસ એન્જિનિયર ધીરજ સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની વહાઈ હાથ ધરાઈ છે. પ્રશાંત ઢિવરે - સુરત PACKAGE
0
comment0
Report
Advertisement
Back to top