Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગર થી ધનસુરા જતો સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યાં,હડિયોલ ગામ પાસે ટ્રાફિક ડાયવર્ટ કરાયો

Aug 27, 2024 14:50:58
Himatnagar, Gujarat
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર થી ધનસુરા સ્ટેટ હાઇવે પર હડિયોલ ગામ પાસે રોડ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે જેને લઈને ગ્રામજનો દ્વારા હડિયોલ ગામમાં થઈને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે તો બંને તરફ ગ્રામજનો દ્વારા બેરીકેટ મૂકીને વાહનોની અવર જવર થઈ રહી છે.હડિયોલ,કાંકરોલ ગામના ખેતરોમાં થઈને પાણી ઓવરફ્લો થઈને રોડ પર ફળી વળતા આવી પરિસ્થિતિ સર્જાઈ છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Feb 16, 2026 04:01:28
Surat, Gujarat:સુરત બ્રેક સાયબર જાગૃતિ અંગે સુરત પોલીસ ની કામગીરી દેશની પ્રથમ માઇક્રોવેબ સિરીઝ મ્યાનમાર લોન્ચિંગ ટેકનોલોજી અને મનોરંજનના માધ્યમથી જનજાગૃતિની સુરત પોલીસની પહેલ 15 મિનિટની સિરીઝ નાટ્ય કલાકારોએ કર્યો અભિનય દોઢ બે મિનિટના 10 એપિસોડની બનેલી આ વેબ સીરીઝમાં સુરતના પ્રોફેશનલ કલાકારોએ પર્ફોર્મન્સ કર્યું વિદેશમાં નોકરીની બહાને એજન્ટો દ્વારા યુવાનોને કેવી રીતે છેતરવામાં આવે છે અને મ્યાનમાર જેવા દેશોમાં કઈ રીતે લઈ જઈને તેમને સાયબર સલેવ્રી બનાવીને પરાણે ગુનાહિત પ્રવૃત્તિ કરાવવામાં આવે છે તેનો દ્રશ્ય ચિત્રણ કરવામાં આવ્યું હતું લોકોના બેંક ખાતા ખાલી કરી દેતા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ભયાનક એપીકે ફાઈલની એમઓ સમજાવતો સ્પેશિયલ ડ્રામા પણ રજૂ કરાયો
0
comment0
Report
AAAkshay Anand
Feb 16, 2026 03:02:15
Noida, Uttar Pradesh:The U.S. has seized the oil tanker Veronica III, — the U.S. Department of Defense The tanker Veronica III is under U.S. sanctions and has previously been mentioned by American authorities in connection with transporting Iranian oil. “The vessel attempted to evade the quarantine imposed by President Trump, hoping to slip away. We tracked it from the Caribbean Sea to the Indian Ocean, closed the distance, and stopped it,” the Pentagon said. ईरानी तेल के अवैध कारोबार पर नकेल कसते हुए अमेरिकी सेना ने एक बड़ी कार्रवाई को अंजाम दिया है. अमेरिकी रक्षा विभाग (Pentagon) ने पुष्टि की है कि उन्होंने तेल टैंकर 'वेरोनिका III' (Veronica III) को समुद्र के बीचों-बीच दबोच लिया है. यह टैंकर राष्ट्रपति डोनाल्ड ट्रंप द्वारा लगाए गए 'क्वारंटाइन' आदेश का उल्लंघन कर भागने की फिराक में था. पेंटागन के मुताबिक, अमेरिकी प्रतिबंधों की सूची में शामिल यह जहाज लंबे समय से ईरानी तेल की तस्करी में लिप्त था. अमेरिकी अधिकारियों ने बताया कि इस ऑपरेशन को बेहद सटीकता के साथ अंजाम दिया गया. वेरोनिका III ने अमेरिकी निगरानी से बचने के लिए कैरिबियन सागर से हिंद महासागर तक का लंबा रास्ता तय किया. उसे लगा था कि वह सुरक्षित निकल जाएगा, लेकिन अमेरिकी नौसेना ने लगातार उसका पीछा किया. पेंटागन ने अपने बयान में कहा, 'जहाज ने क्वारंटाइन घेरे को तोड़कर भागने की कोशिश की थी. हमने कैरिबियन से लेकर हिंद महासागर तक इसकी लोकेशन ट्रैक की और आखिरकार इसे रोक लिया.'
0
comment0
Report
AKAshok Kumar
Feb 16, 2026 03:00:09
Junagadh, Gujarat:સ્તુતા સાધુ સંતો પર પુષ્પ વર્ષા અને હર હર મહાદેવના નાદથી ભવનાથ ગુંજી ઉઠ્યું ભવનાથ તળેટી ખાતે લઘુ કુંભ સમાન પાંચ દિવસીય શિવરાત્રીના મેળામાં સાધુ સંતોની ભવ્ય રવેડી નીકળ્યા બાદ પવિત્ર મૃગી કુંડમાં ડૂબકી લગાવી હતી. પરંપરા મુજબ સૌપ્રથમ જુના અખાડા ત્યારબાદ આહવાન અને અગ્ની અખાડાના સંતો દ્વારા સ્નાન કરવામાં આવ્યું હતું .હર હર ભોલેના નાદ સાથે સાધુ સંત અને સાધુઓએ મૃગીકુંડમાં સ્નાન કરીને સૌને આશીર્વાદ આપ્યા હતા. સાધુ સંતોના ભવનાથ મંદિરમાં આગમન સાથે જ પુષ્પ વર્ષા કરવામાં આવી હતી તેમજ હર હર મહાદેવના નાદથી સમગ્ર સમગ્ર સંકુલ ગુંજી ઉઠ્યું હતું. સાધુ સંતોના સ્નાન પૂર્વે મહા આરતી કરવામાં આવી હતી .જેમાં મૃગી કુંડની પણ આરતી કરવામાં આવી હતી આ કુંડમાં કરોડો તીર્થ વસેલા છે. આ કુંડમાં સ્નાન કરનારને મુક્તિ મળે છે તે તેમ આ કુંડનું મહાત્મય છે.
0
comment0
Report
VPVasu Parmar
Feb 15, 2026 19:00:49
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ. ભારત પાકિસ્તાનની મેચ રોમાંચક બન્યા બાદ વિજયોત્સવ જામ્યો પાંચબત્તી સર્કલ નજીક વિજય ઉત્સવ જામ્યો.. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાંચ બત્તી સર્કલ નજીક મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત નવનિર્માણ પામેલા સર્કલને નુકસાન ન થાય અને શાંતિપૂર્ણ મહોલમાં ક્રિકેટ પ્રેમી રસીયો એ વિજય ઉત્સવ મનાવ્યો ફટાકડાની आतસબાજી સાથે શ્રીરામના નારાઓથી પાંચબતી સર્કલ ગુંજી ઉઠ્યુ પોલીસે સર્કલ બાજુનો માર્ગ ખુલ્લો રાખી ક્રિકેટ પ્રેમીઓએ સેલિબ્રેશન કર્યું.. ભારત દેશના તિરંગા સાથે ઢોલ નગારા સાથે ક્રિકેટ પ્રેમીઓ પાંચબત્તીમાં જમાવ્યો ઉત્સવ.. ભારતની જીતના વધામણા પાંચબત્તી સર્કલ પાસે ક્રિકેટ પ્રેમીઓએ કર્યા..
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Feb 15, 2026 17:15:44
Surat, Gujarat:એંકર:સુરત: શહેરના ઉધના વિસ્તારરમાં પરંપરા અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. શહેર ભાજપ ઉધના ઝોન, યુથ ફોર ગુજરાત દ્વારા ભવ્ય ''હળદી-કંકુ'' કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રિય જલશક્તિ મંત્રી સી આર પાટિલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ હજારોની સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. આ પ્રસંગે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી આર પાટિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વીઓ:1 સુરત શહેરના ઉધના વિજય મગર ગ્રાઉન્ડમાં મહિલા શક્તિના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલ પોતાના પરિવાર સાથે આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. સી.આર. પાટિલે સૌનું અભিবાદન ઝીલ્યું હતું. કાર्યક્રમમાં ભાજપના સ્થાનિક કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો હાજર રહ્યા હતા. કેન્દCDD્રીય જલ શક્તિ મন্ত্রী સી.આર પાટીલે સંબોધન કરતા જણાવ્યું હતું કે બહેનો એક બીજા ને મળે આપણે હળદી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ઘણાddi દીકરીના લગ્ન દહેજ ના કારણે થતા ન હતા. કોઈ પણ દીકરી પોતાના પિતાને દુઃખી થવા માંગતી નથી. જો દીકરીના લગ્ન થશે પૈસા ક્યાંથી લાવીશું. સસરા વાળા ગર્ભપાત કરાવે છે સ્પીડ: સી આર પાટિલ (કેન્દ્રીય જળ શક્તિ મંત્રી) વીઓ:2 વધુમાં જણાવ્યું હતું કે મોદી સાહેબે સુકન્યા યોજના શરૂ કરી છે.આપણે 44 હજાર ખાતાઓ ખોલાવ્યા છે. મોદી સાહેબ લાગતા હોય છે જયારે કોઇએ માં મા બને ત્યારે એને આનંદ થાય છે. જો એને દીકરી હોય એ પૈસાની બચત کرے છે. હસ અનુભવ કરે આ પૈસા મારા દીકરીના લગ્ન માં કામ આવે છે. પ્રધાનમંત્રી સાહેબે સુકન્યા યોજના શરૂ કરી છે. દીકરીના ખાતામાં પૈસા જમા થાય છે. મામાો મોદી સાહેબની યોજનામાં જો 16 હજાર જમા કરો 65 હજાર સુધી પૈસા મળે છે. મારા દીકરો દીકરીમાં નામે સુકન્યા ખાતામાં પૈસા જમા કરાવે છે. જો દીકરીઓની સંખ્યા ઘટતી જાય તો સમાજમાં અસમાજની સ્થિતિ બનતી જાય. જો દીકરીના સંખ્યા ઘટી જશે તો બહેન નો સમ્માન ઘટી જાય. દીકરીનો જન્મ થવો જોયે. સ્પીચ: સી આર પાટિલ (કેન્દ્રીય જળ શક્તિ મંત્રી) વીઓ:3 1000 દીકરીની સામે 800 જેટલી દીકરી હતી.આજે 1000 સામે 950 દીકરી છે.આજે જો કોઈ દીકરો પિતા ને પાણી લઈને આવે પિતાને આનંદ થાય. પણ જો કોઈ દીકરી પિતા માટે પાણી લાવે પિતાનું મન ખુશ થઈ જાય. મારો આપણે પણ વિનંતી છે. દીકરી હોય કે દીકરો થવા દો. તમે એનું ગર્ભ પરીક્ષણ ન કરાવો. તો તમારા માતા પિતા જો ગર્ભ પરીક્ષણ કરી રોકી દીધો હોય તો તમારો જન્મ થયો હોય. હું જાહેર માં કહેતો હતો. જો કોઈ છોકરી દહેજ માંગે એને ના પાડજો. માતા પિતા એ પણ નક્કી કરવું જોઈએ જે છોકરો દહેજ માંગે એને ના પાડો. ભલે पैसा ના હોય પણ સંસ્કાર હોય તેને દીકરી આપજો. આજે દહેજ માગવાની પ્રથા બંધ થઈ ગઈ છે. જો કોઈ દહેજ માંગતા હોય આપણે પોલીસ બોલાવીશું. મેં નક્કી કર્યું હતું જો કોઈ બાળક દહેજ લે તો મેં એના લગ્નમાં નહીં જવું. હવે જો કોઈ દહેજ માંગે મને એક ફોન કરી દેજો બાકીનું કામ હું કરી દઈશ. સ્પીચ: સી આર પાટિલ (કેન્દ્રીય જળ શક્તિ મંત્રી) પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 15, 2026 17:15:20
Rajkot, Gujarat:એંકર રાજકોટ શહેરના મધ્યભાગમાં સ્થિત ભુપેન્દ્ર રોડ પર આવેલ કરણસિંહજી હાઈસ્કૂલ પ્રાંગણમાં બિરાજતા બાલાજી હનુમાનજી મંદિરે પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓના उज્જવળ ભવિષ્ય માટે વિશેષ સરસ્વતી પૂજન અને મહાપ્રૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ હવે નજીક આવી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે, એકાગ્રતા મજબૂત બને અને તેઓ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરે તે શુભકામનાઓ સાથે આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.વારેલી સવારે મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર્િ સાથે વિધિવત સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ માતા સરસ્વતી અને બાલાજી હનુમાનજીના ચરણોમાં માથું નમાવી પોતાના શૈક્ષણિક જીવનમાં સફળતા માટે પ્રાર્થના કરી હતી. મહાપૂજaiser દરમિયાન વિશેષ આરતી અને આશીર્વચન કાર્યક્રમ યોજાળો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી, વાલીઓ અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પ્રસંગે ભૂપેન્દ્ર રોડ સ્થિત ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના સંત રાધારમણ સ્વામી દ્વારા વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે પરીક્ષા જીવનનો મહત્વનો પડાવ છે, પરંતુ માત્ર ગુણ જ જીવનનું લક્ષ્ય નથી. નિયમિત અભ્યાસ, માતા-પિતાનો આદર, ગુરુજનોનું માર્ગદર્શન અને ભગવાન પરનો અડગ વિશ્વાસ — આ ચાર સ્તંભ विद्यार्थीને જીવનમાં આગળ વધારશે. તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાને ઉત્સવ સમજી નિર્ભયતાથી અને એકાગ્રતાપૂર્વક લખવાની પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમના उज્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ધાર્મિક અને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક સાબિત થયો હતો. બાઈટ:- રાધારમણ સ્વામી ( ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર રાજકોટ)
0
comment0
Report
ARAlkesh Rao
Feb 15, 2026 12:45:32
Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે FTP -1502 ZK BNK ASHV SHOW PKG સ્લઘ-અશ્વ શો વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે ગુજરાત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી 5 દિવસીય અશ્વમેળાનું આયોજન કરાયું હતું.અશ્વમેળામાં દેશ ભરમાંથી 800થી વધુ અશ્વ સવારો અને its માલિકો પોતાના અશ્વઓ સાથે pangan-આવ્યા અને વિવિધ સ્પર્ધाओंમાં ભાગ લીધો હતો..આજે અશ્વદોડના અંતિમ દિવસે અશ્વ શો નિહાળવા આસપાસના અનેક ગામોના હજારો લોકો ઉમટ્યા હતા... અશ્વ સંસ્કૃતિને જીવીત રાખવા અને બિરદાવવા લાખણી તાલુકાના જસારા ગામમાં છેલ્લા15 વર્ષથી અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે..શ્રી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ આયોજિત્ અને ગુજરાત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકારના સહયોગથી આ વર્ષે 15માં અશ્વ મેળાનું આયોજન કરાયું હતું.. આ અશ્વ મેળામાં 5 દિવસ દરમિયાન 800થી પણ વધુ અશ્વઓએ અહીં યોજાતી વિવિધ اسپર્ધાઓમાં ભાગ લીધો હતો. અહીં ખાસ કરીને મારવાડી અને કાઠિયાવાડી નસલ સાહિત અનેક નસલોના અશ્વોએ ભાગ લિધો હતો..5 દિવસીય યોજાયેલા આ મેળામાં ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યો માંથી પણ અશ્વ સવારો سمیت પોલીસ ઘોડેસવારો પણ આ સ્પર્ધામાં પહોંચી પોતાના અશ્વની કરતબ પ્રદર્શિત કરી હતી... બાઈટ-મહેશ દવે -જસરા ગામ આયોજક અશ્વમેળો (દર વર્ષની જેમ આ વર્ષે 15 માં અશ્વ શો નું આયોજન કરાયું હતું 5 દિવસય આ આયોજનમાં 800 થી વધુ અશ્વઓએ ભાગ લીધો...) બાઈટ -હિતેશભાઈ પ્રજાપતિ- ઘોડા માલિક ( અમે આ જસરા અશ્વ શો છે દર વર્ષે અમારા અશ્વ સાથે આવીએ છીએ ખુબ જ સારુ આયોજન કરાય છે...) બાઈટ -સ્વરૂપજી ઠાકોર-મંત્રી ગુજરાત સરકાર ( હૂ અહીં પહેલી વાર અશ્વ શો જોવા આવ્યો છું અહીં આવીને અશ્વો વિશે ખુબજ જાણવા મળી રહ્યું છે.) જસારા જેવા નાનકડા ગામમાં 2012 માં શરૂ કરવામાં આવેલા અશ્વમેળો ધીમે ધીમે વિરાટ સ્વરૂપ ધારણ કરી ગુજરાતનો સૌથી મોટો અશ્વ મેળો બની ગયો છે. આ વખતના 5 દિવસના મહા શિવરાત્રિના અહેવાલના મેળાનો બુઢેશ્વર મહાદેવના મંદિરે ધજા ચડાવી મેળાનો પ્રારંભ કર્યો હતો.શિવરાત્રી સુધી યોજાયેલા 5 દિવસીય ગુજરાતનો સૌથી મોટો અશ્વ મેળામાં એનડ્યુરન્સરેસ 40 કી.મી, ગુજરાત પોલીસનું અશ્વદળ ટેન્ટ પેંગિંગ,જમ્પિંગ શો, ડોગ શો,કેમલ શો,અંડ્યુરાન્સ રેસ તેમજ અશ્વ શો ખેલ મહાકુંભ ગુજરાત સરકાર અંતર્ગત કલબ ઈવેટ યોજાઈ હતી.. તે ઉપરાંત અશ્વ શો જમ્પિંગ, કેમલ બ્રીડ શો, કેમલ રેસ, કેમલ નાચ,અશ્વ બેરલ રેસ, અશ્વ મટકી ફોડ સ્પર્ધા, માણવાડી હોર્સ બ્રીડ શો ,અશ્વ હેક રાઇડિંગ, અશ્વ પ્રદર્શન, માદરી ચાલ ,રેવાળ ચાલ, પોલીસ અશ્વદળના કરતબો, અતિ ઝોખમી પાટીદોડ, અશ્વ નાચ એવમ કુશળતા, મારવાડી અશ્વ પ્રદર્શન યોજાયા હતા..બનાસકાંઠા જીલ્લાના જસારા ખાતે ચાલી રહેલ અશ્વমેળાની હણહણાંટીમાં જિલ્લાવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આનંદ માણ્યો હતો.. ત્યારે જસારા અશ્વમેળામાં પણ યુવા અશ્વસવારોનો જલવો પણ જોવા મળ્યો હતો. લાખણીના જસરા ગામે અશ્વ મેળામાં હૈયાથી હૈયું દળાય એવી ભીડ જામી હતી, અશ્વ પાલકો પોતાના અશ્વોને સાચવે તે માટે યોજાયેલા મેળાને જોવા માટે આજુબાજુના 100થી પણ વધુ ગામોના લોકો ઉમટી પડ્યા હતા.. બાઈટ-અર્જુન દેવાશી -રાજસ્થાનથી જોવા આવેલા (હું રાજસ્થાનથી અહીં ઘોડા જોવા આવ્યો હતો અહીં અનેક પ્રકારના ઘોડા જોવા મેળવ્યા ખૂબ જ મજા આવી રહી છે ) બાઈટ-સિદ્ધિ ઝોહરી-મિસિસ ઇન્ડિયા (હું છેલ્લા ત્રણ વર્ષથી અહીં અશ્વ શો જોવા આવું છું..અહીં વિવિધ નસલોના કરોડો રૂપિયાની કિંમતના અશ્વો વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.અદ્દભુત અશ્વ શો જોવા લાખો લોકો અહીં આવી રહ્યા છે.) વાવ થરાદ જિલ્લાના લાખણીના નાનકડા ગામ જસરામાં દર વર્ષે યોજાતા અશ્વશોના કારણે આ વિસ્તારના ઘોડાઓની હણહણાટીથી વાતાવરણ ગુંજી ઉઠે છે ત્યારે લોકો આ અશ્વમેળામાં વિવિધ રમતો જોઈને મંત્રમુગ્થે થઇ જાય છે. ALkesh Rav - બનાસકાંઠા 9687249834
0
comment0
Report
PAParakh Agarawal
Feb 15, 2026 12:00:53
Ambaji, Gujarat:અંબાજી માં મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી, કૈલાસ ટેકરી શિવાલય માં અન્નકૂટ ધરાવ્યો, અંબાજી નગરમાં ભગવાન શિવજી ની પાલખી યાત્રા નીકળી, માનસરોવર ખાતે મહારુદ્ર યગ્નઃ કરાવાયો મહાશિવરાત્રીને લઇ રાજ્યભરના શિવાલયો શિવનાદ થી ગુંજી રહ્યા છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે પણ શિવરાત્રીને લઇ વાતાવરણ શિવમய બની ગયું છે અને અંબાજી પંથકમાં 12 જેટલા શિવાલયો આવેલા છે જ્યાં વહેલી સવાર થી ભક્તો ની ભીડ જોવા મળી રહી છે સાથે શિવલિંગને દેશી શણગાર સાથે મંદિર ના પ્રાગણ માં મહારુદ્ર અભિષેક પણ કરવામાં આવી રહ્યા છે શિવરાત્રીને લઇ મહત્તમ લોગો ઉપવાસ કરતા હોય છે ત્યારે શિવાલયમાં દર્શનાર્થે ગયેલા ભક્તોને આયોજકો દ્વારા ફરાળી વાનગીનોprasાદ પણ આપવામાં આવી રહ્યો છે જેમાં અંબાજીના વિવિધ શિવાલયો માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે 1 હજાર કિલો ફરાળી રાજગરાનો સીરો વહેંચવા માટે પહોચાડાયો હતો જયારે કૈલાશ ટેકારી majestસ્થિત મહાદેવ મંદિર ખાતે મહાદેવજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવી બપોરે વિશેષ આરતી પણ કરવામાં આવી હતી જયારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત પૌરાણિક શિવમંદિરથી ભગવાન ભોલેનાથની પાલખી યાત્રા પ્રસ્થાન કરી હતી જે અંબાજીના વિવિધ શિવાલયો માં પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પાલખી યાત્રા મોડી સાંજે કૈલાશ ટેકરી મહાદેવજીના મંદિરે પૂર્ણ કરાશે.જયારે કૈલાશ ટેકરી મહાદેવ મંદિર ખાતે જેમ उज્જૈનના મહાકાલ મંદિર ખાતે ભસ્ખમ આરતી કરવામાં આવતી હોય છે તેજ રીતે અંબાજીના આ કૈલાશ ટેકરી મહાદેવ મંદિર ખાતે પણ ભષ્મ આરતી નું આયોજન કરવામાં આવ્યું હોવાનું સુનિલ અગ્રવાલ (પ્રમુખ ધાર્મિકઉત્સવ સેવા સમિતિ)અંબાજી અને ભુરાભાઇ શાસ્ત્રી (પૂજારી કૈલાશ ટેકરી મહાદેવ મંદિર) એ જણાવ્યું હતું જોકે આજે આ શિવરાત્રી પર્વને લઇ શિવ મંદિરો માં ઠંડાઈ નું પણ વિતરણ કરાયું હતું જ્યારે અંબાજી બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે પણ શિવરાત્રી મહોત્સવને લઇ ફૂલોના શિવલિંગ બનાવી આકર્ષણ ઉભું કર્યું હતું સાથે બ્રહ્માકુમારીઝી નો ફ્લેગ લહેરાવી શિવરાત્રી મહોત્સવ ખુલ્લું મૂક્યું હતું અને उज્જૈન મહાકાલેશ્વર મંદિર ની જેમ ભસ્મ આરતી નુ પણ આયોજન કરવામાં આવ્યું હતું
0
comment0
Report
PAParakh Agarawal
Feb 15, 2026 11:48:27
Ambaji, Gujarat:અંબાજી બ્રેકિંગ અંબાજીમાં ભારત-પાક જંગ પૂર્વે ભક્તિ અને देशભક્તિનો સાથેમ: માનેશ્વર મહાદેવના શરણે ભક્તો આજે ભારત અને પાકિસ્ટાન વચ્ચે રમાનારી હાઈ-વોલ્ટેજ ક્રિકેટ મેચને લઈને ամբողջ દેશમાં ઉત્સાહનો માહોલ શક્તિપીઠ અંબાજી ખાતે શિવભક્તોમાં અનોખો દેશભક્તિનો રંગ જોવા મળ્યો અંબાજીના સુપ્રસિદ્ધ માનેશ્વર મહાદેવ મંદિરે ક્રિકેટ પ્રેમીઓ અને શિવભક્તો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ટીમ ઈન્ડિયાના વિજય માટે વિશેષ પૂજા-અર્ચના ને હોમ હવન કર્યા મહાદેવના સાનિદ્ધ્યમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવીને ભક્તોએ ભારત વિજય ના આશીર્વાદ માંગ્યા શિવલિંગ સમક્ષ ત્રિરંગો અર્પણ કરી ભક્તોએ અતૂટ શ્રદ્ધા સાથે પ્રાર્થના કરી હતી કે આજ ની મેચમાં ભારતનો ભવ્ય વિજય થાય. મંદિર પરિસરમાં "હર હર મહાદેવ" અને "ભારત માતા કી જય" ના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું ભક્તોમાં પાકિસ્તાન સામે જીતવાનો ભારે આત્મविश्वાસ જોવા મળ્યો શ્રદ્ધાળુઓએ એવી આશા વ્યક્ત કરી હતી કે જે રીતે ભૂતકાળમાં ''''ઓપરેશન સિંદૂર'''' વખતે પાકિસ્તાનને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો, તેવી જ રીતે આજની મેચમાં પણ પાકિસ્તાનની કારમી હાર થશે. મહાદેવની ભક્તિ સાથે દેશભક્તિમાં રંગાયેલા આ ભક્તોએ પૂજા અને મંત્રોચ્ચાર દ્વારા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે શ્રેષ્ઠ પ્રદર્શનની કામના કરી ભારત ની ક્રિકેટ ટીમ 250 થી 300 વોટ ની લીડ સાથે વિજય થાય તેવી કામના કરી
0
comment0
Report
BPBurhan pathan
Feb 15, 2026 11:48:16
Anand, Gujarat:એંકરઃ ચરોતરનાં અનેક લોકો દાયકાઓથી અમેરીકા કેનેડા સહીત વિદેશમાં વસેલા છે,ત્યારે વિદેશની ચમક દમક જોઈને વિદેશ જવાનાં મોહમાં ગેરકાયદેસર રસ્તો અપનાવતા યુવાનો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં આણંદ જિલ્લાનાં એક યુવક અને એક યુવતીને મુંબઈનાં ત્રણ કબુતરબાજ એજન્ટોએ ગેરકાયદેસર રીતે અમેરીકા પહોંચાડવાનાં બહાને આજાર બૈઝાન લઈ જઈને બંધક બનાવી યાતનાઓ આપી પરિવારને ખોટા ફોન કરાવી 65 લાખની ખંડણી વસુલ્યા બાદ પણ વધુ ખંડણીની માંગણી કરી અને ખંડણી નહી આપે તો યુવક યુવતી કિડની સહીતનાં અંગો વેચીને પણ પૈસા વસુલ કરવાની ધમકીઓ આપતા ભારતનાં ગૃહ વિભાગ અને વિદેશ મનંત્રાલયએ ઓપરેશન મહિસાગર હાથ ધરી બન્નে યુવક યુવતીને સલામત રીતે મુકત કરાવી લીધા હતા,જે બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે મુંબઈનાં ત્રણ એજન્ટોની ધરપકડ કર્યા હતા.
0
comment0
Report
GPGaurav Patel
Feb 15, 2026 11:46:13
Ahmedabad, Gujarat:US ટ્રેડ ડીલ અંગે રાહુલ ગાંધીના વડાપ્રધાનને પાંચ પ્રશ્ન સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી ટ્રેડ ડીલ અંગે કર્યા પ્રશ્ન UD ટ્રેડ ડીલમાં નામે ભારતના ખેડૂતો સાથે વિશ્વાસઘાતના આક્ષેપ રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પાંચ પ્રશ્નો કરી ખેડૂતો સમક્ષ સ્પષ્ટતાની માંગ કરી રાહુલ ગાંધીએ વડાપ્રધાનને કરેલ પાંચ प्रश्नો 1- DDG ની આયાતનો ખરેખર શું અર્થ થાય છે? શું આનો અર્થ એ છે? કે ભારતીય પશુઓને GM अमेरिकન મકાઈમાંથી બનાવેલા ડિસ્ટિલર્સના અનાજ ખવડાવવામાં આવશે? શું શક્ય હોય તો આપણા ડેરી ઉત્પાદનો યુએસ કૃષિ ઉદ્યોગ પર અસરકારક રીતે નિર્ભર નહીં બને? 2- જો આપણે GM સોયા તેલની આયાતને મંજૂરી આપીએ તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દેશભરમાં આપણા સોયા ખેડૂતના શું થશે? તેઓ બીજવા ભાવ આંચકાનો સામનો કેવી રીતે કરશે? 3- જ્યારે તમે "વધારાના ઉત્પાદनों" કહો છો, ત્યારે તેમાં શું શામેલ છે? શું આ સમય જતાં કઠોળ અને અન્ય પાકોને યુએસ આયાત માટે ખોલવાનું દબાણ દર્શાવે? 4- Non trade barriers ને દૂર કરવાનો અર્થ શું છે? શું ભવિષ્યમાં ભારત પર GM પાક પરના પોતાના વલણને ઢીલું કરવા, ખરીદીને નબળી બનાવવા અથવા MSP અને બોનસ ઘટાડવા માટે દબાણ કરવામાં આવશે? 5- એકવાર આ દરવાજો ખુલી જાય, પછી આપણે દર વર્ષે તેને વધુ ખુલતા કેવી રીતે અટકાવી શકીએ? શું તેને અટકાવવામાં આવશે, કે પછી દર વખત સોદાની વાટાઘાટો થાય ત્યારે ધીમે ધીમે વધુ પાક ટેબલ પર મૂકવામાં આવશે?
0
comment0
Report
Advertisement
Back to top