383001
વૈજનાથ દાદાને શિવ શક્તિ રૂપ નો શણગાર અર્પણ કરાયો
Himatnagar, Gujarat:સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના રાયગઢમાં વૈજનાથ દાદાને તેરસે કલર વડે શિવ શક્તિની પ્રતિકૃતિનો શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.જેનો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ વદ તેરસને શનિવારે રાયગઢ ગામે વૈજનાથ દાદાને શિવજીને યુવાનોએ બે કલાકમાં અલગ અલગ કલરનો ઉપયોગ કરીને શિવ શક્તિના રૂપની પ્રતિકૃતિ બનાવીને શણગાર બનાવી અર્પણ કરવામાં આવ્યો છે.શિવશક્તિ રૂપની રંગોળીના ગ્રામજનો અને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ભક્તિમય વાતાવરણમાં ભક્તોએ ધૂપ અને દીપ આરતી કરી હતી.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सूरत में पेट्रोलियम कंपनी ब्लास्ट: सनी का शव मिला, परिजनों में शोक
Surat, Gujarat:સુરત બ્રેક કતારમાં પેટ્રોલિયમ કંપનીમાં બ્લાસ્ટનો મામલો સુરતના વિસ્તારમાં રહેતા યુવાન સની નો મૃતદેહ મળી આવ્યો હતો શરૂઆતમાં શનિ ગુમ હતો સનીના ભાઈ દ્વારા মৃতદેહ ની ઓળખ કરવામાં આવી હતી ભારતીય એમબીસી દ્વારા સંપર્ક કરી મૃત દેહને સુરત લાવવામાં આવ્યો અમદાવાદ એરપોર્ટ થી બાય રોડ સુરત સનીના નિવાસસ્થાન ખાતે मृतદેહને લાવવામાં આવ્યો પરિવારજનોમાં શોકનો માહોલ જોવા અહીં/0
0
Report
दिलचस्प खबर: जसदन में दस वर्षी आयुषी बलदाणीया के मौत मामले में तेज जांच; अस्पताल-होस्टेल संचालकों पर कार्रवाई की मथानी
Jasdan, Gujarat:જસદણમાં દસ વર્ષીય આયુષী બલદાણીયાના મોતના મામલે આરોગ અને પોલીસની તપાસ તેજ જસદણ તાલુકા આરોગ લેવલે પર એક ટીમ બનાવવામાં આવી ટ્યૂસન ક્લાસ અને હોસ્ટેલ ના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ નુ ચિકનપોક્સ સ્કેનિગ સરૂાવવા આવ્યું એક વિદ્યાર્થી ચિકનપોક્સ હોવાથી રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ અન્ય વિદ્યાર્થી ને જે વાલીઓ પોતાના ઘરે લઈ ગયા છે તેમને પણ તેમના ઘરે ચેક કરવામાં આવશે જસદણ પોલીસ સ્ટેશન ખાતે આલ્ફા નવોદય અને સૈનિક સ્કૂલ અને ટ્રેનિંગ સેન્ટરના અને હોસ્ટેલના સંચાલક અને માલિક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ છે0
0
Report
मोरबी जेतपर गांव में किसानों उपवास आंदोलन के समर्थन में 1000 कारों की रैली
Morbi, Gujarat:મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ચાલતા આમરણાંત ઉપવાસ આંદોલનનો મામલો મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન દ્વારા ખેડૂત આંદોલનને અપાયું સમર્થન આજે મોરબીની મહેન્દ્રનગર ચોકડી થી જેતપર સુધીની સિરામિક ટ્રેડર્સ એસોસિએશન દ્વારા યોજાશે કાર રેલી આંદાજે 1000 જેટલી કાર સાથે ખેડૂત આંદોલનને વેપારીઓ આપશે સમર્થન0
0
Report
Advertisement
सापूतारा में दो दिनों बारिश के बाद मौसम बदला, धुँधला मौसम, ठंडक और पर्यटकों की भीड़
ડાંગ બ્રેકિંગ બે દિવસના વરસાદી વિરામ બાદ સાપુતારાના વાતાવરણમાં પલટો સાપુતારામાં ફરી ધુમ્મસની ચાદર, ઠંડકભર્યું વાતાવરણ છવાયું ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ પર વાદળોનું સામ્રાજ્ય, નયનરમ્ય દૃશ્યો સર્જાયા કુદરતી સૌંદર્ય માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે પ્રવાસીઓએ યાદગાર પળોને કેમેરામાં કેદ કર્યા0
0
Report
डांगीया पेपर मिल प्रदूषण से गाँववासियों के स्वास्थ्य और खेती पर खतरा
Palanpur, Gujarat:સ્લગ-પેપેરમિલ બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ડાંગીયા ગામમાં આવેલી પેપર મીલને લઇને વિવાદ ચડાયો છે. ગ્રામજનો આક્ષેપ લગાવી રહ્યા છે કે પેપર મીલમાંથી ફેલાતા પ્રદૂષણના કારણે તેમના આરોગ્ય, ખેતી અને પશુપાલન પર ગંભીર અસર પડી રહી છે. તો બીજી તરફ પેપર મીલ સંચાલકનું કહેવું છે કે પ્રદૂષણ નિયંત્રણ માટે નવી ટેકનોલોજી અને આધુનિક સાધનો સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દાંતીવાડા તાલુકાના ડાંગીયા ગામમાં આવેલી પેપર મીલ સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો દાવો છે કે મીલમાંથી નીકળતા ધુમાડા અને પ્રદૂષણના કારણે ગામનું વાતાવરણ પ્રભાવિત થઈ રહ્યું છે. સ્થાનિકોના આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હવાના કણો અને ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા તેમજ અન્ય આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. બાળકો પણ આ પ્રદૂષિત વાતાવરણ વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ઘરના નેટ અને કપડાંમાં ધૂળ જગ્યા લે છે, ઘર બંધ કરીને જમવા મજબૂર બન્યાં હોવાથી પ્રશ્નો વધી રહ્યા છે. પ્રદૂષણના કારણે પીવાનું પાણી અને કપડાં સહિતની ચીજવસ્તુઓ ખરાબ થઈ રહી છે અને બાળકો- વૃદ્ધો બીમાર પડી રહ્યા છે. અકબરભાવિ ઘાસુરા-સ્થાનિક (આ પ્રદૂષણમાં કારણે મારા ફેફસા નબળા પડ્યા છે. આપણા બાળકો બીમાર થઈ રહ્યા છે..જમવા ઘર બંધ કરીને બસવું પડે છે. એટલી કાળાશ આવી રહી છે કોને જવાબદાર બનાવને જોઈએ) સમુબેન -સ્થાનિક ( અમે જમવા બેસીએ તો તેમાં મિલની કાળાશ આવે છે..પાણીમાં આવે છે..બાળકો, পশુઓ બીમાર થાય છે.) ડાંગીયા ગામના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે અને પ્રદૂષણના કારણે આ બંને ક્ષેત્રો પણ પ્રભાવિત થઈ રહ્યા ہیں. ખેડૂતોનો દાવો છે કે પ્રદૂષણના કણો પાક અને ઘાસચારા પર જમા થતા પશુઓને અસર થઈ રહી છે તેમજ ખેતી ઉત્પાદન પર પણ તેની અસર જોવાય છે. આ મુદ્દે ગ્રામજનોએ સંબંધિત તંત્ર અને અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ હવે까지 અસરકારક 결과 મળ્યું નથી. બાઈટ-3-જગમાલભાઈ ચૌહાણ-સ્થાનિક (આ મિલને કારણે અમે ત્રાર્થી થયયા છીએ..સરકાર કોઈ પગલાં ભરે) બાઈટ-4-હરગોવિંદભાઈ પ્રજાપતિ (મિલના પ્રદુષણને લીધે ગામમાં અનેક પ્રકારને નુકસાન થઈ રહ્યું છે સરકાર તાત્કાલિક પગલાં ભરે એવી અમારી માંગ છે) પેપર મીલ સંચાલક ગામલોકોના આરોપોને લઈ પોતાનો પક્ષ રજુ કરતાં કહે છે કે તેઓએ 22 વર્ષ પહેલાં ફેક્ટરી લગાવી હતી એટલે મશીનરી જૂની થઈ ગઈ હોવાથી પ્રદુષણ થઈ રહ્યું છે. પરંતુ તેઓ પ્રદૂષણ નિયંત્રણ માટે નવી ટેકનોલોજી સ્થાપિત કરવાની પ્રક્રિયામાં હોવાનું જણાવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સિસ્ટમ ઉભી કરી રહી છે, જેથી ભવિષ્યમાં પ્રદૂષણની સમસ્યા ઘટાડવામાં મદદ મળશે. હાલ માત્ર એક બિલિયર ચાલુ રાખાવ્યો છે અને અમે ઓડરિયું માલ આયાત કરી રહ્યા છીએ. સમયેનુસાર કામ બંધ કરી નાખ્યાં તો નુકસાન રહેશે, 30 દિવસમાં નવી મશીનો લાગવી દઈશું અમે ગામલોકોને ખાતરી આપીએ છીએ. બાઈટ-5- મહેન્દ્રભાઈ પટેલ - પેપર મીલ માલિક (જુના મશીનોના કારણે પ્રદુષણ થાય છે, અમે નવા મશીનો લગાવવાની પ્રક્રિયા શરૂ કરી છે..હાલ એક જ મશીન ચાલુ છે બીજા અમે બંધ કરી દેવ્યા છે..) ડાંગીયા ગામમાં પેપર મીલને લઈને ઉઠેલા આ વિવાદમાં આવી રહેલ આ કરારની દિશામાં ગ્રામજન આરોગ્ય, ખેતી અને પર્યાવરણને નુકસાન થાય છે તેવી આશંકા જણાવી રહ્યા છે. અહી પેપર મિલ સંચાલકો જરૂરી સુધારાત્મક પગલાં લેવાનો દાવો કરી રહ્યાં છે. હવે જોવાનું એ રહ્યું કે ગ્રામજનોને પ્રદૂષણમાંથી ક્યારે મુક્તિ મળે છે0
0
Report
गोधरा की श्री कृष्ण कॉ.ऑ. जीनिंग मिल लिए 2 करोड़ ग्रांट अटकने से किसान नाराज़
Godhra, Gujarat:એંકર : પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ટીંબા રોડ ખાતે આવેલી શ્રી કૃષ્ણ કો.ઓ. કોટન સેલ જિનિંગ પ્રોસિસિંગ સોસાયટી લિમિટેડ_Last several years modern machinery has been installed though grant pending the mill could not be commissioned. Farmers are disappointed. વી.ઓ 1: પંચમહાલ જિલ્લા... (Content continues in Gujarati/Hindi about the cooperative cotton ginning mill, grants sanctioned, pending 2 crore grant, calls for immediate release, and farmers’ grievances.) બાઈટ 1 : શનાભાઈ સેનવા, ખેડૂત બાઈટ 2 : કિરીટ પરમાર, ચેરમેન, શ્રી કૃષ્ણ કો.ઓ. કોટન સેલ જિનિંગ પ્રોસેસિંગ સોસાયટી લિમિટેડ બાઈટ 3 : અંકુર પટેલ, મેનેજર, શ્રી કૃષ્ણ કો.ઓ. કોટન સેલ જિનિંગ પ્રોસેસિંગ સોસાયટી લિમિટેડ0
0
Report
Advertisement
नवसारी सीमा गांवों में गर्मी से पानी की किल्लत, पानी योजनाओं से उम्मीद
Navsari, Gujarat:એપ્રુવડ બાય : એસ신문ટિટલમંત્રી સ્લગ : NVS PANI TAKLIF નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP server પર 6, જૂનના ફોલ્ડરમાં આજના 08 જૂનના ફોલ્ડરમાં ઉતાર્યા છે... એંકર : વરસાદ ખેચાતા પાણીની સમસ્યા સર્જાઇ છે અને આમેય ચોમासા પહેલાનો સમય નવસારીના વાંસદાના ડુંગરાળ પ્રદેશના લોકો માટે મુશ્કેલીભર્યો રહે છે. વાંસદાના સરહદી એવા ચૌંઢા ગામના ડુંગરાળ એવાübિ ચૌંઢ ફરિયાના લોકોને નીચે સુખાયેલી તાન નદીના પટમાં પથરાઓ વચ્ચે ખાડો ખોદીને ખાબોચિયામાંથી પાણી ભરવા મજબૂર બન્યા છે. ત્યારે સરકાર પાણી સમસ્યાનો કાયમી ઉકલ લાવે એવી આશા seams... વી/ઓ : નવસારી જિલ્લા ના આદિવાસી પટ્ટાના વાંસદા તાલુકાના Maranhãoબર સીમાને દોડાયેલા ગામડાઓ ડુંગરાઓ ઉપર સ્થિત છે. જેમાં પણ ગામડાઓના ફળિયાઓના ઘ Homesછૂટાછવાયા હોય છે. વાંસદાના ચૌંઢા ગામના ઉભી ચૌંઢ ફળિયામાં પણ છૂટાછવાયા 5 ઘરો છે. જેમને હોય હોલી બાદ પાણીની સમસ્યાથી ઝૂઝવું પડે છે. કારણ ઉનાળો શરૂ થતા બોરના પાણીના તળ નીચે જવા માંડે છે અને નજીકમાંથી પસાર થતી તાન નદી પણ સુક્કી ભઠ્ઠ થઈ જાય છે. આ સ્થિતિમાં આ ફળિયાના લોકો ડુંગરા પરથી નીચે ઉતરી સૂકી નદીના પથરાળ તટમાં ખાડા ખોદીને ખાબોચિયામાંથી નાના વાસણથી પાણી બેડામાં ભરવા પડે છે અને પાણી ભરેલ બેડા માથે મુકીને જીવના જોખમે ઊંચા ડુંગરા ચઢીને ઘરે પહોંચે છે. ઘરે અબોલ પશુઓ પણ છે. જેમને માટે પણ પાણી ભરવા પડે છે. ઘરના આંગણે બનાવેલા પાણીના બોરના તળ પણ 300 ફૂટથી નીચે ઉતરી જાય છે. જ્યારે નળીના યોજનાના નળમાં પણ પાણી નથી આવતું. ગામની ભૌગોલિક સ્થિતિ જ એવી છે કે ઉનાળાના દિવસોમાં પાણીના તળ ભૂગર્ભમાં ઉતરી જતા લોકો હાલાકી વેઠવા પડે છે. ત્યારે સરકાર વર્ષોની પાણી સમસ્યાનો કાયમી સમાધાન લાવે એવી આશા સ્થાનિકો રાખી રહ્યા છે. બાઈટ : રવિના માહલા, સ્થાનિક, ઉંબી ચૌંઢ, ચૌંઢા ગામ, વાંસદા બાઈટ : દિલીપ માહલા, પૂર્વ સરપંચ, ચૌંઢા ગામ, વાંસદા વી/ઓ : ઉનાળામાં ઉદ્ભવતી પાણી સમસ્યા મુદ્દે મેના અંતથી જૂનમાં પ્રારંભના દિવસોમાં વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સરહદી ગામોમાં જળયાત્રા કાઢીlocals માટે ખાસ મહિલાઓની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ધારાસભ્યએ વાંસદાના સરહદી ગામોમાં सरकारે પાણી વ્યવસ્થા કરવી જોઈએની માંગ કરી છે. સાથે જ જાળયાત્રા ચાલુ રાખવાની ચીમકી પણ ઊંચારી છે. ત્યારે બીજી તરફ વાંસદા ભાજપ અગ્રણી અને નવસારી જિલ્લા ભાજપના મહામंत्री ડૉ. લોચન શાસ્ત્રીએ વાંસદાના સરહદી વિસ્તારના ગામડાઓની ભૌગોલિક સ્થિતિ ડુંગરાળ હોવાથી, ઉનાળામાં કેટલાક ફળિયાઓમાં પાણી સમસ્યાની તાત્કાલિક સમાચાર દર્શાવ્યા છે, હાલના સમયમાં સમાધાન માટે કુલ 52 પાણીના બોર મંજૂર કરાવ્યા છે. સાથે જ પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન સાધી પાણી સમસ્યાના સમાધાન માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારે સાંસદ ધવલ પટેલના માર્ગદર્શનમાં વાંસદાના સરહદી ગામોમાં દમણ ગանգા પાઈપ લાઇન પ્રોજેક્ટ દ્વારા પાણી લાવવામાં આવે છે, વાંગણ બારતાડ જૂથ પાણી યોજના થકી પાણી સમસ્યાનું કાયમી સમાધાન લાવવામાં આવશે અને આ યોજનાનું 70 ટકા કામ પૂર્ણ પણ કરી દેવામાં આવ્યું છે. જેથી વહેલી તકે પાણી મળતું થશે. બાઈટ : અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા બાઈટ : ડૉ. લોચન શાસ્ત્રી, મહામંત્રી, જિલ્લા ભાજપ, નવસારી વી/ઓ : વાંસદાના કેટલાક ગામડાઓની ભૌગોલિક પરિસ્થિતિ ડુંગરાળ છે અને છૂટાછવાયા રહેતા લોકોને ઉનાળામાં પાણી સમસ્યા પડે છે. પરંતુ દમણ ગંગા પાઈપ લાઇન યોજના આ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થાય એવી સંભાવના છે. ત્યારે સરહદી ગામોના લોકો રાજકારણ ભલુંી માનવતાને ધ્યાને રાખી, પાણી માટે એક થવાની માંગ છે.0
0
Report
पोरबंदर नगर परिषद के सड़क काम में भ्रष्टाचार के संकेत
Porbandar, Gujarat:પોરબંદર મહાનગરપાલિકા અચાનક ઊંઘમાંથી જાગી હોય તેવો લાગી રહ્યું છે. મનપા દ્વારા ચોમાસાની બિલકુલ પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે રોડના પેચ વર્ક અને રીસર્ફેશીંગની કામગીરી ધમધમાટ શરૂવામાં આવી છે. નિયમો નેવે મૂકીને થઈ રહેલી આ કામગીરીથી હવે સ્થાનિકોના ઘરો અને દુકાનો પર પૂરનું સંકટ તોલાઈ રહ્યું છે. જેને કામ ચોમાસા પછી કરવાના હોય, તેને અત્યારે કોના લાભાર્થે શરુ કરવામાં આવ્યા છે તે લઈને સવાલો ઉઠી રહ્યા છે. મનપા કાગળ પર એવા દાવા કરે છે કે જૂના લેયર દૂર કરાશે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર હકીકત કંઈક અલગ જ છે. હવે ચિંતા એ છે કે ચોમાસામાં વરસાદી પાણી સીધા જ લોકોના ઘરો અને દુકાનોમાં ઘૂસી જશે, જેનાથી મોટું નુકસાન થવાની ભીતિ છે. આ મહા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની આશંકા પ્રબળ બની છે. અંદાજે રૂપિયા 10.50 કરોડના તોતિંગ ખર્ચે થઈ રહેલી આ કામગીરી કોના ઈશારે અને કોના ફાયદા માટે થઈ રહી છે તેવા વેધક સવાલો જનતા પૂછી રહી છે. ચોમાસા બાદ જે કામ કરવાનું હોય, તે ચોમાસા પહેલાં જ ચાલુ કરીને અને ઉપરથી રસ્તાઓ ઊંચા કરીને જનતાને ડબલ મુશ્કેલીમાં મૂકવા પાછળનું ગણિત શું છે. શું મનપાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલિભગતથી આ ખેલ ખેલાઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે વિરોધ વંટોળ વચ્ચે મનપા આ કામગીરી રોકે છે કે પછી 10.50 કરોડ રૂપિયા પાણીમાં વહાવે છે.0
0
Report
खम्भाळिया में घूमते कुत्तों का आतंक, चार लोग घायल
Khambhalia, Gujarat:Devbhoomi Dwarka Jam Khambhaliya Karmur Govind Ahir ખંભાળિયામાં હડકાયા શ્વાનનો આતંક... શ્રીજી સોસાયટી, ધરાનગર સહીતના વિસ્તારોમાં હડકાયા શ્વાને મચાવ્યો આતંક... એક સાથે ચાર લોકો પર હુમલો, વિસ્તારોમાં ફેલાયો ભયનો માહોલ... સમગ્ર ઘટનાના CCTV દૃશ્યો આવ્યા સામે... ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા.. શહેરમાં રખડતા શ્વાનોનો વધતો આતંક, લોકોમાં પાલિકા સામે રોષ.0
0
Report
Advertisement
गांधीनगर सरखेज हाइवे पर तीन कारों का हादसा, चार घायल
Gandhinagar, Gujarat:ગાંધીનગર સરખેજ (SG)હાઇવે પર અકસ્માત શહેરના સરગાસણ પાસે ત્રિપલ અકસ્માત 3 કાર વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માત બાદ એક કારમાં લાગી આગ આગ લાગતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે ઢ્ટના સ્થળેવી પોહરીડ આગ પર મેળવ્યો કાબૂ આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ અથ્યારે 4 લોકો ઈજાઓ પહોંચ્યા 3 લોકોએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલેúmer 1 વ્યક્તિને અમદાવાદ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી0
0
Report
कलोल में पूजा-पान की दुकान में आग, दमकल मौके पर पहुंची
Gandhinagar, Gujarat:ગાંધીનગર કલોલ શહેરમાં પૂજાપાની દુકાનમાં આગ લાગી કલોલ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ દુકાનમાં आग મોડી રાત્રે દુકાનમાં लगी आग આગ લાગતા સ્થાનિક ફાયર બિગેડને પણ જાણ કરવામાં આવી આગ લાગવાનું કારણ સામે નથી આવ્યું স্থানિક પોલીસને પણ જાણ કરવામાં આવી0
0
Report
गांधीनगर में गैस लाइन में आग, दमकल की टीम पहुंची दो गाड़ियों के साथ
Gandhinagar, Gujarat:ગાંધીનગર ગાંધીનગરમાં વધુ એક आगની ધટના કુડાસણ પોર નજીક આગની ધટના ગેસની લાઈનમાં આગની ધટના બની ગાંધીનગર ફાયર બ્રિગેડની ધટના સ્થળે બે ગાડી પહچي0
0
Report
Advertisement
दिल्ली-लखनऊ आग हादसों के बाद AMC फायर विभाग ने होटल-शैक्षणिक कैंपस को नोटिस जारी
Ahmedabad, Gujarat:દિલ્હી અને લખનૌ આગ ઘટના બાદ amc ફાયર વિભાગની કામગીરી વિવિધ હોટેલ અને શિક્ષણ સંકુલોને નોટિસ આપવા સાથે સિલિંગ કામગીરી કરાઈ 7 ઝોનમાં 154 હોટેલ અને 61 શિક્ષણ સંકુલને નોટિસ આપાઈ જ્યારે 13 હોટેલ અને 1 શિક્ષણ સંકુલ સીલ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 20 હોટલ ને નોટિસ આપાઈ દક્ષિણ ઝોનમાં 13 હોટલ અને 3 શિક્ષણ કેમ્પસને નોટિસ આપાઈ સેન્ટ્રલ ઝોનમાં 27 હોટેલ અને 8 શિક્ષણ કેમ્પસને નોટિસ આપાઈ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 24 હોટલ અને 5 શિક્ષણ કેમ્પસને નોટિસ આપાઈ જયારે 6 હોટલ સીલ પૂર્વ ઝોનમાં 16 હોટલ અને 24 શિક્ષણ કેમ્પસને નોટિસ આપાઈ પશ્ચિમ ઝોનમાં 47 હોટલ અને 12 શિક્ષણ કેમ્પસ નોટિસ અપાઈ જયારે 7 હોટલ અને 1 શિક્ષણ કેમ્પસ સીલ ઉત્તર ઝોનમાં 7 હોટેલ અને 9 શિક્ષણ કેમ્પસને નોટિસ અપાઈ0
0
Report
मोरबी के जेटपुर गांव में उपवास आंदोलन के दौरान उपवासी की तबीयत बिगड़ी, נिलेश एयरवाडिया भर्ती
Morbi, Gujarat:ब्रेकिंग મોરબી જેતપર ગામે આંદોલનમાં ઉપવાસીની તબિયત લથડી ઉપવાસ કરી રહેલા નિલેશ એરવાડીયાની તબિયત લથડી જતા સારવારમાં નિલેશભાઈ એરવાડીયા છેલ્લા ៩ દિવસ થી કરે છે આંમરણાંત ઉપવાસ0
0
Report
ओलपाड़ के डभारी गाँव में देसी शराब भट्टी पर रेड, ₹13.37 लाख का माल जब्त
Surat, Gujarat:સુરત : બ્રેકીંગ SMC પ્રોહિબિશન સ્ક્વોડનો દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો, ₹13.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ઓલપાડના ડભારી ગામે દેશમાં દારૂની ભઠ્ઠી પર સ્ટેટ વિજિલન્સે કરી રેડ દરોડા દરમ્યાન પોલીસે અંદાજે 2,944 લિટર દેશી દારૂ (કિંમત ₹6,07,200) 27,200 લિટર દેશી દારૂ બનાવવા માટેનો વોશ (કિંમત ₹6,80,000) તેમજ એક વાહન (કિંમત ₹30,000) સહિત કુલ ₹13,37,131નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે ઓલપાડ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે દીપકકુમાર બલ્લુભાઈ હાથીસા, ચેતનકુમાર એમ પટેલ, શશિકાંત કે પટેલ, અરવિందભાઈ જે પટેલ જ્યારે અન્ય 8 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.0
0
Report
Advertisement
