icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

आयात शुल्क बढ़ने से सोना-चांदी के दाम बढ़ने की संभावना

Ahmedabad, Gujarat:અપડેટ ઈરાન ઇઝરાયલ યુદ્ધની સોના ચાંદી બજાર પર અસર ઈમ્પોર્ટ ડ્યુટી પહેલા 1 ટકા સેસ સાથે 6 ટકા હતી તે હવે 5 ટકા સેસ સાથે 15 ટકા કરવામાં આમી હતી ઈમ્પોર્ટ ડ્યુટી 10 ટકા અને સેસ 5 ટકા સાથે 15 ટકા કરવામાં આવી ઈમ્પોર્ટ ડ્યુટી વધતા સોનાં ચાંદીના ભાવમાં બજાર ખુલતતા વધારો જોવા મળશે સોનાનો 1.55 લાખ ભાવ 1.65 લાખ આસપાસ ખુલ્લા શકે તેવી શક્યતા સોનામાં 8 થી 10 હજાર જેટલા વધારો જ્યારે ચાંદીમાં 2.80 લાખ ભાવ હતો તેમા પણ વધારો આવી શકે છે 11 વાગે બજાર ખુલતા ભાવનું ચિત્ર થશે સ્પષ્ટ બજાર ભાવ વિશે અમદાવાદ జવેલર્સ એસોસિએશનના સેક્રેટરી આશિષ ઝવેરીનું નિવેદન બજાર પર અસર પડી પણ ભારત માટેના સરકારના નિર્ણય સાથે જવેલર્સ નો સપોર્ટ એક તરફ મંદી બીજી તરફ ઈમ્પોર્ટ ડ્યુટી વધતા મોટી અસર જો કે અસર વચ્ચે વેપારીઓએ લોકોને ગોલ્ડ રિસાયકલ અને રી ડિઝાઇન કરવા અપીલ કર્યો આ પ્રોસેસથી ભારતનું ગોલ્ડ ભારતમાં રહી વ્યવહાર શરૂ રહી શકે છે
0
0
Report
Advertisement

सूरत में SBI बैंक लूट के बाद पुलिस ने व्यापारियों और मकान मालिकों के साथ बैठक

Surat, Gujarat:સુરત... Sbi બેંકમાં બનેલી લાખોની લૂંટ બાદ પોલીસ એકશનમાં સચિન પોલીસ દ્વારા વેપારીઓ અને રહેણાંક મકાનોના માલિકો જોડે બેઠક સુરક્ષા અને સલામતીની બાબતોને લઈને બેઠક કરી દુકાનો પર સારી ગુણવત્તા ના سીસીટીવી લગાડવા કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો પોલીસને જાણ કરવી, કોઈ પણ ব্যক্তিઓને ભાડા પર આપવામાં આવતા મકાનને લઈ, સ્થાનિક પુરાવা પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા, જેવી અલગ અલગ બાબતોએ માર્ગદર્શન આપવામાં આવ્યું જો પોલીસની સૂચના બાદ પણ આંખ આડા કાન કરશે તો કાર્યવાહીની ચીમકી આપી ડીસીપી રાજેશ પરમાર ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી બનતી લૂંટ ચોરી જેવી ઘટનાઓને અટકાવવા પોલીસનું જરૂરી માર્ગદર્શન
0
0
Report

स्टैच्यू ऑफ यूनिटी क्षेत्र में डेस्टिनेशन शादी का दौर, मोदी के आह्वान से तेज

Karantha, Gujarat:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર ડેસ્ટિનેશન વેડિંગ માટે વધુ વેગ મળશે કોઇ હાલ આ આહવાન બાદ લગ્ન માટે ટેન્ટસીટી અને હોટલો ના મેનેજમેન્ટ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે વીઓ નર્મદા જિલ્લામાં ડેસ્ટિનેશન વેડિંગ માટે ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે ટેન્ટસીટી બે અને ટેન્ટ સિટી 1 અંદર 40 જેટલા લગ્ન થયા હતા. જેમાં નવ જેટલા એનઆરઆઇ હતા આ આગળ અહીંયા મુંબઈ હૈદરાબાદ રાજસ્થાન ઈન્ડોર ભોપાલ ચંડીગઢ દિલ્હી થી લોકો લગ્ન કરવા માટે આવ્યા હતા સ્થાનિક હોટલ իրավիճા આવેલાં છે રમાડા બીઆરજી હોટલો છે જ્યાં ગત વર્ષે 20 થી વધુ લગ્ન થયા હતા. જેમાં પણ એનઆરઆઇ અને ગુજરાત સહિત પડોશી રાજ્યમાંથી લોકો લગ્ન કરવા માટે આવ્યા હતા કોરોના કાળ વખતે આ વિસ્તારમાં ડેસ્ટિનેશન માટે શરૂઆત થઈ હતી પરંતુ લગ્ન ઓછા થતા હતા ત્યારબાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી દ્વારા પણ હવે પ્રયત્ન કરવામાં આવશે કે મોટી સંખ્યામાં લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે વિદેશોમાં ના જાય પરંતુ અહીંયા આવે અને એ માટે પૂરતી વ્યવસ્થાઓ અને જે જરૂરીયાત છે તે પણ ઊભી કરવા માટેનું આયોજન હાલમાં થ રહ્યું છે જેમાં આ વિસ્તારને ડેસ્ટિનેશન વેડિંગ માટે વિકસિત કરવામાં આવશે જેથી ભારતનો રૂપિયા ભારતમાં જ રહે
0
0
Report
Advertisement

सबरमती स्टेशन पर दो मंजिला होल्डिंग एरिया का भूमि-पूजन, यात्रियों की सुविधा बढ़ेगी

Ahmedabad, Gujarat:*સાબરમતી રેલવે સ્ટેશન પર DRM બુલડોઝર ચલાવી મુસાફરો માટે બે માળનું આધુનિક ‘હોલ્ડિંગ એરિયા’નું ભૂમિપૂજન કર્યું* *મુસાફરોની સુવિધા અને ભીડ વ્યવસ્થાપનને મળશે નવો આયામ* સાબરમતી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને ભીડ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે બે માળના અદ્ધુતન “હોલ્ડિંગ એરિયા”ના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. મંડળ રેલ પ્રબંધક (DRM) વેદ પ્રકાશ દ્વારા પ્રતીકાત્મક રીતે બુલડોઝર ચલાવી પ્રોજેક્ટ કાર્યનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા દેશભરના વિવિધ રેલવે સ્ટેશનો પર 76 મુસાફર હોલ્ડિંગ એરિયા વિકસાવવા માટેની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ન્યુ દિલ્હી રેલવે સ્ટેશન પર વિકસાવવામાં આવેલા હોલ્ડિંગ એરિયાની સફળતા બાદ હવે સાબરમતી રેલવે ષ્ટેશન પર પણ આધુનિક સુવિધા વિકસાવવામાં આવી રહી છે મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશએ માહિતી આપતાં જણાવ્યું કે સાબરમતી રેલવે સ્ટેશન ના પુનર્વિકાસ કાર્યો ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. આ જ ક્રમમાં સ્ટેશન પરિસરમાં આશરે 8000 ચોરસ મીટર વિસ્તારમાં વિશાળ બે માળનું હોલ્ડિંગ એરિયા વિકસાવવામાં આવશે, જેમાં દરેક માળ 4000 ચોરસ મીટરના વિસ્તારમાં નિર્માણ પામશે. તેમને વધુમાં જણાવ્યું કે આ આધુનિક હોલ્ડિંગ એરિયામાં આશરે 8,000 થી 10,000 મુસાફરોને સમાવી શકાય તેવી ક્ષમતા હશે, જેના કારણે હોળી પર્વ, દિવાળી-છઠ તેમજ ખાટું શ્યામ જી ટેમ્પલ જેવા ધાર્મિક સ્થળોએ જતાં મુસાફરોની ભીડ દરમિયાન મુસાફરોના અવર જવર અને વ્યવસ્થાપનને વધુ સરળ અને સુગમ બનાવી શકાયશે. નવનિર્મિત હોલ્ડિંગ એરિયામાં મુસાફરો માટે આરামદાયક બેસવાની વ્યવસ્થા, સ્વચ્છ પીવાનું પાણી, જલપાન કેન્દ્ર તેમજ પુરુષો, મહિલાઓ અને દિવાળાંજનો માટે અલગ શૌચાલય જેવી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુસાફરોની સુરક્ષા અને નિરાંતે અવરજવર સુનિશ્ચિત કરવા માટે સ્ટેશન પર અદ્યતન વ્યવસ્થાઓ વિકસાવવામાં આવી રહી છે. ટિકિટ તપાસ માર્ગ પર આધુન تصીક તમાા શ્રેષ્ઠ ઉપકરણો સ્થાપિત કરવામાં આવશે. સાથે જ પ્લેટફોર્મ અને રૂફ પ્લાઝા સુધી સહજ પ્રવેશ માટે પૂરતી સંખ્યામાં એસ્કેલેટર, લિફ્ટ અને સીડીઓની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે એક નવા ફૂટ ઓવરબ્રિજ (FOB)નું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેની કનેક્ટિવિટી સીધી હોલ્ડિંગ એરિયા સાથે રહેશે, જે કારણે મુસાફરોને અવરજવર સારી રીતે કરવામાં મદદ મળશે.
0
0
Report
Advertisement

गुजरात में Asian Weightlifting चैंपियनशिप का शुभारम्भ: 31 देश, लगभग 200 खिलाड़ी

Gandhinagar, Gujarat:ગાંધીનગર ખાતે એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિનો પ્રારંભ. 11 થી 17 મે સુધી ઇન્ડિયન વેઈટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા આયોજન. એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિમા 31 દેશોના આશરે 200 રમતવીરો ભાગ لوેશે. ભારતના 16 પ્રતિસ્પર્ધીઓ પણ એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિ લઈ રહ્યા છે ભાગ. ચોથી વખત ભારતમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિનું આયોજન. - બ્રિટન- સહદેવ યાદવ, ઇન્ડિયન વેઇટલીફટિંગ ફેડરેશન - વોક થ્રુ- ઇન્ડિયન વેઈટ લીફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું કે વેઈટ લિફ્ટિંગ વર્લ્ડ કપ ગુજરાતમાં રમશે. તેમણે જણાવ્યું કે આ ઈવેન્ટ ભારત માટે महत्वપૂર્ણ છે અને ગુજરાત દ્વારા ખૂબ સારી રીતે આયોજન થયું છે. 'ગુજરાત সরকারের આભારી છું,' યાદવે કહ્યું. ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ જેવા મોટા રમતોના આયોજન માટે ગુજરાત અને ભારત સક્ષમ છે. તેમ તેમણે ઉમેર્યું. વર્લ્ડ કપના આયોજન માટે ગુજરાત સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે.
0
0
Report

गांधी नगर: पोस्टग्रेजुएशन डॉक्टरों की परीक्षा पेंडिंग, तुरंत जवाब और बांड सेवा की मांग

Gandhinagar, Gujarat:ગાંધીનગર કોલેજ ઓફ ફિઝિશિયન્સ એન્ડ સર્જન્સ પોસ્ટ ગ્રેજ્યુએશન ડોક્ટરો પહોંચ્યા રજૂઆત માટે કોર્ટ કેસના કારણે એક વર્ષથી પરીક્ષા પેન્ડિગ છે તેની રજૂઆત માટે પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રણ અને આરોગ્ય સચિવને રજૂઆત માટે પહોંચ્યા રાજ્યો સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં યોગ્ય પ્રતિભાવ જરૂરી દસ્તાવેજો અને સમર્થન રજૂ કરવામાં આવે તેવી માંગ નેશનલ મેડિકલ કમિશન અને કેન્દ્ર સરકાર ના આરોગ્ય મંત્રાલય દ્વારા વિલંબિત પ્રતિભાવ તાત્કાલિક દાખલ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવે તેવી માંગ CPS વિદ્યાર્થીઓને તાત્કાલિક બોન્ડ સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં તેવી માંગ 600 વધુ ડોક્ટરો પરીક્ષાના અભાવે પ્રેક્ટિસથી વંચિત આગામી સમયમાં માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની પણ ચિમકી ડોક્ટર નિશા પ્રજાપતિ,કોલેજ ઓફ ફિઝિશિયન્સ એન્ડ સર્જન્સ પોસ્ટ ગ્રેજ્યુએશન ડોક્ટર ડોક્ટર દીલીપ ચારણ,કોલેજ ઓફ ફિઝિશિયન્સ એન્ડ સર્જન્સ પોસ્ટ ગ્રેજ્યુએશન ડોક્ટર
0
0
Report
Advertisement

सूरत डिंडौली में व्यापारी की हत्या: आरोपियों ने चाकू से हमला किया

Surat, Gujarat:એંકર:સુરત: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોવી જણાય તે રીતે ડીંડોલી વિસ્તારના ભેસ્તાન SMC આવાસ પાસે સામાન્ય ઝઘડામાં પ્લાસ્ટિકના વેપારી પર જીવલેણ હુમલો કરી તેમની નિર્મમहत્યા કરવામાં આવી હતી. વીઓ:1 મળતી માહિતી મુજબ, 58 વર્ષીય ઝાકીરભાઈ નામના પ્લાસ્ટિકના વેપારી પોતાની દુકાને હાજર હતા. ત્યારે અંકિત નામના શખ્સ અને તેના સાગરીતો ત્યાં આવ્યા હતા. આ શખ્સોએ દુકાને આવી દાદાગીરી શરૂ કરી હતી, જેનો ઝાકીરભાઈએ વિરોધ કર્યો હતો. મામલો બિચકતા આરોપીઓએ ચપ્પુ વડે ઝાકીરભાઈ પર આડેધડ ઘા ઝીંક્યા હતા. વીઓ:2 પરિવાર પર હુમલો: પિતાને બચાવવા વચ્ચે પડેલા તેમના પુત્રો પર પણ આરોપીઓએ હુમલો કર્યો હતો. જેમાં પુત્રોને પણ ઈજાઓ પહોંચી છે. ગંભીર રીતે ઘવાયેલા ઝાકીરભાઈનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. બનાવની જાણવા મળતાં ડીંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો. આ મામલે ડીંડોલી પીઆઇ જે.એમ. ખાંતે જણાવ્યું હતું કે: मृतક ઝાકીરભાઈનો અંકિત નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. ઝાકીરભાઈએ મદદ માટે પોતાના પુત્રોને બોલાવ્યા હતા, તે દરમિયાન પાંચ આરોપીઓએ ચાપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં ઝાકીરભાઈનું મોત થયું છે. જ્યારે તેમના પુત્રને ઈજા થઈ છે. સામા પક્ષે એક આરોપીને પણ ગંભીર ઈજા પહોંચી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા 3 શખ્સોની અટકાયત કરી લીધી છે. કુલ 5 જેટલા હુમલાખોરો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભેસ્તાન ઓવરબ્રિજ નીચે અવારનવાર બનતી મારામારી અને ગુનાહિત પ્રવૃત્તિઓને લીધે સ્થાનિક રહીશોમાં ભારે ફાળકો અને રોષ જોવા મળી રહ્યો છે. જાહેરમાં થયેલી આ લોહિયાળ ઘટનાને પગલે સુરતના વેપારી આલમમાં પણ ડરનો માહોલ છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top