Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

વૈજનાથ દાદાને શિવ શક્તિ રૂપ નો શણગાર અર્પણ કરાયો

Aug 31, 2024 16:23:16
Himatnagar, Gujarat
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના રાયગઢમાં વૈજનાથ દાદાને તેરસે કલર વડે શિવ શક્તિની પ્રતિકૃતિનો શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.જેનો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ વદ તેરસને શનિવારે રાયગઢ ગામે વૈજનાથ દાદાને શિવજીને યુવાનોએ બે કલાકમાં અલગ અલગ કલરનો ઉપયોગ કરીને શિવ શક્તિના રૂપની પ્રતિકૃતિ બનાવીને શણગાર બનાવી અર્પણ કરવામાં આવ્યો છે.શિવશક્તિ રૂપની રંગોળીના ગ્રામજનો અને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ભક્તિમય વાતાવરણમાં ભક્તોએ ધૂપ અને દીપ આરતી કરી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NDNavneet Dalwadi
Feb 27, 2026 11:32:57
Bhavnagar, Gujarat:આજે સવારે ભાવનગર શહેરની હાઈકોર્ટ રોડ પર આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને તાત્કાલિક ખાલી કરાવી હતી. પોસ્ટ ઓફિસ ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલને પગલે સંપુર્ણ પોસ્ટ ઓફિસમાં તાકીદે કચેરીઓ અને બિલ્ડીંગની તપાસ શરૂ કરી મળી હતી. ભાવનગર પોસ્ટ ઓફિસમાં પ્રાપ્ત થયેલા ધમકી મોડેલના મેઈલના પગલે પોલીસને જાણ કરી હતી અને એસઓજી, એલસીબી, બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ અને ફાયર સ્ટાફને ઘટના સ્થળેડવાઈ પૂરી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. બંને સાઇડના રોડ બ્લોક કરીને તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન આગળના કોર્ટ પણ ઘટના સ્થળે આવી ગયાં અને જોશિયા નિરીક્ષણ થયું. બોંબ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ દ્વારા સંપૂર્ણ બિલ્ડીંગની તપાસ કરવામાં આવી હતી. જોકે કાઢવામાં આવેલ શંકાસ્પદ பொருள் શોધી ન મળતાં તંત્રે રાહતની શ્વાસ લીધો હતો. ભરપુરાં જિલ્લામાં જેવા ભાવનગરના સિવાય જૂનાગઢ, અમરેલી, સુરNJનગરમાં પણ એવો મેઈલ મળ્યો હતો.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 27, 2026 11:17:13
0
comment0
Report
URUday Ranjan
Feb 27, 2026 11:16:54
Ahmedabad, Gujarat:અમદાવાદ: નકલી પોલીસના પાપે અસલી પોલીસ દોડતી થઈ! મહિલાની આત્મહત્વાની ચીમકી બાદ રામોલ પોલીસે 24 કલાકમાં ગઠિયાને દબોચ્યો_EN a_EN EN EN _EN _EN _EN En રામોલ પોલીસની ઢીલી કામગીરી સામે જ્યારે એક મહિલાએ સોશિયલ મીડિયા પર આત્મહ્તાના ચીમકી આપી, ત્યારે રામોલ પોલીસ ઊંઘમાંથી જાગી અને તાબડતોડ કાર્યવાહી કરી છે. વસ્ત્રાલની રિંકુ રોહિડા નામની મહિલાનો વીડિયો વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવી અને નકલી ક્રાઈમ 브ાણ્ચનો કોન્સ્ટેબલ બની લાખો રૂપિયા પડાવનાર પરેશ ચૌહાણની ધરપકડ કરી છે. શું છે આ આખી ''''નકલી પોલીસ''''ની માયાજાળ? જોઈએ આ રિપોર્ટમાં... વી ઓ : 01 જો મને ન્યાય નહીં મળે તો હું રામોલ પોલીસ સ્ટેશનમાં જઈને આત્મહત્યા કરીશ... સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ એક વીડિયોએ રામોલ પોલીસના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. વસ્ત્રાલમાં રહેતી રિંકુ રોહિડાએ પોલીસની નિષ્ક્રિયતા પર ગંભીર આક્ષેપો કરતો વીડિયો વાયરલ કર્યો હતો. રિંકુએ 27 જાન્યુઆરી 2026ના રોજ અરજી કરી હતી, પરંતુ એક મહિનો વીતવા છતાં પોલીસને પગલાં ન લેતા છેવટે મહિલાએ આત્મવિલોપન નું પગલું ભરવાની ચીમકી આપી. જેવી મહિલા ની વીડિયો મારફતે ધમકી મળી કે રામોલ પોલીસ દોડતી થઈ અને 24 કલાકમાં જ આરોપી પરેશ ચૌહાણને પકડી પાડ્યો. વીડિયો બાઈટ : (અહીં મહિલાનો વાયરલ વીડિયો પ્લે કરવો જેમાં તે આત્મહત્યાની વાત કરે છે) વીઓ : 02 આ ઘટનાઓની હકીકત કોઈ ફિલ્મી પ્લોટ જેવી છે. ફરિયાદી રિંકુ રોહિડાના પતિ મુંબઈની જેલમાં સજા કાપી રહ્યા છે. આ તકનો લાભ ઉઠાવી આરોપી પરેશ ચૌ્હાણ પોલીસ ડ્રેસમાં સજ્જ થઈ રિંકુની ઓફિસે પહોંચ્યો હતો. પોતે 크્રિમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપી તેને વિશ્વાસમાં લીધી કે તે તેના પતિના જામીન કરાવી આ વર્ષ. જામીન કરાવાના બહાને પરેશ ચૌહાણે કટકે-કટકે લાખો રૂપિયા પડાવ્યા. જ્યારે જામીન ન થયા ત્યારે રિંકુએ તપાસ કરી તો ખબર પડી કે પરેશ કોઈ પોલીસવાળો નથી પણ નકલી પોલીસ બની છેતરપિંડી કરતો ગઠિયો છે. બાઈટ : કૃણાલ દેસાઈ, એસીપી , આઈ ડિવિઝન વીઓ : 03 પોલીસની પ્રાથમિક તપાસમાં અનેક રહસ્યો ખુલ્યા છે. આરોપી પરેશ પહેલાં પણ આવા ગુનામાં સંડોવાયેલો છે. જોકે, આ કેસમાં હજુ પણ કેટલાક સવાલો વણઉકેલાયા છે. મહિલા વીડિયો માં 10 લાખ રૂપિયાની વાત કરે છે. જ્યારે ફરિયાદમાં 6 લાખનો ઉલ્લેખ છે. આ ઉપરાંત, વીડિયો માં જે કાર્તિક દેસાઈ નામના શખ્સનો ઉલ્લેખ થયો છે. તે કોણ છે અને શું તેની સાથે અસલી પોલીસે કોઈ તાર જોડાયેલા છે. તે દિશામાં તપાસ તેજ કરી છે. નકલી પોલીસનો આ ખેલ અને અસલી પોલીસની કામગીરીની પદ્ધતિ હવે ચર્ચાનો વિષય બની છે. જો મહિલાએ આત્મહત્યાની ધમકી ન આપી હોત, તો શું પોલીસ આટલી ઝડપથી આરોપીને પકડત? આ સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યો છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
NJNILESH JOSHI
Feb 27, 2026 11:16:39
Vapi, Gujarat:સં સંગ પ્રદેશ દમણમાં થોડા દિવસ પહેલાં બે કંપનીઓમાંથી થયેલી લાખોની કોપર ના વાયરાના ગુના નો ભેદ આખરે ઉખલાયો છે. દમણ પોલીસે ગણતરીના દિવસોમાં જ લાખોની કોપર ની લૂંટ કરનાર ધાડપાડું ગેંગના પાંચ સાગરીતો ને દબોચ્યા છે. અરોપીઓ પાસેથી ચોરી કરેલ 5500 કિલોથી વધુ કોપરની વાયર નો જથ્થો કબજે કરવામાં સફળતા મળી છે. ત્યારે આ ઘટનાનો ખર્ચો શું હતો અને આ આરોપીઓ કોણ იყვნენ વગેરે અંગે તપાસ ચાલી રહી છે. વોલૉડ્સની ઘટના લગતી વિગતો પણ પ્રાપ્ત થઈ છે. દમણના સોમનાથ વિસ્તારમાં થયેલી આ ઘટના દરમિયાન હથિયારબાજ ધાડ પાડુઓએ કંપનીમાં બંધક બનાવી હતી અને 70 લાખ રૂપિયાથી વધુ ની કિંમતના 5600 કિલો કોપરની લૂંટ ચલાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરી આરોપીઓની ધરપકડ કરી છે. યથાવત મૂર્ખલ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ તપાસી અને ટેમ્પો જીપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીઓની ધરપકડ બાદ વધુ તપાસ ચાલુ છે. દમણ, વાપી, સરીગામ, ઉમરગામ સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાંથી ચોરીનાઓ પ્રકાશમાં આવી ચૂકેલી હતી અને આ કેશના કાળાં પ્ર સાહિત્યને લઇને સ શોધ જારી છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 27, 2026 10:37:02
Surat, Gujarat:સુરતમાં દૂધની બનાવટો ની સાથે હવે ઘઉંના લોટમાં પણ ભેસેળ. શહેરમાં બનાવટી વસ્તુઓની હારમાળા. ઘઉંના લોટનો નમૂનો ટેસ્ટિંગમાં ફેઈલ. શહેરની ચાર ડેરીના દૂધમાં ફેટ ઓછું. દ્વારકાધીશ ડેરી, ન્યૂ કમલ ડેરી, માં ચામુંડા ડેરી, શ્રી કૃષ્ણા ડેરી શામેલ. દ્વારકાધીશ ડેરીના ગાયના દૂધમાં ફેટ ઓછું મળી આવ્યું. ન્યુ કમલ ડેરીના દૂધમાં SNF ઓછું મળ્યું. માં ચામુંડા ડેરીનું ગાય અને ભેંસ નું દૂધ સબ સ્ટાન્ડર્ડ મળી આવ્યું. જયારે કૃષ્ણા ડેરીના દૂધમાં ફેટ અને SNF નું પ્રમાણ ઓછું મળ્યું. ઉપરાંત પાંડેસરા ની શિવશક્તિ ફૂડસ માંથી લેવાયેલ ઘઉંના લોટનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર. પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી. બાઈટ :- બી આર બ્રહ્મભટ્ટ,આરોગ્ય અધિકારી મનપા સુરત
0
comment0
Report
URUday Ranjan
Feb 27, 2026 09:21:02
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Feb 27, 2026 08:51:09
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગરની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવીૃ દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી. મેન રોડ પર આવેલી આ પોસ્ટ ઓફિસમાં જ્યારે કામકાજ ધમધમી રહ્યું હતું, ત્યારે અચાનક એક ધમકીભર્યો ઈમેલ મળતા તંત્ર દોડતું થયું. જોવા મળે એવું ગંભીર ઘટના કેદજોગ જણાયું હોય તો તાત્કાલિક ધોરણે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે પહોંચી. SOG, પેરોલ ફર્લો સ્ક્વોડ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફლო ખડકી દેવામાં આવ્યો. સલામતીના ભાગરૂપે ફાયર વિભાગને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું હતો. ઈમેલ મળતાની સાથે જ પોસ્ટ ઓફિસના તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને સમગ્ર બિલ્ડિંગને કોર્ડન કરી તપાસનો ધમધમાટ શરૂ તેણે થયો. આ ઘટના પહોંચે પરીક્ષા બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને વાતાવરણમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. પોલીસ પ્રશાસન હાલ આ ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં સઘન તપાસ કરી રહ્યું છે.
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Feb 27, 2026 08:50:18
Gujarat:રાજપીપલા સ્થિત પાસપોર્ટ ઓફિસને ઇ-મેઇલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વિસ્તારતમાં તાત્કાળ ચકચાર મચી હતી. મળેલી માહિતી અનુસાર, પાસપોર્ટ ઓફિસ જે પોસ્ટ ઓફિસના પરિસરમાં આવેલ છે, ત્યાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તરત જ કામગીરી હાથ ધરવામાં આવી. ધમકી મળતાની સાથે જ નર્મદા પોલીસ, બોમ્બ સ્કોડ, QRT ટીમ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષા દૃષ્ટિએ પોસ્ટ ઓફિસ તથા પાસપોર્ટ ઓફિસ બંનેને ખાલી કરાવી પરિસરની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી. બોમ્બ શોધવા માટે જરૂરી તમામ સાધન-સામગ્રી સાથે વિશેષ ટીમ દ્વારા સુક્ષ્મ શોધ ઓપરેશન કરવામાં આવ્યું. ઉપરાંત તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. નર્મદા પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે અને ધમકીભર્યા ઈ-મેઈલ અંગે વધુ તપાસ ચાલુ છે. ઈ-મેઈલ મોકલનાર વ્યક્તિ સુધી પહોંચવા માટે સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે.
0
comment0
Report
GDGaurav Dave
Feb 27, 2026 08:50:04
Rajkot, Gujarat:એન્કર - શિક્ષકો બાદ હવે તબીબોને શ્વાનની ગણતરી સોંપવામાં આવતા વિવાદ સર્જાયું છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ હવે સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC), અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ના સંકુલમાં કેટલા રખડતા શ્વાન છે તેની ગણતરી કરવાની જવાબદારી સરકારી તબીબો અને સ્ટાફને સોંપવામાં આવશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. જેમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં શ્વાનના આટા ફેરા જોવા મળ્યા હતા. જે જગ્યાએ દર્દીઓના ખાટલા છે તે જ લોબીમાં શ્વાન આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હજુ શ્વાન રખડતા જોવા મળે છે. તંત્ર સુપ્રીમ કોર્ટના આદેશને ઘોડીને પી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જોકે સરકારી તબીબોને જ્યારે દર્દીઓની સારવાર અને વહીવટી કામગીરીનું ભારણ હોય છે, ત્યારે આ પ્રકારે શ્વાનોની ગણતરી કરવાની વધારાની જવાબદારી સોંપાતા તબીબી આલમમાં કચવાટ જોવાઈ રહ્યો છે. અનેક ડોક્ટરોનું માનવું છે કે આ કામગીરી અન્ય એજન્સીઓ કે નગરપાલિકાના સ્ટાફ પાસેથી કરાવવી જોઈએ. જોકે, જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે આ સુપ્રીમ કોર્ટનો આદેશ હોવાથી તેનું પાલન કરવું અનિવાર્ય છે. PHCના સ્ટાફ દ્વારા જ ગણતરી કરવામાં આવશે અને નક્કી કરેલી વર્કશીટમાં આ આંકડાઓ ભરીને મોકલવાનું રહેશે. આરએમઓ ડો. હર્ષદ દૂસરાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે પરિપત્ર કરી દીધો છે. પરંતુ શ્વાન કેમ્પસમાં આવે અને પરત પણ ફરી જાય છે તો ગણતરી કઈ રીતે કરવી તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. ગણતરી ડોકટરોએ કરવાની નથી. તેને સ્ટાફનું ધ્યાન દોરવાનું છે. રાજકોટ મHalનગરપાલિકા શ્વાન પકડવા મદદ કરે તો જ આ શક્ય છે. રાજકોટ ജില്ലના મુખ્ય આરોગ્ય અધિકારી આર.આર. ફૂલમાળી દ્વારા આ બાબતે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના કમ્પ્લાયન્સ માટે રાજ્ય કક્ષાએથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં અધિક નિયામક આરોગ્ય, મેડિકલ સર્વિસિસ અને એજ્યુકેશન એમ ત્રણેય વિભાગોના સહી-સિક્કા સાથે સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લામાં તમામ PHC, CHC, સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્પીટલ, ડિસ્ટ્રિક્ટ હૉસ્પીટલ અને મેડિકલ કોલેજોના પ્રીમાઈસીસમાં કેટલા શ્વાનો વસવાટ કરે છે તેની ચોક્કસ સંખ્યા જાણીને 3 માર્ચ સુધીમાં રિપોર્ટ સોંપવાનો રહેશે. આરોગ્ય અધિકારી, રાજકોટ જિલ્લા પંચાયત
0
comment0
Report
ARAlkesh Rao
Feb 27, 2026 08:49:48
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 27, 2026 08:49:39
Ahmedabad, Gujarat:અમદાવાદ \nદિલ્લીના કથિત લિકર કૌભાંડનો મામલો \nસુપ્રીમ કોર્ટે દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીને નિર્દોષ જાહેર કર્યા \nસુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આમ આદમી પાર્ટીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર\nઆપના ગુજરાત પ્રભારી ગોપાલ રાયની આkari પ્રતિક્રિયા\nસુપ્રીમ 凯ોર્ટના આદેશથી સાબિત થયું કે સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નહીં \nભારતના ઇતિહાસમાં પ્રથમવાર ಚುನાયેલા મુખ્યમંત્રીને ખોટા આરોપ હેઠળ જેલમાં નાખી દેવાયા હતા \nખોટો લિકર કેસ નહીં પરંતુ ખોટી સીબીઆઈ તપાસ થઈ \nહજારો વાર બીજેપી અને એમના પ્રવક્તાઓએ ખોટું ફેલાવ્યું \nબીજેપીને કહેવા માંગીએ છીએ કે ષડયંત્ર કરીને અમારા પાર્ટીના તમામ નેતાઓને ફસાવીને આપ పార్టીને દબાવવાની અને ફસાવવાની કોશિશ કરી \nબીજેપિને કહેવા માંગુ છું કે કામ કરો પ્રજાએ મોકો આપ્યો છે ત્યારે એજન્સીઓનો દુરુપયોગ કરીને અવાજ દબાવીશું એવું નહીં થાય \n nylayaડયાએ સાબિત કર્યું કે ન્યાયતંત્ર હજી જીવિત છે \nસત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, ત્યારે ન્યાયતંત્રએ સાબિત કર્યું કે સત્ય હજી પણ જીવિત છે \nગુજરાતમાં ચૂંટણી હતી ત્યારે આ કેસ કરવામાં આવ્યો કારણ કે বিজেপ ડરી ગઈ હતી \nહદ તો ત્યારે થઈ કે વગર કોઈ પુરાવાઓ છતાંય કાર્યવાહી કરવામાં આવી \nક્યાંય પણ રૂપિયા કે કઈ પુરાવાઓ એમને મળ્યા નથી \nઆજે આ ચુકાદો આવ્યા પછી ભાજપ એજન્સીઓ અને સંવૈधानિક સંસ્થાઓને હસ્તક કરીને એમનો ઉપયોગ કરે છે \nગુજરાતમાં પણ એવા કિસ્સાઓ ہیں જેમાં સ્થાનિક નેતાઓ સામે કેસ નાખીને એમને ડરાવવા અને ધમકાવવાનું કાર્ય ભાજપ કરી રહી છે \nઆપ પાર્ટી ડરવા, ઝૂકવા વાળી પાર્ટી નથી
0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top