Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

વૈજનાથ દાદાને શિવ શક્તિ રૂપ નો શણગાર અર્પણ કરાયો

Aug 31, 2024 16:23:16
Himatnagar, Gujarat
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના રાયગઢમાં વૈજનાથ દાદાને તેરસે કલર વડે શિવ શક્તિની પ્રતિકૃતિનો શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.જેનો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ વદ તેરસને શનિવારે રાયગઢ ગામે વૈજનાથ દાદાને શિવજીને યુવાનોએ બે કલાકમાં અલગ અલગ કલરનો ઉપયોગ કરીને શિવ શક્તિના રૂપની પ્રતિકૃતિ બનાવીને શણગાર બનાવી અર્પણ કરવામાં આવ્યો છે.શિવશક્તિ રૂપની રંગોળીના ગ્રામજનો અને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ભક્તિમય વાતાવરણમાં ભક્તોએ ધૂપ અને દીપ આરતી કરી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Mar 20, 2026 10:36:32
Surat, Gujarat:સુરત સાયબર ક્રાઈમ સેલની મોટી કાર્યવાહી ફોરેક્ષ ટ્રેડિંગના નામે 56.92 લાખની છેતરપીંડી કરનાર આરોપીની ધરપકડ સોમપુરી કિશનપુરી ગોસ્વામીની ધરપકડ વડોદરાથી આરોપી ઝડપાયો ફોરેક્ષ ટ્રેડિંગમાં રોકાણ કરાવવાના નામે 56,92,480 ની છેતરપૂરી Surat Cyber Crime Cell દ્વારા કાર્યવાહી BOTALPHA.ME નામની વેબસાઈટ મારફતે લોકોને ફસાવવામાં આવતા ફોરેક્ષ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી મહિને 5 થી 6 ટકા નફો મળશે એવી લાલચ આપવામાં આવીતી આરોપીઓએ BOTALPHA.ME વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી આપ્યું હતું વિશ્વાસમાં લઈ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 6.92 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. પછી નફો આપવાના બહાને TLC Coin અને વધારાની કમાણીની વાતો કરીને છેતરપીંડી આચરવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદ મળ્યા બાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ટેક્નિકલ તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન એક આરોપીને વડોદરામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની ભૂમિકા રોકાણકારોને ઊંચા રિટર્નનું લાલચ આપવું વેબસાઈટ મારફતે ફેક ટ્રેડિંગ બતાવવું રોકાણ પર 10% કમિશન મેળવવું દર મહિને અંદાજે ₹1.5 લાખ કમાણી કરતો હતો આંતરરાષ્ટ્રીય કનેક્શન મુખ્ય સૂત્રધાર દુबઈમાં બેઠેલો હોવાનું સામે આવ્યું આરોપીએ દુબઈ અને બેંકોકના કુલ 18 વિદેશ પ્રવાસ કર્યા ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓ સામે દેશભરમાં 50 ફરિયાદો નોંધાયેલી કુલ છેતરપીંડી રકમ લગભગ ₹10.02 કરોડથી વધુ થઇ બાઈટ
0
comment0
Report
BPBurhan pathan
Mar 20, 2026 10:22:01
Anand, Gujarat:સોજીત્રાના મધરોલ ગામમાં રહેણાંક ಪ್ರದೇಶમાં અચાનક મગર ઘૂસી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, દયા ફાઉન્ડેશન અને વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે મુક્ત કર્યો હતો. વીઓ.મધરોલ ગામમાં ગત રાતૃના સુમારે આશરે આઠ ફૂટ લાંબો મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો. મગરને જોઈને સ્થાનિક રહીશો ભયભીત બની ગયા હતા અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આણંદની જાણ થતા જ દયા ફાઉન્ડેશન અને વન વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી અને સાવચેતીપૂર્વક મગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. એક થી દોઢ કલાકની મહેનત બાદ ટીમે મગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો અને બાદમાં તેને નજીકના તળાવમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સમયસર કરાયેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
977
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 20, 2026 10:19:14
Rajkot, Gujarat:રાજકોટમાં PGVCLની ઘોર બેદરકારી સામે આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના સોરઠિયાવાડી સબ-ડિવિઝન ઓફિસમાં ગ્રાહકો સાથે અન્યાય થતો હોવાના गंभीर આક્ષેપો ઉઠ્યા છે. ચાર કલાકથી વધુ સમયથી લાઇટ ગુલ હોવા છતાં તંત્ર ઊંઘમાં હોવાનું ચિત્ર સામે આવ્યું છે. વારંવાર ફોન કરવા છતાં જવાબ ન મળતા ત્રસ્ત ગ્રાહકો જ્યારે ઓફિસ સુધી પહોંચ્યા ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. લોકોનો આક્ષેપ છે કે ફરિયાદો સાંભળવી ન પડે તે માટે ફોનનું રિસીવર જ નીચે ઉતારી દેવામાં આવ્યું હતું, જે સરકારી કચેરીની કાર્યશૈલી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. પ્રજાના પ્રશ્નો પ્રત્યે આવી અસંવેદનશીલતા સામે સ્થાનિકોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. ગ્રાહકો દ્વારા આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ પાસે કડક પગલાં લેવા માંગ ઉઠી છે. જો કે સમગ્ર મામલે પી.જે. મેહતાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, સુરક્ષાના ભાગરૂપે ઘણી વખત લાઇનો બંધ રાખવામાં ાતી હોય છે અને એક જ સમયે અનેક લોકો કોલ કરતા હોવાથી કોલ કનેક્ટ ન થઈ શકતા હોય છે. વધુમાં તેમણે કહ્યું કે કર્મચારીઓને ક્યારેય રિસીવર નીચે મુકવાની તાલીમ આપવામાં આવી નથી. વાયરલ વીડિયોમાં કર્મચારી ફરિયાદ નોંધતો હતો અને તે દરમિયાન રિસીવર મુકવામાં આવ્યો હોવાનું દાવો પણ તેમણે કર્યો છે. આ મામલે સીસીટીવી તપાસની પણ વાત સામે આવી રહી છે. ત્યારે હવે સવાલ એ છે કે વાસ્તવમાં બેદરકારી થઈ છે કે પછી માત્ર ગેરસમજ છે – તેનો ખુલાસો તપાસ બાદ જ થશે.
900
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 20, 2026 10:19:00
Rajkot, Gujarat:એંકર રાજકોટ શહેરમાં ગઈકાલે વરસેલા કમોસમી વરસાદે માત્ર હવામાનમાં બદલાવ જ નથી લાવ્યો, પરંતુ શહેરની સુરક્ષા વ્યવસ્થા અને તંત્રની તૈયારી પર ગંભીર સવાલો ઊભા કરી દHECKા હતી. અચાનક બદલાયેલા વાતાવરણ સાથે ભારે પવન અને વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી દીધી હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય થવાની ઘટનાઓ સામે આવી હતી. જયારે અનેક જગ્યાએ વીજપોલ તૂટી પડતાં વીજ પુરવઠા પર પણ ગંભીર અસર પડી હતી.લોકોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો, કારણ કે આવી પરિસ્થિતિમાં કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. ખાસ કરીને ગુરુ પ્રસાદ ચોક નજીકની ઘટના ખૂબ ચિંતાજનક બની રહી હતી. જ્યાં એક વિશાળ વૃક્ષ ધરાશાય થતા સાથે જ વીજ પોલ પણ જમીન પર આવી પડ્યો હતો. રોડ ઉપર વાયર ફેલાઈ જતા અને વીજ પુરવઠો ખોરવાતા ત્યાં persegથનારા લોકો માટે જીવલેણ પરિસ્થિતિ સર્જી ગઈ હતી. ઘટના બાદ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરીને ધરાશાય થયેલા વૃક્ષ અને વીજ પોલને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ કામગીરી દરમિયાન વધુ એક મોટો ખતરો ઉભો થયો હતો.વીજ પોલ હટાવતી સમયે અચાનક GSPCની મુખ્ય ગેસ લાઇનમાં લીકેજ સર્જાયો હતો. ગેસ લીકેજ થતા જ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ગેસની તીવ્ર ગંધ ફેલાતા લોકો ઘરોમાંથી બહાર નિકળી આવ્યા હતા અને વિસ્તત્રણ હાહાકાર મચી ગયો હતો. આ ઘટનાાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને લોકોને દૂર રાખવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનવ ન બને તે માટે સુરક્ષાના તમામ પગલાં લીધા થયા હતા.તંત્રી દ્વારા તાત્કાલિક ગેસની મુખ્ય લાઇન બંધ કરવામાં આવી હતી અને રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ સમગ્ર ઘટનાએ તંત્રની તૈયારી, મેન્ટેનન્સ અને ઈમર્જન્સી રિસ્પોન્સ સિસ્ટમ પર મોટા પ્રશ્નો ઊભા કર્યા છે. મોટો સવાલ એ છે કે—શહેરમાં આવાં બનાવો વારંવાર બનતા હોવા છતાં શું તંત્ર હજુ પણ સજાગ બનશે? કે પછી કોઈ મોટી દુર્ઘટના પછી જ કામગીરી થશે? ટિકટેક:- ગુજરાત ગેસ અધિકારી, રાજકીય અગ્રણી, ફાયર વિભાગ અધિકારી સાથે સ sahil sappа _ rajkot
923
comment0
Report
CPCHETAN PATEL
Mar 20, 2026 10:17:14
Surat, Gujarat:સուրત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી અંકલેશ્વર GIDC માં થયેલ લક્ઝરી કાર ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, બે ફોર્ચ્યુનર કાર સાથે આરોપી ઝડપાયો નવસારીમાંથી આરોપી બે ફોર્ચ્યુનર કાર સાથે ઝડપાયો કુલ ₹40.05 લાખનો મુદ્દામાલ કબજે બાતમીના આધારે નવસારી જિલ્લામાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશન હદમાં આરોપી ની ધરપકડ ગ્રીડ પાસે ફનસીટી હોટલ સામે خورોડીયાર મોટર્સ ગેરેજ પરથી કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગેરેજ માલિક સંજયભાઈ ચુનીલાલ 모વલીયાની ધરપકડ કાળા રંગની નંબર પ્લેટ વગરની ટોયોટા ફોર્ચ્યુનર (₹20 લાખ) અને સફેદ રંગની ટોયોટા ફોર્ચ્યુનર (GJ-16-DK-1600) (₹20 લાખ) જપ્ત કરાઈ પુછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું કે તેનો ભાઈ અતુલભાઈ મોવલીયા ચોરીની કાર લાવતો હતો પોતે ગેરેજમાં સર્વિસ અને મેનેજમેન્ટ સંભાળતો હતો એક્સીડન્ટ થયેલ વાહનોના એન્જિન-ચેસીસ નંબર બદલી ચોરીની કારમાં ફિટ કરાતા બાદમાં આ કાર વેચાણ કરવામાં આવતી આરોપી પહેલાં આવા 15 વાહન ચોરીના કેસમાં સંડોવણી બાઈટ..ભાવેશ રોજીયા..ડીસીપી ક્રાઈમ
1015
comment0
Report
NJNILESH JOSHI
Mar 20, 2026 10:16:33
Vapi, Gujarat:એન્કર - રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ બદલાયેલા વાતાવરણને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ગઈકાલે સાંજના સમયે જિલ્લામાં ઝડપી પવન ફૂંકાયો હતો. અને ક્યાંક વરસાદી છાંટા પણ પડ્યા હતા. આવા સમયે વાડીયામાં તૈયાર થયેલો થઈ રહેલા કેરીના પાકને વ્યાપક નુકसान થયું છે મીની વાવાઝોડા જેમો માહોલ સર્જાતા આંબાવાડીઓમાં તૈયાર થયેલી કેરીઓ ખરી ખડી પડી હતી. આથી ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી વલસાડ જિલ્લામાં કેરી પકવતા ખેડૂતોએ માથા મૂકી મહેનત કરવી પડી રહી છે. કારણ કે સતત પાંચ વર્ષથી બદલાયેલાં વાતાવરણ અને વરસાદને કારણે કેરીના પાકમાં વ્યાપક નુકસાન થતું આવ્યું છો. આ વર્ષે પણ પરિસ્થિતિ એવીજ છે. આ વખતના પાક તૈયાર થઈ રહેલ છે અને હવે કેરીની સીઝન શરૂ થવાને એક મહિના જેટલો સમય બાકી છે તે સમયે જ બદલાયેલા વાતાવરણ અને વરસાદને કારણે ખેડૂતો ચિંતા માં મુકાયા છે. કેરીના પાક પાછળ ખેડૂતોએ સખત મહેનત કરવી પડશે. સાથે જ મોંઘા ભાવની દવા ખાતર અને મજૂરીનો ખર્ચ કરવો પડે છે. જેવા સમયે વાતાવરણ વિલન બનતાં પાંચ વર્ષથી નુકસાન સહન કરતા વલસાડ જિલ્લાના ખેતા સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે.
885
comment0
Report
DPDhaval Parekh
Mar 20, 2026 09:49:08
Navsari, Gujarat:એ ન્વસારી જિલ્લામાં વર્ષોથી આંગણવાડી કાર્યકર મહિલાઓ તેમના ને વેતન તેમજ અન્ય પડતર માંગણીઓને લઈને સરકાર સામે આંદોલન કરી રહી છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે વેતન મુદ્દે જીત મેળવ્યા બાદ પણ સરકારે છ મહિના વિતવા છતાં વધારો ન કરતા નવસાડીની આંગણવાડી કાર્યકર મહિલાઓએ આજે કોંગ્રેસના લડાયક ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી કાઢી, ગુજરાત હાઇકોર્ડના ચુકાદાનો અમલ કરી સરકાર વધારા સાથેનું વેતન ચૂકવે તેમજ અન્ય પડતર માંગણીઓનું પણ નિરાકરણ લાવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ. નવસારી જિલ્લામાં વર્ષોથી આંગણવાડી કાર્યકર મહિલાઓ તેમના cegેનોમો અંગે માંગણીઓ લઈને સરકારમાં રજૂઆતો કરતી આવી છે. પરંતુ ગુજરાત સરકારમાંથી હકારાત્મક સમાધાન ન મળતા સમયાંતરે આંગણવાડી કાર્યકર النساءએ આંદોલન કર્યા છે. હાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી વર્કરને 25,400 રૂપિયા અને હેલ્પરને 20,300 રૂપિયાનું વેતન આપવા ચુકાદો આપ્યો હતો. પરંતુ તેની વિરુદ્ધમાં ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઇ છે. આ સાથે જ વર્ષોથી બાળકો અને માતા પોષણ માટે આપવામાં આવતા રૂપિયામાં વધારો થયો નથી. વધુતી મોંઘવારીમાં પોષણક્ષમ આહાર બનાવવું મુશ્કેલ થયું રહ્યું છે. ત્યારે સરકાર માતા અને બાળકોના પોષણ આહારના રૂપિયામાં પણ વધારો કરે એવી લાગણી અને માંગણી સાથે આજે નવસારી જિલ્લાની હજારો આંગણવાડી કાર્યકર મહિલાઓએ વાંસદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આકાશમાંથી અગ્નિમુખ વર્ષા વરસાવતા સુર્ય દેવ અને ગરમીમાં તાપમાં મહિલાઓ सरकारले વિરોધી સૂત્રોચ્ચાર કરીને કલેક્ટર કચેરીએ પહોંચી હતી. કલેક્ટર કચેરીમાં પણ મહિલાઓએ તેમના હક માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ કલેક્ટર કચેરીમાં દ્વારભેદના પાંચમો નિર્ણય લઈને ધારાસભ્ય અનંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, નવસારી શહેર પ્રમુખ દીપક બારોટ સાથો 10 હજાર રૂપિયાના વેતનમાં વધારો કરીને 25 હજારનું વેતન આપવા માટેની માંગ અને પડતર માંગણીઓ સરકાર સકારાત્મક અભિગમ રાખી અપનાવે તેવી માંગ કરી હતી. જો તેમની માંગણી સ્વીકારવામાં ન આવે તો આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
936
comment0
Report
DRDarshal Raval
Mar 20, 2026 09:48:43
Ahmedabad, Gujarat:2003ZK_LIVE_AHD_SANAND_APMC * * *કમોમસી વરસાદની અસર સાણંદ APMC મા જોવા મળી* વેપારીઓએ ખરીદેલી જણસ પણ APMC_MARKETમાં પાણીમાં પલળી ડાંગર ઘઉં સહિત ખેડૂતો જણસ પવન અને વરસાદને કારણે લાગ્યો ભેજ કમોસમી વરસાદ અને ફૂકાયેલા પવન કારણે ભાવ પણ ગગડયા સાણાd APMC ચાલતી ઘઉં ડાંગર તુવેર અને એરંડાના ભાવ થયા પ્રભાવિત ખેડૂબોને પ્રત્યેક જણસમાં અંદાજિત 30 થી 35 ટકા ભાવ ગગડયા સારા ભાવની આશા સામે કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતનો લાભ નક્કી કર્યો ડાંગર બજારમાં વરસાદ પહેલાં લગભગ 450 ટકા પ્રતિ મણ હતો, હવે લગભગ 300 રૂપિયા ઘઉં જિલ્લામાં વરસાદ પહેલાં આશા મુજબ લગભગ 550 રૂપિયા પ્રતિ મણ હતો, હવે लगभग 400 રૂપિયા તુવેર વરસાદ પહેલાં ~1400 અંાડાજે પ્રતિ મણ હતો, હવે ~1200 રૂપિયા દિવેલા વરસાદ પહેલાં 1200 અંદાજે પ્રતિ મણ હતો, હવે 1000રૂપિયા આસપાસ એરંડા વરસાદ પહેલાં 1270 આન્ડાજે પ્રતિ મણ હતો, હવે 1100 રૂપિયા આસપાસ થયો
1089
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Mar 20, 2026 09:00:11
Gujarat:नर्मदा परिक्रमा के भक्तों के लिए आज_good_news_ Продолжение: पिछले रात पंचकौशी परिक्रमा के समय तूफ़ान के कारण रोकी गई परिक्रमा अब पुनः शुरू कर दी गई है। नर्मदा परिक्रमा 19 मार्च की सुबह से चल रही है। अब तक 15,000 से अधिक परिक्रमा-वासी परिक्रमा कर चुके हैं। 19 मार्च की रात लगभग 8:30 बजे तूफ़ान के साथ हवाओं के कारण श्रद्धालुओं को असुविधा न हो, यह सुनिश्चित करने के लिए नर्मदा जिले के प्रशासन ने मदद की। इस दौरान पथ के सामने पुल को बंद किया गया था और boats भी रोकने के आदेश दिए गए थे, किन्तु एक घंटे बाद हवा धीमी होने पर फिर से परिक्रमा शुरू करवाई गई। सामान्य तौर पर परिक्रमा चलती रही और सोशल मीडिया पर परिक्रमा बंद होने की अफवाहें गलत साबित हुईं। प्रशासन ने भक्तों से लाभ उठाने के लिए परिक्रमा जारी रहने की अपील की है। बाइट्स: 1. भावेश वसावा (परिक्रमा गाइड) 2. राजेश्री झोशी (परिक्रमा वासी) 3. तपस्वी कुमार (परिक्रमा वासी)
1064
comment0
Report
MDMustak Dal
Mar 20, 2026 08:50:44
Jamnagar, Gujarat:જામનગર જિલ્લાના વાતાવરણમાં ગઈકાલે સર્જાયેલા ભારે તોફાનના પગલે ખેડૂતોની દશા ખૂબ જ દયનીય બની છે. ગ્રામ્ય પ્રદેશમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા અને બરફની ભાંસણના પગલે ખેડૂતના ઉભા પાકનો સોથ વળી_G0_ો ગયો છે. જામનગરમાં ઝી 24 કલાકની ટીમ દ્વારા ગ્રાઉન્ડ જીરો પર મીની વાવાઝોડા બાદ ખેડૂતની પરિસ્થિતિ વિશે વ્યથા જાણવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. વિઓ : 01 હવામાન વિભાગની આગાહી મુજબ જામengwaરના વાતાવરણમાં ગઈકાલે બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો અને એકાએક અંદાજે 80 થી 100 ની ઝડપમાં પવન અને વાવાઝોડાના પગલે જિલ્લા પરિસ್ಥિતિ ગંભીર બની હતી. વિઓ : 02 ત્યારે પૂર્વવર્તી પવન સાથે વરસાદી ઝાપટા અને અમુક વિસ્તારોમાં બરફના કરાના પણ આવતા થતા ધરાવેલા કારણોસર ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. વિઓ : 03 જામનગર જિલ્લામાં ગઈકાલે પડેલા માવઠા અને તોફાની વાવાઝોડાના પગલે ગ્રામીણ વિસ્તારોમાં ઘઉં, જીરું, ડુંગળી, વટાણા, મકાઈ સહિત અનેક પાકોનું નુકસાન થયું છે. ખેતરોમાં રહેલા પાથરાઓ વાવાઝોડાના ભારે પવનના પગલે ઉડીને બીજાના ખેતરોમાં અને અન્ય સ્થળે જતા પાકનું નુકસાન થયું છે. સતત માવઠા અને પાકના નુકસાનીના માટજે ખેડૂત રાજ્ય સરકારમાંથી તરત સર્વે કરીને નુકસાન ચુકવવા માંગ કરી રહ્યો છે.
1072
comment0
Report
CPCHETAN PATEL
Mar 20, 2026 08:41:29
1015
comment0
Report
PTPremal Trivedi
Mar 20, 2026 08:17:56
Patan, Gujarat:પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડા એ ખેતીના પાક નુ સુથ વાળ્યો અને ફરી એક વાર કુદરતી આફતો નો સામનો કરવો પઢ્યો છે. પાટણ જિલ્લા મા હવામાન વિભાગ ની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ભારે વાવાઝોડું અને માવઠું વરસતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. ખેડૂતોએ ખેડ,ખાતર અને મોંઘા ભાવના બિયારણ પાછળ મોટા ખર્ચા કરી તમાકુના પાકનો વાવેતર કર્યો અને ઉનાળાની કાળજીાળ ગરમી ની શરૂઆત થતા ખેતરોમાં તમાકુની કાપણી કરી ખેતર મા તડકે ચૂકવવા મુકતા અને અચાનક છેલ્લા બે દિવસથી ભારે વાવાઝોડું અને કમોસમી માવઠું વરસતા તમાકુના પાકનો શોથ વળી જવા પામી ગયું છે. મોંઘા ભાવ ની ખેડ અને ખાતર મેળવવાં માટે કલાકો અને દિવસો સુધી લાઈનમા ઓભા રહી ખાતર મેળવ્યું અને પાક વાવેતર કર્યું અને હાલ કુદરતી મારરૂપે કમોસમી માવઠા વરસવા ને લઇ ખેડૂત બિચારો અને બાપડો બની રહેવા પામ્યો છે. પાક વાવેતર સમયે ખેડૂત ને આશાઓ હતી કે તમાકુના ભાવ 1800 થી 2000 રૂપિયા મળશે પણ કમોસમી વરસાદ ને લઇ તમાકુના પાક ને ભારે नुकसान થયું છે સાથે જ તમાકુના પાન પર થી નિકોટિન પાણીમાં ધોવાઈ જતા હવે 700 થી 800 નો ભાવ મળે તો પણ ઘણું ખોટું લાગી રહ્યું છે. આ કારણે ખેડૂતોએ સરકાર સામે મીટ કરીને સર્વે કરવામાં આવીને યોગ્ય વળતર આપવાનું બેંકી રાખ્યું છે. પાટણ જિલ્લા મા તમાકુ નું વાવેતર 9,235 હેક્ટર મા ઊતરાવ્યું હતું. બાઈટ 1 મથુરજી ઠાકોર. ખેડૂત બાઈટ 2 અમૃતજી ઠાકોર. ખેડૂત બાઈટ 3.દીવેન્જી ઠાકોર. ખેડૂત
1024
comment0
Report
DRDarshal Raval
Mar 20, 2026 07:19:39
Ahmedabad, Gujarat:ईरान इज़रायिल युद्ध की अगरबत्ती पर असर घरों और मंदिरों में प्रकट होती अगरबत्ती महंगी हो सकती है ગુજરાત અગરબત્તી મેન્યુફેક્ચર એન્ડ ડીલર એસોસિએશન દ્વારા કરાઈ જાહેરાત युद्ध शुरू होने पर 1 अप्रैल से एसोसिएशन अगरबत्ती के भाव में 20 प्रतिशत वृद्धि करेगा ईरान इज़रायल युद्ध 20 दिनों से चल रहा है और भारतीय उद्योग पर असर अलग-अलग उद्योगों के बाद अब अगरबत्ती उद्योग में भी असर युद्ध के कारण ईरान से आने वाला रॉ मटेरियल की कमी और कीमत बढ़ने से अगरबत्ती उद्योग पर असर असर के चलते व्यापारियों ने आज और कल दो दिन बंद की घोषणा एसोसिएशन की घोषणा के चलते व्यापारियों ने बंद किया हुआ अलग-अलग रॉ मटेरियल में कीमत बढ़ने से कारोबार बंद हो सकता है अहमदाबाद में 300 से अधिक गुजरात के 700 से अधिक व्यापारी एसोसिएशन में रजिस्टर्ड जबकि 700 सहित लगभग 2000 व्यापारी और 55 हजार से अधिक कारीगर प्रभावित अगरबत्ती उद्योग में सबसे अधिक महिलाएं काम करती हैं व्यापारियों ने युद्ध रोकने की मांग की अगर युद्ध शुरू हुआ तो 1 अप्रैल से अगरबत्ती एसोसिएशन अगरबत्ती के भाव बढ़ाने की घोषणा
1089
comment0
Report
Advertisement
Back to top