383001
વૈજનાથ દાદાને શિવ શક્તિ રૂપ નો શણગાર અર્પણ કરાયો
Himatnagar, Gujarat:સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના રાયગઢમાં વૈજનાથ દાદાને તેરસે કલર વડે શિવ શક્તિની પ્રતિકૃતિનો શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.જેનો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ વદ તેરસને શનિવારે રાયગઢ ગામે વૈજનાથ દાદાને શિવજીને યુવાનોએ બે કલાકમાં અલગ અલગ કલરનો ઉપયોગ કરીને શિવ શક્તિના રૂપની પ્રતિકૃતિ બનાવીને શણગાર બનાવી અર્પણ કરવામાં આવ્યો છે.શિવશક્તિ રૂપની રંગોળીના ગ્રામજનો અને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ભક્તિમય વાતાવરણમાં ભક્તોએ ધૂપ અને દીપ આરતી કરી હતી.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
बोरसद बॉचासण गोरेल क्षेत्र में भारी बारिश से 50 बीघे से अधिक खेत डूबे; धान-फसल प्रभावित
Anand, Gujarat:આ ફક્ત એન્ટ્રી માટે છે એવો કોઇ વિશેષ વિષયવસ્તુ આ લેખમાં નથી. ભારે વરસાદના કારણે કાંસમાં પાણીની આવક વધી હતી. બોચાસણ ગોરેલ સીમમાં રીલ માર્ગ પર કાંસ બંધ કરવાના કારણે વાહુવરાવવામાં અકરી પરેશાની થઈ હતી. 50 વિઘાથી વધુ જમીનમાં પાણી ફરી વળ્યા અનેડે ડાંગરના પાક અને મરચીનું ધરુવાડિયું બોરાણમાં પહોંચી ગયો હતું. મામલતદાર સહિત વહીવટીતંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જતા જીસીબી મmachineથી કાંસનો રસ્તો ખુલતો રહ્યો અને પાણી કાંસમાં વહેવા લાગતા રાહત અનુભવાઈ. આણંદ બોર્ડિંગ/બ્રેકિંગ કાનૂની નોંધમાં આ દુર્ઘટનાનો સારાંશ સમાન જણાવાયું.0
0
Report
नारोडा में आदेश्वर कैनाल के पास बारिश से जलजमाव, लोग परेशान
Ahmedabad, Gujarat:अहमदाबाद के नारोडा क्षेत्र में आदेश्वर कैनाल के पास बारिश का पानी जमा हो गया है। नारोडा से शुकन रोड पर श्यामकुंज सोसाइटी रोड पर भी पानी भरा हुआ है। एक घंटे से बारिश बंद होने के बावजूद पानी नहीं उतर रहा है। सड़क के साथ-साथ कुछ सोसाइटियाँ भी प्रभावित हुई हैं। स्थानीयों के साथ वाहन चालकों को भी परेशानी हो रही है। स्थानीय लोगों ने पानी निकासी की मांग की है。0
0
Report
जामनगर में गणेश चतुर्थी पर 18वीं मोदक आरोग स्पर्धा, 44 प्रतिभागी
Jamnagar, Gujarat:જામનગરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે અનોખી મોદક આરોગવાની સ્પર્ધા યોજાઈ હતી. બ્રહ્મોસ્યોલ ગ્રુપ દ્વારા સતત 18મા વર્ષે યોજાયેલી આ ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધામાં કુલ 44 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પુરુષ, મહિલા, સિનિયર સિટીઝન અને બાળકો એમ ચાર કેટેગરીમાં યોજાઈેલી સ્પર્ધામાં શુદ્ધ ઘીના 100 ગ્રામના લાડુ આરોગવાની હરીફાઈ યોજાઈ હતી. જામનગરના વેજુમાં હોલ ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વે બ્રહ્મ sosyal group દ્વારા 18મી ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્પર્ધામાં પુરુષ, મહિલા, યુવાન અને બાળકો સહિત કુલ 44 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. શુદ્ધ ઘીના 100 ગ્રામના લાડુ આરોગવાની આ અનોખી સ્પર્ધામાં સ્પર્ધકોએ પોતાની ક્ષમતા પ્રમાણે સૌથી વધુ લાડુ આરોગીને વિજેતા બનવા માટે જોરદાર પ્રયાસ કર્યો હતો. બાળકોની કેટેગરીમાં વ્યોમ વ્યાસે 7 ლાડુ આરોગીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. મહિલા વિભાગમાં પદ્મિનીબેન ગજેરાએ 15 લાડુ આરોગીને બાજી મારી હતી. યુવાન વિભાગમાં જગદીશ દવેએ 9 લાડુ આરોગીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે સિનિયર સિટીઝન કેટેગરીમાં ਗભીરસિંહ વાળાએ 12 લાડુ આરોગીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધામાં કેટલીક કેટેગરીમાં ટાઈ જેટો થતા વિજેતા નક્કી કરવા માટે ડ્રો પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્પર્ધાના અંતે તમામ વિજેताओंને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગણેશોત્સવના પાવન પર્વ સાથે પરંપરા અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાના હેતુથી બ્રહ્મ sosyal ગ્રુપ દ્વારા સતત 18 વર્ષથી આ અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છું. મોદક આરોગવાની આ અનોખી સ્પર્ધાને લઈને સૌરાષ્ટ્રભરના મોદકપ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બાઈટ : કેટલાક વિજેતા - અનુભવી સિનિયર સિટીઝન બાઈટ : વ્યોમ વ્યાસ (બાળક વિભાગ વિજેતા) બાઈટ : આનંદ દવે (કાર્યક્રમ આયોજક)0
0
Report
Advertisement
महुवा में भारी बारिश से शहर-गाँव में जलभराव, कई इलाके पानी में डूबे
Mahova, Uttar Pradesh:અપડેટ બ્રેકીંગ ભાવનગર મહુવા મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભાદરવો બન્યો ભરપૂર રોડ ઉપર પાણી પાણી જોવા મળ્યા મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ની સાથે જ 2 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો (ગ્રામ પંથકની વાત કરવામાં આવે તો મહુવાના ઊંચા નીચા કોટડા દયાળ વાલા વાળો માળવાવ બાંબહણિયા દુધાળા ભાદરા જાદરા કુંભણ કાળેલા બેલમપર માં સારો વરસાદ વરસता ની સાથે જ ભાદ્રોડી નદી બે કાંઠે વહેતી થવા પામી છે ) *જેસર પંથક ની વાત કરવામાં આવે તો બીલા ઉગલવાણ તાતણીયા સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો* =બગદાણા બગદાણા પંથક ની વાત કરવામાં આવે તો બગદાણા મોણપર ઓથા ખારી ગળથર ગુંદરણા સહીત વીસ્તાર માં સારો વરસાદ વરસ્યો ) (મહુવા શહેરના નીચṇવાળા વિસ્તારોમાં રોડ ઉપર પાણી ભરાયા શાક માર્કેટ હોસ્પિટલ રોડ બગીચા ચોક પોલીસ સ્ટેશન વાસીતળાવ સહિત વિસ્તારોમાં પાણી ભરાયાના દેશો સામે આ yacht આવ્યા ) મહુવા નગરપાલિકા ની પ્રી મોનસુન ની કામગીરી ફરી એકવાર કાગળ ઉપર થતી છે મહુવા શહેરના નીચાણવાળા વિસ્તાર એવો વીટીનગર રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા ડેન્જ ના લાઇનનું પણ પાણી પણ ઉભરાવા લાગ્યા વોકથ્રુ અરશદ દસાડીયા0
0
Report
पालनपुर में नया बायपास: किसानों का उग्र विरोध, ठोस विकल्प की मांग
Palanpur, Gujarat:સ્લગ-બાયપાસ વિરોધbane બનાસકાંઠાના પાલનપુરમાં નવો બાયપાસ બનાવવાની પ્રક્રિયાને લઈને 13 જેટલા ગામોના ખેડૂતો અને સરપંચોએ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને નેશનલ હાઈવે 58 તરફથી પ્રસ્તાવિત નવા બાયપાસની કામગીરી સ્થગિત કરવા કલેક્ટરને રજૂઆત કરીને ચીમકી ઊંચારી હતી કે તેમની માંગ સ્વીકારાય તો તેઓ કલેક્ટર કચેરીમાં પોતાના પશુઓ અને પરિવારેhartા ઊૉ ઉતરાયેલો આંદોલન કરશે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાંથી નેશનલ હાઈવે 58 તરફથી હિંમતનગર બ્રાન્ચ માટે કાઢવામાં આ રહેલા નવા બાયપાસ માર્ગનો સ્થાનિક ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે. જગણાાથી ખેમાણા ટોલનાકા સુધીના અનેક ગામોના ખેડૂતો, સરપಂಚો અને સ્થાનિક આગેવાનોે પાલનપુર કલેક્ટર કચેરી પાસે આવતા લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે. નેશનલ હાઈવે 58 તરફથી જગણા, કમાલપુરા, વાગદા, ફ્લતુા઼પુરા, સદરપુર, વાસડા, કરજોડા, અસ્માપુરા અને માનપુર થઈને છે. ખેમાણા ટોલનાકા સુધી નવા બાયપાસની બાબતે સર્વે થયું હોવાના દાવા આ જીવસ આપ્યુ છે. ખેડૂતોના જમીન નો જરુરી દાવો તેમજ વિવિધ ગામડાઓના સર્વે નંબરોના એન.એ નંબેસના બ્લોકિંગના આક્ષેપો નોંધાયા છે. આ જમીન ખૂબ જ કિંમતી છે અને ખેડૂતો તેમની મેદાન પર નિર્ભર છે. પૂર્વાચિતમાં પણ બાયપાસને કારણે કેટલાય ખેડૂતો જમીનવિહોણા બની ગયા હતા અને કેટલાકના મોત પણ નોંધાયા હતા. હવે ફરીથી બીજો બાયપાસ પડાવવાનો આક્ષેપ સામે આવે છે કે આયા કામગ મહત્તો માટે ગરીબ ખેડૂતની જમીન આંચકી લેવામાં આવે; કોઈ મોટી ઇન્ડસ્ટ્રી કે ટ્રાફિક અહીં ન હોય ત્યારે આ બાયપાસની શું જરૂર છે. કેટલાક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની અલગૃત હતાવાની સમીપના દાવો છે અને ખેડૂતો પોલીસે આક્ષેપ સાથે ચીમકી ઉંચારી કે જો આ બાયપાસની કામગીરી યથાયથ રહેશે તો ખેડૂતુલા કલેક્ટર કચેરીએ ઔર ઉગ્ર આંદોલન કરશે. બાઈટ-મનહરદાન ગઢવી-ખેડૂત (બાયપાસને કારણે ખેડૂતો પાસે જમીન જ નહીં રહી તો પશુ અને પરિવાર સાથે કલેક્ટર કચેરીમાં પઢી વિરોધ કરીશું) બીટપાસના પ્રક્રિયાની ઘેરાવવામાં લેવામાં આવેલા ખેડૂતોએ સરકારે ખર્ચ બચાવવા માટે આવેદનપત્ર આપી વિકલ્પ સુરક્ષિત માર્ગ પૈકી અમદાવાદ સ્ટેટ હાયવેથી જગણા થી રતનપુર સુધીના ચાર રસ્તા ફોરલેન બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે કાણોદર ગામના પૂર્વ તરફ કમાલપુરા, ફતેપુર, સેમોદ્રા મારફતે પાલનપુર-ખેરાલુ હાઈવેને જિલ્લા પંચાયતના રસ્તા સાથે જોડીને પણ ફોરલેન બની શકે છે. આ વૈકલ્પિક માર્ગ અપનાવવામાં આવે તો મેાધી ક્રોસિંગ અને પુલના થશે ખર્ચમાંથી મુક્તિ મળશે, તેમજ ખેડૂતની મહત્ત્વની જમીન બચી જશે. કેટલાક ખેડૂતોએ આ બાયપાસને રદ કરવાની માંગ કરી છે અને લોકોનો આક્ષેપ છે કે આ ઉપયોગ વિશિષ્ટ લાભ માટે થઈ રહ્યો છે. બાયપાસના પ્રસ્તાવને લઈને મોટી આદબલા દબાણ, ખેડૂતોએ આવેદનપત્ર આપ્યુ હોવા છતાં કાયદેસરની કાર્યવાહી અને લોકસ્વીડના નિર્ણયની રાહ જુઓ છો. કલેક્ટર, તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરિટી આ પ્રસ્તાવિત બાયપાસ પર શું નિર્ણય લે છે તે જોવા રહ્યું. અલકેશ રાવ-બનાસકાંઠા મો-96872498340
0
Report
पोरबंदर जिले में बारिश, कुटियाणा तहसील में दोपहर 12–2 बजे 1 इंच वर्षा
Porbandar, Gujarat:પોરબંદર પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ કુતિયાણા તાલુકામાં બપોરના ૧૨ થી ૨ દરમિયાન ૧ ઇંચ વરસાદ નોંધાયો પોરબંદર અને રાણાવાવ તાલુકોમા વાદળછાયું વાતાવરણ0
0
Report
Advertisement
नरेंद्र मोदी की 25 साल सेवा यात्रा के अवसर पर संकल्प अभियान शुरू
Ambaji, Gujarat:વઢાપ્રધાન નરેન્દ્ર મોદી ની 25 વર્ષ ની ભવ્ય અને સમર્પીત જન સેવા યાત્રા ની ઉજવણી નાં ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. એટલુજ નહીં આગામી 17 સપ્ટેમ્બર નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ને લઇ તારીખ 17 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોમ્બર સુધી રાજ્યભરમાં સેવા સંકલપ અભીયાન હાથ ધરવામાં આવ્યું છે. જેનાં ભાગ રૂપે રાજ્ય ભર માં વડનગર થી વારાણસી બાઇક રેલી સેવા યાત્રા નો શુભારંભ શામળાજી થી કરાયો હતો. જે આજે શક્તિપીઠ અંબાજી ખાતે આવી પહોંચતા રાજ્ય ના કેબિનેટ મંત્રી રૂષીકેષ પટેલ અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર અંબાજી થી આ બાઇક રેલી ને પ્રস্থાન કરાવવાં અંબાજી पुगेા હતા. જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા રાજ્ય ના મંત્રી નો સ્વાગત કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ રાજ્ય કેબિનેટ રૂષીકેષ પટેલ અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર અંબે ના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અને ત્યાર બાદ આ રેલી ને ગબ્બર તરફ પ્રયાણ કરાવી હતી. જ્યાં ગબ્બર તળેટી ખાતે સ્વચ્છતાં અભીયાન નો કાર્યક્રમ પણ યોજી મন্ত্রী ઋષિકેશ પટેલ અને સ્વર્ગી ઠાકોરે ઝાડુ લઈને સ્વચ્છતા હાથ ધરી હતી સ્વચ્છતાં અભીયાન ને લઇ સંદેશો આપ્યો હતો અને ગબ્બર થી આ સેવા સંકલ્પ અભિયાન થીરાધ તરફ પ્રસથાન કરવામાં આવ્યો હતો. જે થીરાદ બાદ વડનગર પહોંચશે અને વડનગર થી વારાણસી સેવાયાત્રા બાઇક રેલી પ્રશથાન કરાશે, આ પ્રસંગે મંત્રી રૂષીકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના દેશ ની સેવા ના 25 વર્ષ અને આગામી 17 સપ્ટેમ્બર તેમના જન્મદિવસ ને લઇ રાજ્યભર માં વિવિધ રૂટ ઉપર રક્તદાન કેમ્પ, સ્વચ્છતાં અભીયાન, વૃक्षा રોપણ જેવા જનહિત કાર્યો કરવામાં આવશે. આ ચાર દિવસીય યાત્રા માં 25 થી 30 બાઈક સવારે જોડાયા હતા. બાઇટ-1 રૂષીકેશ પટેલ(કેબિનેટ મંત્રી, રાજ્ય સરકા)ગુજરાત બાઇટ-2 રૂષીકેશ પટેલ(કેબિનેટ મંત્રી, રાજ્ય સરકા)ગુજરાત0
0
Report
नवसारी के गणेशवड़ मंदिर में भक्तों की भीड़; चमत्कारिक इतिहास से श्रद्धालु मोहित
Navsari, Gujarat:સીસોદ્રા ગામમાં ગણેશવડ મંદિરનો ઇતિહાસ પૌરાણિક કાળ સાથે જોડાયેલો છે. માન્યતા મુજબ ભક્તની નિષ્ઠાથી પ્રસન્ન થઈને ગજાનન અહીં વડના વૃક્ષમાં स्वયંભૂ પ્રગટ થયા હતા, جنهنને કારણે આ ધામ ‘ગણેશવડ’ તરીકે અમર બન્યું. આ મંદિર પર MUઘલ શાસનકાળમાં આક્રમણ થયું હતું, પરંતુ વિઘ્નહર્તા દ્વારા ભક્તોના આશીર્વાદથી સૈનિકો પાછળ રહ્યા હતાં. ઔરંગઝેબે આ સ્થળે આવી કરુણ ક્ષમાયાચના કરી હતી અને મંદિરના પૂર્જારીને જમીન દાનમાં આપી હતી. ઐતિહસાયિક દસ્તાવેજો આજે સચવાયેલા છે. અહીં ભક્તો આ સમયગાળામાં ગણેશોત્સવના પ્રસંગે દર્શન કરતા રહે છે, અને પુજા–અર્પણોને આસ્થાની નિષ્ઠા સાથે બજાવવામાં આવે છે.0
0
Report
बनासकांठा- वाव- थराद में CNG डीलरों की हड़ताल, 65 पंप बंद
Palanpur, Gujarat:આજે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લોના 65 જેટલા CNG પંપો બંધ રાખી ડીલરોએ હડતાળથી મુસાફરો અને વાહનચાલકોને મુશ્કેલીમાં નાખી દીધો છે. CNG ગેસ પર આધાર રાખતા વાહન ચાલકોને ગેસ ન મળતાં હાલત કફોડી બની ગઈ છે. પંપના ડીલરોની લાંબા સમયથી કમિશન સહિતની વિવિધ માંગણીઓ સંતોષતા નથી; તેથી તેઓએ આજે સવારે 6 વાગ્યાથી તમામ પમ્પો બંધ_Unassessed_ કરી વિરોધ નોંધાવ્યો છે. ડિલરોનું જણાવવું છે કે 2020 બાદ કમિશનમાં વધારો થયો નથી અને હેતુ અનુકૂળ નિયંત્રણો, પેમેન્ટના સમયસર નિકાલ, બ્રાન્ડિંગ અને સ્ટેશનના જાળવણી ખર્ચમાં સહાય સહિતની માંગણીઓ પણ આ સરકાર તરફથી સદિવાવળ મળતી નથી. નવા CNG સ્ટેશન માટેની મંજૂરી પ્રક્રિયામાં ફેરફાર કરવાની પણ માંગ કે જેથી હાલની બાબતો વધુ સહજ બની શકે. આહવાન કે અમે આ માંગણીઓ સ્વીકારી પોલીસ-સ્વીકૃતિ માટે કંપની દ્વારા નિર્ધારિત પગલાં લેવામાં આવે. હવે આખરે ડીલરોએ આંદોલન વધુ મોડું નહીં થાય અને જરૂરી નિર્ણય લેવો.0
0
Report
Advertisement
सूरत स्वास्थ्य विभाग ने PP सवाणी हॉस्टेल में फूड पॉइज़निंग पर कड़ी कार्रवाई शुरू कर दी
Surat, Gujarat:સુરત બ્રેક સૂર્ત આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં પી પી સવાની હોસ્ટેલ માં ફૂડ પોઇઝનીગ ની ઘટના બાદ આરોગ્ય વિભાગ હરકતમાં સિવિલ, સ્મીમેર અને એસ વી એન આઈ ટી કોલેજના મેથ્સ માં ચેકિંગ ફૂડ ઇન્સ્પેકશન કરવામાં આવયુ જો કોઈ ગંદકી હશે તો તાત્કાલિક દંડ ફટકારવામાં આવશે નવી સિવિલ હોસ્પિટલની કેન્ટીન સંચાલકની બેદરકારી સામે આવી ધોયેલી સારી દિશ કચારા પેટી પાસે જોવા મળી કચરા પેટી ની બાજુમાં શ્વાન સૂતું હતું મેસ માં મસાલા જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાં ધૂળ હતી કલાકો પહેલા બાંધેલો લોટ તૈયાર રાખવામાં આવ્યો પ્લાસ્ટિક ની થેલી માં મસાલા રાખવામાં આવ્યા હતા મીઠા નો ડબ્બો ખુલો મુકવામાં આવ્યો હતો મનપા આરોગ્ય વિભાગ ની ટિમ પહોંચે તે પહેલાં જ મેસ માં સાફ સફાઈ કરી દેવામાં આવી0
0
Report
शिगा विश्वविद्यालय के एशोशिएट प्रोफेसर हज़ामा गुजरात पहुंचे; नर्मद के जीवन- विचारों पर शोध
Surat, Gujarat:ജاپાનની યુનિવર્સિટિ ઓફ શિગા પ્રીફેક્ચરના એસોસિયેટ પ્રોફેસર પ્રો. એઇજીરો હઝામા VNSGU પહોંચ્યા નર્મદના જીવન, સાહિત્ય અને વિચારવિશ્વ અંગે સંશોધન માટે જાપાનથી ગુજરાત આવ્યા VNSGUના નર્મદ સ્મૃતિ ભવનની મુલાકાત લઈ ઐતિહાસિક માહિતી મેળવી નર્મદના જીવનમાં સમય સાથે આવેલા વિચારોના પરિવર્તનને સમજવા સંશોધન કરી રહ્યા છે નર્મદશંકરના જીવનના ઉત્તરાર્ધ અને તે સમયના વિચાર પર વિશેષ સંશોધન ‘મહારાજ’ ફિલ્મમાં નર્મદશંકરના જીવનના શરૂઆતના વર્ષો જ દર્શાવાયા હોવાનો ઉલ્લેખ નર્મદશંકરના ઉત્તરાર્ધના જીવન અને બદલાયેલા વિચારોને સંશોધનનો મુખ્ય વિષય બનાવ્યો નર્મદથી ગાંધી સુધી વિચારધારાના પરિવર્તનને સમજવાની સંશોધનયાત્રા ગુજરાત સુધી પહોંચી VNSGUના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા અને કુલસચિવ ડૉ. રમેશદાન ગઢવી સાથે મુલાકાત VNSGUનું વાતાવરણ, હરિયાળી અને સંશોધકો-વિદ્યાર્થીઓનો સહકાર પ્રભાવિત કરતો હોવાનો પ્રો. હઝામાનું અભિપ્રાય0
0
Report
वलसाड़ में बारिश से 3 मार्ग बंद, नदी-नालों में पानी बढ़ा
Vapi, Gujarat:વલસાડ બ્રેકીંગ વલસાડ જિલ્લા માં વરસાદી માહોલ વલસાડના વિવિધ વિસ્તારોમાં પડી રહ્યો છે વરસાદ વરસાદ પડતા નદી નાળાઓ છલકાઈ રહ્યા છે સાથે જ વાતાવરણમાં પણ ઠંડક પसरવા પાડી છે વરસાદ પડવાના કારણે જિલ્લા નો Koparaadā નાનાપોંઢા અને ઉમરગામના મળી કુલ 3 રોડ થયા બંધ તંત્ર દ્વારા ઓવરટોપિંગ થયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા માટે કરાઈ લોકોનું અપીલ જૂિલ્લામાં હાલ અત્યારે વરસાદ સામાન્ય સ્થિતિમાં આવતીકાલે પણ વરસાદની આગાહી હાલ વરસાદ ના આંકડા પર નજર કરીએ તો વલસાડ 21મિમી ધરમપુર 17 મિમી પારડી 31મિમી કપરાડા 05 મિમી ઉમરગામ 03મિમી વાપી 08 મિમી નાનાપોંઢા 10 મિમી વરસાદ નોંધાયો છે... સમગ્ર મામલે એ ડિઝાસ્ટર મામલતદાર દ્વારા વધુ વિગતો આપવામાં આવી *બાઈટ એચ.એચ.કાકલોટર મામલતદાર ડિઝાસ્ટર વલસાડ*0
0
Report
Advertisement
Mehsana के सिद्धि विनायक मंदिर में गणेश प्रतिमा की गार्ड ऑफ ऑनर सलामी जारी
Mehsana, Gujarat:એન્કર-આજે ગણેશ સાર્વજનિક મહોત્સવ ફકત મહારાષ્ટ્ર પુરતો સીમિત નથી રહ્યો. તેનો વ્યાપ ગુજરાત અને અન્ય પ્રદેશોમાં પ્રસરી ગયો છે અને ગણપતિ મહોત્સવ હવે ઉત્તર ગુજરાત પણabakાત નથી. મહેસાણામાં ફુવારા વિસ્તારમાં આવેલા ગાયકવાડી જમાનાના ગણપતિ મંદિરે 1921થી ગણેશ મહોત્સવની ઉજવણી થતી આવી છે. આ મહોત્સવની રાજ્યના તમામ ગણેશ મહોત્સવમાં મોખરે ગણાય છે અને તેનું કારણ એ છે કે ગણેશ સ્થાપના પછી પોલીસ જવાનો દ્વારા ગજાન્યને ગાર્ડ ઓફ ઓનર અપાય છે. રાજ્યમાં ગણેશ મહોત્સવમાં પોલીસ જવાનો દ્વારા ગજાનનને ગાર્ડ ઓફ ઓનર અપાતો હોય તેવુ એક માત્ર મંદિર મહેસાણામાં છે અને આ ભગવાન ગજાનન ગણપતિ જ ગાર્ડ ઓફ ઓનરથી સલામી આપાવા ની પરંપરા 1921થી ચાલી આવે છે અને આજે પણ ગાર્ડ ઓફ ઓનરની પરંપરા પોલીસ વિભાગે જાળવી રાખી છે. વીઓ-1 ભગવાન ગણેશને આજની પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાતું હોય એવું બની શકે ખરૂ?ી હા આ હકીકત છે. ગાયકવાડી સમયથી મહેસાણાના સિદ્ધિ વિનાયકના પૌરાણિક મંદિરમાં પ્રતિ વરસે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગજાનન ગણપતિ ને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર ની સલામી આપવામાં આવે છે જે પરંપરા આજેય જોવા મળે છે. મહેસાણા શહેરના હાર્ટ સમા વિસ્તારમાં આવેલું આ મંદિર પ્રાચીન સમયનું છે. સાથોસાથ આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરમાં બિરાજમાન ગજાનન જમણી સૂંઢવાળા છે. સાક્ષાર અન્ય મંદિરોમાં ગણપતિને ડાબી બાજુ સૂંઢ હોય છે, એક માન્યતા પ્રમાણે જમણી સૂંઢવાળા ગણપતિ વધુ શુકનવંતા માનવામાં આવે છે. જમણીબાજુ સૂંઢ ધરાવતા આ સિદ્ધિ વિનાયક મંદિરમાં શ્રદ્ધાળુઓની આસ્થા અનેરો છે અને આ મંદિરપ્રત્યે રાજઘરાના સાથે અનેરો સંબંધ છે. ગાયકવાડી જમાનામાં ગજાને લશ્કર દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાતું છે. હવે ગાયકવાડી યુગ તો નથી, પરંતુ મહેસાણામાં ગાયકવાડે શરૂ કરેલી આ પરંપરા રાજ્યના પોલીસ તંત્રે સાચવી રાખી છે. આજે પણ ગજાનની સ્થાપના થાય એટલે ગાર્ડ ઓફ ઓનર આપી ભગવાનને સન્માન અપાય છે. આ દિવસે અહીં મોટો ઉત્સવ મનાવવામાં આવે છે. ગણेश પૂજન સાથે પાંચ દિવસ સુધી ડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ દિવસે શહેરમાં સ્થાપન થનાર ગણપતિની મૂર્તિઓને અહીં લાવ્યા બાદ જે તે સ્થળે લઈ જવામાં આવે છે, જે પણ એક ખાસિયત છે. આ પ્રસંગમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાય છે. બાઇટ- મહંત લાલદાસ મહારાજ-પૂજારી ગણપતિ મંદિર બાઈટ- તારકેશપુરી Goswami વહીવટકર્તા ગણપતિ મંદિર બાઈટ- જયંતીભાઈ પ્રજાપતિ-દર્શનાર્થી Tejas Dave Zee 24 घंटા મહેસાણા0
0
Report
अहमदाबाद में सुबह से बारिश से सैटेलाइट बिलेश्वर महादेव रोड पर पानी भर गया
Ahmedabad, Gujarat:અમદાવાદમાં વહેલી સવારે વરસાદના કારણે સેટેલાઇટના બિલેશ્વર મહાદેવ રોડ પર પાણી ભરાયા. સોસાયટીમાં પણ ભારે પાણી ભરાયા0
0
Report
आनंदनगर रोड पर भारी पानी से यातायात बाधित, स्थानीय लोग ट्रैफिक कंट्रोल में जुटे
Ahmedabad, Gujarat:आनंदनगर रोड पर भारी पानी भर जाने के कारण वाहन सड़क पर ही थम गए। आनंदनगर रोड के हरण सर्कल पर हर रास्ते से आ रहे वाहनों का जाम लग गया। स्थानीय लोगों ने ट्रैफिक क्लियर करने के लिए उतरना पड़ा।0
0
Report
Advertisement
