388001
મહીસાગર નદીમાં પાણી છોડાતા આણંદ જિલ્લાના 26 ગામોને એલર્ટ કરાયા
Anand, Gujarat:ઉપરવાસમાં ભારે વરસાદ થતા કડાણા ડેમમાંથી 2.68 લાખ કયુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવતા નદી કિનારે આવેલા આણંદ જિલ્લાનાં 26 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે,તેમજ નદીકાંઠાનાં ગામોમાં રહેતા લોકોએ નદીનાં નિચાણવાળા વિસ્તારમાં ભાઠામાં નહી જવા તેમજ પોતાનાં પશુઓને પણ નહી જવા દેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.કલેકટર પ્રવિણ ચૌધરી દ્વારા તમામ અધિકારીઓને નદી કાંઠાનાં ગામોમાં રહેતા લોકોને સુચના આપવા આદેશ આપ્યો હતો.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
मोरबी के जेतपर गांव में किसान आंदोलन के चलते सरकार ने बातचीत के लिए आमंत्रण भेजा
Morbi, Gujarat:ब्रेकिंग મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર સરકાર દ્વારા ખેડૂતોએ મંત્રણા કરવા માટે લેખિતમાં આમંત્રણ અપાયું ्वीજપોલના વળતર બાબતે છેલ્લા 11 દિવસથી જેતપર ગામે ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન મોરબી જિલ્લાની કલેક્ટર સ્વપ્ન ખરે દ્વારા પત્રકાર પરિષદ યોજીને અપાઈ માહિતી0
0
Report
सूरत के खेती क्षेत्र से इलेक्ट्रिक मोटर, कॉपर वायर चोरी; चार गिरफ्तार
Surat, Gujarat:સુરત : બ્રેકિંગ ખેતીવાડી વિસ્તારમાં ઇલેક્ટ્રિક મોટર, વાયર, ડાઈનેમો ચોરતા ઈસમો ઝડપાયા બારડોલી રૂરલ ચાર ઇસમોને પોલીસ કડોદ ગામની સીમમાંથી ઝડપી પાડ્યા બારડોલી ના મસાડ, ઉમરાખ, ખરવાસા, ઓરગામની સીમમાંથી ચોરી થઈ હતી ઇલેક્ટ્રિક મોટર, કોપર વાયર, ડાઈનેમો ચોરી કરતા હતા અનિલ હળપતિ, અશ્વિન હાળપતિ, રાજેશ ગુપ્તા, રતન રાજપૂત ને પોલીસે ઝડપી પાડ્યા બારડોલી રૂરલ પોલીસે ૧.૭૧.૭૪૦ નો મુદ્દામાલ ઝપ્ત કરવામાં આવ્યો પોલિસે ચોરી કરનાર તેમજ માલ ખરીદનાર समेत ૨ ને ઝડપી પાડયા જ્યારે ૨ ને વોન્ટેડ જાહેર કર્યા.0
0
Report
भेसाण स्कूल में 9वीं छात्रों से नायब सचिव ने सवाल पूछे—शिक्षा गुणवत्ता जोर
Junagad, Gujarat:જુ nen? આ જ પંક્તીનો યોગ્ય શબ્દગત ફેરફાર કરીને બનાવી શકાય છે. મંથન: શુબી. જુનાગઢ ભેસાણ કયાંથી ભણશે ગુજરાત... ભેસાણના વિશાળ હડમતિયા શાળામાં ધોરણ-9ના વિદ્યાર્થીઓને ABCD અને 17ના પાળા ન આવડતાં નાયબ સચિવ પણ ચોકી ગયા પ્રગતિ શાળા મહોત્સવ દરમિયાન શૈક્ષણિક નિરીક્ષણ કરાયું શ્રમ અને રોજગાર વિભાગના નાયબ સચિવે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછ્યા હતા ABCD અને 17ના પાળા ન આવડતાં આશ્ચર્ય વ્યક્ત કર્યું શિક્ષણની ખામી સામે આવતા ડો. રાજેશ બલદાણીયા નાયબ સચિવે શિક્ષকদেরને પણ ઠપકો આપ્યો શિક્ષણોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા અંગે અપાઈ સૂચના વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખાસ ધ્યાન આપવા જણાવાયું0
0
Report
Advertisement
नवसारी के रमला गाँव में कुएं से मगरमच्छ का रेस्क्यू, जंगल में छोड़ा गया
Navsari, Gujarat:નવસારીચીખલી તાલુકાના રૂમલા ગામે કૂવા પડેલા દીપડાનું કરાયું રેસ્ક્યુ. રૂમલા ગામના મોપાડા ફળિયાના એક કુવામાં દીપડો પડ્યો હતો દીપડો. રાત્રી સમયે પાણીની શોધમાં આવેલો દીપડો કુવામાં પડ્યો હોવાનું પ્રાથમિક કારણ.ઘટનાની જાણ થતાધર્મેશભાઈએ તાત્કાલિક વન વિભાગને કરતા અધિકારીઓ અને NGO ના સ્વયંસેવકો ઘટના સ્થળે પહોંચ્યા. વન કર્મીઓને NGO ના સ્વયં સેવકોની મદદથી ભારે જહેમત બાદ દીપદાને કૂવામાંથી રેસ્ક્યુ કર્યો. વન વિભાગે કૂવામાં પાંજરૂ ઉતારી પાઇપના સહારે બેઠેલા દીપડાનું કર્યું રેસ્ક્યુ. દીપડાને કૂવામાં જ પાંજરામાં પુરી બહાર કાઢ્યો. દીપડાનો કબ્જો લઈને વન વિભાગ આરોગ્ય ચકાસણીની તજવીજ હાથ ધરી.વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચનાને આધારે જંગલમાં છોડવાની તજવીજ ધરાશે.0
0
Report
जामनगर के ग्रेन मार्केट में दो दुकानों में चोरी, CCTV में कैद चोर
Jamnagar, Gujarat:જામનગર... મુસ્તાક દલ જામનગર : દુકાનોમાં ચોરી કરવાની ઘટના cctv માં કેદ ગ્રેઈન માર્કેટ દાણાપીઠ ચોકમાં બે દુકાનમાં ચોરી શટર ઊંચું કરી તસ્કરો દુકાનમાં ઘૂસ્યા દુકાનમાંથી ચોરી કરી ચોર ફરાર થાય ઘટનાની પોલીસને જાણ કરાઈ પોલીસે તપાસ હાથ ધરી સીસીટીવી સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ0
0
Report
सूरत में केंद्रीय जलशक्ति मंत्री के हाथों ऑक्सीजन पार्क में पौधारोपण, प्रजातियों का रोपण
Surat, Gujarat:એંકર:સુરત: પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવાના ઉદ્દેશે્ય સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત વૃક્ષારોપણ મહાઅભિયાન અંતર્ગત ભેસ્તાન-ડિંડોલી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ''''ડો.શ્યામા પ્રસાદ મુખરજી ઓક્સિજન પાર્ક''''માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રીએ વૃક્ષારોપણ મહાઅભોનાનીષ્મરણ તકતીનું વિધિવત અનાવરણ કરીને આ આધુનિક ઓક્સિજન પાર્ક જનતાને સમર્પિત કર્યો હતો. વીઓ:1 આ અવસરે મંત્રીએ કહ્યું હતું કે, પ્રકૃતિનું સંવર્ધન એ માત્ર આજની જરૂરિયાત નથી, પરંતુ આવનારી પેઢીઓ પ્રત્યેની આપણી નૈતિક જવાબદારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનથી પ્રેરિત થઈ મહાઅભિયાનને સફળ બનાવવા માટે યોગદાન આપનારા સૌ કોઈને અભિનંદન પાઠવ્યા હતા.આ પાર્કમાં જાપાનીઝ મિયાવાંકી પદ્ધતિનો ઉપયોગ કરીને ખૂબ જ ટૂંકા ગાળામાં ગીચ વન તૈયાર કરવા ૪૦થી વધુ સ્થાનિક પ્રજાતિના ૨૫ હજારથી રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. બાઈટ: સી આર પાટિલ (કેન્દ્રીય જળ શક્તિ મંત્રી) વીઓ:2 આ ઓક્સિજન પાર્કમાં વાતાવરણમાં વધુ ઓક્સિજન મુક્ત કરતી ૪૦થી વધુ સ્થાનિક પ્રજાતિઓ જેવી કે લીમડો, પીપળો, બોરસલ્લી, શેતુર, જામફળ, આમળા, સેવન, સીતાફળ અને સરગવો વગેરેનું રોપણ કરવામાં આવ્યું છે. મિયાવાંકી જંગલની સાથે-સાથે પર્યાવરણ પ્રેમી નાગરિકો માટે ઘરઆંગણે વાવવા માટે વધારાના ૫,૦૦૦ નંગ વિવિધ જાતના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું હતું.0
0
Report
Advertisement
वस्त्राल में यज्ञ के जरिये मानसून को आमंत्रित, किसानों में उम्मीद जगी
Ahmedabad, Gujarat:ગુજરાતમાં ચોમાસાનું આગમન લંબાતા વસ્ત્રાલ વિસ્તારમાં પ્રજન્ય યજ્ઞનું આયોજન ગુજરાતમાં ચોમાસાના વરસાદ ની સતત કેટલાય દિવસો થી લોકો કાગડોળે જોઈ રહ્યા છે રાહ જોકે વરસાદ હાથતાળી આપી રહ્યો હોય અને જનતા ગરમી અને ઉકળાટ થી ત્રાહિમામ પોકારીઓ ગઈ હોય તેવી સ્થિતિ ચોમાસા માં વરસાદ ને મનાવવા માટે વસ્ત્રાલ ખાતે પ્રજન્ય યજ્ઞ નું વિધિ વિધાન મુજબ આયોજન કરવામાં આવ્યું વસ્ત્રાલ રિંગ રોડ પર કેટલાક સ્થાનિકો દ્વારા યજ્ઞ નું કરાયું આયોજન આં યજ્ઞમાં 11 જેટલા વ્યક્તિઓ પાણી ભરેલા મોટા તપેલા માં બેસી યજ્ઞ મહાર્ખ ની હાજરી માં વિધિ વિધાન સાથે મંત્રોચાર કર્યા કહેવાય છે કે આ યજ્ઞ કરવા થી વરસાદનું આગમન થાય છે આ પ્રસંગે ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના અગ્રણી અને સામાજિક કાર્યકર રમેશ કાંટાવાળા અને વસ્ત્રાલ વિસ્તારમાં વોર્ડ પ્રમુખ પ્રદીપ પટેલ અને નગર સેવક પરેશ પટેલ અને મીત પ્રજાપતિ તથા ગોપી ડેરી ના સંસ્થાપક હરેશ પંડિત અને અર્પણ ઈન્ટરનેશનલ સ્કૂલ ના ટ્રસ્ટી રમેશ ચૌધરી પણ પ્રજન્ય યજ્ઞ માં આહુતિ આપવા હાજર રહ્યા રાજા મહારાજા તેમના શાસન દરમિયાન પ્રજાના હિતમાં આ યજ્ઞ કરતા જોનું ફળ મળતું અમે યજ્ઞ કરીશું તો ફળ મળશે અને વરસાદ વરસશે વરસાદ ક્યાં પાક, પશુ પક્ષી અને તમામ ની જરૂરિયાત માટે એટલે આ યજ્ઞનું આયોજન0
0
Report
सूरत के पांडेसरा में ज्वेलर्स चोरी: रात के अंधेरे में छत काटकर 20 लाख के आभूषण चोरी
Surat, Gujarat:સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કૃષ્ણા જ્વેલર્સ દુકાનમાં રાત્રિના અંધારામાં ચોરોએ છતના પતરા કાપી અંદર પ્રવેશ કર્યો અને સોનાં-ચાંદીના દાગીનાં તેમજ રોકડ મળી બચાવે છે. ચોરીની કુલ કિંમત અંદાજે 20 લાખ રૂપિયાથી વધારે છે. ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પોલીસે તપાસ શરૂ કરી છે અને DVR પણ ચોરી Fellows લેવામાં આવ્યો છે. આ જ દુકાનમાં છ માસ પહેલા પણ ચોરીનો પ્રયાસ થયો હતો, પરંતુ તે વખતે ચોર નિષ્ફળ રહ્યાં હતા. ગઈકાલે પાંડેસરા પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસી પોલીસને માહિતી આપી છે કે આ કેસમાં આરોપીઓનું પગેરુ અણસાર લેવામાં આવે. દુકાનના માલિક કૃષ્ણા સોની ફરિયાદમાં તમામ દાગીના અને કિમતી વિગતો નોંધાવી રહ્યા છે. હાલ પોલીસની તપાસ ચાલી રહી છે.0
0
Report
हमेंग- अहमदाबाद कस्टम्स ने TG-343 से Bangkok आया यात्री पकड़ा, 10.9 किलोग्राम हाइड्रोपोनिक गांजा जब्त
Ahmedabad, Gujarat:Ahmedabad कस्टम विभाग की कार्रवाई. मुसाफ़र के चेक-इन किए सामान में चांदी रंग के पोलिथीन पैकेट में छुपा हुआ हाइड्रोपोनिक गांजा मिला. कस्टम विभाग ने मुसाफ़र से लगभग 1 किलोग्राम गांजा जब्त किया. चेक-इन किए सामान की जांच के दौरान स्निफर डॉग (कैनाइन) ने मादक द्रव्य होने की पुष्टि की. बैगेज टैग के आधार पर मुसाफ़र की पहचान की गई. एयर इंटेलिजेंस यूनिट (AIU) अहमदाबाद कस्टम्स के अधिकारी आज फ्लाइट TG-343 द्वारा बेंकाक से आए एक पुरुष मुसाफ़र को रोके गए जो गांजा मिला. मुसाफ़र की चेक-इन ट्रॉली बैग की पूरी जांच में पांच (05) चांदी रंग के पोलिथीन पैकेट मिले जिनमें हरित पौधों से जुड़े पदार्थ थे. जप्त पदार्थ का फील्ड टेस्ट किट से परीक्षण किया गया और हाइड्रोपोनिक गांजे के लिए सकारात्मक परिणाम आया. जप्त पदार्थ का कुल वजन 10,911 ग्राम था. NDPS अधिनियम, 1985 की धाराओं के तहत प्रतिबंधित पदार्थ जब्त किया गया है. जांच जारी है कि मुसाफ़र गांजा कहाँ से लाया था और कहाँ देना था.0
0
Report
Advertisement
राजकोट डिमोलिशन: वीडियो रिकॉर्डिंग बिल 24 लाख पर बवाल
Rajkot, Gujarat:एंकर: राजकोटकના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા મેગા ડિમોલેશન ઓપરેશન બાદ હવે એક નવો વિવાદ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ડિમોલેશન દરમિયાન કરવામાં આવેલી વીડિયો ગ્રાફી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચૂકવાયેલા 24 લાખ રૂપિયાના બિલને લઈને અનેક સવાલો ઊભા થયા છે. આટલી મોટી રકમ માત્ર વીડિયોગ્રાફી પાછળ કેવી રીતે ખર્ચાઈ? કેટલા કેમેરા અને કેટલો સ્ટાફ કામે લગાડવામાં આવ્યા હતા? શું ખર્ચ વાજબી હતો? કે નહીં? જેવા પ્રશ્નો હવે જાહેરમાં ચર્ચાઈ રહ્યા છે. વિરોધ પક્ષ દ્વારા પણ આ વિષયે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને ખર્ચની પારદર્શિતાને લઈને ચર્ચા તેજ બની છે. વિઓ 1 આ દરમિયાન વીડિયો ઘંડની કોન્ટ્રાક્ટ સંભાળનાર હિતેશ ભાયાણીએ SCTાર્યો છે કે આ કામ કોઈ સામાન્ય ઈવેન્ટનું નહીં પરંતુ शहरના સૌથી મોટા ડિમોલેશન ઓપરેશન પૈકીનું એક હતું. તેમને ડિમોલેશન પહેલાં માત્ર બે દિવસ અગાઉ જ ઓর্ডર આપવામાં આવ્યો હતો અને આટલા ઓછા સમયમાં મોટી સંખ્યામાં કેમેરામેન, ટેક્નિકલ સ્ટાફ અને જરૂરી સાધનોની વ્યવસ્થા કરવી ખૂબ જ પડકારજનક હતી. તેમણે જણાવ્યું કે રાજકોટમાં એકસાથે આટલા કેમેરામેન ઉપલબ્ધ ન હોવાથી બહારના શહેરોમાંથી પણ સ્ટાફ બોલાવવો પડ્યો હતો. વિઓ 2 હિતેશ ભાયાણીના જણાવ્યા મુજબ, ડિમોલેશનની સમગ્ર કાર્યવાહીનું અલગ-અલગ એંગલથી સતત રેકોર્ડિંગ કરવું જરૂરી હતું. આ માટે મોટી સંખ્યામાં કેમેરા, ઓપરેટરો, ડેટા મેનેજમેન્ટ ટીમ અને અન્ય ટેક્નિકલ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે બિલમાં કોઈપણ પ્રકારનો વધારાનો નફો કે ગેરરીતિ સામેલ નથી. જે ખર્ચ દર્શાવવામાં આવ્યો છે તે વાસ્તવિક ખર્ચના આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને તમામ બિલો નિયમ મુજબ ઓડિટ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જ મંજૂર કરવામાં આવ્યા એની તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે આ કામ હાથમાં લેવામાં આવ્યું ત્યારે તેમની પાસે પૂરતી મૂડી પણ ઉપલબ્ધ નહોતી. કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે તેમણે પોતાનો ફ્લેટ બેંકમાં ગિરવે મૂકીને નાણાંની વ્યવસ્થા કરી હતી અને ત્યારબાદ કેમેરામેન સહિતના સ્ટાફને ચુકવણીઓ કરવામાં આવી હતી. કોર્પોરેશન તરફથી પણ તેમને તાજેતરમાં જ આ કામગીરીના નાણાં ચુકવવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું. તેમના કહેવા મુજબ, આ સમગ્ર પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો નથી અને જે પણ કામગીરી થઈ છે તે તમામ નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કરીને કરવામાં આવી છે. વિઓ 3 હિતેશ ભાયાણીએ એવો પણ દાવો કર્યો કે તેમની પાસે સમગ્ર કામગીરીનો સંપૂર્ણ વીડિયો ડેટા અને રેકોર્ડ ઉપલબ્ધ છે. આ ડેટાની ચકાસણી કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પણ સમયાંતરે કરવામાં આવી હતી. તેથી ખર્ચ અને કામગીરી અંગે કોઈ શંકાને સ્થાન નથી. જોકે બીજી તરફ 24 લાખ રૂપિયાના વીડિયોગ્રાફી બિલને લઈને લોકોમાં હજુ પણ ચર્ચા યથાવીત છે અને આટલી મોટી રકમ પાછળના ખર્ચનું વિગતવાર વિવરણ જાહેર કરવાની માંગ પણ ઉઠી રહી છે. હવે આ મુદ્દે આગળ શું ખુલાસા થાય છે અને કોર્પોરેશન તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેનું પર સૌની નજર ટકી છે.0
0
Report
मोरबी वांकानेर के मैटल रोड फैक्ट्री क्वार्टर में 21 वर्षीय अजितकुमार रामअयोध्या महंत ने आत्महत्या की
Morbi, Gujarat:બ્રેકિંગ મોરবি: વંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના ક્વાર્ટરમાં બનેલો બનાવ આજીતકુમાર રામઅયોધ્યા મહંતો 21 નામના યુવાને કર્યો આપઘાત જે છોકરી સાથે સગાઈ થઈ હોય તે પસંદ ન હોવાથી અંતિમ પગલું ભર્યું લગ્ન થઈ જવાના ટેન્શનમાં આવીને યુવાને કર્યો આપઘાત વાંકાનેર તાલુકા પોલીસેથી બનાવની નોંધ કરીને કાર્યવાહી હાથ કરી0
0
Report
सूरत भेस्तान ब्रिज पर डंपर टक्कर: तीन वर्षीय बच्ची और मां की मौत, चालक गिरफ्तार
Surat, Gujarat:એંકર:સુરત શહેરના ભેસ્તાન બ્રિજ પર એક કાળજુ કંપાવી દેનારો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બેફામ અને ગફલતભરી રીતે દોડતા એક ડમ્પર ચાલકે મોપેડ સવાર પરિવારને અડફેટે લીધો હતો. આ કરૂણ ઘટનામાં ૩ વરસની માસૂમ બાળકીને અને તેની માતાનું ઘટના સ્થળે જ મનસ્વિક મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય બે સભ્યોનો આબાદ બચાવ થયો હતો. આખી સુરત શહેરને ચમકાવી મૂકનારી આ ઘટનાને લઇ ભેસ્તાન પોલીસે ઝડપથી પગલાં ભરયા અને ડમ્પર ચાલક સાથે માલિકને જેલની સળિયા પાછળ ધકેલી દીધા છે. ઘટનાની વિગતો મુજબ, ૨૨ વર્ષીય રૂકશાનબાનુ મહોરમHAIN... (વિવર ચાલુ નહીં) ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા ભેસ્તાન પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ કામે લાગ્યા હતા. પોલીસે અકસ્માત સર્જી ભાગી逃ેલા ડમ્પરચાલક આષિષ પ્રેમશંકર દુબે અને ડમ્પરના માલિક હિરાલાલ પાટીલની અટકાયત કરી છે. પોલીસે આ મામલે MV Act અને સંબંધિત કડક કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.0
0
Report
Advertisement
मेहसाणा में बारिश न होने से किसानों को पानी संकट, सिंचाई के लिए नहर इंतजार
Mehsana, Gujarat:એન્કર;- મહેસાણામાં ચોમાસાની શરૂઆત બાદ મહેસણા જિલ્લામાં વરસાદનું આગમન થયું નથી છેલ્લે કેટલાક દિવસોથી વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. વરસાદના અભાવે અનેક વિસ્તારોમાં વાવણીનું કામ અધૂરું રહી ગયું છે, ખેડૂતોનું કહેવું છે કે જિલ્લામાં બાજરી, કપાસ, કઠોળ, એરડા સહિતના મુખ્ય પાકોનુ વાવેતર કરવામાં આવે છે સામાન્ય રીતે 15 જુલાઈ આસપાસ વરસાદ આવતો હોય છે પરતું હજી સુધી વરસાદ આવ્યો નથી બીજી તરફ માયનોર કેનાલોમાં હજુ સુધી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું નથી, જેના કારણે ખેતી માટે પાણીનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ જિલ્લામાં અનેક સ્થળોએ મુદ્દાઓમાં લગભગ ૧૨૦૦ ફૂટ ઊંડા ટ્યુબવેલ પણ પાણીના અભાવે નિષ્ક્રિય બન્યા છે. આવી સ્થિતિમાં ખેતી માટે કેનાલનું પાણી જ એકમાત્ર આશરો બચ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક કેનાલોમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો સમયસર સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ નહીં થાય તો ભારે નુકસાન થશે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે.0
0
Report
भरूच: अंकलश्वरे चोरी—घर में घुसकर तिजोरी खोलकर 1.83 लाख से अधिक आभूषण चुराए
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ ભરૂચના અંકલેશ્વરમાં બંધ મકાનને ધોળા દિવસે નિશાન બનાવી તસ્કરોએ ઘરફોડ ચોરી કરી મકાનના પાછળના દરવાજેથી ઘરમાં પ્રવેશી તિજોરીનું લોક તોડી સોનાના દાગીના સહિત રૂ. 1.83 લાખથી વધુની કરી ચોરી તસ્કરો આશરે 22.68 ગ્રામ સોનાના દાગીનાની તસ્કરી કરી થયા ફરાર પરિવાર પ્રસંગમાં ગયો હતો અને અજાણ્યા શખ્સોએ ઘટનાને અંજામ આપ્યો પોલીસે ગુનો નોંધી CCTV અને અન્ય પુરાવાના આધારે ಪರಿಶોધ શરૂ કરી તસ્કરોને ઝડપી પાડવા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસેએ તપાસ હાથ ધરી.0
0
Report
स्टैच्यू ऑफ यूनिटी के पास शर्त उल्लंघन पर पांच मकानों को बुलडोजर से ढहाया गया
Karantha, Gujarat:નવીૃત્તા જિલ્લો નર્મદા જિલ્લા ગરુડેશ્વર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક વર્ષ 2019માં સરકારી રાહત દરે ઉચ્ચ અધિકારીઓને ફાળવવામાં આવેલા રહેણાંક પ્લોટ પર શરતોના ભંગને પગલે આજે પાંચ બંગલાઓનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં હાથ ધરાઈ હતી અને સંબંધિત અધિકારીઓ તરફથી કોઈ વિરોધ નોંધાયો નહોતો. માહિતી મુજબ, તત્કાળીન કલેક્ટર આર.એસ. નિનામાના કાર્યકાળ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખીને કુલ 13 ઉચ્ચ અધિકારીઓને સરकारी જમીન રહેણાંક હેતુસર ફાળવવામાં આવી હતી. તેમાં સાત અધિકારીઓએ મકાનો બાંધ્યા હતા, જયારે છ પ્લોટ સરકાર દ્વારા અગાઉ જ પરત લઈ આવ્યા હતા. તમારા મુજબ રહેણાંક માટે ફાળવાયેલ પ્લોટ પર શરતોનો ભંગ કરીને વ્યાવસાયિક હેતુસર બિલ્ડિંગ કરવામાં આવતું હોવાની અને ટાઉન પ્લાનિંગની મંજૂરી વગર બનવાયું હોવાની નોંધ લેવામાં આવી હતી. ગ્રામ પંચાયત ગરુડેશ્વર દ્વારા ત્રણ વખત નોટિસ આપી સ્વૈચ્છિક રીતે બાંધકામ દૂર કરવા જણાવ્યું હતું. તેમ છતાં પાલન ન થતાં આજે પાંચ મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવશે. લોકડાઉનના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે તેમણે વર્ષ 2023માં જિલ્લા સંકલન બેઠકમાં આ મામલો ઉઠાવ્યો હતો. તે સમયે મળેલા જવાબમાં 13 સરકારી અધિકારીઓને પ્લોટ ફાળવાયા હોવાનું જણાવાયું હતું. તેમણે કહ્યું કે સરકારે શરતોનું ઉલ્લંઘન થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. બાંધકામ માટે ટાઉન પ્લાનિંગની મંજૂરી પણ લેવામાં આવી નહતી. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર કાયદાના અમલમાં કોઈ ભેદભાવ રાખતી નથી. "બુટલેગર હોય, અધિકારી હોય કે પદાધિકારી—જે કોઈ ખોટું કરશે તેની સામે સરકાર કડક કાર્યવાહી કરશે," એમ તેમણે કહ્યું. નોંધનીય છે કે પ્લોટ મેળવનારા અનેક અધિકારીઓ હવે નિવૃત્ત થઈ चुके છે, જ્યારે કેટલાક ઉચ્ચ હોદ્દાઓ પર ફરજ બજાવી રહ્યા હતા. છતાં શરતભંગના કેસમાં સરકાર દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હોવાનું તંત્રનું કહેવું છે.0
0
Report
Advertisement
