Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

મહીસાગર નદીમાં પાણી છોડાતા આણંદ જિલ્લાના 26 ગામોને એલર્ટ કરાયા

Sept 04, 2024 04:34:45
Anand, Gujarat
ઉપરવાસમાં ભારે વરસાદ થતા કડાણા ડેમમાંથી 2.68 લાખ કયુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવતા નદી કિનારે આવેલા આણંદ જિલ્લાનાં 26 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે,તેમજ નદીકાંઠાનાં ગામોમાં રહેતા લોકોએ નદીનાં નિચાણવાળા વિસ્તારમાં ભાઠામાં નહી જવા તેમજ પોતાનાં પશુઓને પણ નહી જવા દેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.કલેકટર પ્રવિણ ચૌધરી દ્વારા તમામ અધિકારીઓને નદી કાંઠાનાં ગામોમાં રહેતા લોકોને સુચના આપવા આદેશ આપ્યો હતો.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DMDURGESH MEHTA
Feb 17, 2026 16:17:41
Gandhinagar, Gujarat:ગાંધીનગર વિધાનસભા બજેટ સત્રનો આજે બીજો દિવસ આપ ધારાસભ્યઓ નોધાવ્યો બેનર સાથે વિરોધ વિધાનસભા જીવંત પ્રસારણ કરવાની કરી માંગણી આપના ધારાસભ્ય સુત્રોચ્ચાર સાથે વિધાનસભા પહોંચી્યા — વિધાનસભા સત્રને લાઇવ કરવાની માંગ સાથે AAP ના દેખાવો AAP ધારાસભ્યોએ પોસ્ટર સાથે કર્યા દેખાવો સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટે અને સંસદનું લાઈવ થાય તો ગુજરાત વિધાનસભાનું કેમ નહીં? AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનું નિવેદન અન્ય રાજ્યોની વિધાનસભાનું લાઈવ પ્રસારણ થાય છે આપણું દુર્ભાગ્ય કે જનતા વિધાનસભા લાઈવ નથી જોઈ શકાતી વિધાનસભામાં એવું તો શું થઈ રહ્યું છે કે એને છુપાવવામાં આવે છે વિધાનસભામાં શું ચાલે છે એ લોકોને જાણવાનો પૂરેપૂરો અધિકાર લોકોના જાણવાના અધિકાર પર તરાપ સમાન છે લોકોમાં મતથી ચૂંટાયેલા ધારાસભ્ય અને મુખ્યમંત્રી શું કામ કરે છે એ લાઈવ થવું જોઈએ લોકો જાણી જાય કે માત્ર ভাষણબાજી જ થાય છે કામની ચર્ચા નથી થતી એટલે લાઈવ નથી થઈ રહ્યું વિઝ્યુલ અને ગોપાલ ઈટાલિયા બાઇટ
0
comment0
Report
DMDURGESH MEHTA
Feb 17, 2026 16:15:11
Gandhinagar, Gujarat: gandhinagar ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે બેઠક પંડિત દીનદયાળ ઉપાધ્યાય प्रशिक्षण મહાઅભિયાન 2026 અંતર્ગત પ્રદેશ કાર્યશાળા શિવ પ્રકાશજી સંયુક્ત રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) ઉપસ્થિતમાં બેઠક ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગঠন મહામંત્રી રત્નાકરજી‌ ઉપસ્થિત રહ્યા પ્રદેશ મહામંત્રી, પ્રદેશ હોદ્દેદારો,જિલ્લા પ્રમુખ, જિલ્લા મહામંત્રી ઉપસ્થિત રહ્યા ડો અનિલ પટેલ પ્રવક્તા ભાજપ કાર્યશાળા મુદ્દે દેશભરમાં પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ ની શરૂઆત કરવામાં આવી છે 8 લાખ 70 હજાર બુથ નાં કાર્યકર્તા નું પ્રશિક્ષણ માટે આયોજન થયું છે ગુજરાત માં 580 મંડળ માં પ્રશિક્ષણ અભિયાન ચાલુ થશે કાર્યકર્તાઓના નિર્માણ દ્વારા સંગઠનનું નિર્માણ અને સંગઠનના નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ 2047 નું સપનું છે તે આ પ્રશિક્ષણ થી સપનું જલ્દી સાકાર થશે જુદા જુદા કાર્યકર્તા ઘડતર નાં વિષય માં ppt, ટેકનોલોજી અને AI નાં ઉપયોગ થી પ્રશિક્ષિત કરાશે સરકારની કામગીરી અને આદર્શ કાર્યકર્તા કેવો હોવો જોઈએ તેનું પ્રશિક્ષણ આપવામાં આવશે કોригинા... (Note: Original content preserved; non-news elements removed where applicable) આ કામની લંબાઈ અને વિગતો જતનપૂર્વક જાળવવામાં આવી છે ताकि પ્રાથમિક સમાચાર નિવૃત્તિ યોગ્ય રીતે અસરકારક રહે
0
comment0
Report
SVSANDEEP VASAVA
Feb 17, 2026 15:02:53
Surat, Gujarat:સુરત જિલ્લામાં માનવતા અને સંવેદનાનું એક ઉદાહરણ સામે આવ્યું છે. માનસિક અસ્થિર હાલતમાં મળી આવેલી એક નિરાધાર મહિલાએ સ્વથસ બાળકીને જન્મ આપ્યો છે. કામરેજની દીનબંધુ હોસ્પિટલમાં સુરક્ષિત પ્રસૂતિ થતા માતા અને બાળક બંને સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું છે. આશીર્વાદ માનવ મંદિર આશ્રમમાં આ મહિલા છેલ્લા એક મહિને આશરો લઈ રહી હતી. બગોદરા નજીક રાહતક્ષમ સ્થિતિમાં દેખાતા સ્થાનિક સેવાભાવી સંસ્થા દ્વારા મહિલાને આશ્રમમાં મુકવામાં આવી હતી. આ સ્થિતિમાં સમયસર તપાસ અને દેખરેખ હેઠળ પ્રસૂતિ કરી હતી. પ્રાથમિક અનુમાન મુજબ કોઈ અજાણ્યા શખ્સે મહિલાની માનસિક સ્થિતિનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. વધુ તપાસની જરૂરિયાત છે.
0
comment0
Report
BPBurhan pathan
Feb 17, 2026 15:01:46
Anand, Gujarat:એન્કરઃ શિક્ષણ જગતને લંબાણ રહે તેવી ઘટના ઉમરેઠ પંથકનાં એક નાનકડા ગામની પ્રાથમિક શાળામાં બનતી જોવા મળી છે. એક શિક્ષક સો માતાની ગતગ્રહણના કાર્યો સારે છે. ઉમરેઠ પંથકનાં આ નાનકડા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા ફરજ બજાવવામાં આવતા 55 વર્ષીયપ્રૌઢ શિક્ષક વિરમભાઈ સોમાભાઈ દેસાઈ નામના સરકારી કર્મચારી દ્વારા છેલ્લા ત્રણ મહિના થી ધોરણ પાંચમાં અભ્યાસ કરતી દસ વર્ષની માસુમ બાળકીને ખોળામાં બેસાડી ટોપ ઊંચૂ કરીને છાતીના ભાગે હાથ ફેરવીને શારીરિક અડપલાં કરી નરાધમ વર્તન દર્શાવ્યાનું જાણવા મળે છે. આ બાબત વિશે બાળકના માતાપિતાએ શાળામાં હોબાળો ઉઠાવ્યો હતો અને તેના કારણે ઉમરેઠ પોલીસ મથકે આ વિદ્યાર્થીકીક્ષાપ્રવૃત્તિ સાથે સંબંધિત ગુનો નોંધાયા હતા. પોલીસે vitamર દેસાઈના বিরুদ্ধে કાર્યવાહી કરી અને કોર્ટમાં રજૂ કરવાની દિશામાં કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન જણાવ્યું છે કે આ આરોપી પૌરુષ વ્યક્તિانہ જીવન કંઇક પરિપૂર્ણ હોવાનું જાણવા મળે છે તેમજ તેનું પત્ની અને પુત્ર- પુત્રી છે. આ બનાવમાં ભારતીય નિયમસૂચના 2023ની કલમ 75(2), 296(બી) તથા આંતરિક સેફટી અધિકારિત કાયદા-2012ની કલમ 8, 9(એફ), 10 તથા 12 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી આણંદની સબ જેલમાં કચ્છેલાં named કોર્ટમાં ભરણવાનું આદેશ આપવામાં આવ્યો હતો.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 17, 2026 14:31:35
Surat, Gujarat:સુરત બ્રેક રેલવેમાં નોકરી અપાવનાર મહાઠગ ઝડપાયા જૂનાગઢ નો વિવેક પ્રફુલભાઈ ચૌહાણ અને જામનગર નો રવિ કિશોરભાઈ ચોટલીયાની ફરજપોળી રેલ્વેમાં લોકો પાયલોટ હોવાની ખોટી ઓળખ આપી નોકરી આ આપવાની લાલચ આપી નોકરી અપાવવાના બહાને રૂ.47.37 લાખની ઠગાઈ કરી ઠગાઈ કરનાર બે અરોપીઓ સુરત શહેર અમરોલી પોલીસેએ ઝડપી પાડ્યા ફરિયાદી વિરાજ જગદિશભાઈ ચોટલીયા એ ફરિયાદ આપી હતી આરોપીઓએ રેલ્વેમાં લોકો પાયલોટ હોવાનું કહેીને ખોટો રેલ્વે ઓર્ડર બનાવી આપ્યો હતો આરોપીઓએ વર્ષ 2020માંヴィજય ચાવડા પાસેથી રૂ.33,00,000 પડાવ્યા હતા વર્ષ 2022માં સોહીલ શમા પાસેથી રૂ.6,75,000 પડાવ્યા હતા જીલાનીબેન કુરીશી પાસેથી રૂ.15,00,000 પડાવે હતા તમામ કેસમાં રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી ઠગાઈ કરાઈ પોલીસની અપીલ રેલ્વે કે કોઈપણ સરકારી નોકરી માટે કોઇપણ વ્યક્તિને પૈસા આપશો નહીં ભરતી પ્રક્રિયા ફક્ત અધિકૃત વેબસાઇટ દ્વારા જ થાય છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 17, 2026 14:31:10
Rajkot, Gujarat:એંકર રાજકોટમાં આજે થી Central Board of Secondary Education (CBSE) બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જિલ્લાभरના આશરે આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં હાજરી આપી રહ્યા છે. શહેરમાં કુલ આઠ પરીક્ષા કેન્દ્રો પર સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓની અવરઝવર જોવા મળી હતી. પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વિદ્યાર્થીઓના ખિસ્સા, રૂમાલ, ઘડિયાળ સહિતની વસ્તુઓનું ચેક્સિંગ કરવામાં આવ્યું હતું, જેથી પરીક્ષા નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાઈ શકે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ખાસ્સો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવાâmara મળ્યો હતો. ઘણા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓદરરોજ 5 થી 6 કલાક સુધી તૈયારી કરતા હતા અને ખાસ કરીને મેથ્સનું પેપર સારું જાય તેવી આશા વ્યક્ત કરી હતી. વાલીઓ પણ બાળકોને ઉત્સાહ આપવા માટે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યા હતા અને તેમના उज્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતા.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 17, 2026 13:31:16
Surat, Gujarat:સુરત બાળક ચોરી જવાની અફવાનો મામલો કાપોદ્રામાં પણ અફવાના દોર પૂરજોશમાં ભૂલથી મેસેજ વાયરલ કરનાર મહિલા અને સ્વજનો એ માફી માંગી કાપોદ્રા અલંકાર રેસીડેન્સી માં રહેતા માણસાબેન દ્વારા જે મેસેજ આવ્યો હતો એને ફોરવર્ડ કરાયો હતો મેસેજ ની ખરાઈ કરાયા વગર મનિષાબેન થી ભૂલથી આ મેસેજ ફોરવર્ડ થઈ ગયો હતો આ બાબતને લઈને મનીષાબેન દિલગીર છે અને માફી માંગી રહ્યા છે સમ્ચાર મામલાને લઈને ડીસીપી આલોક કુમારે માહિતી આપી વાયરલ મેસેજની કરાઈ કરવામાં આવી એવો કોઈ પણ મેસેજ આવે તો લોકો વાયરલ ના કરવાનો અપીલ આ મેસેજ जहाँથી ઓરીજન થયો છે તેના વિરોધ કાયદેસરની કરવામાં આવશે મૂળ મેસેજ જ્યાંથી વાયરલ થયો છે તેમાં it એક્ટ અંતર્ગત કાર્યરત કરવામાં આવશે બાઈટ :- આલોક કુમാര ડીસીબી સુરત
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 17, 2026 13:24:17
Surat, Gujarat:સુરત શહેર અને જિલ્લામાંથી કુલ 12,34470 નામ મતદાર યાદીમાંથી કપાયા સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાં SIR ડિજિટાઈઝેશનની પ્રક્રિયા 100% પૂર્ણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. ડૉ. સૌરભ પારધી દ્વારા મહત્વપૂર્ણ માહિતી જાહેર કુલ 48,73,512 મતદારો પૈકી 73.68% મતદારોના ફોર્મ પરત આવ્યા 36,23,193 મતદારોનો ફાઈનલ ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ સુધારણા ઝુંબેશ દરમિયાન મોટા પાયે ચકાસણી પ્રક્રિયા પૂર્ણ જિલ્લામાં હાલ કુલ 36,39,042 મતદારો નોંધાયેલા 18,83,381 પુરુષ મતદારોનો સમાવેશ નોંધાયો 17,55,568 સ્ત્રી મતદારો નોંધાયા 93 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ નવા મતદારોના ઉમેરાથી ચૂંટણી તંત્રમાં ઉત્સાહ જિલ્લામાં 1 લાખથી વધુ નવા મતદારો ઉમેરાયા મતદાર યાદી સુધારણા ઝુંબય દ્વારા હાથ ધરાઈ રહી છે આગામી ચૂંટણી પૂર્વે મતદાર યાદી વધુ સચોટ બનવાની દિશામાં પગલું
0
comment0
Report
KBKETAN BAGDA
Feb 17, 2026 13:04:11
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 17, 2026 12:19:42
Ahmedabad, Gujarat:ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ Amit Chavdaના પ્રહાર અંગે કોંગ્રેસની પ્રતિтк્રિયા. દેશમાં બંધારણ અમલમાં આવ્યું, મતાધિકારનું હક મળી રહે તેનું ધ્યાન સરકારની જવાબદારી છે. મતદારોના હકને સુરક્ષિત રાખવા માટે ચૂંટણી પંચની भूमिका રહივი. ચૂંટણી પંચ દેશના નાગરિકોના ટેક્સના પૈસે ચાલે છે. ડ્રાફ્ટ યાદી વિશે પ્રક્રિયા શરૂ થવાની વચ્ચે ઘણી કામગીરીના દબાણને કારણે મોત થયા. આ સમયે ડ્રાફ્ટ યાદી બહાર પડતા ૭૪ લાખ મતદારો ડીલીટ થયા. સમયમર્યાદામાં રજૂ કરાઈછુડાસમાં છેડછાડ થઈ. ભાજપે ચૂંટણી પંચ સાથે મળીને ફોર્મ ૬, ૭ અંગે ચોક્કસ વિસ્તારને ટાર્ગેટ કર્યા. કોંગ્રેસની આગેવામાં રાજ્યભરમાં વિરોધ થતાં ચૂંટણી પંચે પીછેહઠ કરવો પડ્યો. હવે ફાઇનલ યાદીમાં અગાઉની યાદી કરતાં ઓછા મતદારો નોંધાયા છે, નવા આંકડાઓએ સાબિત કરે છે કે હજુ સુધીના મતદાનમાં આ આવૃત્તિ વોલ રહ્યો હતો. ફાઇનલ યાદીમાં ૩.૯૫ લાખ મતદારો ડીલીટ થયા છે. અમારી માંગણી છે કે આ આંકડા ઓનલાઇન જાહેર કરવામાં આવે અને विधानસભા તથા बूઠ મુજબના નામ સાથે જોવાઈ. ડીલીટ થયેલ અને નવા ઉમેરાયેલા તમામ મતદારોના નામ પબ્લિક ડોમેઇનમાં જાહેર કરવામાં આવવા જોઈએ. હજી પણ આપણી લડત ચાલુ છે; ભાજપ અને ચૂંટણીપંચની લોકોના મતાધિકાર છીનવવાની કોશિશ નહીં થાય. આટલી મોટી સંખ્યામાં ફોર્મ ૬ ભરનાર કોણ હતા અને એમના પાસેથી ક્યાંથી આટલા ફોર્મ આવ્યા? ફોર્મ ૭ ભરનારની યાદી જાહેર કરી ખોટા ફોર્મ ભરનાર સામે FIR કી કાર્યવાહીની માંગણી છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 17, 2026 12:19:13
Ahmedabad, Gujarat:AMCના એસ્ટેટ વિભાગે સાત ઝોનમાંથી દબાણો હટાવી રૂ.8.96 લાખનો દંડ વસૂલ્યો શહેરનાં સાત ઝોનમાંથી 546 લારી-ગલ્લા અને 842 દંડ કરેલા વાહનો, જાહેર રસ્તા પર જાહેરાતનાં 1435 બોર્ડ અને 4216 અન્ય પરચૂરણ સામાન દૂર કરી જાહેર રસ્તા ખુલ્લા કર્યા અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2026 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ફેબ્રુઆરી મહિનાના સતત 8 દિવસ દરમિયાન શહેરનાં દબાણો દૂર કરવાની સઘન ચાલી આંખ, ટ્રાફિકની સમસ્યામાં રાહત લાવવાનો પ્રયત્ન કરાયો હતો. ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા AMCના એસ્ટેટ વિભાગની ટીમે શહેરના વિવિધ ઝોનમાંથી દબાણો દૂર કરીને રૂ. 8,96,200 નો દંડ વસૂલ્યો છે. આ કામગીરી દરમિયાન કુલ 546 લારી-ગલ્લા, 247 દૂર કરાયેલા શેડ, 899 તાડપત્રી, 4216 દૂર કરાયેલ અન્ય પરચૂરણ માલ સામાનની સંખ્યા, 1435 જાહેર માર્ગો પર જાહેરાતનાં બોર્ડ, 830 લોક કરેલા વાહનો, ગેર કાયદેસર પાર્ક થયેલ વાહનોને ટોઇંગ કરેલ 5 વાહનો, તેમજ 842 દંડ કરેલા વાહનોનો સમાવેશ થાય છે. આ કામગીરી અંતર્ગતમ પશ્ચિમ ઝોનમાં ગોલ્ડન ટ્રાયએન્ગલ, સ્ટેડિયમ ચાર રસ્તા, સ્વસ્થિક ચાર રસ્તા, પંચવટી પાંચ રસ્તા, પરિમલ ગાર્ડન અંડરપાસ, રેલ્વે લાઇન સુધીનો જાહેર રસ્તો, સરદાર પટેલ સ્ટેચ્યુ, નારણપુરા ચાર રસ્તા, અંકુર ચાર રસ્તા, શાસ્ત્રીનગર વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી થઇ હતી. તેમજ ઉત્તર પશ્ચિમ ઝોનમાં ડમરૂ સર્કલ ઘાટલોડિયાથી ચાણક્યપુરી રોડ થઈ ગુજરાત હાઈકોટ કોમ્પ્લેક્સ સુધીનો રસ્તો તેમજ રન્નાપાર્કથી પ્રભાત ચોક સુધી, જજીસ બંગલો રોડ પકવાન ચાર સ્તરેથી માનસી સર્કલ થઈ કેશવબાગ સુધીનો રોડ, ઈસ્કોન ચાર રસ્તાથી પકવાન ચાર રસ્તા થઇ થલતેજ ચાર રસ્તાથી ગોતા ચાર રસ્તાથી વૈષ્ણોદેવી સર્કલ સુધી ઉત્તર પશ્ચિમ ઝોનના ઉપરોક્ત રૂટ સિવાયના અન્ય વિસ્તારોમાં કામગીરી થઇ હતી. ત્યારબાદ દક્ષિણ_PATCH િમ ઝોન કેન્યુગ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા, શ્યામલ ચાર રસ્તાથી સર્કલ પી., પ્રહલાદનગર એસ.જી. હાઈવે, ઈસ્કોન સર્કલથી उजाला सर्कલ સુધીનો એસ.જી. હાઈવે, પી.આઈ.એલ. અંતर्गत અન્ય કામગીરી કરેલી છે. પૂર્વ ઝોનમાં હસ્તિનાપુર સોસાયટી, હાટકેશ્વર સર્કલ રોડ, રબારી કોલોની, મેટ્રો, સદગુરુ ગાર્ડનથી નિકોલ, સોનીની ચાલિ, સારંગપુર બ્રિજ થી બાસલોના સર્કલ, ઠક્કરબાપાનગર ચાર રસ્તાથી જશોદાનગર ચાર રસ્તા પર દબાણો દૂર કરાયા હતા. આ ઉપરાંત મધ્ય ઝોનમાં જમાલપુર ફૂલ બજાર, APMC માર્કેટ, ગીતા મંદિર, સારંગપુર, કાલુપુર રેલ્વે સ્ટેશન, કાલુપુર ફૂટ માર્કેટ, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, શાહપુર મેટ્રો સ્ટેશન, गांधी બ્રિજથી AMC ઓફિસ, તેમજ માણેકચોક થી ત્રણ દરવાજા થી પાનકોર નાકા સુધી, ત્યારબાદ AMC ઓફિસથી ભદ્ર પરિસર સ્ટેન્ડબાય. અને ઉત્તર ઝોનમાં મેમ્કließendથી કુબેરનગર, હિરાવાડી BRTSથી ઠક્કરબાપા નગર, માછલી સર્કલથી આદિશ્વર નગર તરફ, મિની કાંકરિયાથી નરોડા ગામ, સેલ્બી હોસ્પિટલથી નવા નરોડા, સેન્ટ મેરી સ્કૂલથી ભવાની ચોકથી નવા નરોડા, બાપુનગર એપ્રોચથી ચામુંડાનગર સુધીની કામગીરી થઇ. તેમજ દક્ષિણ ઝોનમાં પીપળજ પીરાણા રોડ, પીપળજથી સેજપુર, રોહીટવાસથી સેજપુર, પી.ડી. પંડ્યા કોલેજ રોડ, ગોવિંદવાડી, પુષ્પક બંગ્લોઝ કેનાલ રોડ, ઈસનપુરથી ગીતા મંદિર રોડ, ઈસનપુરથી ઘોડાસર કેનાલ રોડ, હાટકેશ્વર ક્રોસ રોડ અને CTM ક્રોસ રોડ સુધીના વિસ્તારોને કામગીરી હેઠળ આવરી લેવાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના તમામ મિલકત માલિકો, દુકાનદારો અને વાહનચાલકોને જાહેર માર્ગો અને હાઈવે પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા સૂચના આપવામાં આવી છે. નિયમભંગ સામે આવી જ કડક કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે, તેમ કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 17, 2026 11:46:08
0
comment0
Report
NRNidhiresh Raval
Feb 17, 2026 11:40:42
Sadhara, Gujarat:રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય છેતરાપંીડીના રૂપિયાની હેરાફેરી માટે કચ્છના અલગ અલગ ગામના અને શહેરના ગરીબ તથા જરૂરિયાત મંદ અને ઓછું ભણેલા લોકોને વિશ્વાસમાં લઈને તેમના નામે ગાંધીધામ આદિપુરમાં દુકાનો ભાડે રાખીને દુકાનોમાં એકાઉન્ટ ધારકોની જાણ બહાર તેમને પ્રોપરાઇટર બનાવીને તેમના નામે પેઢીઓ ઊભી કરીને ઉધ્યમ રજીસ્ટર કરાવીને બેંક એકાઉન્ટ ધારકોની જાણ બહાર તેમના એકાઉન્ટમાં 182.37 કરોડની હેરાફેરી કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ માંથી મળતી πληροφορεί પ્રમાણે આદિપુરના આરોપી યસ મુલચંદ ભાટીયા, સિદ્ધાર્થ સુનિલભાઈ સોની, સાહિલ દિનેશ શર્મા, વિજય રાણા, અલ્પેશ સુરેશભાઈ લુહાર, રાપરના ઈલુભા મંગુભા જાડેજા, મોટિરાવના વિશ્વરાજાસિંહ ઉર્ફે વિશુભા બાલુભા જાડેજા, અને સણવાના હાર્દિક હરેશ રાજગોર એ પૂર્વ આયોજિત કાવતરું રચીને અલગ અલગ ગામના તથા રાપર આડેસર માધાપર ભુજ ના વ્યક્તિઓના નામે સેવિંગ તથા કરંટ એકાઉન્ટ ખોલાવીને બેન્ક એકાઉન્ટની તમામ સામગ્રી તેમના પાસે રાખી હતી. દેશમાં તથા foreignersમાં થતા સાયબર ફ્રોડ ના નાણા તેમાં હેરાફેરી કરીને કમિશન મેળવીને પરત નાણા ઠગબાજો સુધી પહોંચાડવા માટે આરોપીઓએ અલગ અલગ ગાંધીધામ તથા આદિપુરમાં દુકાનો ભાડે રાખી હતી. એકાઉન્ટ ધારકોની જાણ બહાર તેમને પ્રોપરાઇટર બનાવીને તેમના નામે પેઢીઓ બનાવી હતી. ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવી આ પેઢીઓના નામે ખોટા ઇન્વોઇસ બીલો બનાવીને భారత్ભરમાં ઠગાઈ ಮಾಡಿಕೊಂಡો સાયબર ક્રાઈમના ગુના આચરી ગેરકાયદે નાણાં મેળવીને તેને હેરાફેરી માટે આ અલગ અલગ એકાઉન્ટના ઉપયોગમાં લીધા હતા. ઠગ બાજોએ કુલ 81 બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને તેમાં એક આબજ કરોડ સાડાત્રીસ લાખ અડસઠ હજાર આઠસો બાસઠ (1823768862) રૂપિયાની હેરાફેરી કરી હતી. બેંક એકાઉન્ટ દીઠ જુદી જુદી રકમનું કમિશન રાખીને આ નાણાં અન્ય અલગ અલગ જગ્યાઓએ મોકલ્યા હતા. આ સાયબર ક્રાઇમના મામલામાં પોલીસે તપાસ કરતા આ એકાઉન્ટમાં કુલ 74 જેટલી સાયબર છેતરાપિંડીની ફરિયાદો હોવાનું સામે આવ્યું હતું. આરોપી યસ મુલચંદ ભાટીયા એ એક એકાઉન્ટ ધારકને આસેતરાફાથી પેસા પાછા આપવા માટેને કારણે 500532 રૂપિયા ડિડી મારફતે ઉપાડી લીધા હતા. આરોપીઓએ એકાઉન્ટ ધારોકીની કીટ તથા નવા મોબાઈલ સિમ પણ મેળવી પોતાની પાસે રાખી આ છેતરાપિંડીના કરોડો રૂપિયાની હેરાફેરી ને અંજામ આપ્યો હતો. આ અરજદારે કરેલી અરજીના આધારે સાયબર ક્રાઈમ પોલીસ તપાસ શરૂ કરતા ધીરે ધીરે આખું કૌભાંડ બહાર આવ્યું હતું. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસના હેડ કોન્સ્ટેબલ અનિલ કુમાર વાળાગોતે گا સરકાર તરફે ફરિયાદ નોંધાવી છે અને હવે આમાં આઠ આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.
0
comment0
Report
Advertisement
Back to top