365560
Amreli - રાજુલા નજીક ગમખ્વાર અકસ્માત એકનું મોત
Rajula, Gujarat:રાજુલામાં ગમખ્વાર અકસ્માત: હાઈવે પર ગેરકાયદે પાર્ક કરેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત પોલીસ 108 તેમજ સેવાભાવી યુવાનો દોડી આવ્યા અમરેલી જિલ્લાના રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણાના પુલ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કાર અડધી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી.અકસ્માતમાં કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય ત્રણ મુસાફરો ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમાર, સંજયસિંહ જોરસન મોરી અને નીતાબેન સંજયસિંહ મોરીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
बोरसद-नापा मार्ग पर पुलिस इंस्पेक्टर पर शराब से गाड़ी चलाने का आरोप
Anand, Gujarat:બોરસદ-નાપા માર્ગ પર પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. વસાવાનો હિટ એન્ડ રન કાંડ નશાની હાલતમાં કાર હંકારી ઉપરાછાપરી અકસ્માતો સર્જ્યાના આક્ષેપ બોરસદ પાસે કારને પાછળથી ટક્કર મારી ફરાર થયા વહેવા પાટીયા પાસે બાઈકને પાછળથી ટક્કર મારી બાઈક પર સવાર બે યુવકો હવામાં ઉછળી રોડ ઉપર પટકાતા બન્ને યુવકો ગંભીર રીતે ઘાયલ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા અક્યારમાં... કાર રોક્યા વિના નાપા તરફ ભાગ્યા નાપા નજીક દીવાલ સાથે કાર અથડાઈ, બાદમાં ઝાડીઓમાં ઉતરી ગઈ કાર સ્થાનિકોએ કારચાલક પીઆઈ વસાવાને ઝડપી બોરસદ ગ્રામ્ય પોલીસને સોંપ્યો કારમાંથી પોલીસના બુટ, ટોપી અને ઓળખકાર્ડ મળ્યા પીઆઈ પી.પી. વસાવા સામે નશામાં વાહન ચલાવવાના ગંભીર આક્ષેપ0
0
Report
सूरत: समुल डेरी के 9 निर्वाचन क्षेत्रों के लिए मतदान शुरू, सात सीटों पर निर्विरोध
Surat, Gujarat:સુરત બ્રેક આજે સુમુલ ડેરીની 9 બેઠક માટે મતદાનની પ્રક્રિયા શરૂ થશે સવારે 9:00 વાગ્યાથી બપોરે 4:00 વાગ્યા સુધી મતદાન થશે 15 મી એ મતદાન ,17મી એ સુમુલ ડેરી સ્થિત બેંકવેટ હોલમાં મતગણતરી ઓલપાડ બેઠક પર સૌથી ઓછા 42 જ્યારે સ SONગઢ બેઠક પર સૌથી વધુ 176 મતદારો સાત બેઠકો પર ઉમેદવાર બીનહરીફ જાહેર કરાયા0
0
Report
मोरबी: स्कूल अभिभावकों को व्हॉट्सएप हैक कर 30 हजार से उगाही — गिरफ्तार
Morbi, Gujarat:મોરબી: સ્કૂલના વાલીઓને ટાર્ગેટ કરી ખંડણી માંગનાર સાયબર ઠગ આરોપી પ્રિતેશ ઉર્ફે રોશી મહેશભાઈ પ્રજાપતી ઝડપાયો સ્કૂલના વોટ્સએપ હેક કરીને સ્કૂલ ફીના નામે વાલીઓ પાસેથી રૂપિયા પડાવતો હતો આરોપી ઓટીપી મેળવી વોટ્સએપ હેક કરી ઈમોશનલ બ્લેકમેલ અને ધમકી આપતો હતો એક ફરિયાદી પાસેથી રૂ.30 હજાર પડાવ્યા, બાદમાં રૂ.10 લાખની ખંડણી માંગી હતી. આરોપી સામે ગુજરાતના વિવિધ pindર્ભોમાં કુલ 13 ગુનાઓ નોંધાયેલા0
0
Report
Advertisement
पाडरा पुलिस ने 6 महीने से फरार आरोपी Bengaluru से गिरफ्तार किया
Vadodara, Gujarat:વડોદરા પાદરા પાદરા પોલીસને મોટી સફળતા, 6 મહિનાથી ફરાર આરોપી બેંગલુરુથી ઝડપાયો... જોસેફ સેમ્યુઅલ પરમાર છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં વોન્ટેડ હતો... ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસેઓ ઓપરેશન પાર પાડ્યું... CDR, IMEI ટ્રેકિંગ, બેંક ટ્રાન્ઝેક્શન અને સાયબર ફોરેન્સિકથી rapide પાડ્યો આરોપી.. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના બહાને વધુ નફાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતો હતો... મોબાઇલમાંથી Binance, TRON, Bitmax અને MetaMask જેવી ક્રિપ્ટો એપ્સનો ડેટા મળ્યો... આરોપીને રિમાન્ડ પર લઇ સમગ્ર રેકેટ અને અન્ય સંડોવાયેલા લોકોની તપાસ ...0
0
Report
भावनगर-उना NH51 पुल पर बड़ी दरार, यातायात भय और भ्रष्टाचार के आरोप
Amreli, Gujarat:સ્લગ - પુલ માં તિરાડો 1507ZK_AMR_PUL_TIRAD લોકેશન - રાજુલા રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - ડેસ્ક તારીખ - 15/7/26 એન્કર...... અમરેલી જિલ્લામાંથી પસાર થતો ભાવનગર - સોમનાથ નેશનલ હાઇવે ભેરાઈ ચોકડી બ્રિજ સાઈડ બેસી ગઈ આ એજન્સીએ બેદરકારી છુપાવવા પ્રયાસ કર્યો છતાં લોખંડના સળિયા બહાર આવતા વાહન ચાલકોમાં રોષ નેશનલ હાઇવે પર અતિ જોખમી બ્રિજના ભયાનક દ્રશ્યો જુવો..... વિવરણ - 1 સૌરાષ્ટ્રનો મહત્વનો માનવામા આવતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે(NH51) જુવો જોખમી દ્રશ્યો રાજુલા તાલુકાના ભેરાઈ ચોકડી નજીક Railwaye ફાટક પર આવેલ ત_recently તયારાર 6 માસ પહેલા બનાવેલ બ્રિજ પર એક સાઈડ બેસી ગઈ ઓથોરિટીના અધિકારીઓ દ્વારા બેદરકારી બહાર ન આવે તે માટે છુપાવવાનો પ્રયાસ નિષફળ નીવડ્યો કોન્ટ્રાક્ટરો મારફતે બુરવા માટેનો પણ પ્રયાસ કરવામા આવ્યો હતો પરંતુ તેમ છતા લોખંડના સળીયા બહાર આવ્યા જોખમી બ્રિજ બનતા વાહન ચાલકોમાં ફરી નારાજગી જોવા મળી રહી છે પરંતુ નેશનલ ઓથોરીટી તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી આજે નેશનલ હાઇવે પર ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે વાહન ચાલકોએ સરકાર પાસે યોગ્ય તપાસ કરવા માટેની માંગણી કરી છે. બાઈટ - 1 - હાર્દિકભાઈ - વાહન ચાલક વિવરણ - 2 ભાવનગર સોમનાથ નેશનલ હાવેે બસ NH-51 Traffic_ROUTE અંગે માર્ગદર્શિકા ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે 51 (NH-51) તરીકે ઓળખાય છે આ હાઇવે ભાવનગર, મહુવા, પીપાવાવ, રાજુલા, જાફરાબાદ, ઊના, કોડીનાર, સોમનાથ (વેરાવળ) બીજી तरफ આ નેશનલ હાઇવે પર ટોલટેક્સ ભરે છે Thousands of vehicles daily pass this bad highway though facilities like toll tax collection exist. Engineers committee formed but demands for proper investigation persist. બાઈટ - 2 - મનીશભાઈ - વાહન ચાલક યુવાન બાઈટ - 3 - પરેશભાઈ - વાહન ચાલક વોકથ્રુ......કેતન બગડા અમરેલી ફાઇનલ વિઓ....... થોડા દિવસો પહેલા રાજુલા ઉના હાઇવે ઉપર આવેલ ચારનાળા વિસ્તારમાં આવેલા બ્રિજ પર મોટી તિરાડો પડી હતી અકસ્માતનો ખતરો ઉભો થતા વાહન ચાલકોમાં રોષ હતો ત્યાં તિરાડો બુરવા માટે સાંધા લગાવી બુરવા માટેનો પ્રયાસ માત્ર દેખાવ પૂરતો કરવામાં આવ્યો હતો ત્યાં ફરી ભ્રષ્ટાચારની પોલ ખોલી દેવાતા નારાજગીનો માહોલ સર્જાયો છે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી0
0
Report
Hindi: भवानाथ मंदिर परिसर में साधु की निर्मम हत्या, तीन आरोपी गिरफ्तार
Junagad, Gujarat:જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ચોરીની શંકાએ એક સાધુની નિર્મમ હત્યાની ઘટના ચકચાર મચાવી છે. ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાગેશ્વરી મંદિરના ગેટ બહાર ત્રણ.shaksોએ લાકડી અને દોરી વડે માર મારી ધારેલ સાધુની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સવારે મૃતકની ઓળખ ભરતભાઈ જીવાભાઈ મકવાણા તરીકે થઈ છે. ભરતભાઈ છેલ્લા 12 વર્ષથી ભવનાથમાં સાધુ તરીકે રહેલા અને તેઓ મૂળ કુતિયાણા તાલુકાના ઈશ્વરીયા ગામના વતની હતા. ઘટના બાદ 108 એમ્બ્યુલન્સથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. આ મામલે મૃતકના મોટા ભાઈ રમેશભાઈ મકવાણાએ ભવનાથ પોલિસ સ્ટેશનમાં અરજદાર નોંધાવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મંદિરમાં કામ કરતા જામીનભાઈ વર્વાએ ત્રણ શખ્સોને લાકડી અને દોરી વડે હુમલો કર્યો હતો. તેમણે વચ્ચે પડી હુમલો અટકાવવાનો પ્રયત્ન કર્યો અને 112 તથા 108ને જાણ કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી અતુલ રણમલભાઈ મેરના ઘરેથી તેમની પત્નીનું મંગળસૂત્ર ચોરી થવાનો આંક આવતા શંકા ભરતભાઈ પર કરવામાં આવી હતી. આ શંકાના આધારે બોલાચાળીના બાદ ત્રણેય આરોપીઓએ મળીને હુમલો કર્યો હતો. આરોપીઓ અશોક દેવશીભાઈ બગડા, અશોક પુંજાભાઈ પરમાર અને અતુલ રણમલભાઈ મેરની ધરપકડ કરી છે. FSLની મદદથી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાનો પ્રયાસ ચાલુ રહ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી અતુલ મેર અને અશોક બગડા સામે અગાઉ પોરબંદર જિલ્લામાં દારૂબંધીના ગુનાઓ નોંધાયેલા છે. આ રીતે કૂતિયાણા ખાતે થયેલી ચોરીની શંકા જૂનાગઢના ભવનાથ સુધી પહોંચતા એક સાધુના જીવ ગયા છે. હાલ ત્રણેય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ સમગ્ર ઘટનાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અશોકBAROT, જુનાગઢ.0
0
Report
Advertisement
द्वारका में हत्या: मुख्य आरोपी गिरफ्तार, इलाके में तनाव
Dwarka, Gujarat:મીઠાપુર પોલીસની ઝડપી કાર્યવાહી, હત્યાનો મુખ્ય આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો... દ્વારકાના મીઠાપુર નજીક આરંભડા ગામે પૂર્વ જમાઈએ સસરાની હત્યા કર્યાનો ગંભીર આરોપ... કૌટુંબિક કંકાસ અને દીકરીના છૂટાછેડાનો ખાર રાખી પૂર્વ જમાઈએ સાગરીતો સાથે મળી હત્યા કર્યાની પોલીસ ફરિયાદ... 55 વર્ષીય ગોવિંદભાઈ ભાનુભાઈ મકવાણાની હત્યા બાદ પુરાવા નાશ કરવા મૃતદેહ દરિયાકાંઠે રેતીમાં દાટી દીધો... જય પરમાર, રમેશ પરમાર અને રામા વાઘેલા સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો, મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડ્યા અને આગળની તપાસ હાથ ધરી... મૃતકની દીકરીને ત્રાસ અપાતો હોવાથી અંદાજે બે મહિના પહેલાં છૂટાછેડા થયા હોવાનું pryાથમિક તપાસમાં સામે આવ્યું... દેવભૂમિ દ્વારકામાં 15 દિવસમાં હત્યાની બીજી ઘટનાાથી સમગ્ર પંથકમાં ચકચાર, પોલીસે આરોપીઓને કાયદાના સકંજામાં લેવા કાર્યવાહી તેજ કરી.0
0
Report
भावनगर में 41वीं रथयात्रा के लिए पुलिस ने चरम सुरक्षा बंदोबस्त बनाए
Bhavnagar, Gujarat:ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧ મી રથયાત્રા પૂર્વે રૂટમાર્ચ યોજાઈ. ભાવનગરમાં આગામી 16 મી જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથજીની ૪૧ મી રથયાત્રાના સુભાષનગર ખાતેના ભગવાનેશ્વર મંદીરેથી પ્રારંભ થશે. વહેલી સવારે ભગવાનના આંખો પરની પટ્ટીઓ ખોલી, પૂજન અર્ચન કરી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને રથ પર બિરાજમાન કરી રથયાત્રાનો પ્રારંભ થશે. આ રથયાત્રા પૂર્વે રથયાત્રાના રૂટ પરના સંવેદનશીલ વિસ્તારોમાં આજે કલેકટર, આઈજીપી, એસપી સહિતના અધિકારીઓ તેમજ ડિવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહીત 5000 પોલીસ કર્મીઓ અને CISF તેમજ SRPF ની ટુકડીઓએ રૂટમાર્ચ કર્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રા બંદોબસ્તમાં રથની જવાબદારી એક ડીવાયએસપી અને બે પPLA જણા સોપવામાં આવી છે, રથયાત્રાને લઈને ભાવનગર પોલીસ છાવણીમાં તબદીલ કરતા ૧૦ જીલ્લાના ૩૫૦૦ જેટલાં પોલીસેકર્મચારીઓ, 1500 હોમગાર્ડના જવાનોને બંદોબસ્તમાં જોડવામાં આવ્યા છે. જેમાં ૧૫ એઆસપી, ડીવાયએસપી, ૧૮૦ પીએસઆઇ, પીએસઆઇ, હથિયારધારી ઘોડેસવાર તેમજ મહિલા પોલીસ મળી ૫૦૦૦ પોલીસ કર્મીઓ તેમજ ૬ સી.આર.પી.એફ, સી.આઇએસએફ ની કંપનીના જવાનો બંદોબસ્તમાં જોડાશે, જયારે આ રથયાત્રામાં બોડીવોર્ન કેમેરા તેમજ ડ્રોન કેમેરાથી ખાસ નજર રાખવામાં આવશે. santi દેખાવ માટે સીસીટીવી કેમેરા અને વોચ ટાવરોની વ્યવસ્થા પણ સફળ રહી છે. આ બધું ઉપરાંત ભગવાન જગન્નાથજીની રથયાત્રા routes પર ૧૨wwer વિશેષ વોછ ટાવરો઼થી નજર રાખવામાં આવશે. ભક્તોને શાંતિપૂર્ણ રીતે દર્શન કરવા તથા полиция બંદોબસ્તમાં સહકાર આપવા અપીલ કરી હતી.0
0
Report
अरवल्ली बाइक चोर गैंग के खिलाफ एलएससीबी की बड़ी कार्रवाई; 9 बाइक कब्जे, 2 गिरफ्तार
Modasa, Gujarat:અરવલ્લી જિલ્લામાં બાઈક ચોર ગેંગ સામે જિલ્લા એલસીબીએ મોટી અને અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. મોજશોખ માટે વાહનોની ચોરી કરીને સસ્તા ભાવે વેચી દેતા આરોપીઓના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અરવલ્લી સહિત અમદાવાદ સુધી બાઈક ચોરીને અંજામ આપનાર આરોપીઓ સુધી પહોંચી બાદ જિલ્લા એલસીબીને મહત્ત્વની સફળતા મળી છે. બે અલગ-અલગ ગુનાઓમાંોએ પોલીસે કુલ 9 ચોરીના બાઈકો કબ્જે કર્યા છે અને એક સગીર સહિત બે અરોપીઓને ઝડપ્યા છે. ટીંટોઈ પોલીસે સ્ટેશન વિસ્તારના સગીર અરોપી પાસેથી ત્રણ જ્યારે રાજસ્થાનના સીમલવાડા વિસ્તારના અરોપી પાસેથી છ ચોરીના બાઈક કsbજે લેવામાં આવ્યા છે. અરોપીઓ ચોરી કરેલા બાઈકોને ખૂબ જ ઓછી કિંમતે વેચી મોજશોખ માટે રૂપિયા મેળવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે સમગ્ર રેકેટના અન્ય તાર અને તેમાં સંડોવાયેલા અન્ય/shખસો સુધી પહોંચી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો...0
0
Report
Advertisement
Botad में इंस्टाग्राम फ्रेंड रिक्वेस्ट पर मारपीट: एक युवक मौत, तीन घायल
Botad, Gujarat:એન્કર (Anchor): બોટાદના ખસ રોડ પર ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ગંભીર વળાંક લીધો છે. સમાધાન માટે ભેગા થયેલા બે પક્ષો વચ્ચે થયેલી મારામારીઓમાં એક યુવાનુ ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે प्रहरीले 5 લોકો વિરુદ્ધ ગુના દાખલ કરીને 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં 3 સગીર વયના હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે બોટાદ એસ.પી. દ્વારા વધુ વિગતો આપવામાં આવી છે. વિઓ (VO): બોટાદ શહેરના ખસ રોડ પર 9 જુલાઈની રાત્રે ઇન્સ્ટાગ્રામ પર બહેનની પ્રોફાઈલ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા બાબતે અગાઉ થયેલી માથાકૂટનું સમાધાન કરવા બંને પક્ષો મળ્યા હતા. વાતચીત દરમિયાન મામલો ઉગ્ર બનતા મારામારી શરૂ થઈ ગઈ હતી. આ હુમલામાં હરપાલભાઈ રવુભાઈ ખાચરનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અક્ષયભાઈ રાજુભાઈ ખાચર અને સતુભાઈ વલકુભાઈ બોરીચા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ બોટાદ જિલ્લા પોલીસ vlagા, ડી.વાય.એસ.પી. તેમજ એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમો તાત્કાલિક સ્થળ પર અને હોસ્પિટલ પહોંચી હતી. ફરિયાદના આધારે પોલીસે કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની વિવિધ ટીમોએ કરેલી કાર્યવાહીમાં મોટા પાઇમે 3 સગીરા સહિત 3ને ઝડપાયા છે, જયારે જસપાલ મહોબતસંગ ચાવડા નામનો અન્ય આરોપી હજુ પકડાય નથી. હાલ સગીર આરોપીઓને ભાવનગર ખાતે ખસેડાયા છે અને ફરાર આરોપીની પકડવા માટે પોલીસ અલગ-અલગ ટીમો બનાવી સઘન કાર્યવાહી હાથ ધરી છે. બાઈટ (Byte): (અહીં ધર્મેન્દ્ર શર્મા - બોટાદ એસ.પી. નું નિવેદન મૂકવું)0
0
Report
ABVP के विरोध से कॉलेज बंद, निष्कासन पर गतिरोध; पुलिस मौके पर
Bhavnagar, Gujarat:ભાવનગરની યુનિવર્સિટી સંલગ્ન સહજાનંદ કોલેજ ખાતે ABVP એ કર્યો હોબાળો. ABVP એ આપેલી મુદ્દત છતાં વિદ્યાર્થીને ડિસમિસ નહિ કરાતા કોલેજ ને તાળાબંધી કરાઈ. થોડા દિવસ પહેલા ABVP ના કાર્યકર પર વિધર્મી વિદ્યાર્થીએ હુમલો કર્યો હતો. Hathiyar સાથે કોલેજમાં આવેલા વિધર્મી વિદ્યાર્થીએ ABVP કાર્યકર પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જે બાદ વિધર્મી વિદ્યાર્થીને કોલેજમાંથી ભરਤਰફ કરવા ABVP એ ચાર દિવસની મહેતલ આપી હતી. મુદ્દત વીત્યા બાદ પણ હુમલો કરનાર વિધર્મી વિદ્યાર્થીને કોલેજ માંથી ડિસમિસ નહિ કરાતા ABVP કોલેજ પહોંચ્યું હતુ. ABVP એ કોલેજ ના પ્રિન્સિપાલ ને મળી ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ કોલેજ ને તાળા Unidosવામાં આવી હતી. જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો તેમજ મામલો થાળે પાડવા પ્રયાસો કર્યા હતા.0
0
Report
सिद्धपुर में ATS का बड़ा ऑपरेशन: 5 संदिग्ध गिरफ्तार, जैश-ए-मोहम्मद से जुड़اؤ
Patan, Gujarat:પાટણના સિદ્ધપુરમાં ગુજરાત ATS દ્વારા ایک ખૂબ જ મહત્વનું અને મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું . રથયાત્રા પૂર્વે આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યા ને સુરક્ષા એજન્સીઓએ સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદોને અટકાયતમાં લીધા છે. ગુજરાત દ્વારા સંયુક્ત રીતે સિદ્ધપુરમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું . રથયાત્રા પહેલા કોઈ મોટી અનિચ્છનીય ઘટના અંજામ આપવાના કાવતરાને સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યું છે. આ ઓપરેશન દરમિયાન સિદ્ધપુરમાંથી વધુ 5 શંકાસ્પદ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા છે, જેઓ પ્રતિબંધિત આતંકી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. સઘન તપાસના ભાગરૂપે ATSની ટીમે સિદ્ધપુરના ચાટાવાડા ગામમાં રહેલા આતંકી મહમ્મદ અમીન શેરાને ઘરે દરોડા પાડી તેના પરિવારની પૂછપરછ કરી હતી. તપાસનો વ્યાપ વર્ધાવીને ATSની ટીમ મહમ્મદ શેરાને સાથે રાખીને સિદ્ધપુરની ઓનેસ્ટ વોચ નામની દુકાને પહોંચી હતી. આરોપીએ આ દુકાનમાંથી શંકાસ્પદ બેટરીની ખરીદી કરી હતી, જેને લઈ દુકાનના સંચાલક ઉમેદુલ્લાની પણ ટીમે કલાકો સુધી પૂછપરછ કરી છે.0
0
Report
Advertisement
महेसाणा में हनीट्रेप गैंग का पर्दाफाश: 2 गिरफ्तार, 3 अब भी फरार
Mehsana, Gujarat:મહેસાણામાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, ૨ આરોપીઓ ઝડપાયા. એન્ટીક સિક્કા અપાવવાના બહાના બોલાવી વેપારીને ફસાવ્યો. બિભત્સ ફોટા પાડી ૪.૩૫ લાખ રૂપિયાની કરી લૂંટ. મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસે ગુન્હાનો ભેદ ઉકેલ્યો. ટોળકીમાં સામેલ ૨ મહિલાઓ સહીત ૩ આરોપીઓ હજુ ફરાર. પોલીસે ૨.૨૫ લાખનો મુદ્દામાલ રિકવર કરી તપાસ હાથ ધરી. એન્કર;-મહેસાણા શહેરમાંથી આ કિસ્સો આંબેનો છે, જ્યાં એન્ટીક સિક્કા ખરીદવાની લાલચમાં એક વ્યક્તિને ખૂબ જ મોંઘી પડી હતી. મહેસાણા શહેર એ ડિવીઝન પોલીસે હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ કર્યો હતો જે લોકોને પ્રેમજાળમાં અને આર્થિક ફાયદાની લાલચમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી હતી. અમદાવાદથી પાટણ જઈ રહેલા એક વ્યક્તિને મહિલાએ ફોન કરીને બોલાવ્યું અને ત્યારબાદ આરોપીોએ તેની સાથે ગંભીર રીતે ગુનાઃ રહ્યા હતા. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તો આ ગેંગના પકડાના આરોપીઓની અટકાયતની પ્રક્રિયા ચાલી રહી હતી.0
0
Report
पाटन में 5 हजार के उधार के कारण महिला की हत्या: ऋणदाता ने ज्वलनशील द्रव से हमला किया
Patan, Gujarat:પાટણથી એક अत्यંત ચોંકાવનારા અને હચમચાવી નાખનારા સમાચાર સામે આવ્યા છે. સમાજમાં વ્યાજખોરોનો આતંક કેટલો હદ વટાવી ચૂક્યો છે તેનું આ એક જીવંત અને કરુણ ઉદાહરણ છે. પાટણમાં માત્ર 5 હજાર રૂપિયાની ઉઘરાણીમાં એક મહિલાની હત્યા કરવામાં આવી છે. એક પરિણીતાને જીવતી સળગાવી દેવાની આ ઘટનાાએ ભારે ચર્ચાસ્પદ બનવા પામી છે. પાટણમાં વ્યાજખોરોના ત્રાસનો આ કાળો ચહેરો સામે આવ્યો છે. શહેરના ગરીબ પરિવારની 35 વર્ષીય પિંકીબેન પટણીએ ઘરખર્ચ માટે બાબુભાઈ રાવળ નામના શખ્સ પાસેથી નાણાં લીધા હતા. માત્ર 5 હજાર રૂપિયાની ઉઘરાણી માટે વ્યાજખોર એટલી હદે ક્રૂર બની ગયો કે તેણે માનવતાની તમામ મર્યાદાઓ ollংગી નાખી હતી. मृतક પિંકીબેને રૂપિયા ચૂકવવા માટે થોડી મુદત માંગી હતી, પરંતુ આ હુમલામાં પિંકીબેન પર જ્વલનશીલ પ્રવાહી છાંટી દેવામાં આવ્યો હતો. આરોપી બાબુ ભાઈ રાવળ પણ દાઝ્યો હતો અને પાટણની ધારપુર હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પિંકીબેનના મોતને પગલે પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યા પહેલા કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો.્ત આ સમગ્ર ગુનાની તપાસ પાટણ સિટી એ-ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ભોંય ચલાવી રહ્યા છે.0
0
Report
गरबा क्लास में नाबालिग के साथ धोखे से विवाह रजिस्ट्रेशन: पुलिस ने मुख्य आरोपी पकड़ा
Surat, Gujarat:સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- કીમ-ઓલપાડ - સુરત ગ્રામ્ય ફીડ :- સ્ટોરી વીડિયો, બાઈક FTP ફોલ્ડર માં ઉતાર્યું છે. સ્ક્રીપ્ત 2C માં એટેચ કરી છે. ગરબા ક્લાસીસમાં જતી સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી ગયો હવસખોર સંચાલક. ખોટા જન્મના દાખલા બનાવી કર્યું રજીસ્ટ્રેશન, સુરત જિલ્લા પોલીસ યુપીના ભેજાબાજને ઝડપ્યો સાથે બોગસ જન્મ તારીખના દાખલ બનાવામાં મદદ કરનાર ઇસમ ને પણ જેલ ના સળિયા ગણતો કર્યો. વિઓ... સુરત જિલ્લાનું કીમ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને વાલીઓને જાગૃત કરતી ઘટના સામે આવી છે. પાંચ મહિના પહેલા સુરત જિલ્લાના કીમ ખાતે ગરબા ક્લાસીસમાં જતી એક સગીરાને ક્લાસીસના સંચાલક દેવેશ ઉર્ફે દેવસર પાંડેએ લલચાવી-ફોસલાવી પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી અને બાદમાં ભગાડી ગયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરનો રહેવાસી અને હાલ કીમમાં રહેતો દેવેશ સગીરા સાથે લગ્ન કરવા માંગતો હતો પણ પુખ્ત વયમાં સગીરાને થોડા મહિના ઘટતા હતા જેથી સગીરાાએ સગીર હોવા છતાં તેને મેજર સાબિત કરવા માટે ખેલ રચ્યો હતો. બાઈટ :- બી.કે વનાર સુરત ગ્રામ્ય (ડી.વાય.એસ.પી) વિઓ... આરોપીએ પોતાના મિત્ર કીમ ગામે રહેતા સંજીતકુમાર યાદવ મદદ લીધી અને સગીરાનો ખોટો જન્મનો દાખલો બનાવ્યો અને રજિસ્ટાર કચેરીમાં રજૂ કરી લગ્ન નોંધણી પણ કરાવી લીધી, સમગ્ર બાબતની જાણ સગીરા ના વાલીઓને થતા તેઓના પગ તળેથી જમીન સરકી ગઈ .તેઓ કીમ પોલીસ મથક ખાતે દોડી ગયા જ્યાં ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી હતી. જોકે આરોપી ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે બાતમીદારોને કામે લગાડી દીધા હતા ત્યારેાએ પોલીસે હાલ પાંચ મહિના બાદ ચોક્કસ બાતમીના આધારે સગીરાને ભગાડી લઈ જનાર મુખ્ય આરોપી દેવેશ અને તેના સહયોગી સંજીતકુમારને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બાઈટ :- બી.કે વનાર સુરત ગ્રામ્ય (ડી.વાય.એસ.ಪಿ) વિઓ... આ ઘટના બાદ સુરત જિલ્લા પોલીસ દ્વારા વાલીઓ માટે ખાસ અપીલ કરવામાં આવી છે. વાલીઓએ જ્યારે પણ પોતાની દીકરીઓને જીમ કે ગરબા ક્લાસીસમાં મોકલવાનું હોય ત્યારે સંચાલકનું બેકગ્રાઉન્ડ, તેનું චરિત્ર અને પારિવારિક ઈતિહાસ ચોક્કસપણે તપાસવો જોઈએ. સાથે જ યુવતીઓને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં વધુ છે. કારણ કે આવા બનાવો યુવતીઓને સામાજિક અને માનસિક રીતે પાયમાલ કરી શકે છે.0
0
Report
Advertisement
