icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow30 Apr 2025, 01:01 pm

Amreli - રાજુલા નજીક ગમખ્વાર અકસ્માત એકનું મોત

Rajula, Gujarat:રાજુલામાં ગમખ્વાર અકસ્માત: હાઈવે પર ગેરકાયદે પાર્ક કરેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત પોલીસ 108 તેમજ સેવાભાવી યુવાનો દોડી આવ્યા અમરેલી જિલ્લાના રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણાના પુલ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કાર અડધી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી.અકસ્માતમાં કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય ત્રણ મુસાફરો ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમાર, સંજયસિંહ જોરસન મોરી અને નીતાબેન સંજયસિંહ મોરીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement

जामनगर में स्कूल प्रवेशोत्सव और बालिका शिक्षा महोत्सव का तीन दिन का कार्यक्रम

Jamnagar, Gujarat:જામનગર જિલ્લામાં આજથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. 23 થી 25 જૂન દરમિયાન જિલ્લાભરની શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા ہیں. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમોમાં નવા વિદ્યાર્થીઓનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા અને ખાસ કરીને બાળકીના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિસ્તારમાં બાલવાટિકા અને પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓના શાળા પ્રવેશ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરાશે. જામનગર જિલ્લામાં આ વર્ષે કુલ 26 હજાર 990 બાળકો વિવિધ ધોરણોમાં પ્રવેશ મેળાવે તેવા અનુમાન છે. જેમાં આંગણવાડીમાં 3 હજાર 794, બાલવાટિકા-2માં 7 હજાર 25, ધોરણ-1માં 8 હજાર 477, ધોરણ-9માં 5 હજાર 480 અને ધોરણ-11માં 2 હજાર 214 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શાળા છોડનાર બાળકોને ફરીથી શિક્ષણ સાથે જોડવા માટે પણ વિશેષ પ્રયત્નો ચાલતા રહેશે. પ્રવેશોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવશે તેમજ વાલી સંપર્ક અભિયાન અને કન્યા શિક્ષણ જાગૃતિ કાર્યક્રમો પણ યોજાશે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે આરોગ્ય మంత్రి પ્રફુલ્લ પાનશેરિયાએ અગરિયા સમુદાયના બાળકોના શિક્ષણ માટે ગુજરાત સરકારની અનોખી પહેલ અંગે માહિત્‌ી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રણ વિસ્તારમાં વસતા બાળકોને શિક્ષણથી વંચિત ન રહેવા દેવા માટે 28 બસોમાં રણશાળાઓ કાર્યરત કરવામાં આવશે, જે શિક્ષણક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે. ત્રણ દિવસ સુધી ચાલનારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દ્વારા વધુમાં વધુ બાળકોને શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જયારે જામનગર જિલ્લામાં પણ આ અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. બાઈટ: પ્રફુલ્લ પાનશેરિયા, આરોગ્ય મંત્રી, ગુજરાત રાજ્ય
0
0
Report

जगन्नाथ रथयात्रा के लिए AMC ने सुरक्षा और स्वच्छता व्यापक योजना शुरू की

Ahmedabad, Gujarat:અમદાવાદ રથયાત્રા માટે amc ના મધ્યઝોન અને ઉત્તર ઝોન સતર્ક જગન્નાથજીની રથયાત્રા માટે AMCની વ્યાપક તૈયારીઓ પૂર્ણ 13 કિમીથી વધુના રૂટ પર રોડ-ડ્રેનેજ થી લઈ આરોગ્ય, ફાયર અને સફાઈ સુધી વિશેષ આયોજન 203 ફાયરકર્મી, 7 મોબાઇલ મેડિકલ વાન, 560 ફ્લડલાઇટ અને 395 સફાઈકર્મીઓ રહેશે તૈનાત એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રા રૂટ પર આવેલા કુલ 633 ભયજનક મકાનો પર જાહેર ચેતવણીની નોટિસ લગાવવામાં આવી નાગરિકોને આવા મકો પર ભેગા ન થવા સૂચના આપવામાં આવી, આવા મકાન પર AMCના એક કર્મચારીને પોલીસકર્મી સાથે તૈનાત રહેશે AMCના હેલ્થ বিভাগ દ્વારા 15 મેડિકલ ઓફિસર અને આશરે 100 કર્મચારીઓને ફરજ પર રાખવામાં આવશે આદર્શ સફાઈ કામગીરી માટે જમાલપુરમાં 40, ખાડિયામાં 30, દરીયાપુરમાં 45 અને શાહીબાગમાં 15 કામદારોને માટીકામ અને સફાઈ કામગીરી માટે નિયુક્ત કરવામાં આવ્યા 16 જુલાઈ, 2026ના રોજ મધ્યઝોનના 42 સુપરવાઈઝરી સ્ટાફ અને 365 સફાઈ કર્મચારીઓ ઉપરાંત અન્ય ઝોનના 3 સુપરવાઈઝરી સ્ટાફ અને 30 સફાઈ કર્મચારીઓ મળી કુલ 440 કર્મચારીઓ સ્વચ્છતા કામગીરી માટે તૈનાત રહેશે રથયાત્રા પૂર્ણ થયા બાદ એકત્રિત થતાં કચરાના ઝડપી નિકાલ માટે 20 ડોર-ટી-ડોર ‘છોટા હાથી’ વાહનો, 4 રેફ્યુઝ કોમ્પેક્ટર અને 4 ‘407’ પ્રકારના વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી સફાઈ વ્યવસ્થાના ભાગરૂપે સરસપુર વિસ્તારમાં કુલ 13 ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ વાહનો તૈનાત કરવામાં આવશે અમદાવાદ વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સ્વચ્છ રીતે સંપન્ન કરાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોનના વિવિધ વિભાગોએ વ્યાપક આયોજન હાથ ધર્યું છે. રથયಾತ್ರાના સમગ્ર 13થી વધુ કિલોમીટર લાંબા રૂટ પર માર્ગ સુવિધા, ડ્રેનેજ, આરોગ્ય, લાઇટિંગ, ફાયર સેફ્ટી, એસ્ટેટ અને સફાઈ સહિતના તમામ પાસાઓને આવરી લેતી કામગીરી પૂર્ણતાના આરે છે. ઈજનેર વિભાગ દ્વારા જમાલપુર વોર્ડમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે યોજાતી જલયાત્રાને ધ્યાનમાં રાખી જગદીશ મંદિરની ચાલીથી સોમનાથ ભુદરના આરા સુધીના રૂટ પર 1,600 ચોરસ મીટર રોડ રીસરફેસિંગ અને 62 ચોરસ મીટર ફુટપાથ રિઇન્સ્ટેટમેન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રથયાત્રાના મુખ્ય 13થી વધુ કિલોમીટર રૂટ પૈકી 1,800 મીટર લંબાઈમાં રોડ રીસરફેસિંગ, 390 ચોરસ મીટર રોડ પેચવર્ક, 1,290 રનિંગ મીટર નવી ફુટપાથ તેમજ 540 ચોરસ મીટર ફુટપાથ રિઇન્સ્ટેટમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત 92 મશીનહોલ રોડ લેવલે રિઇન્સ્ટેટ કરવામાં આવ્યા છે. રથયાત્રાના રૂટ પર આવેલા જમાલપુર, ખાડિયા, કાલુપુર અને શાહપુર વિસ્તારોમાં મુખ્ય ડ્ડેનેજ લાઈનોનીurgeon સી સ સ્ક પાર્ટી દ્વારા મશીનહોલ ડીસિલ્ટિંગની કામગીરી 시작 કરવામાં આવી છે. રથયાત્રા પૂર્વે અને રથયાત્રા પૂરા થાય ત્યાં સુધી માર્ગ પર બનાવવામાં આવતી પાણીની પરબો પર પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઉપરાંત રથયાત્રાના દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશન કમ્પાઉન્ડ ખાતે વિશેષ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રા રૂટ પર આવેલા કુલ 633 ભયજનક મકાનો પર જાહેર ચેતવણીની નોટિસ લગાવવામાં આવી છે અને નાગરિકોને આવા મકાનો પર ભેગા ન થવા સૂચના આપવામાં આવી છે. રથયાત્રાના દિવસે દરેક એવા આવા મકાન પર AMCના એક કર્મચારીને પોલીસકર્મી સાથે તૈનાત કરવામાં આવશે જેથી ભીડ એકત્રિત થતી અટકાવી શકાય. સાથે જ ઈજનેર વિભાગ દ્વારા આ તમામ ભયજનક મકાનોની નીચે ફિક્સ બેરિકેડિંગ પણ ગોઠવવામાં આવશે. રથયાત્રા દરમિયાન આરોગ્ય સેવાઓ સુલભ રહે તે માટે AMCના હેલ્થ વિભાગ દ્વારા 7 મોબાઇલ મેડિકલ વાન, 15 મેડિકલ ઓફિસર અને આશરે 100 કર્મચારીઓને ફરજ પર રાખવામાં આવશે. ઉપરાંત જમાલપુર, રાયખડ, શાહપુર અને કાલુપુર વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર્સ (UHC) પણ કાર્યરત રહેશે. લાઈટ વિભાગે રથયાત્રા રૂટ પર આવેલા 745 વીજથાંભલાઓની ચકાસણી પૂર્ણ કરી છે તેમજ સંબંધિત 44 લાઈટ સેક્શન ફીડરોનું મેન્ટેનન્સ પણ કરવામાં આવ્યું છે. રથયાત્રાના દિવસે રૂટ પર 560 વધારાના ફ્લડલાઇટ્સ ગોઠવવામાં આવશે. ટોરેન્ટ પાવર સાથે સંકલન કરીને 11 ડીઝલ જનરેટર સેટ, AMCના 28 ટેક્નિકલ કર્મચારીઓ તથા ટોરેન્ટ પાવરના 33 ટેક્નિકલ કર્મચારીઓ તૈનાત રહેશે. વધુમાં રથયાત્રાના ત્રણ દિવસ પહેલા થી નાઈટ શિફ્ટમાં સ્ટાફ કાર્યરત રહેશે અને તમામ થાંભલાઓ પર ઇન્સ્યુલેટિંગ પેઇન્ટિંગ તથા રી-નંબરિંગની કામગીરી કરવામાં આવશે. ફાયર વિભાગ દ્વારા પણ વિશેષ સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. શહેરના 11 ફાયર સ્ટેશનોના 183 ફાયરકર્મીઓ તેમજ ચીફ ફાયર ઓફિસર સહિત અધિકારીઓને મળી કુલ 203 કર્મચારીઓ રથયાત્રા પરત આવે ત્યાં સુધી સતત ફરજ બજાવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પણ સ્વચ્છતા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 12 જુલાઈ, 2026થી જમાલપુર, ખાડિયા, દરીયાપુર, શાહપુર અને શાહીબાગ વોર્ડમાં રાત્રિ દરમિયાન વિશેષ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવશે, જેના સુપરવિઝન માટે સિનિયર સ્તરનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આદર્શ સફાઈ કામગીરી માટે જમાલપુરમાં 40, ખાડિયામાં 30, દરીયાપુરમાં 45 અને શાહીબાગમાં 15 કામદારોને માટીકામ અને સફાઈ કામગીરી માટે नियુક્ત કરવામાં આવ્યા પોલીસ વિભાગના ઉતારાની જગ્યાઓ તરીકે ઉપયોગમાં લેવાતી શાળાઓ, કોમ્યુનિટી હોલ સહિતના સ્થળોએ 10 મોબાઇલ ટોયલેટ વાન મુકવામાં આવશે, જ્યારે પોલીસ વિભાગની સૂચના મુજબ રથયાત્રા રૂટ પર વધારાના 5 મોબાઇલ ટોયલેટ વાન પણ ગોઠવાશે. માર્ગ પર પડેલી માટી દૂર કરવા માટે દિવસ-રાત વધારાના બે વાહનો કાર્યરત રહેશે. જૂના વાહનો હટાવીયા બાદ તેમના નીચે રહેલો કચરો દૂર કરીને વિશેષ સફાઈ હાથ ધરાશે. સમૃદ્ધ રૂટ પર સ્વીપિંગ મશીન દ્વારા માર્ગોની સફાઈ, 브હરંગ, માટીકામ, પાવડર છંટકાવ તેમજ ન્યૂસન્સ સ્પોટ પર આદર્શ સફાઈ કરવામાં આવશે. રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં કચરો રસ્તા પર ન ફેંકવા માટે ખાસ જાગૃતિ અભિયાન પણ હાથ ધરાશે. રથયાત્રા દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ विभागનો વિશેષ ટેબલો પણ જોડાશે અને આઇ.ઈ.આઈ. પ્રવૃત્તિઓ માટે સૃષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટ સાથે સંકલન કરવામાં આવ્યું છે. સમગ્ર રૂટ પર આવેલા જાહેર શૌચાલયો અને યુરિનલની વિશેષ સફાઈ પણ કરવામાં આવશે. રથયાત્રાના દિવસે, 16 જુલાઈ, 2026ના રોજ મધ્યઝોનના 42 સુપરવાઈઝરી સ્ટાફ અને 365 સફાઈ કર્મચારીઓ ઉપરાંત અન્ય ઝોનના 3 સુપરવાઈઝરી સ્ટાફ અને 30 સફાઈ કર્મચારીઓ મળી કુલ 440 કર્મચારીઓ સ્વચ્છતા કામગીરી માટે તૈનાત રહેશે. રથયાત્રા પૂર્ણ થયા બાદ એકત્રિત થતા કચરાના ઝડપી નિકાલ માટે 20 ડોર-ટુ-ડોર ‘છોટા હાથી’ વાહનો, 4 રેફ્યુઝ કોમ્પેક્ટર અને 4 ‘407’ પ્રકારના વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને ઉત્તર ઝોન વિસ્તારમાં 1.2 કિમીના યાત્રામાર્ગ પર આવતાં બિનસલામત મકાનો અને બાંધકામોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરেশন દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રથયાત્રા રૂટ ઉપર આવેલા મકાનોમાં બિનસલામત ગેલેરી, ઝરુખા તેમજ અન્ય જોખમી ભાગોનું સમારકામ, દૂરકરણ અથવા સુરક્ષિતીકરણ કરાવવા તેમજ રથયાત્રાના દિવસે આવા ભાગોમાં પ્રવેશ ન કરવા દેવા અંગે કુલ 135 ચેતવણીરૂપ નોટિસો જારી કરવામાં આવી છે. ઉપરાંત ભયજનક હાલતમાં આવેલા મકાનોને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) એક્ટની કલમ 264 હેઠળ કુલ 18 નોટિસો આપવામાં આવી છે. જાહેર સલામતીને પ્રાથમિકતા આપતાં તંત્ર દ્વારા અત્યાર સુધીમાં એક ભયજનક બાંધકામ ઉતારી લેવામાં આવ્યું છે. રથયાત્રા દરમિયાન लाखો શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે ઉત્તર ઝોનમાં સતત નિરીક્ષણ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સરસપુર-રખિયાલ વોર્ડ વિસ્તારમાં રથયાત્રાના મહત્વપૂર્ણ પડાવને ધ્યાનમાં રાખી સફાઈ, ઘન કચારા વ્યવસ્થાપન અને નાગરિક સુવિધાઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સરસપુર-રખિયાલ વોર્ડનો રથયાત્રા રૂટ કાળુપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરથી શરૂ થઈ હરિયાવાડ, ગોસાણી સર્કલ, બાલભવન રોડ અને સરસપુર ચાર રીતસ સુધીનો છે, આ સમગ્ર માર્ગ પર સ્વચ્છતા જળવાઈ રહે અને યાત્રાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે AMC દ્વારા આગોતરા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સફાઈ વ્યવસ્થાના ભાગરૂપે સરસપુર વિસ્તારમાં કુલ 13 ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં લુહાર શેરી ખાતે 1, કડિયાવાડ ખાતે 2,વાસણ શેરી ખાતે 1, સાલ્વીવાડ ખાતે 1, તળીયાની પોળ ખાતે 1, સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં 3, રावળ વાસ ખાતે 1, લીમડા પોળ ખાતે 1, આંબલીવાડ ખાતે 1 તેમજ આંબેડકર હોલ વિસ્તારમાં 1 વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ વાહનો દ્વારા સતત કચરા સંગ્રહ અને નિકાલની કામગીરી કરવામાં આવશે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા રથયાત્રા દરમિયાન દિવસ તેમજ રાત્રિના સમયે સતત સફાઈ કામગીરી સુનિશ્રિત કરવાની ખાસ યોજના છે. આ ઉપરાંત સરસપુર વોર્ડમાં रहेका પોળો کې રસોડાઓ ધોવડાવવા માટે તેમજ ઘન કચરો એકત્રિત ન થાય અને સમયસર ઉઠાવી શકાય તે માટે ચાર ન્યુસન્સ ટેન્કરોની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રાળુઓની સુવિધાને પ્રાથમિકતા આપતાં સરસપુર વિસ્તારમાં ચાર મોબાઇલ ટોયલેટ વાન પણ તૈનાત કરવામાં આવશે. જેમાં સરસપુર બાલભવન-વિષ્ણુનગર સોસાયટી સામે, શા.ટી.લા. સર્કલ (ભગવતીનગર રોડ), આંબેડકર હોલ કમ્પાઉન્ડ તથા જરૂરિયાત મુજબ અન્ય સ્થળો પર વ્યવસ્થા કરવામાં આવશે. આ સુવિધાઓ દ્વારા મોટી સંખ્યામાં ઉમટનારા ભક્તજનોને સ્વચ્છ અને સુવિધાસભર વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આધી અંડ AMC દ્વારા કરવામાં આવેલા આ વ્યાપક આયોજનથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સ્વચ્છ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે அனைத்து વિભાગો સંકલિત રીતે કામગીરી કરી રહ્યા છે.
0
0
Report
Advertisement

आदिवासी नेता चैतर वसावा के मामले पर गढ़वी का बड़ा खुलासा

Ahmedabad, Gujarat:અમદાવાદ AAP ધારાસભ્ય ચૈતર વસાવા પર આવેલા ચુકાદા મુદ્દે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન આદિવાસી સમાજ માટે લડત લડતા ચૈતર વસાવા ભાજપને આંખના કણાની જેમ ખૂંંચતા હતા: ઈસુદાન ગઢવી ભાજપે વારંવાર ચૈતરભાઈ પર કેસો કર્યા અને તેમને જેલમાં મોકલ્યા: ઈસુદાન ગઢવી ચૈતરભાઈએ વન કર્મચારી અને ખેતરના માલિક વચ્ચે સમાધાન કરાવ્યું હતું: ઈસુદાન ગઢવી ભાજપે કર્મચારીઓને ડરાવી ધમકાવીને પોલીસ ફરિયાદ કરાવી: ઈસુદાન ગઢવી ચૈતરભાઈ સમાજના મુદ્દા ઉઠાવે છે, એ ભાજપને ગમતું નથી: ઈસુદાન ગઢવી બરોબર આદેશોબધિ દ્વારા ચૈતરભાઈને અનેક લાલચો પણ આપી, પરંતુ તેઓ ક્યારેય પણ ભાજપમાં ગયા નહી: ઈસુદાન ગઢવી ભાજપે ચાલ ચલાવીને ચૈતરભાઈને સજા કરાવી: આદિવાસી સમાજ ભાજપને છોડશે નહીં: ઈસુદાન ગઢવી અમે ઉપરિ Adalatanmal જઈશું, અમને જરૂરી ન્યાય મળશે: આદિવાસી લોકો અમદાવાદથી ઉમરગામમાં વસતા ભાજપને માફ નહીં કરે: ઈસુદાન ગઢવી
0
0
Report
Advertisement

सूरत के आज़ादनगर: चार साल से पानी की लीकेज, बिल्डिंग खतरे की मिसाल

Surat, Gujarat:સુરત બ્રેકિંગ સુરતના ભટાર આઝાદનગર નજીક આવેલ "સુમન પાર્થ" આવાસમાં રહેવાસીઓને ભારે નારાજગી છેલ્લા 4 વર્ષથી પાણી લીકેજની સમસ્યાથી લોકો ત્રસ્ત એકંક ફ્લેટોમાં છત અને દીવાલોમાંથી પાણી ટપકતા રહેવાસીઓ મુશ્કેલીમાં પોતાના જ ફ્લેટમાં પાણી લીકેજ જોવા મળતા લોકો પરેશાન, રોજિંદા જીવન પર અસર બિલ્ડિંગની જર્જરિત હાલતને કારણે સ્ટ્રક્ચરલ સલામતી સામે પણ સવાલો ઊભા રહેવાસીઓનો આક્ષેપ SMCમાં અનેક રજૂઆતો અને ઓનલાઈન ફરિયાદો છતાં સમસ્યાનો ઉਕેલ નહેલો અધિકારીઓ સ્થળ મુલાકાતે આવે છે, પરંતુ કોઈ અસરકારક કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ સતત લીકેજને કારણે બિલ્ડિંગને લાંબા ગાળે નુકસાન થવાની ભીતિ રહેવાસીઓની ચીમકી – માંગણીઓ નહીં સંતોષાયતો તો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે SMસીની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે.
0
0
Report

राजकोट रेंज के IG ने जामनगर में सुरक्षा व्यवस्था पर समीक्षा बैठक बुलाई

Jamnagar, Gujarat:જામનગર... રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય જામનગરની મુલાકાતે પહોંચ્યા. જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ સમીક્ષા બેઠક યોજાઇ. મહોરમ અને તાજિયા પર્વને ધ્યાનમાં રાખી શાંતિ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. મહોરમ દરમિયાન પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા આયોજન અંગે આઈજીએ જરૂરી માર્ગદર્શન આપ્યું. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ગુનાખોરી નિયંત્રણ અને પોલીસની વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ચાલુ તપાસો તેમજ મહત્વના કેસોની પ્રગતિકીય માહિતી મેળવી. પોલીસ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા.
0
0
Report
Advertisement

भरण-पोषण नहीं चुकाने पर आरोपी गिरफ्तार; कोर्ट के आदेश से 270 दिन की सादा कैद

Surat, Gujarat:સુરત ભરણ-પોષણની રકમ ન ચૂકવનાર આરોપીને રાંદેર પોલીસે ઝડપી પાડ્યો ફેમીલી કોર્ટના સાજાના વોરંટના કામે આરોપીની ધરપકડ રામનગર જુલેલાલ મંદિર પાસેના નિવાસસ્થાનેથી આરોપી ઝડપાયો સંજયભાઈ રાજુભાઈ બુધાણી લાંબા સમયથી નાસતો-ફરોતો હતો બાતમીના આધારે રાંદેર પોલીસ દ્વારા સફળ નોંધપાત્ર કાર્યવાહી ફોજદારી પરચુરણ અરજી નંબર 494/2025ના કામે કાર્યવાહી પત્નીને ભરણ-પોષણની રકમ ચૂકવવામાં ગફલતનો આરોપ 9 માસની રૂ.81,000ની ભરણ-પોષણ રકમ બાકી હતી કોર્ટના હુકમની અવગણના બદલ 270 દિવસની સાદી કેદની સજા આરોપીને પકડિ કોર્ટના હુકમનું પાલન કરાવતી રાંદેર પોલીસની પ્રશંસનીય કામગીરી
0
0
Report
Advertisement
Advertisement
Back to top