icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow30 Apr 2025, 01:01 pm

Amreli - રાજુલા નજીક ગમખ્વાર અકસ્માત એકનું મોત

Rajula, Gujarat:રાજુલામાં ગમખ્વાર અકસ્માત: હાઈવે પર ગેરકાયદે પાર્ક કરેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત પોલીસ 108 તેમજ સેવાભાવી યુવાનો દોડી આવ્યા અમરેલી જિલ્લાના રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણાના પુલ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કાર અડધી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી.અકસ્માતમાં કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય ત્રણ મુસાફરો ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમાર, સંજયસિંહ જોરસન મોરી અને નીતાબેન સંજયસિંહ મોરીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

छोटाउडेपुर के कलेक्टर Gargi Jain की मुहिम: 30 दिन में 25 करोड़ जुर्माना

Vadodara, Gujarat:ખનિજ સંપત્તિ માટે જાણીતા છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ખનન સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવેલા વિશેષ મુહિમે ખનીજ માફિયાઓમાં ફફડાટ મચાવી દીધો છે. જિલ્લા કલેક્ટર ગ៏ગી જૈનના માર્ગદર્શન હેઠળ છેલ્લાં ૩૦ દિવસ દરમિયાન હાથ ધરવામાં આવેલી સઘન કાર્યવાહીાહિમાં રૂ.૨૫ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવતા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં ચિંતા વ્યાપી છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કુલ ૧૪૧૭ કેસોમાં અંદાજે રૂપિયા ૧૮.૨૪ કરોડની દંડકીય વસૂલાત કરવામાં આવી હતી. તેની સરખામણીએ કલેક્ટર ગ Gargી જૈન દ્વારા શરૂ કરાયેલી વિશેષ ડ્રાઈવમાં માત્ર ૩૦ દિવસમાં ૧૧૯ કેસોમાં જ રૂ.૨૫ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ સમગ્ર વર્ષ દરમિયાન થયેલી વસૂલાત કરતાં પણ વધુ દંડકીય કાર્યવાહી માત્ર એક મહિનામાં નોંધાઈ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રચાયેલી વિશેષ ટીમે દિવસ-રાત્ર કામગીરી હાથ ધરી હતી. આ ટીમમાં એસ.ડી.એમ. મુસ્કાન ડાગર, જિલ્લા પુરવઠા અધિકારી એન,એફ,વસાવા, નાયબ મામલતદાર રવિ પડિયાર તેમજ ભૂસ્તરશાસ્ત્રી વિપુલ સોલંકી જેવા અધિકારીઓ સામેલ હતા તથા ટીમ દ્વારા જિલ્લામાંختلف વિસ્તારોમાં સતત ચેકિંગ, દરોડા અને મોનિટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અનેક વખત રાત્રિના સમયે ગેરકાયદેસર ખનનની માહિતી મળતા કલેક્ટર ગ Gargી જૈન પોતે સ્થળ પર પહોંચી તપાસમાં જોડાયા હતા. નદીપટ વિસ્તારોમાં પણ અચાનક ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કલેક્ટર ગ Gargી જૈને જણાવ્યું, કે જિલ્લે જ ગેરકાયદેસર ખનન, ખનીજનું બિન અધિકૃત વહન અને સંગ્રહ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
0
0
Report
Advertisement

धानेरा के मेहता परिवार ने दीक्षा लेकर धर्म के मार्ग में जीवन बदला

Ahmedabad, Gujarat:ധનેરાના મહેતા પરિવારના પિતા અને પુત્રએ લીધી દીક્ષા તથા અન્ય પરિવારના એક બાળકે પણ લીધી દીક્ષા. અગાઉ કોરોના સમયે પત્ની, દીકરી અને સાસુએ દીક્ષા લેતા હવે સંપૂર્ણ પરિવાર દેક્ષા વાળો બન્યો. આજેના કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી. ગાંધીનગર કોબા ખાતે પ્રેક્ષા વિશ્વ ભારતી કેન્દ્રમાં દીક્ષા કાર્યક્રમ યોજાયો. આજે 58 વર્ષીય પિતા ભરત ગિરધરલાલ મહેતા, તેમના 30 વર્ષીય પુત્ર જૈનમ મહેતા અને અન્ય એક 17 વર્ષीय બાળક પ્રક્ષાલ શાહે દીકા‌ષા લીધી. મુકુદ ધાનેરાના ભરતભાઈના હોંગકોંકમાં રહેલા હીરા વેપારના ધંધો ધરાવતા હતા અને તેમના પુત્ર ડેટા સાયન્સ્‌ટિસ્ટ તરીકે કરોડ રૂપિયાના પગાર ધરાવતા હતા. પિતા અને પુત્રે લોભ અને દંભની દુનિયા છોડી સમાજ કલ્યાણ અને ધર્મ ક્ષેત્રે યોગદાન આપવા દીક્ષા લીધી. પ્રક્ષાલ શાહ ઓછું ભણેલા હોવા છતાં ભક્તિ मार्गમાં રસ હોવાથી દીક્ષા લીધી. અગાઉ ભરતભાઈના પત્ની હેતલબેન, દીકરી પરિશી અને સાસુ ઇન્દુબેને કોરોના મહામારી વખતે દીક્ષા લીધી હતી, હવે પુરો પરિવાર દીક્ષા વાળો બની રહ્યો છે. ભરતભાઈએ દીક્ષા લેતા પહેલા તમામ વસ્તુ ત્યાગી પોતાની સંપત્તિ ધર્મ કલ્યાણ માટે વાપરી. ભરત મહેતા અંદાજે 100 કરોડ જેટલી સંપત્તિ ધરાવતા. પાંચ દિવસની વિધિ બાદ આજે ભરતભાઈ અને તેમના દીકરા સાથે અન્ય એક બાળકે દીક્ષા લીધી. મોબાઇલ, ટેકનોલોજી અને સાંસારિક જીવનના સુખ-સગવડ છોડી મહેતા પરિવાર ધર્મના માર્ગમાં પ્રવેશ્યો. આ પરિવારના દીક્ષા લેવાના કાર્યક્રમમાં ઉદ્દેશ્ય સદગુણોનું પ્રેરણાદાયક સંદેશા કરવો હતા.
0
0
Report
Advertisement

दमण के होटलों ने मुफ्त साइकिल सेवा शुरू की, पर्यटकों के लिए स्वास्थ्य लाभ

Vapi, Gujarat:लोकेशन-दमन एंकर : देश में बढ़ता ईंधन खर्च और पर्यावरण प्रति जागरूकता के बीच अब साइकिल फिर एक बार परिवहन का लोकप्रिय साधन बन रही है. केंद्रीयशासित प्रदेश दमन में होटलों द्वारा पर्यटकों के लिए अनोखी पहल किया गया है. होटलों में रुकते पर्यटक दमन में घूमने के लिए मुफ्त साइकिल सुविधा देते हैं. जिसके कारण पर्यटक पेट्रोल की बचत के साथ स्वास्थ्य का लाभ भी प्राप्त कर रहे हैं. अपने वाहन को होटलों के पार्किंग में पार्क कर के साइक्ल की मज़ा लेते पर्यटक को अपने बचपन की याद आ रही है तो पेट्रोल बचाती इस मुफ्त साइकिल सेवा पर देखें यह अहवाल वी.ओ. - 1 दमण पर्यटन के लिए देशभर में प्रसिद्ध स्थल है. यहाँ हर साल भारी संख्या में पर्यटक पहुँचते हैं. पर्यटक यात्राओं को सरल और पर्यावरण मैत्री बनाने के लिए कुछ होटलों ने मुफ्त साइकिल सेवा शुरू कर दी है. हालांकि इस विचार को देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने दिया था. देश में बढ़ते ईंधन भाव के खिलाफ मोदी ने लोगों से कम से कम वाहन चलाने और बाइक/साइकिल का उपयोग करने की अपील की थी.. तभी दमन टूरिज्म विभाग ने दमनदी होटल मालिकों को अपनी होटलों में मुफ्त साइकिल सेवा देने की अपील की है. जिसके बाद दमन की प्रमुख होटलों ने इस अपील को मान कर मुफ्त साइकिल सेवा शुरू की है.. बीट-सीनहेल राणा , होटल मालिक वी.ओ-2 दमण में रास्ते अपेक्षाकृत सपाट और छोटे दूरी के कारण साइक्लिंग के लिए अनुकूल वातावरण रहता है. परिणामस्वरूप पर्यटक इस सुविधा का स्वागत कर रहे हैं. साइकिल के इस्तेमाल से पार्किंग समस्या से निजात मिलती है और ट्रैफिक की चपेटि भी कम होती है. बढ़ते पेट्रोल-डीजल खर्च के बीच साइकिल एक आर्थिक विकल्प भी बन रही है. साथ ही साइकिल चलाने से स्वास्थ्य लाभ और पर्यावरण में प्रदूषण घटता है. इसलिए कई पर्यटक छुट्टियों के दौरान साइकिल चलाने को प्राथमिकता दे रहे हैं. होटलों में ठहरते पर्यटक अपनी कार पार्किंग में छोड़ कर दमन के विभिन्न पर्यटन स्थलों की साइकिल से यात्रा कर रहे हैं. बीट : इंद्रा सिंग , पर्यटक नासिक बीट-शिबानी राणा , पर्यटक , मुंबई वी.ओ. - 4 दमण आते पर्यटकFREE साइकिल सेवा की पहल को अच्छा प्रतिक्रिया दे रहे हैं. खासकर परिवार के साथ आने वाले और दमन के समुद्र किनारे तथा ऐतिहासिक स्थलों की यात्रा करते पर्यटक अधिक उपयोग कर रहे हैं. एक तरफ ईंधन बचत और दूसरी तरफ स्वास्थ्य एवं पर्यावरण संरक्षण. दमन की होटलों द्वारा शुरू की गई मुफ्त साइकिल सेवा अब पर्यटकों के लिए आकर्षण बन गई है. यदि ऐसी पहल अन्य पर्यटन स्थलों पर भी लागू हो तो पर्यटकों के साथ-साथ पर्यावरण को भी लाभ हो सकता है. निलेश जोशी जी मीडिया दमन লোকেশন - दमन
0
0
Report

फायर इमरजेंसी के कारण नॉर्थ वेस्ट ज़ोन की कार्रवाई: छह होटल सील

Ahmedabad, Gujarat:ફાયર ઇમرزંસી અને એસ્ટેટ ડિપાર્ટમેન્ટ નોર્થ વેસ્ટ ઝોનની કાર્યવાહી બોડકદેવ અને થલતેજમાં હોટેલ સામે કાર્યવાહી હોટેલ કિચન રેસ્ટોરન્ટ રૂમ ફાયર રિસ્ક પ્રિવેન્શન અને લાઈફ સેફ્ટી લો ઓડિટ ઉલ્લંઘન સામે કાર્યવાહી 16 જૂને કાર્યવાહી કરી કેટલીક બિલ્ડીંગ સીલ કરવામાં આવી તપાસ બાદ ક્ષતિ જણાઈ આવતા 6 હોટેલ બિલ્ડીંગ સીલ કરવામાં આવ્યા સીલ કરેલ હોટેલ લિસ્ટ.... ૧) હોટેલ રુદ્ર, થાલેજ વોર્ડ ન્યૂ યોર્ક ટાવર એસજી હાઇਵੇ ૨) હોટેલ ૪ ફૂડ થાલતેજ વોર્ડ ૩) હોટેલ કેપ્ટાઉન થાલતેજ વોર્ડ ૪) એપોલો હોટેલ બોડકદેવ ૫) ગુરુકુલ રોદ વસ્ત્રાપુરમાં હોટેલ લેક ૬) બોડકદેવ વોર્ડમાં હોટેલ ગ્રાન્ટ
0
0
Report
Advertisement

वडोदरा कोटम्भी स्टेडियम के पास बस-ट्रक दुर्घटना: 7 की मौत, 26 घायल

Dabhoi, Gujarat:वड़ोदरा के कोटम्बी स्टेडियम के पास ट्रक और लग्जरी बस के बीच भीषण दुर्घटना शहर के एसएसजी (SSG) अस्पताल में घायलों की संख्या बढ़ने से बेड भर गए हैं。 राजस्थान से सूरत जा रही बालाजी ट्रैवल्स की बस एक ट्रक से जोरदार टकरा गई。 दुर्घटना में 7 लोगों की मौत हो गई, जबकि 26 घायलों को सयाजी अस्पताल ले जाया गया。 एसएसजी अस्पताल में 5 शव लाए गए हैं。 बस में फंसे यात्रियों को बाहर निकालने के लिए युद्ध स्तर पर रेस्क्यू ऑपरेशन चलाया गया。 एसडीआरएफ (SDRF), एनडीआरएफ (NDRF) और दमकल विभाग की टीमें घटनास्थल पर पहुंच गईं और बचाव कार्य जारी है。 घटनास्थल पर मातम का माहौल है और बचाव कार्य लगातार जारी है। दुर्घटना के कारण कोटम्बी इलाके में भारी ट्रैफिक जाम लग गया है。 बाइट: सुभाष डामोर, मृतक के रिश्तेदार (हिंदी बाइट) बाइट: डॉ. जागृति चौधरी, MLO, एसएसजी (SSG) अस्पताल
0
0
Report

ताजिया त्योहार के मद्देनजर उतराण पुलिस ने कड़ा सुरक्षा अभियान शुरू किया

Surat, Gujarat:સુરત બ્રેક તાજીયા તહેવારને લઈ ઉતરાણ પોલીસ એલર્ટ આગામી તાજીયા તહેવારને ધ્યાનમાં રાખી ઉતરાણ policía એક્શનમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ પેટ્રોલિંગ શરૂ ઉતરાણ પોલીસ સ્ટેશન દ્વારા બાઈક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરાઈ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની સતત નજર વાહન ચેકિંગ અભિયાન પણ સઘન બનાવાયું શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે તહેવાર દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પ્રયાસો તેજ પોલીસ દ્વારા જાહેર માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીનો સંદેશ અપાયો તાજીયા તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ઉત્તરાણ પોલીસ સતર્ક બની
0
0
Report
Advertisement

सुप्रीम कोर्ट के TET फैसले के खिलाफ शिक्षकों ने देशभर में प्रदर्शन का ऐलान

Ahmedabad, Gujarat:સુપ્રીમ કોર્ટના ફરજિયાત TET નિર્ણય સામે આજથી શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન করবে આઝથી શિક્ષકો 20 જૂન સુધી અલગ અલગ જિલ્લાઓમાં ધરણા અને આવેદનપત્ર આપશે પરીક્ષા પાસ ન થાય તો નોકરી ગુમાવવાનો શિક્ષકોને છે ડર સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપતાં નિર્દેશ આપ્યો છે કે, શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે.જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે તેઓએ TET પાસ કરવી ફરજીયાત કરવામાં આવ્યું છે.જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે.જોકે કોર્ટે માત્ર પાંચ વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી હતીવપર રાજ્યના અન્ય શિક્ષકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે.અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજથી ત્રણ દિવસ અલગ અલગ જિલ્લામાં આવેદનપત્ર અને ધરણાની જાહેરાત કરવામાં આવી છે.2010 પહેલા નોકરી પર લાગેલા શિક્ષકોને આમાંથી બાકાત રાખવાની માગ કરવામાં આવી છે.સંઘ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયને યોગ્ય ન ગણી એક બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં 33 જિલ્લોમાં 3 દિવસ સુધી અલગ અલગ પ્રકારે ધરણા પ્રદર્શન અને આંદોલન કરવાની તૈયારી કરવામાં આવી હતી.TET પાસ કરવી ફરજિયાત કરવામાં આવી હોવાથી एक લાખ જેટલા શિક્ષકો જે તે સમયે goverનર્મણુ મુજબ નોકરીમાં લાગી રહ્યા હતા તેઓ TET પાસ કરવી પડી શકે છે.અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા હવે રાજ્યભરના 33 જિલ્લાઓમાં આજથી 3 દિવસ સુધી કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શન પણ કરશે.શિક્ષક સંઘ આજથી 20 જૂન સુધી તમામ જિલ્લાઓમાં ધરણા કરી આવેદનપત્ર આપશે.2010 પહેલા નિયુક્ત થયેલા અંદાજિત એક લાખ શિક્ષકો પર નોકરી બચાવવા TET પાસ કરવાનું સંકટ તોળાઈ રહ્યું હોવાથી વિરોધ કરવામાં આવશે.અનુભવી શિક્ષકોએ TETના આપવી પડે એ માટે આંદોલન કરવામાં આવશે.2010 પહેલા TET ના હોવાથી ભરતી નિયમો મુજબ નિયુક્તિ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.તેને કારણે વિરોધ પ્રદર્શનો કરીને 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવા માટે આંદોલન કરવામાં આવશે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top