icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow30 Apr 2025, 01:01 pm

Amreli - રાજુલા નજીક ગમખ્વાર અકસ્માત એકનું મોત

Rajula, Gujarat:રાજુલામાં ગમખ્વાર અકસ્માત: હાઈવે પર ગેરકાયદે પાર્ક કરેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત પોલીસ 108 તેમજ સેવાભાવી યુવાનો દોડી આવ્યા અમરેલી જિલ્લાના રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણાના પુલ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કાર અડધી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી.અકસ્માતમાં કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય ત્રણ મુસાફરો ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમાર, સંજયસિંહ જોરસન મોરી અને નીતાબેન સંજયસિંહ મોરીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

मेहसाणा के शक्तिपीठ बहुचराजी मंदिर का 80 करोड़ में नया मन्दिर, यात्रा-धाम बनेगा विकसित

Mehsana, Gujarat:मेहसाणा जिले के शक्तिपीठ बहुचराजी मंदिर के नए निर्माण का कार्य पूरे जोश में शुरू हो गया है। बहुचराजी मंदिर के नवीनीकरण के पहले फेज का काम चल रहा है। मंदिर के निर्माण में मान भक्तों की सगवड़ो को ध्यान में रखकर निर्माण हो रहा है। मंदिर के साथ यात्रा-धाम क्षेत्र का भी विकास शुरू होगा। बहुचराजी से मंडल और बहुचराजी से मोढेरा क्षेत्र का विकास होगा। राज्य सरकार ने बहुचराजी मंदिर के साथ यात्रा-धाम क्षेत्र के विकास का काम हाथ में लिया है। उत्तर गुजरात के मेहसाणा जिले के प्रसिद्ध शक्तिपीठ बहुचराजी मंदिर के नए मंदिर के निर्माण की गतिविधियाँ वर्तमान में जोर-शोर से शुरू हो गई हैं। यात्राधाम पर्यटन विभाग ने पहले फेज के लिए 80 करोड़ रुपये की फंडिंग दी है, और वर्तमान में आधुनिक पद्धति की आध्यात्मिक पद्धति से मंदिर निर्माण का काम चल रहा है। इसके साथ बहुचराजी मंदिर से जुड़े यात्रा-धाम क्षेत्र के विकास के लिए बहुचराजी से मंडल और बहुचराजी से मोढेरा तक क्षेत्र का भी विकास शुरू हो गया है, ताकि आने वाले समय में श्रद्धालुओं की संख्या बढ़े और क्षेत्र तेज़ गति से विकसित हो सके।
0
0
Report

नरेंद्र मोदी स्टेडियम में आईपीएल फाइनल, बारिश की संभावनाओं के बीच फैंस का उत्साह

Ahmedabad, Gujarat:અમદાવાદ. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જામશે ipl ફાઇનલ મેચ જંગ Gt અને rcb વચ્ચે રમાશે ipl ફાઇનલ મેચ Ipl ફાઇનલ મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ બે દિવસથી ક્રિકેટ ટીમ સાથે ક્રિકેટ રસિકોના શહેરમા ધામા અલગ અલગ શહેર અને રાજ્ય માંથી મેચ જોવા ક્રિકેટ રસિકો અમદાવાદ પહોંચ્યા દરેક ક્રિકેટ રસિક તેમની ટીમ જીતે તેવી આશા વ્યક્ત કરી જોકે મેચ વચ્ચે વરસાદ વિલન બને તેવી પણ છે શકયતા વરસાદ મેચને બગાડે નહિ તેવી ક્રિકેટ રસિકોની ભગવાનને પ્રાર્થના હવામાન વિભાગે આજે વરસાદની કરી છે આગાહી મોડી રાતે પડેલા વરસાદી ઝોપટાના કારણે ક્રિકેટ પિચ બગડે નહિ તેનું કરાયું કામ મેચને લઈને આજે brts અને amts ની સ્પેશ્યલ બસો પણ ચાલશે તો મેટ્રો ટ્રેન પણ મોડા સુધી દોડશે મેચ દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટેશન નો વધુ ઉપયોગ થાય તેવો તંત્રનો પ્રયાસ
0
0
Report

Morbi spa कर्मी ने व्यापारी से प्रेमजाल बनाकर 19 लाख की ठगी; धमकी वीडियो

Morbi, Gujarat:બ્રેકિંગ મોરબીમાં સ્પા કર્મચારી પ્રસિદ્ધાએ વેપારીને પ્રેમજાળમાં ફસાવી 19 લાખની ઠગાઈ કરી શનાળા રોડના સ્પામાં મસાજ માટે જતા વેપારી સાથે યુવતીએ લગ્ન કરવાની લાલચ આપી ઠગાઇ કરી વતનમાં ઘર બનાવવાના બહાને યુવતીએ વેપારી પાસેથી લાખો રૂપિયાની રકમ ટ્રાન્સફર કરાવી રોકડ ઉપરાંત સોનાના દાગીના અને બે મોંઘા મોબાઈલ ગિફ્ટ તરીકે મેળવી કુલ 19 લાખથી વધુની મત્તા પાડાવી પૈસા પરત માંગતા યુવતીએ ન뉴ડ વીડિયો વાયરલ કરવાની અને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી કથિત પતિ બની એક શખ્સે વેપારીને ધમકાવ્યો, જ્યારે અન્ય શખ્સે પોલીસ અધિકારી બતાવી દબાણ કર્યું નકલી નાર્કોટિક્સ અને સાયબર-crime અધિકારી બની વેપારીના પિતાને પણ ધમકી આપ્યાના આક્ષેપ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ પરિણીતા સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ
0
0
Report
Advertisement

दाहोद में 1.46 करोड़ की फिल्मी लूट: 4 आरोपी गिरफ्तार, पूरा प्लान उजागर

Dahod, Gujarat:દાહોદમાં 1.46 કરોડની ફિલ્મી લૂંટનો ભેદ ઉકેલાયો, ગણતરીના કલાકોમાં ಪೊಲೀಸ್ોએ 4 આરોપીઓને ઝડપ્યા. દાહોદ શહેરના અનાજ માર્કેટ યાર્ડ વિસ્તારમાં સાંજનો સમય હતો. રસ્તા પર સામાન્ય અવરજવર હતી. આંઘડિયા પેઢીના કર્મચારીઓ રોજની જેમ રોકડ રકમ અને કિંમતી પાર્સલ લઈને પોતાના રૂટ પર નીકળ્યા હતા. લૂંટારૂઓએ પૂર્વથી સંપૂર્ણ યોજના બનાવી હતી—કોણ ક્યારે નીકળે, કયો રસ્તો જાવે અને કેટલી રકમ લઇ જવું, આ તમામ માહિતી આગળથી જાકવામાં આવી હતી. 26 મેની સાંજે અનાજ_MARKેટ_YARD પાસે પહોંચતાં બે મોટરસાયકલમાં સાત-આઠ લૂંટારૂઓએ દંડા વડે હુમલો કર્યો. રોકડ ભરેલા થેલાં અને સોનાના પર્સલ njenge લીધાં ગયા. લગભગ 1 કરોડ 41 લાખ રૂપિયાની અને અન્ય 5 લાખનો મુદ્દામાલ લૂંટ કરવામાં આવ્યો. ઘટનાની જાણ થતાંજ દાહોદ જિલ્લા પોલીસભીડમાં આવી અને કોર ટીમો મેદાનમાં ઉતરી હાલતી તપાસમાં લાગી ગઈ. ગતિમાન તપાસમાં 3 આરોપી અતુલ ભુરીયા, પરમેશ્વર પલાસ અને ગોવિંદ મોહનીયા તથા રેકી કરનાર અલ્પેશ પાઠિયા ઝડપાયા અને 1 કરોડ 35 લાખ રૂપિયાની રોકડ પુનઃપતા મળી પોલીસ ફરીવાની પ્રક્રિયા આગળ વધી.
0
0
Report

अधिक मास के पवित्र पुनम पर द्वारका में भक्तों की उमड़ती भीड़: आस्था का उत्साह

Dwarka, Gujarat:અધિક માસની પૂનમના પવિત્ર દિવસે દ્વારકા નગરી ભક્તિના રંગે રંગાઈ ગઈ હતી. આ ખાસ દિવસે ગોમતી નદીમાં s્નાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી વહેલી સવારથી જ ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. લાખોની સંખ્યામાં દૂર-દૂરથી આવેલા ભક્તોએ ગોમતીના પવિત્ર જળમાં આસ્થાભેર ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી હતી. ગોમતીધાટ પર સવારથી જ ભક્તિમય વાતાવરણ જોવા અપાયું હતું. ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈને ભગવાન પુરુષોતમજીની વિધિવત પૂજા-અર્ચના કરી હતી. અદ્િિક માસના આ પાવન પર્વ પર પૂજા અને સ્નાનનું વિશેષ ફળ મળતું હોવાની માન્યતાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી હતી. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. છપ્પન સીડીથી લઈને કીર્તિસ્તંભ સુધી ભાવિકોની ભીડ ઉમીટી પડી હતી. લાખો ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જેના કારણે સમગ્ર દ્વારકા નગરી ‘જય દ્વારકાધીશ’ના નાદથી ગુંجي ઉઠી હતી. પવિત્ર સ્નાનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં ડૂબી ગયો હતો. ભીડને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમને પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેન્ડ-બાય રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત, लाखોની જનમેદનને नियંટ્રિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ટ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
0
0
Report

जसदण की युवती से इंस्टाग्राम दोस्ती के बाद बदनामी और धमकी, आरोपी गिरफ्तार

Jasdan, Gujarat:જસદણ જસદણના નવાગામની યુવતીને Instagram પર મિત્રતા કરવી ભારે પડી ખેડા જિલ્લાની કઠલાલ ગામના પંકજ ડાભીએ Instagram પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા બંને વચ્ચે મિત્રતા થઈ Instagram અને WhatsApp પર 7 મહિના સુધી વાતચીત બાદ મનમેળ ન થતા યુવતીએ સંપર્ક તોડી બ્લોક કર્યો યુવતીએ વાતચીત બંધ કરતા પંકજ ડાભીએ બે અલગ Instagram ID બનાવી યુવતીના ફોટા સાથે અભદ્ર પોસ્ટ અને સ્ટોરી મૂકી બદનામ કરવાનું શરૂ કર્યું વિવિધ મોબાઇલ નંબર પરથી ફોન કરી યુવતીને ધમկીઓ આપી જબરદસ્તી સંબંધ રાખવા દબાણ કરતો હતો સંબંધ ન રાખે તો સતત હેરાન-પરેશાન અને બદનામ કરવાની ધમકી આપતો હતો યુવતીએ પંકજ ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જસદણ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
0
0
Report
Advertisement

अहमदाबाद में गर्मी के बीच पानी का गंदा जलभराव, लोगों में भय

Ahmedabad, Gujarat:અમદાવાદ. ગરમી વચ્ચે શહેરમાં જોવા મળી પાણી ની પારાયણ કોટ વિસ્તારમાં રિલીફ રોડ પર ધનાસુથાર પોળમાં પાણી પારાયણ 7 જેટલી પોળમાં ગંદા પાણી આવતા હોવાના સ્થાનિકોના આક્ષેપ જાલોરાની પોડ. ચોખાવટીયાની પોળ. લાવરીની પોળ. મહાદેવ નું ચોકઠું અને પડી પોડ સહિતની પોળ માં સમસ્યા હોવાના લોક આક્ષેપ નવા મેયર. સ્ટ Standિંગ ચેરમેન. અધિકારીને અનેક રજુઆત પછી સમસ્યાનો નિકાલ ન આવતો હોવાના આક્ષેપ ગંદા પાણીથી બીમારીનો લોકોને ભય ટેક્સ મોડો ભરાય તો પેનલ્ટી થાય તો પાણી ગંદા આવે તો ધ્યાન કેમ ન અપાય તેવા આક્ષેપ સવારે 6 થી 7 વચ્ચે આવતા પાણી માં અડધો કલાક ગંદુ પાણી આવતા હોવાના આક્ષેપ ફરિયાદ મળે ત્યારે amc કર્મચારી આવે અને ક્લોરીન સેમ્પલ ચેક કરી જતા રહે જોએક પાણી ક્યાંથી ગંદુ આવે છે તે કોઈ શોધી નિકાલ ન કરતા હોવાના આક્ષેપ ગંદા પાણીનો કાયમી નિકાલ આવે તેવી સ્થાનિકોની માંગ 121 ચોખાવટીયા ની પોળ નલિનભાઈ પરમાર. પડી ની પોળ મોહિનીબેન દરજી. પડી ની પોળ અશોક ભાઈ ગોયલ. šુક્લ ની ખડકી
0
0
Report

RTE के तहत आंगनवाड़ी बच्चों के प्रवेश को लेकर Vadodara में अभिभावक परेशान

Vadodara, Gujarat:શિક્ષણના અધિકાર એટલે કે RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે આંગણવાડીમાં ભણતા બાળકોના વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. લાંબા સમયથી પ્રવેશની આશા સેવીને બેઠેલા વાલીઓ આજે નિરાશ થઈને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ દોડી ગયા હતા, પરંતુ在那里થી પણ યોગ્ય જવાબ ન મળતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. શિક્ષણના અધિકાર હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ મળે તે માટે સરકાર દ્વારા RTE ની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ વડોદરામાં આજે એક અલગ જ સ્થિતિ સામે આવી છે. આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ આજે પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતામાં ગરકાવ થયા છે. વાલીઓનો આક્ષેપ છે કે, RTE હેઠળ પ્રવેશprocess ન પ્રવેશ મળે તો વાલીઓના આદેશ નથી. આ સમસ્યાના ઉકેલ માટે જ્યારે વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચ્યા, ત્યારે ત્યાં અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં ન આવતા વાલીઓનો પિત્તો ગયો હતો.
0
0
Report

देवभूमि द्वारका के खंभालिया में सुबह हल्की बारिश, गर्मी से राहत

Khambhalia, Gujarat:ખંભાળിയില്‍ા વ્હેલી સવારે વરસાદની એન્ટ્રી.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારે ધીમીધારે વરસાદ વરસ્યો... અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ... વહેલી સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ... ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે ચોમાસા પૂર્વેનો વરસાદ ખેતી માટે લાભદાયી માનવામાં આવે છે... વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ભીના બન્યા, જ્યારે ઠંડા પવન સાથે વાતાવરણ ખુશનુમા બન્યું...
0
0
Report
Advertisement

पुरुषोत्तम मास की पूर्णिमा: शामळाजी मंदिर में भक्तों का विशाल हुजूम

Modasa, Gujarat:આજે પુરુષોત્તમ માસની પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડા પૂરUmbડ્યું હતું. હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અરવલ્લી જિલ્લAbleયના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે વહેલી સવારથી ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. પુરુષોત્તમ માસ અને પૂર્ણિમાના પાવન અવસરે હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન વિષ્ણુના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ધાર્મિક માન્યતા મુજબ પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન વિષ્ણુના દર્શન, પૂજન અને ભક્તિનું વિશેષ મહત્વ રહેલું હોય છે, ત્યારે આ પવિત્ર અવસરને લઈ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોમાં અનોખો ઉત્સાહ અને આસ્થા જોવા મળી હતી. પૂર્ણિમા નિમિત્તે શામળાજીના નિજ મંદિને રંગબેરંગી ફૂલો વડે આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. જેને કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય અને અલૌકિક આભથી ઝળહળી ઊਠ્યો હતું. સાથે જ અધિકમાસ નિમિત્તે ભગવાનને વિશેષ કેરી મનોરથ અર્પણ કરવામાં આવ્યો હતો. જેને નિહાળવા ભક્તોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી અને “જય શામળિયા સરકાર”ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિરસમાં તરબોળ બની ગયું હતું. દૂર દૂરથી આવેલી ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અર્પવી હતી તેમજ પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી. યાત્રાધામ શામળાજીમાં ભક્તોની ભારે અવરજવર વચ્ચે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા દર્શન વ્યવસ્થા સુચારુ રાખવા જરૂરી આયોજન કર્યો@go હતો. પુરુષોત્તમ માસના આ પવિત્ર દિવસોમાં યાત્રાધામ શામળાજી ખાતે ભક્તિ, આસ્થા અને ધાર્મિક ઉત્સાહનો અનોખો માહોલ જામ્યો છે.
0
0
Report

उत्तर प्रदेश: सूर्या हत्याकांड के मुख्य आरोपी असद को पुलिस ने एनकाउंटर में मार दिया

Noida, Uttar Pradesh:Ghaziabad, Uttar Pradesh: Police killed Asad, the main accused in the Surya murder case during an encounter in Indirapuram’s Abhay Khand. Khoda and Indirapuram police conducted the joint operation, one constable was injured. गाज़ियाबाद, उत्तर प्रदेश: सूर्य हत्याकांड पर DCP धवल जायसवाल कहते हैं, "...उनके परिवार द्वारा दिए गए लिखित बयान के आधार पर, खोड़ा पुलिस स्टेशन में एक मामला दर्ज किया गया था। इस मामले में शामिल पाँच लोगों को आरोपी बनाया गया। पुलिस ने तुरंत तीन आरोपियों को गिरफ्तार कर लिया... मुख्य आरोपी असद फरार था। पुलिस टीम ने उस पर 50,000 रुपये का इनाम घोषित किया था। आज पुलिस टीम को सूचना मिली कि असद अपने कुछ दोस्तों से मिलने के लिए खोड़ा पुलिस स्टेशन के इलाके में आ रहा है। वह उनसे पैसे लेकर भागने की फिराक में था... असद ने जिस पिस्तौल से गोली चलाई थी, उसे पुलिस ने बरामद कर लिया है। एक बाइक भी बरामद की गई है पूरी घटना की जाँच की जा रही है।"
0
0
Report
Advertisement

उज्जैन महाकाल दर्शन के नाम पर 11 फर्जी वेबसाइटें बंद: ऑनलाइन धोखाधड़ी का बड़ा खुलासा

Ujjain, Madhya Pradesh:होटल और भक्त निवास में कमरा बुक कराने के नाम पर श्रद्धालुओं से वसूली जा रही थी रकम, मौके पर पहुंचने पर नहीं मिलती थी कोई बुकिंग उज्जैन। बाबा महाकाल के दर्शन के लिए देशभर से आने वाले श्रद्धालुओं को निशाना बनाकर साइबर ठग लंबे समय से ऑनलाइन ठगी का खेल खेल रहे थे। होटल और भक्त निवास में कमरा बुक कराने के नाम पर फर्जी वेबसाइटें बनाकर लोगों से ऑनलाइन भुगतान कराया जाता था, लेकिन उज्जैन पहुंचने पर श्रद्धालुओं को पता चलता था कि उनकी कोई बुकिंग ही नहीं हुई है। ऐसी लगातार मिल रही शिकायतों के बाद उज्जैन पुलिस ने बड़ी कार्रवाई करते हुए महाकाल दर्शन और ठहरने की व्यवस्था के नाम पर संचालित 11 फर्जी वेबसाइटों को बंद करा दिया है। पुलिस के अनुसार इन वेबसाइटों के जरिए श्रद्धालुओं से धोखाधड़ी कर आर्थिक नुकसान पहुंचाया जा रहा था। पुलिस अधीक्षक के निर्देशन में साइबर सेल उज्जैन ने तकनीकी जांच और साइबर विश्लेषण किया। जांच के दौरान कई संदिग्ध वेबसाइटों और ऑनलाइन प्लेटफॉर्म्स की पहचान हुई, जिनका उपयोग लोगों को झांसा देकर पैसे ऐंठने के लिए किया जा रहा था। जांच में सामने आया कि यह गतिविधियां सूचना प्रौद्योगिकी अधिनियम और भारतीय न्याय संहिता की विभिन्न धाराओं के तहत दंडनीय हैं। इसके बाद पुलिस मुख्यालय भोपाल के माध्यम से संबंधित इंटरमीडियरी और डिजिटल प्लेटफॉर्म्स को नोटिस जारी किए गए, जिसके बाद इन फर्जी वेबसाइटों को तत्काल प्रभाव से निष्क्रिय कराया गया। ये फर्जी वेबसाइटें हुईं बंद महाकाल भक्त निवास, होटल बुकिंग और धार्मिक आवास सुविधाओं के नाम पर संचालित कई वेबसाइटें कार्रवाई की जद में आईं। इनमें महाकाल भक्त निवास, श्री महाकालेश्वर भक्त निवास, माधव सेवा न्यास और अन्य नामों से संचालित वेबसाइटें शामिल हैं। इसके अलावा फर्जी ट्रिप एडवाइजर और जस्टडायल लिंक पर भी कार्रवाई की गई है। श्रद्धालुओं के लिए पुलिस की सलाह उज्जैन पुलिस ने श्रद्धालुओं से अपील की है कि होटल, धर्मशाला या भक्त निवास की बुकिंग केवल अधिकृत और विश्वसनीय पोर्टल के माध्यम से ही करें। किसी भी संदिग्ध वेबसाइट या अज्ञात मोबाइल नंबर पर भुगतान करने से पहले पूरी जानकारी की पुष्टि अवश्य करें。 यदि किसी के साथ साइबर धोखाधड़ी होती है तो तत्काल साइबर हेल्पलाइन 1930 पर शिकायत दर्ज कराएं या नजदीकी पुलिस थाना एवं साइबर सेल से संपर्क करें। ऑनलाइन शिकायत राष्ट्रीय साइबर अपराध पोर्टल पर भी दर्ज कराई जा सकती है। उज्जैन पुलिस का कहना है कि साइबर अपराधियों के खिलाफ यह अभियान आगे भी जारी रहेगा, ताकि बाबा महाकाल के दर्शन के लिए आने वाले श्रद्धालु सुरक्षित और निश्चिंत रह सकें।
0
0
Report

आम आदमी पार्टी के वड़ोदरा प्रमुख सहित दो गिरफ्तार: IB-प्रोफेशनल धमकी मामला

Anand, Gujarat:આ ફક્ત એન્ટ્રી માટે છે એંકર. ગુજરાત પોલીસ અને આઈબી દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકે ટ્વીટ કરી તેમજ અરવિંદ કેજરીવાલે રીટ્વીટ કર્યા બાદ આનંદની સાયબર ક્રાઈમ પોલીસએ આમ આદમી પાર્ટીના વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે, બે શખ્સો દ્વારા પોલીસ અને આઈબીના નામે આમ આદમી પાર્ટીના કાર્યકરોને ફોન કરીને ધમકાવવાનું પર્દાફાશ કર્યુ અને આને કારણે ધરપકડ કરી chessડો રસતો ચકચાર મચી ગઈ. સાઇટરેબ્રાઈને તપાસ દરમિયાન તપાસમાં જાણવા મળ્યું હતું કે જે મોબાઇલ નંબર દ્વારા આઈબી अधिकारी તરીકે ઓળખાણ આપી ફોન થયો હતો, તેનો માલિક નિતીન ધીરૂભાઈ ડોબરીયા છે, જે મૂળ વર્તમાનમાં આણંદમાં રહેતો લેબર કોન્ટ્રાક્ટર છે. નિતીન ડોબરીયાને ઝડપી પાડી તેની પુછપરછ કરતાં ತಿಳાયું હતું કે અશોક ચંદ્રકાંતભાઈ ઓઝા દ્વારા નિતીનને વડોદરા બોલાવી, નિતીના ફોન પરથી આમ આદમી પાર્ટીના કારેકર કેશવજી ચૌહાણને ડરાવવા માટેના કાર્યક્રમની વાત કરી હતી. આ એંકરના પછી અટકળો ફરી ચડાતી હતી કે અંગત રાજકીય હરીફની ઇચ્છાના આધારે નિતીાને મદદથી પોલીસ અને આઈબીની ખોટી ઓળખ આપી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અશોકભાઈ ઓઝાનો આ આરોપી તરીકે પકડમાં આવ્યા અને તેની સાથેના સાગરીતોને પણ પૂછપરછે કરવામાં આવી. આ કેસને અણંદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ભા૨તીય ન્યાય સંહિતા (BNS) કલમ 61(2), 204, 351(1) તથા IT Act 66-D મુજબ પોલીસે ગુનોગ્રસ્ત્સને પગાર્યો કર્યાં છે. આણંદ, 30૬, ગોપાલ સ્ક્વેર ત્રીજા માળે ફ્લેટમાંam Amin Auto Faatk સામેની આ કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરી હતી. (બાઈટ: ગૌરવ જસાણી (એસપી-આણંદ),BURHAN પઠાણ, ઝી મીડિયા, આણંદ)
0
0
Report

आनंद के पास ओवरब्रिज का हिस्सा ढह गया, पर कोई घायल नहीं

Anand, Gujarat:આણંદના અડાસ ગામ પાસે રેલ્વે ફાટક પર નવ નિર્મિત ઓવરબ્રિજનો એક ભાગ ધડાકાભેર ધરાશાઈ જતા અફડા તફડી મચી જવા પામી હતી જો કે સદભાગ્યે ਕੋਈ જાનહાની સર્જાઈ નથી અડાસ ગામ પાસેથી પસાર થતી અમદાવાદ વડોદરા રેલ્વે ટ્રેક પર ફાટક નંબર 250 પર ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. ત્યારે આજે સાંજના સાડા સાત વાગ્યાના સુમારે બે પીલ્લર વચ્ચે નો બ્રિજનો એક ભાગ ધડાકાભેર ધરાશાઈ થતા અફડો તફડી મચી જાય પામી હતું. ઘટના ને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા સદભાગ્યે કોઈ જાનહાની કે કોઈને ઇજા થવા પામી નથી, દરમિયાન રેલ્વેના અધિકારીઓ અને પ્રાંત અધિકારી, પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે. લોકલ લોકોએ બ્રિજના નિર્માણ દરમિયાન જ બ્રિજ ધરાશાઈ થવાની ઘટનાને લઈને બ્રિજ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. બ્રિજ રેલવે ફાટકથી માંડ 30 ફૂટ દૂર ધરાશાઈ થયું છે. પરંતુ કોઈ જાનહાની નથી. જો કે બ્રિજની નીચે મૂકેલું ટેન્કર દબાઈ જતા નુકશાન થયું હતું. લોકોએ કહ્યું હતું બ્રિજ ધરાશાઈ જતા મોટો ધડાકો થયો હતો અને તેમના ઘર પણ ધ્રૂજી ઉઠતા તેઓ દોડીને ઘરની બહાર દોડી આવ્યા હતા.
0
0
Report
Advertisement
Advertisement
Back to top