icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow30 Apr 2025, 01:01 pm

Amreli - રાજુલા નજીક ગમખ્વાર અકસ્માત એકનું મોત

Rajula, Gujarat:રાજુલામાં ગમખ્વાર અકસ્માત: હાઈવે પર ગેરકાયદે પાર્ક કરેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત પોલીસ 108 તેમજ સેવાભાવી યુવાનો દોડી આવ્યા અમરેલી જિલ્લાના રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણાના પુલ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કાર અડધી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી.અકસ્માતમાં કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય ત્રણ મુસાફરો ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમાર, સંજયસિંહ જોરસન મોરી અને નીતાબેન સંજયસિંહ મોરીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत के पलसाणा में युवती की संदिग्ध मौत, प्रेमी फरार

Surat, Gujarat:સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામમાં મહાદેવ વિલા મકાનમાં યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવતી અ halvનગ્ન અને ગંભીર હાલતમાં મળી આવી હતી, જ્યારે સંબંધિત શિવમ નામના યુવક ઘટનાથથી ફરાર હોવાનું સબુત મળ્યું. મૃત્યુની આસપાસ કેટલીક આપત્તિજનક સામગ્રી મળી આવવા છતાં હત્યા તરફના કટોકટી શકાય છે. પલસાણા પોલીસ અને એલસીબી ટીમે તપાસ શરૂ કરી દીધી છે.localsની ભીડ એકત્રીત થઈ હતી. માહિતી મુજબ mavish khatun afzal ali નામની 22 વર્ષીય યુવતી શિવમ સાથે રહેતી હોવાની અનુમાનિત માહિતી મળી આવી હતી.િપડઆનુ બાદ પોલીસ ફરીયાલ કરી હતી કે ફારાર યુવકની શોધખોળ ચાલી રહ્યા છે. પોસ્ટમોર્ટમના પરિણામ આવ્યા બાદજ સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ પલસાણા પોલીસ અને LCB ટીમે વધુ તપાસ ચાલી રાખી છે.
0
0
Report
Advertisement

जनगणना 2027 के लिए Self Enumeration की शुरुआत, सी.आर. पटेल ने किया शुभारंभ

Surat, Gujarat:એંકર:દેશના ભાવિ આયોજન અને વિકાસ માટે अत्यંત મહત્વપૂર્ણ એવી વસતિ ગણતરી-૨૦૨૭ અંતર્ગત આજથી 'Self Enumeration' (स्व-गणતरी) પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થઈ ચૂકયો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે પોતાના પરિવારની સ્વ-વસતિ ગણતરી કરીને આ આ нацыян ઝુંબેશની શરૂઆત કરાવી છે. વીઓ:1 આ ખાસ ઝુંબેશ તા. ૧૭/૦૫/૨૦૨૬ થી ૩૧/૦૫/૨૦૨૬ સુધી ચાલશે.કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે દેશના તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરતા જણાવ્યું હતું કે, "જનગણના ૨૦૨૭ એ દેશના ભવિષ્યના રોડમેપ અને આયોજન માટે ಭಾರತ સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે." વીઓ:2 ​મંત્રીએ વસ્તી ગણતરીના ડેટાની ઉપયોગિતા અંગે વાત કરતા જણાવ્યું કે, આprocેસમમાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ goverenment દ્વારા નીચે મુજબના કાર્યો માટે કરવામાં આવે છે.આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર અને પરિવહન જેવા ક્ષેત્રોના સુધારા માટે.સરકારી સંસાધનોના યોગ્ય અને ન્યાયી વિતરણ માટે.વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે​ સાચા જનગણના આંકડા જ વિકાસનો સાચો લાભ યોગ્ય લોકો અને જરૂરિયાતમંદ વિસ્તારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરે છે. આપણી વસ્તી ગણતરી, આપણા જ વિકાસ માટે છે. વીઓ:3 ઓનલાઈન સેલ્ફ-એન્યુમરેશન: ૧૭ મે થી ૩૧ મે ૨૦૨૬ દરમિયાન નાગરિકો પોતાના ઘરે બેઠা જ ऑनलाइन માધ્યમથી સાચી અને સંપૂર્ણ માહિતી નોંધી શકે છે. નોકરીયાત વર્ગ માટે સુવિધા: જે લોકો નોકરી કે વ્યવસાયમાં વ્યસ્ત હોય, તેઓ પોતાના અનુકૂળ સમયે જ આ માહિતી જાતે ઓનલાઇન ભરી શકે છે.નાગરિકો દ્વારા આપવામાં આવેલી તમામ વિગતો કાયદા મુજબ સંપૂર્ણપणे ગુપ્ત રાખવામાં આવે છે. નો ઉપયોગ માત્ર આંકડાકીય અને વિકાસલક્ષી હેતુઓ માટે જ થાય છે.જે લોકો ઓનલાઇન માહિતી નથી ભરી શકતા, તેમના ઘરે આવનાર વસવાટ ગણતરીના અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણ સહયોગ આપવા મંત્રીશ્રીએ ખાસ વિનંતી કરી છે.
0
0
Report

अमित शाह के गुजरात दौररे में सेक्टर 22 में नया प्राथमिक स्वास्थ्य केंद्र खुला

Ahmedabad, Gujarat:કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીના ગુજરાત પ્રવાસનો છેલ્લો અને બીજો દિવસ અમિત શાહ ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમમાં આપી હાજરી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 8 મા કાર્યક્રમમાં પહોંચય રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય નેતા અને મહાનુભાવો પણ કાર્યક્રમમાં જોડાયા આઠમા કાર્યક્રમમા Gandhi nagar મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેકટર 22માં નવા બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યુ ઉદ્ઘાટન કાર્યક્રમમા મોટી સંખ્યામાંlocals અને કાર્યકરો જોડાઇ ફૂલ થી અમિત શાહ નું સ્વાગત કર્યું સSektar 22 ખાતે નેશનલ હેલ્થ મિશન અને gmcએ 1.67 કરોડના ખર્ચે આયુષ્યમાન આરોગ્ય મંદિર તૈયાર કર્યું આરોગ્ય મંદિરમાં માઈનોર Ot. લેબર રૂબ્રમ. મેઈલ અને ફિમેલ વોર્ડ. મેડિકલ સ્ટોર રખાયો આરોગ્ય મંદિરમાં 8 બેડ ની સુવિધા રખાઈ આરોગ્ય મંદિરથી આસપાસના લોકોએને મહારોને લાભ કુલ 600 કરોડ ઉપરના કામોનું કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી ખાતમુહરત અને લોકાર્પણ કર્યો. હવે છેલ્લે સ sekTor 17 ટાઉન હોલ ખાતે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનો ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહ કાર્યક્રમ સાથે જાહેર કાર્યક્રમમાં આપશે હાજરી બાઈટ. હિતેશ મકવાણા. પૂર્વ મેયર. ગાંધીનગર સલગ. આરોગ્ય મંદિર
0
0
Report

सी.आर. पाटिल ने गुजरात के दक्षिणी तट पर जिंगا पालन को नया आयाम दिया

Navsari, Gujarat:ગુજરાતના દરિયા કાંઠાની જમીનમાં ઝીંગાની ખેતી માટે કાંઠાના મત્સ્ય પાલકોને ઝીંગામાં થતા રોગોનું નિદાન, કુદરતી ખેતી માટેની યોજના સાથે જ જળચરની ગુણવત્તા પરીક્ષણ અને રોગ નિદાન માટે રેફરલ લેબનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે ભૂમિપૂજન અને પ્રારંભ થયો હતો. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલા 7માં ક્ષ્રિમ્પ કોંકલેવમાં 500થી વધુ મત્સ્ય ખેડૂતોને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. गुजरातને 1600 કિમી લાંબો દરિયા કિનારોhoseમાં દરિયા કાંઠાની ખારપાટની જમીનમાં ઝીંગા ઉછેર અમારે લાખો હેક્ટરમાં ઝીંગા તળાવો બન્યા છે. ઝીંગા ઉછેરનું દક્ષિણ ગુજરાતમાં જ સેંકડો કરોડનું માર્કેટ છે. જ્યારે ઝીંગાની ખેતીને આધુનિક અને વધુ અસરકારક બનાવવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 7માં ક્ષ્રિમ્પ ફાર્મર્સ કોંકલેવનું આયોજન કેન્દ્રિય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ ગુજરાતમાં ઝીંગા ખેતીમાં સંકળાયેલા અંદાજે 500 મત્સ્ય ખેડૂત હાજર હતા. કાર્યક્રમમાં ખાસ કરીને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ 5 કરોડ રૂપિયાના ખર્ચે तयार થનારી જળચર ગુણવત્તા પરીક્ષણ અને રોગ નિદાન રેફરલ પ્રયોગશાળાનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે સુપર ઇન્ટેસીવ, ચોક્કસાઈ આધારિત અને કુદરતી ઝીંગાની ખેતીની યોજના પ્રારંભ કરવામાં આવી હતી, જે માટે 10 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે. સાથે જ ઝીંગા ખેતીને પ્રોત્સાહન આપવા ત્રણ MoU કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે ગુજરાતના લાંબા દરિયા કિનારે ઓછી જમીન અને ઓછા પાણીમાં સારી ક્વોલિટીના ઝીંગાનો ઉછેર થશે તેમ firmly કહ્યું, મત્સ્ય ખેડૂતની આવકમાં વધારો કરવાનો ઉપદેશ રજૂ કર્યો. ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં થતા ઝીંગા વિદેશમાં એક્સપોર્ટ થાય છે. ઝીંગામાં આવતો વ્હાઈટ સ્પોટ નામનો રોગ ખેડૂતોને મોટું આર્થિક નુકશાન પહોંચાડે છે. ત્યારે કોંકલેવમાં અપાયેલ નવીન ટેક્નોલોજી ખેડૂતોને એક હેક્ટરમાં 5 ટનથી 50 ટન ઉત્પાદન મસાથે આવકમાં વધારો કરવાંમાં સહાયક બનશે.
0
0
Report
Advertisement

कलुपूर बैंक घोटाले में RBI जुड़े कस्टोडियल ने 8.70 करोड़ रुपये की धोखाधड़ी का पर्दाफाश

Ahmedabad, Gujarat:અમદાવાદ કાલુપુર પોલીસ સ્ટેશનમાં RBI સાથે છેતરપિંડીની ફરિયાદ દાખલ હારિસિધ્ધ કડીયાર દ્વારા બેન્કમાં આપવાના પૈસા બારોબાર સગેવગે કર્યા 8 કરોડ 70 લાખ રૂપિયા રોકડ બેન્કમાં જમા કરવાને બદલે ઘરે લઈ ગયો હરસિધ્ધ કડીયારની મૂળ બેંક ઓફ બરોડામાં નોકરી છે અને દોઢ વર્ષ થી RBI માં જોઇન્ટ કસ્ટોડિયલ તરીકે ફરજ પર હતો Rbi માં જોઈન્ટ કસ્ટોડિયલ તરીકે નિમણૂંક થયેલ હતા રાજકોટ બેંકમાં પૈસા આપવાના હતા તે સમયે વધારા ના 8 કરોડ 70 લાખ રૂપિયા ભરેલી પેટી સ્ટોર રૂમ માં મૂક્યા હતા 13મી જાન્યુઆરી ની રાત્રે કોન્ટ્રાકટર ના માણસો બોલાવી પૈસા ઘરે મૂકવા હતા 15મી જાન્યુઆરી એ ખાલી પેટીઓ પરત બેંક પર મોકલવાઇ હતી નવા કસ્ટોડિયલ આવ્યા અને તેમણે ઓડીટ કર્યું તેમાં સમગ્ર કાંડ સામે આવ્યું 174 રેન્ક 500 રૂપિયાની બંડલ ગાયબ થતા 8 કરોડ 70 લાખ રૂપિયાની છેતરપિંડી કરી પૈસા ઓપરેટ થતી વખતે બેજ લોકો સેન્ટરમાં હજાર હોય છે ગુતાયેલા 13 જાન્યુઆરી 2026 ના રોજ આ પૈસાની હેરાફેરી કરી હતી સીસીટીવી માં 90 દિવસ નું રોકોડિંગ હોવા થી સીસીટીવી મળવા મુશ્કેલ છે હરસિધ્ધ કડીયાર પરિવારની સાથે શિમલા ફરવા ગયો બાદ માં પરત નથી આવ્યો પરિવાર પરત આવી ગયો છે આરોપી હરસિધ્ધ કડીયાર ની દોઢ લાખ રૂપિયા જેટલો તેમનો પગાર છે આરોપી હરસિધ્ધ કડીયાર સુરેન્દ્રનગર નો મૂળ વતની છે સિક્યુરીટીીએ પૂછ્યું તો સ્ક્રેપ માલ હોવાનું કહી ને પેટીઓ લઈ ગયા હરસિધ્ધ કડીયાર ની પત્ની RPF માં રેલવે పోలీస માં છે આરોપી હરસિધ્ધ કડીયાર ક્રિપ્ટો કરન્સી માં રોકાણ કરતું હોવા નું સામે આવ્યું કાલુપુર પોલીસ ALગ અલગ ટીમો બનાવી ને આરોપી ની શોધખોળ શરુ કરી છે
0
0
Report

40°C गर्मी में सूरत के वाटर पार्कों में लोगों ने राहत की सांस ली

Surat, Gujarat:एંકर:सورत: सुरत शहरમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આજે સુરતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી જતાં લોકો તોબા પોકારી ઉઠ્યા છે. આ કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી રાહત મેળવવા માટે સુરતીઓએ વાયર પાર્કનો સહારો લીધો છે. વક્તાઓ:1 આજે રવિવારના રજા હોવાથી અને હાલમાં школાઓમાં ઉનાળુ vayekeshan ચાલી રહ્યું હોવાના કારણે, સુરતના જાણીતા વોટર પાર્ક્સમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગરમીથી બચવા અને રજાનો આનંદ માણવા માટે લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. વોટર પાર્કમાં માત્ર બાળકો જ નહીં, પરંતુ યુવાનો અને મહિલાઓ સહિત તમામ ઉંમરના લોકો મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. રેન ડાન્સ અને ડીજે: સ્વિ મિંગ પૂલમાં લોકો ડીજેના તાલે અને આર્ટિફિશિયલ રેન (વરસાદ) માં ઝૂમી ઉઠ્યા હતા. ગરમીને ભૂલીને લોકો અલગ-અલગ વોટર રાઇડ્સનો ભરપૂર આનંદ માણીને હળવાશ અનુભવ રહ્યા છે. સુરતીઓનો મિજાજ: "ગરમી ભલે 40 ડિગ્રી હોય, પણ ફેમિલી સાથે વોટર પાર્કમાં આવીને ઠંડા-ઠંડા પાણીમાં બધી ગરમી ગાયબ થઈ ગઈ છે. વેકેશન અને રવિવારની આ સાથે સારી ઉજવણી ન હોઈ શકે!"
0
0
Report

Naroda पुलिस ने गायब दो किशोरियों को सुरक्षित बरामद कर परिवार के हवाले किया

Ahmedabad, Gujarat:એન્કર : અમદાવાદના નરોડા વિસ્તારમાંથી તાજેતરમાં ગુમ થયેલી બે સગીરા મામલે નરોડા પોલીસ પાસે મોટી સફળતા મળી છે. પ્રેમ પ્રકરણને કારણે ઘરેથી ભાગી ગયેલી બન્ને સગીરાઓને પોલીસ સુરક્ષિત રીતે શોધી પરિવારને સોંપી છે. આ કેસમાં નરોડા પોલીસે પોક્સો અને એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ત્રણ અલગ અલગ ટીમો બનાવી ઝડપી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી ઉમંગ વાળા ને ગાંધીધામ પૂર્વ કચ્છ ખાતેથી પકડી લેવાયો અને આરોપી આકાશ સોઢાને ફાગવેલ કઠલાલ ખાતેથી હસ્તગત કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર નરોડા માંથી બન્ને સગીરાઓના ગુમ થયાની ગંભીર ઘટનામાં ગત 24 એપ્રિલ થી ફરાર હતી. જેને પગલે અગાઉ નરોડા પોલીસ સ્ટેશન ખાતે સામાજીક આગેવાનો અને પરિવારજનો પણ rજુઆત સાથે ઝડપીיווי માંગણી સાથે વિરોધ નોંધાવી ચુક્યા હતા. मुदा શુકવારે પોલીસને સગીરાઓ અંગે હયુમન ઇન્ટેલિજન્સ આધારે માહિતી મળતા સગીરાઓને પરિવારને સુરક્ષિત રીતે સોંપવામાં આવી હતી. બાઈટ : સી વી નાયક - પીઆઇ , નરોડા પોલીસ સ્ટે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
0
Report
Advertisement

अमित शाह गुजरात दौरे के दूसरे दिन मदुर डेयरी के आधुनिक प्लांट का उद्घाटन

Ahmedabad, Gujarat:કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ આમંદ લેવા આભ્યાસ અને ગાંધીનગરના 9 કાર્યક્રમમાં અમિત શાહ ચોથા કાર્યક્રમ સ્થળે પહોંચ્યા ચિલોડા હિમતનગર હાઇવે પર દશેલો ગામ ખાતે મધુર ડેરીના નવા પ્લાન્ટ ઉદ્ઘાટન કાર્યક્રમમાં પહોંચ્યા અમિત શાહ ગાંધીનગર જિલ્લાના દશેલો ખાતે 128 કરોડના ખર્ચે નવનિર્મિત મધુર ડેરીના આધુનિક ફુલ્લી ઓટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનું ઉદ્ધઘાટન કર્યું ઉદ્ઘાટન પહેલા અમિત શાહે પ્લાન્ટ બહાર આવેલા માતાના મંદિરે પ્લાન્ટ ચેરમેન સાથે દર્શન કર્યા *ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંખરભાઈ ચૌધરી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હરષ સંધવી, ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કૃષિ મંત્રિ જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિ* ગાંધીનગર જિલ્લાના દશેલા ગામ ખાતે આવેલ ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમીટેડ મધુર ડેરીના આધુનિક ફુલ્લી ઓટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટ બનાવાયો કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત ભાઈ શાહના વરદ હસ્તે આગામી લોકાર્પણ અંદાજિત રૂપિયા 128 કરોડના ખર્ચે બનેલા આ અદ્યતન પ્લાન્ટની દૈનિક દૂધ પ્રોસેસિંગ ક્ષમતા ૨.૫ લાખ લીટર છે. જેને જરૂર મુજબ 5 લાખ લીટર પ્રતિ દિવસે સુધી widapt કરી શકાય છે. આ પ્લાન્ટના લોકાર્પણ બાદ મધુર ડેરીની કુલ દૂધ પ્રોસેસિંગ અને પેકેજીંગ ક્ષમતા 5 લાખ લીટર પ્રતિ દિવસ સુધી વધશે, આ પ્લાન્ટથી મધુર ડેરી ગાંધીનગર જિલ્લાની સૌથી મોટી સહકારી દૂધ સંઘ તરીકે ઉભરી આવશે. નવીન ડેરી પ્લાન્ટ થકી મધુર ડેરી સાથે સંકળાયેલ દૂધ ઉત્પાદકો તેમજ ગ્રાહકોને અનેક ફાયદાઓ થશે મુખ્યત્વે જિલ્લામાંના દૂધ ઉત્પાદકોનું તમામ દૂધ મધુર ડેરી પ્રસેસ કરી શકશે, જિલ્લામાંના તમામ દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળી શકશે, ગ્રાહકોને ગુણવત્તાયુક્ત દૂધ તથા વિવિધ દૂધની બનાવટો ઉપલબ્ધ થશે. આ સાથે અમુલ ફેડરેશન (GCMMF) માટે નવી દૂધની બનાવટો બનાવાની ક્ષમતા વધશે. પ્લાન્ટથી 200 ઉપર ગામોના હજારો લોકોને ફાયદો થશે મધુર ડેરીની સ્થાપના 6 ફેબ્રુઆરી 1971 ના રોજ સહકારી કાર્યકરોના સહયોગથી માત્ર 4 દૂધ મંડળીઓ દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ મંડળીઓ દ્વારા પ્રતિદિન સરેરાશ માત્ર ૬,૪૩૩ લિટર દૂધ સંપાદન થતું હતું, જેમાં ક્રમશ: વિકાસ થયો અને હાલ પ્રતિદિન ૨,૭૬,૦૦૦ લિટર (सरેરાશ વર્ષ ૨૦૨૫-૨૦૨૬) દૂધનું સંપાદન થાય છે. શરૂઆતના સમયમાં મધુર ડેરીનું વાર્ષિક ટર્નઓવર માત્ર 7 લાખ રૂપિયા જેટલું હતું. પરંતુ સતત મહેનત, ગુણવત્તાસભર સેવા અને ગ્રાહકોના વિશ્વાસના કારણે આજે મધુર ડેરીએ અદ્દભુત પ્રગતિ કરી છે. હાલમાં મધુર ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર વધીને આશરે 628 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. પ્લાન્ટના ચેરમેને કાર્યક્રમ અને પ્લાન્ટ ની ખાસિયત ની કરી વાત સલગ. મધુર ડેરી
0
0
Report

अहमदाबाद में ईंधन बचाओ अभियान को समर्थन: स्वरा ग्रुप ने ऊर्जा बचत पहल शुरू

Ahmedabad, Gujarat:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “ઇંધણ બચાવો” આહ્વાનને અમદાવાદમાં સમર્થન મળ્યું.અમદાવાદમાં અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર સ્વરા ગ્રૂપ દ્વારા ઇંધણ બચત અને જવાબદાર ઊર્જા વપરાશને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. દેશવ્યાપી ઊર્જા બચત અભિયાનને સમર્થન આપતા સ્વરા ગ્રુપે પોતાના કાર્યસ્થળે સસ્ટેનેબલ મુસાફરી પદ્ધતિઓ અપનાવવાનો નિર્ણય લીધો છે.સ્વરા ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન કાર્તિક સોની દ્વારા કર્મચારીઓમાં ઈંધણ બચત માટે કામગીરી કરવામાં આવી.કંપની દ્વારા કાર-પુલિંગ, જાહેર પરિવહનનો ઉપયોગ, જેવી ઊર્જા બચતને પ્રોત્સાહન આપતા અનેક પગલાં લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ પહેલથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવા સાથે પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે.
0
0
Report
Advertisement

सूरत कांग्रेस में आंतरिक टकराव, एक ही दिन दो कार्यक्रम बन गए विवाद

Surat, Gujarat:એંકર:સુરત: गुजरात પ્રદેશ કોંગ્રેસનો આંતરિક વિખવાદ હવે સુરતના આંગણે પહોંચી ગયો છે. સુરત કોંગ્રેસમાં ચાલી રહેલો જૂથવાદ આજે જાહેરમાં આવી ગયો છે. જ્યારે એક જ દિવસે અને એક જ समयमा શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં કોંગ્રેસના બે સમાંતર કાર્યક્રમો યોજાયા છે. આ ઘટનાને પગલે રાજકીય ગરમાવો આવી ગયો છે અને કાર્યકરોમાં પણ ભારે ચર્ચા જાગી છે. એક જ સમયે યોજાયેલા આ બંને કાર્યક્રમોએ કોંગ્રેસના બે ફાડિયા સ્પષ્ટ કરી દીધા છે:નારાજ કાર્યકરોનું નવનિર્માણ અભiyan ભટાર ખાતે નારાજ કોંગ્રેસ કાર્યક્તરો દ્વારા ''નવનિર્માણ અભિયાન'' બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકનો મુખ્ય હેતુ પક્ષની મજબૂતાઈ અને યોગ્ય સંગઠન સાથે તેને પુનઃ કાર્યાન્વિત કરવાનો છે. આ ઉપરાંત, આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ વ્યૂહરચના (રણનીતિ) તૈયાર કરવા માટે મંથન કરવામાં આવી રહ્યું છે.આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને યુવા નેતા ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ગુજરાત યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હરપાલસિંહ ચૂડાસમા તેમજ યુવા કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વણોલ ખાસ ઉપસ્થિત રહ્યા છે. સિટી વિવીએ ૨ શહેર કોંગ્રેસની સમીક્ષા બેઠક બીજી તરફ, કતારગામ ખાતે સુરત શહેર કોંગ્રેસ દ્વારા સત્તાવાર સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.આ બેઠકમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા સહિત શહેરના સત્તાવાર હદ્દેદારો અને કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.એક જ દિવસે અને એક જ સમયે શહેરમાં બે અલગ-અલગ સ્થળોએ શક્તિપ્રદર્શન જેવા કાર્યક્રમો યોજાતા સાબિત થાય છે કે સુરત કોંગ્રેસમાં જૂથવાદ વકર્યો છે. પ્રદેશ નેતાગીરી એક તરફ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી જીતવાના દાવા કરી રહી છે. ત્યારે સુરત કોંગ્રેસના આ આંતરિક ઝઘડા પક્ષ માટે આગામી સમયમાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. હવે જોવાનું આ હાઈકમાન્ડ આ આંતરિક વિખવાદને ડામવા માટે શું પગલાં ભરે છે.
0
0
Report

Kalupur में RBI कैश चेस्ट से 8.70 करोड़ की बड़ी चोरी

Ahmedabad, Gujarat:અમદાવાદના કાલુપુર ગાંધીરોડ પર આવેલી બેન્ક ઓફ બરોડાની મુખ્ય શાખામાં RBIની કરન્સી ચેસ્ટમાંથી રૂ. ૮.૭૦ કરોડની ઉચાપતની ઘટના કાલુપુર પોલીસ સ્ટેશનના ચોકડે નોંધાયેલી છે. કાલુપુર પોલીસે RBIના કર્મીઓ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં કાલુપુર વિસ્તારમાંથી બેન્કિંગ વિભાગના લોકોને વિચારતા કરોડ તેવી ઘટના આગળ આવી હોવાનું કહ્યા gait છે. કાલુપુર અમદાવાદના ગાંધીરોડની આ શાખા RBI તરફથી ચલાવવામાં આવતી મુખ્ય સંગ્રહ તિજોરી છે જેને ચ custodial રાખવામાં આવે છે અને ઓડીટમાં જ્યારે ખામી મળી આવી ત્યારે જાણ થઇ કે ૮ કરોડ ૭૦ લાખની રોકડ ગાયબ થઇ હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે આ સ્તંભમાં RBIના જ કર્મીઓ દ્વારા એાઉચિત પ્રવૃત્તિ કરવામાં આવી હતી, જેમાં ખોટા બેલેન્સ સર્ટિફિકેટ તથા બોગસ સ્લીપ સબમિટ કરીને Excel શીટમાં હિસાબમાં ફેરફાર કરાયા હતા. અરોધી હરસિદ્ધ કડીયારે તાવ આવી હોવાનું કહી રજા લીધી અને બાદમાં બેન્કના ચીફ મેનેજરના જણાવ્યા પર આરોપીઓની શોધ શરૂ થઇ. કલુપુર પોલીસે ચોરી, વિશ્વાસઘાત, ઠગાઈ અને કરોડોની ઉચાપતના ગુનાના આધારે આરોપી અને અન્ય સાથે સંબંધિત હજાર ટીમો બનાવી છે. આ કથન અનુસાર RBIની કરન્સી ચેસ્ટમાંથી ૫૦૦ના દરની ૧૭૪ રીમ ઓછી હાલ મળી આવી હતી જેની કુલ કિંમત 8 કરોડ 70 લાખ થઇ હતી. આ બનાવની પૂછપરછમાં RBIના ઓફિશિયલ ઇ-કુબેર પોર્ટલ પર ખોટા સર્ટિફिकेट સબમિટ અને ગેરમાન્ય દસ્તાવેજોથી ભરેલી હિસાબી ફાઇલોના પુરાવા મળી આવ્યા હોય છે. આ કેસમાં મુખ્ય આરોપી હરસિદ્ધ કડિયારા સહિત ઘણા પ્રવાસી ડિફેન્સો પર પ્રકાર-વિકારના પગલાં લેવામાં આવ્યા અને અીએમડીએ તપાસને નેતૃત્વ આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પોલીસ તરફથી આ મોવાણાની તપાસ ઝડપથી થઇ રહી છે અને કાલુપુર પોલીસે આ મામલામાં આગળના પગલાં લઈ રહી છે.
0
0
Report

सूरत ग्रामीण एलसीबी ने चेन स्नैचिंग के आरोपी गिरफ्तार, लाखों का माल बरामद

Surat, Gujarat:સુરત ગ્રામ્ય એલસીબીને ચેઇન સ્નેચિંગના ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. મહિલાઓને ટાર્ગેટ બનાવી ચેઇન સ્નેચિંગ કરતા સાળા-બનેવીની જોડીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી સોનાની ચેઇન, મોપેડ અને મોબાઇલ ફોન સહિત કુલ 3 લાખ 83 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે թույլઈ વધુ તપાસ હાથધરવામાં આવી છે. વિઓ... સુરત જિલ્લસના કોસંબા અને પાલોદ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચેઇન સ્નેચિંગની ઘટનાઓ સામે આવી રહી હતી. મહિલાઓને એકલા જોઈ વાહન પર આવી પળવારમાં સોનાની ચેઇન ઝૂંટવી આરોપીઓ ફરાર થઈ જતા હતા. घटनાને ગંભીરતાથી લઈ સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને લોકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ચેઇન સ્નેચિંગમાં સંડોવાયેલેલા બે શખ્સ કામરેજના નવાગામ નજીક દાદા ભગવાન મંદિર પાસેથી પસાર થવાના છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી રેડ કરી હતી. પોલીસે સાળા-બનેવીની જોડી એવા અમન બકરી અક્રમ મુલતાની અને નયન ચંદ્રકાંત મૈસૂરિયાને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ ઓલપાડના સાયણ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બાઈટ :- નરેશ પાંચાણી, (પી.આઈ :સુરત ગ્રામ્ય LCB) વિઓ... પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલી બે સોનાની ચેઇન, એક એક્ટિવા મોped અને ચાર મોબાઇલ ફોન મળી કુલ 3 લાખ 83 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછ દરમ્યાન આરોપીએ કોસંબા અને પાલોદ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ જાહેર કરેલ છે. પકડાયેલા આરોપી અમન બકરી વિરૂદ્ધ અગાઉ પણ ચોરી અને લૂંટના પાંચ જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાથી પડો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાઈટ :- નરેશ પાંચાણી, (પી.આઈ :સુરત ગ્રામ્ય LCB) ફાઇનલ વિઓ... વિઓ... સુરત ગ્રામ્ય પોલીસની કામગીરીને ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બેંકાયત અધ્યેસનાઓને આગળની પૂછપરછ હાથ ધરી છે અને અન્ય કોઈ ગુનામાં સંડોવાણાં હોય કે નહીં તેનો દિશામાં તપાસ ચાલુ છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top