icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow30 Apr 2025, 01:01 pm

Amreli - રાજુલા નજીક ગમખ્વાર અકસ્માત એકનું મોત

Rajula, Gujarat:રાજુલામાં ગમખ્વાર અકસ્માત: હાઈવે પર ગેરકાયદે પાર્ક કરેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત પોલીસ 108 તેમજ સેવાભાવી યુવાનો દોડી આવ્યા અમરેલી જિલ્લાના રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણાના પુલ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કાર અડધી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી.અકસ્માતમાં કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય ત્રણ મુસાફરો ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમાર, સંજયસિંહ જોરસન મોરી અને નીતાબેન સંજયસિંહ મોરીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

नवसारी के किसानों के लिए फर्टिलाइज़र एप्लिकेशन से लाइनें खत्म, खाद मिलेगी अब आसान

Navsari, Gujarat:ભારત સરકાર ખેડૂતની ખાતરની સમસ્યાનું સમાધાન લાવવા ડિજીટલ સમાધાન શોધ્યું છે. કારણ ખાતર મેળવવા ખેડૂતોને લાંબી લાઇન લગાવી પડી હતી અથવા સમયે જરૂરી ખાતર ન મળતા ખેતીમાં નુકસાન વેઠવો પડતો હતો. તેના નિરાકરણ માટે સરકાર ફર્ટિલાઈઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ લાવી છે. તેના થકી ખેડૂતોની ખાતર મેળવવાની સમસ્યાનું સમાધાન થશે. ખેડૂતોને ખેતીમાં ઉત્પાદન મેળવવા માટે જરૂરી વિવિધ ખાતર સરકાર સબસિડી સાથે આપે છે. ગુજરાતમાં સહકારી મંડળીઓ, ખાતર ડેપો અને એગ્રી બિઝનેસ સેન્ટરોથી પણ ખેડૂતોને ખાતર મળે છે. પરંતુ વાવણી કે ઉત્પાદનના સમયગાળા દરમિયાન ઘણી વાર યોગ્ય સમયે પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી અને ખેડૂતોએ મુશ્કેલી વેઠવી પડે છે. નવસારી જિલ્લામાં بڑے ભાગના ખેડુતો વરસાદ આધારિત ખેતી પર નભે છે. તેમને વાવણી પૂર્વે અને વાવણી દરમિયાન પણ ખાતરની જરૂર પડે છે અને વાંસદા જેવા અંતરિયાળ વિસ્તારમાં ખાતરની સપლાયમાં મોડુ થતા ખેડૂતોએ દુકાનો કે મંડળી બહાર લાંબી લાઈન લગાવી પડે અને પૂરતું ખાતર પણ મળતું નથી. આવા સમયે ખેડૂતને ખેતીમાં નુકસાન વેઠવા પડે છે. નવસારી જિલ્લાની વાત કરીએ તો वर्षે 55 થી 60 હજાર મેટ્રિક ટન ખાતરની જરૂર પડે છે. જેમાં યુરિયા, DAP, MOP, NPK અને SSP જેવા ખાતરોનો સમાવેશ થાય છે. ભારતમાં સરકાર દ્વારા ખેડૂતના આ સમસ્યાના સમાધાન માટે મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. કઠરીયા, ખેતી નિયામક, નવસારી દ્વારા આ પાયલોટ પ્રોજેક્ટ નવસારી જિલ્લાના ખેડૂતો માટે પાયલોટ તરીકે શરૂ થયો છે. FSAS દ્વારા ખેડૂત ઘર બેઠા આંગળીના ટેરવે પોતાના આધાર કાર્ડ નંબરનો ઉપયોગ કરી, તેના આસપાસના મંડળી, દુકાન કે ડેપોમાં કેટલા પ્રમાણમાં કયું ખાતર છે એની માહિતી સાથે કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલ ખાતર કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જેને આધારે ખેડૂતીએ એપ્લિકેશનમાં પોતાની જરૂરિયાત મુજબ નોંધ કરી, ખાતરનું પ્રિ બુકિંગ કરાવી શકે છે. એપ્લિકેશનમાં નોંધાતા જ બે દિવસ માટે ખાતર નોંધણી કરાવનાર ખેડૂત માટે રિઝર્વ રહેશે. જો ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવી હોય, તો આધાર કાર્ડ ન લગતા જ ખેડૂતની જમીન સહિતની માહિતી સીધી એડ થઈ જશે, જેથી ફાર્મર રજિસ્ટ્રી કરાવીવી પણ ખેડૂતો માટે હિતાવહ સાબિત થશે. પિયુષ પટેલ, ખેડૂત, વેસ્મા ગામ, નવસારી 및 પ્રતીક પટેલ, ખાતર વિક્રેતા, નવસારી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે નવસáriના ખેડૂતોએ ડિજીટલ પ્રયાસોને ખૂબ જ સારો પ્રતિસાદ આપી છે. જોકે નવસારીમાં શરૂ કરેલ પાયલોટ પ્રોજેક્ટ ખેડૂતો માટે કેટલો ઉપયોગી નિકવે એ આંદાજે જોવાઈ રહ્યું છે.
0
0
Report

IoT से सूर्यतिलक: वडोदरा के विमदेश्वर मंदिर में विज्ञान-आस्था का संगम

Vadodara, Gujarat:ભાયલીમાં IoT આધારિત સુર્યતિલક વડોદરાના ભાયલી ગામમાં આવેલા આશરે 700 વર્ષજૂના પૌરાણિક વિમદેશ્વર સ્વયંભૂ શિવલિંગ મહાદેવ મંદિરમાં આધ્યાત્રિકતા અને આધુનિક વિજ્ઞાનનો અનોખો સમન્વય જોવા મળ્યો. IoT આધારિતswadeshિત ટેકમાોંલોજીની ઉપયોગથી મહાદેવના શિવલિંગ પર સુર્યતિલક કરવામાં આવ્યો. આ પ્રયોગ દ્વારા યુવા પેઢીને વિજ્ઞાન અને આધુનિકપના અનોખું જોડાણ સમજાવવાનો પ્રયાસ થયું હતો. ભાયલી તળાવ નજીક આવેલા ઐતિહાસિક વિમદેશ્વર મહાદેવ મંદિરમાં આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં Physics, Light Reflection, IoT, Automation અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગોનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બપોરે ચોક્કસ સમયે સૂર્યના કિરણોને વિશિષ્ટ ટેકનિક દ્વારા કેન્દ્રિત કરીને મહાદેવના શિવલિંગ પર સુર્યતિલક કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ સમગ્ર પ્રયોગ સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યો હતો અને મંદિરના 700 વર્ષ જૂના ઐતિહાસિક માળખામાં કોઈપણ પ્રકારની છેડછાડ કરવામાં આવી નહોતી. આયોજકોના જણાવ્યા મુજબ આ ટીકેનો ઉપયોગ માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ઊર્જા બચત, કુદરતી પ્રકાશના કાર્યક્ષમ ઉપયોગ અને Sustainable Innovation માટે પણ થઈ શકે છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન, ઇनोવેશન અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. 프로그램માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, સંશોધકો, ગામજનો અને ભક્તોએ ઉપસ્થિત રહી આ અનોખા પ્રયોગના સાક્ષી બન્યા હતા. વિમદેશ્વર મહાદેવ મંદિરમાં યોજાયેલ આ IoT આધારિત સુર્યતિલક કાર્યક્રમ એ દર્શાવ્યો કે આધ્યાત્મિકતા અને આધુનિક વિજ્ઞાન એકબીજાના પૂરક બની શકે છે. પરંપરા અને ટેકનોલોજીના આ અનોખા સમન્વયે માત્ર ભક્તોમાં જ નહીં પરંતુ યુવા પેઢી અને સંશોધકોમાં પણ નવી પ્રેરણા جگાવી છે.
0
0
Report
Advertisement

गुराज गैस डिपॉज़िट बढ़ाने से उद्योगों में उबाल, 2047 के सपनों पर क्यों जोखिम?

Bharuch, Gujarat:ભરૂચ : મંદી વચ્ચે ઉદ્યોગોને વધુ એક ઝટકો, ગુજરાત ગેસની વધારાની ડિપોઝીટ માંગ સામે ઉદ્યોગજગતમાં ભારે રોષ, વડાપ્રધાન મોદી 2047 સ્વપ્ન વિકસિત ભારત બનાવવા gujrat ગેસ સહાયક બનતી ઉદ્યોગકારોની આશા ઍન્કર ગુજરાતના સૌથી મોટા કેમિકલ હબ ગણાતા ભરૂચ અને અંકલેશ્વરના ઔદ્યોગિક ક્ષેત્રમાં ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક મંદી, વધતા ઉત્પાદન ખર્ચ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટતી માંગ વચ્ચે સંઘર્ષ કરી રહેલા ઉદ્યોગોને હવે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા વધારાની સિક્યુરિટી ડિપોઝીટ જમા કરાવવાની સૂચનાનો સામનો કરવો પડી રહ્યો છે. આ નિર્ણયને લઇ ઉદ્યોગકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વીઓ - 01 ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં આશરે 5 હજાર જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત છે. પરંતુ છેલ્લા કેટલીય વખતે વૈશ્વિક મંદી, કાચા માલના વધતા ભાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં માંગમાં ઘટાડાના કારણે ઉદ્યોગો મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યા છે. આ દરમિયાન પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક અને રાજકીય તણાવની અસર ઊર્જા બજાર પર પણ પડી છે. જૂન મહિનાની શરૂઆતમાં જ કોમર્શિયલ LPG અને નેચરલ ગેસના ભાવોમાં વધારો નોંધાયો છે, જેના કારણે ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. આવા સમયે गुजरात ગેસ લિમિટેડ દ્વારા ગ્રાહક ઉદ્યોગોને ઈ-મેઈલ મારફતે વધારાની સિક્યુરિટી ડિપોઝીટ ભરવા માટે સૂચના આપવામાં આવી છે. ઉદ્યોગકારોનું માનવું છે કે હાલની આર્થિક પરિસ્થિતિમાં આ નિર્ણય વધુ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. કેમિકલ ઉદ્યોગપતિ અનિષ પરીખના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવી પહેલેથી જ પડકારજનક બની ગઈ છે. હવે વધારાના ખર્ચના કારણે સ્થાનિક ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા પર સીધી અસર પડશે અને ખાસ કરીને નિકાસ આધારિત ઉદ્યોગોને વધુ ફટકો પડી શકે છે. બાઈટ : કમલેશ ઘડિયા – ઉદ્યોગપતિ વીઓ- 02 વૈશ્વિક मंदી અને સપ્લાય ચેઇનની સમસ્યાઓના કારણે અંકલેશ્વરની મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝ હાલમાં માત્ર 50 ટકા ઉત્પાદન ક્ષમતા પર કાર્યરત છે. ઉત્પાદન ઘટતાં ગેસનો વપરાશ પણ ઓછો થયો છે.ઉદ્યોગ સંગઠનોનું માનવું છે કે અગાઉ જમા કરાવવામાં આવેલી સિક્યુરિટી ડિપોઝીટ હાલના જોખમોને આવરી લેવા માટે પૂરતી છે. આવી સ્થિતિમાં વધારાની ડિપોઝીટની માંગ કરવાથી ઉદ્યોગોની વર્કિંગ કેપિટલ પર ગંભીર અસર પડશે. ખાસ કરીને નાના અને મધ્યમ કક્ષાના MSME એકમો માટે કરોડો રૂપિયાની વધારાની ડિપોઝીટ જમા કરાવવી મુશ્કેલ બની શકે છે. જેના કારણે ઉત્પાદન, રોકાણ અને રોજગારી પર પણ પ્રતિકૂળ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળે પણ આ મુદ્દે ગુજરાત ગેસ કંપની સમક્ષ રજૂઆત કરી છે. ઉદ્યોગ મંડળના પ્રમુખ દ્વારા હાલની मंदીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધારાની ડિપોઝીટની માંગ મોકૂફ રાખવી જોઈએ. અથવા કેટલાક નિયમો ફેરફાર કરી ઉદ્યોગો સાયહક બનવું જોઈએ જેથી વડાપ્રધાન મોદીના 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સેકાર કરી શકાય બાઈટ - વિમલ જેઠવા – પ્રમુખ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળ બાઈટ - બી. એස්. પટેલ - પ્રમુખ - પાનોલી ઉદ્યોગો મંડળ - અંકલેશ્વર વીઓ- 03 હાલ સમગ્ર ઉદ્યોગજગતની નજર ગુજરાત ગેસ કંપનીના આગામી નિર્ણય પર ટકેલી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે જો વધારાની ડિપોઝીટની શરત યથાવત રાખવામાં આવશે તો તેની સીધી અસર ઉદ્યોગોની નાણાકીય સ્થિતિ અને રોજગારી પર પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ગેસ વિતરણ કંપની ઉદ્યોગોની માંગને કેટલું મહત્વ આપે છે અને આ મુદ્દે શું નિર્ણય લે છે. વાસુ પરમાર, ઝી મીડિયા, અંકલેશ્વર.
0
0
Report

सूरत के भाटा गाँव में पति की हत्या: पत्नी ने चाकू से हमला

Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ એંકર:સુરત: સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનેની હદમાં આવેલા ભાટા ગામમાં ગત ૨૩ જૂનના રોજ એક યુવકના શંકાસ્પદ मौतનો મામલો સામે આવ્યો હતો, જે હવે હત્યામાં परिणમ્યો છે. શરૂઆતમાં અકસ્માત કે શંકાસ્પદ મોત લાગતી આ ઘટના ંમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, પતિના રોજ-રોજના ત્રાસ અને મારઝૂડથી કંટાળીને પત્નીએ જ પતિ પર ચપ્પુના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી. ઈચ્છાપોર పోలీసులు આ મામલે પત્ની বিরুদ্ধে હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. વીઓ:1 પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, મૂળબિહારના વતની સુરત શહેરના ભાટા ગામમાં રહેતા ૩૦ વર્ષીય રામરતન યાદવ અને તેણી પક્ષી મનિષા છેલ્લા આઠ વર્ષથી સાથે રહેતા હતા.જો કે, છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પતિ રામરતન અવારનવાર નાની-નાની વાતોમાં પત્ની મનિષાને ઢોર માર મારતો હતો. વાઈટ: શ્વેતા ડેન્યલ (સુરત શહેર પોલીસ એસીપી) વીઓ:3 મનિષાએ રામરતનના શરીર પર એકપછી એક ત્રણ જેટલા ચપ્પુના ગંભીર ઘા ઝીંકી દીધા હતા, જેને કારણે રામરતન લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો. ઘટનારા બાદ ગભરાયેલી પત્ની મનિષા જ લોહીલુહાણ હાલતમાં પતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. જો કે, હોસ્પિટલના તબીબોએ રામરતનને તપાસીને मृत જાહેર કર્યો હતો. બાઈટ: શ્વેતા ડેન્યલ (સુરત શહેર પોલીસ એસીપી) વીઓ:4 ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. રામરતનના શરીર પરના ઘા અને પૂછપરછ દરમિયાન પત્નીની શંકાસ્પદ હિલાચલને કારણે આખરે સત્ય બહાર આવ્યું હતું કે પત્નીએ જ પતિને મોતના ઘાટ ઉતાર્યો છે. ઈચ્છાપોર પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપી પત્ની મનિષા યાદવની સત્તાવાર ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0
0
Report
Advertisement

सूरत के लिंबायत में महिला के साथ यौन उत्पीड़न, आरोपी गिरफ्तार

Surat, Gujarat:સુરતના લિંબાયત વિસ્તારમાં મહિલાની જાતીય સતામણીનો ગંભીર બનાવ સામે આવ્યો. મહિલાનો પીછો કરી ગંદી ઈશારા અને શારીરિક અડપલા કરાયા હતા. આરોપીએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટનાને લઈને લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરાયું. ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલ આરોપી બિલાલ મો. ફારૂક ખત્રી (ઉ.વ. 27) હોવાનું સામે આવ્યું. આરોપી લિંબાયતની સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું. આરોપી મૂળ રાજસ્થાનના સીકર જિલ્લાનો રહેવાસી છે. 23 જૂનના રોજ મહિલાની છેડતી અને ધમકી આપ્યાનો આરોપ છે. લિંબાયત પોલીસની સર્વેલન્સ ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહિલાઓની સુરક્ષા માટે આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાનો પોલીસનો સંદેશ.
0
0
Report

राजकोट के जंगलेश्वर में काजू कतरी डिमोलेशन पर स्वास्थ्य अधिकारी का बयान

Rajkot, Gujarat:એન્કર-રાજકોટ ના જંગલેશ્વર વિસ્તારમાં ડીમોલેશન દરમિયાન કાજુ કતરી જીયાફત નો મામલે માણસ આરોગ્ય અધિકાએ નિવેદન આપ્યું હતું..અલગ અલગ વીભાગનો મોટો સ્ટાફ હાજર હતો. 4800 કરતા વધારે સ્ટાફ માટે રિફ્રેશમેન્ટ અને નાસ્તા ની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી..માન્ય સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ચા, પાણી અને નાસ્તાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી..ડે વાઈઝ ચા પાણી અને નામાંસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના કાજુ કતરી મામલે કહ્યુંprs..પ્રેસ કોંફરેન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કાજુ કતરી અને સમોસા ની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.સૌથી મોટો સવાલ 40 થી 50 પત્રકારો 34 હજારની કાજુ કતરી કઈ રીતે ખાઈ શકે.ઉલ્લેખનીય છે કે આજે જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસ ના આગેવાનો કાજુ કતરી લઈને પહોંચ્યા હતા અને વિરોધ કર્યા હતા. -રાજકોટ મનપા કાજુ કતરી વિવાદ. -કાજુ કતરી ને લઈને રાજકારણ ગરમાયુ -કાજુ કતરીને લઈને કોંગ્રેસએ વિરોધ કર્યો.. -मનપા આરોગ્ય અધિકારીએ કહ્યું,2300 પોલીસ સ્ટાફ હાજર હતો, -7 જોનમાં ડીમોલેશન કામગીરી ડિવાઇડર કરવામાં આવી હતી.. -25 જેટલી મેડિકલ ટિમો હાજર હતી. -ફાયર,PGVCL, આરોગ્ય,પોલીસ,મેડिकल સહિત ની ટિમો તૈનાત હતી. -મશીનોનો પણ મોટા પ્રમાણમાં સ્ટાફ હાજર હતો.. -100 જેટલા વિડીયો ગ્રાફરો presentes હતા, -મોટા પ્રમાણમાં મુજૂરોનો સ્ટાફ હાજર હતો... -કુલ 4800 સ્ટાફ તૈનાત હતો.. -આ કાજુ કતરી પત્રકારોએ ખાધી હતી .. ડૉ. જયેશ વકાણી આરોગ્ય અધિકારી મનપા, રાજકોટ.
0
0
Report

मोरबी के जेतपुर में किसान आंदोलन के बीच संगठन के एडमिन के व्हाट्सएप अकाउंट बंद

Morbi, Gujarat:મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલન વચ્ચે મોટા સમાચાર ખેડૂત ક્રાંતિ સંગઠનના એડમિનનું વોટ્સએપ એકાઉન્ટ સსპેન્ડ કરાયું ધવલ જાકાસણીયાનું વોટ્સએપ એકાઉન્ટ ત્રીજી વખત બંધ થયું અગાઉ પર્સનલ અને કારખાનાનું વોટ્સએપ એકાઉન્ટ પણ બંધ થયાનું નિવેદન ખેડૂત ક્રાંતિ સંગઠનનું ફેસબુક પેજ પણ અગાઉ બંધ થયું હતું તમામ ખેડૂત ગ્રુપોમાં મુખ્ય એડમિન તરીકે કામ કરે છે ધવલ જાકાસણીયા વારંવાલocker એકાઉન્ટ સસ્પેન્ડ થવા પાછળ સરકારનો હાથ હોવાની શંકા વ્યક્ત કરાઈ ખેડૂતોના હક્ક માટેનો સંઘર્ષ યથાવત્ રહેશે : ખેડૂત ક્રાંતિ સંગઠનના ધવલ જાકાસણીયા
0
0
Report
Advertisement

पंचमहाल: कलोल पुलिस ने सिलेंसर चोरी का पर्दाफाश, 72 सिलेंसर और 11.34 लाख का माल जब्त

Godhra, Gujarat:ब्रेकिंग પંચમહાલ : કાલોલ પોલીસે સાયલેન્સર ચોરીના ગુનાનો પર્દાફાશ કર્યો મધવાસ ગામ નજીક હીરો કંપની પાસે શંકાસ્પદ આઈસર કન્ટેનર ટ્રકમાંથી માલ ઉતારતા બે શખ્સોને ઝડપી પાડ્યા પૂછપરછ દરમિયાન બડ-વે કંપનીમાંથી મોટરસાયકલના સાયલેન્સરના ચોરી કરી હોવાની કબૂલાત હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયલેન્સર ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ થયું આરોપી હરેશભાઈ ગુલાબસિંહ ચૌહાણ અને રાજકુમાર દરનેશભાઈ ચૌહાણની ધરપકડ આરોપીઓ પાસેથી 72 કાળા રંગના સાયલેન્સર, લોખંડની ટ્રોલી અને આઈસર ટ્રક સહિત કુલ રૂ. 11.34 લાખનો મુદ્દામાલ કબજે કાલોલ પોલીસની સર્વેલન્સ ટીમ અને નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સફળ કાર્યવાહી
0
0
Report
Advertisement

जूनागढ़ में पारिवारिक विवाद में युवक हत्या, चार आरोपी गिरफ्तार

Junagad, Gujarat:જૂનાગઢમાં નોંધપાત્ર શંકાએ લોહીના સંબંધોને લોહિયાળ બનાવી દીધા હતા. મામા-ફhoiના પરિવાર વચ્ચે થયેલી બોલાચાળીએ એવો ખતરનાક વળાંક લીધો કે એક યુવકે જીવ ગુમાવ્યો. જુનાગઢના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓને રાઉન્ડઅપ કરી લીધા. જુનાગઢમાં પારિવારિક વિવાદે ένα યુવાનના જીવનને આંખમાં અંધારું બનાવ્યું. મળતી માહિતી મુજબ, ૧૯ જૂનના રોજ ફરિયાદીના માતા ખબર અંતર પૂછવા માટે ગયા હતા. પરંતુ આરોપી અમીર હુસેનને શંકા હતી કે તેઓ ઘરની વાતો બહાર પુછેરી રહ્યા હતા. આ શંકાએ ૨૨ Juniને રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. દિલાવર અલીભાઈ રવન્ના, શહબાઝ, સુલતાન અને સાહિલ નામના આરોપીઓએ ભેગા થઇ કોઇયા શશ્તોષિતથી ફરિયાદીના ભાઈ ઇમ્તિયાઝ મહિડા અને અન્ય લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલાના લીધે ઇમ્તિયાઝના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલાના સમયે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારબાદ પરિવારજનોએ વાત સૌમ્ય બનાવી દીધી હતી, પરંતુ પરિસ્થિતિ ગંભીર બની અને ઈમ્તિયાઝનું મોત થયું હતું. પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં માથાના ભાગે ગંભીર ઈજા સામે આવ્યા બાદ પોલીસએ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. એ-ડિવિઝન પોલીસની ટીમે ઝડપી કાર્યવાહી કરીને ચારેય આરોપીઓને રાઉન્ડઅપ કરી આગળની તપાસ હાથ ધરી છે. એક નાની શંકા— એક સામાન્ય બોલાચાલી— અને આખરે પરિવારના જ સંબંધોમાં લોહી વહ્યુ. આ કેસમાં પકડાયેલા ચાર આરોપીઓમાંથી ત્રણ સગા ભાઈઓ હોવાનું સામે આવ્યું છે જ્યારે એક તેમનો કાકા હોવાનું પાત્ર આવ્યું હતું. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ ધરાધરોચના તપાસ કરી રહી છે.
0
0
Report

संविधान हत्या दिवस पर राजनीति गर्म, कांग्रेस-भाजपा के समर्थक भिड़े

Ahmedabad, Gujarat:અમદાવાદ ભાજપ દ્વારા બંધારણ હત્યા દિવસની ઉજવણી કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલ કટોકટી ની યાદમાં કાળા દિવસ તરીકે મનાવાયો 25 જૂન 1975 ના દિવસે લાગુ કરાયો હતો કટોકટી દિવસ ખાનપુરમાં આવેલ ભવન્સ કોલેજ ખાતે વિશેષ કાર્યક્રમ નું આયોજન કાર્યક્રમમાં આજેના યુવાનો એ કટોકટીના સમયે થયેલ अत्यાચાર અંગે જણાવવામાં આવ્યુ વિષ્ણુ પંડ્યા કે જેઓ એ સમય ના સાક્ષી હતા તેઓ એ કટોકટી ના સમય ની વાતો વાગોળી કોંગ્રેસ સત્તા માટે કટોકટી લગાવી હતી તેવા આક્ષેપ પણ કર્યા કાર્યક્રમમાં મેયર. ભાજપ કાર્યકર. કોર્પોરેટર. ધારાસભ્ય. સંસદ સભ્ય અને નેતા રહ્યા હાજર ભાજપ દ્વારા આપવામાં આવેલી યાદી મુજબ કોરપોરેટર અને અન્ય લોકો હાજર રહ્યા કે નહીં તે પણgression (sic) gd‌ા ઙitter
0
0
Report

जयेश पटेल ने सरकार पर किसान विरोध तेज किया: भाव नहीं मिला

Surat, Gujarat:सरकार, भाजपा साथे રહી ने काम કરતા ખેડુત નેતા જયેશ પટેલ ના બોલ બદલાયા સરકાર પર ખેડૂતોના પ્રશ્નો બાબતે કર્યા આکرાં સરકાર માં કહ્યું કે ખેડૂતો ની કોઈ વાત સાંભળવા નથી આવતી - જયેશ પટેલ ખેડૂતો ના ભોગે ઉદ્યોગો નો વિકાસ કરાય રહ્યા છે - જયેશ પટેલ 2015 માં જે શેરડી ના ભાવ મળતા હતા એજ ભાવ આજે મળી રહ્યા છે - જયેશ પટેલ સરકાર ખેડૂતોને પોષણ ભાત નથી આપી سકિ - જયેશ પટેલ સરકાર જોર જબરદસ્તી થી જમીનો પડાવી રહી છે - જયેશ પટેલ સહકારી કિસાન નેતા જયેશ પટેલ (દેલાડ) એ કરી ઘરવાપસી જયેશ પટેલ પૂર્વ સુમુલ ના ડિરેક્ટર રહી ચુક્યા છે ભાજપ ના ખેડૂત નેતા તરીકે જાણીતા છે જયેશ પટેલ સુરત સુંમુલ ડેરી માંથી નામ કમી થતા ખેડૂતો માટે લડતા ગુજરાત ખેડુત સમાજ સંગઠન માં કરી ઘર વાપસી ઓલપાડ ખાતે વીજ ટાવર પાવર ગ્રીડ આંદોલન માં જોડાયા ગુજરાત ખેડુત સમાજ દ્વારા ઓલપાડ ખાતે પાવર ગ્રીડ ટાવર વિરોધ માં રેલી સાથે આવેદ પત્ર બાઈકટ, સ્પીચ - જયેશ પટેલ ખેડૂત આગેવાન (ભાજપ, સહકારી નેતા) બાઇટ:- દર્શન નાયક (ખેડૂત આગેવાન - સુરત) બાઇટ:- જયેશ પટેલ (પ્રમુખ ગુજરાત ખેડુત સમાજ)
0
0
Report
Advertisement
Advertisement
Back to top