icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow30 Apr 2025, 01:01 pm

Amreli - રાજુલા નજીક ગમખ્વાર અકસ્માત એકનું મોત

Rajula, Gujarat:રાજુલામાં ગમખ્વાર અકસ્માત: હાઈવે પર ગેરકાયદે પાર્ક કરેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત પોલીસ 108 તેમજ સેવાભાવી યુવાનો દોડી આવ્યા અમરેલી જિલ્લાના રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણાના પુલ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કાર અડધી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી.અકસ્માતમાં કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય ત્રણ મુસાફરો ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમાર, સંજયસિંહ જોરસન મોરી અને નીતાબેન સંજયસિંહ મોરીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

गुजरात: 11 साल के बच्चे की मोबाइल लत पर स्वास्थ्य मंत्री ने चिंता जताई

Surat, Gujarat:બાળકોમાં વધતી જતી મોબાઈલ ની માયા ને લઈને રાજ્યના આરોગ્ય પ્રધાન એ ચિંતા વ્યક્ત કરી હતી. આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરીયાએ મોબાઈલની લત દૂષણ ગણાવી હતી. બાળકોને નાનપણ થી મોબાઈલ ની લત ના લગાડવા વાળીઓને અપીલ કરી હતી કે માતા પિતાઓની ભૂલના કારણે બાળકને વાલીઓ કરતા મોબાઈલ પ્રત્યે વધુ પ્રેમ હોય છે. ઉલ્લેખનીય છેકે કામરેજ માં 11 વર્ષનો બાળક મોબાઇલમાં વધુ રચ્યોપચ્યો રહેતો હોવાથી વાલીએ ઠપકો આપ્યો હતો જેનું માઠું લાગી કોઇતા બાળક કામરેજ થી 1400 કિમી દૂર UP ના વારાણસી પહોંચી ગયો હતો ત્યારબાદ કામરેજ પોલીસ ટીમને રાત દિવસ એક કરી ગણતરીના દિવસો માં જ બાળકને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયા એ આ કામગીરીને લઈને કામરેજ પોલીસ ટીમને પણ અભિનંદન આપ્યા હતા
0
0
Report
Advertisement

राज्य के कई हिस्सों में बारिश की संभावनाएं, 1–3 जुलाई तक भारी बरसात संभव

Gandhinagar, Gujarat:હવામાન આગાહી કાર અંબાલાલ પટેલ ની આગાહી આજરા થી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા સાત જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલ મહીસાગર વડોદરા માં વરસાદની ಸಾಧ್ಯતા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે હાલ દરિયામાં કોઈ સિસ્ટમ સક્રિય નથી અને અન્ય સામુદ્રિક પેરામીટર્સ સક્રિય ન હોઇવાના લીધે વરસાદ વિલંબમાં પડ્યો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે વરસાદ વિલંબમાં હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાના કારણે પણ વરસાદ નથી આવ્યો આગામી ત્રણ અને ચાર જુલાઈ દરમિયાન બંગાળ ઉપસાગર માં લો પ્રેશર બનવાની શક્યતા બંગાળ ઉપસાગરમાં સર્જાઈ શકે છે ડીપ ડિપ્રેશન જેનાથી પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત ના ભાગો માં વરસાદની શક્યતા મધ્ય ગુજરાત પંચમહાલ આસપાસના વિસ્તારમાં વરસાદની શક્યતા કોઈ ભાગમાં હળવો તો કોઈ ભાગમાં ચાર થી છ inch ભવાની શક્યતા મધ્ય ગુજરાતના કેટલાક ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ના ભાગોમાં પણ વરસાદની શક્યતા કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતા દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ વલસાડ નવસારીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા નદીઓમાં પૂરની શક્યતા 29 30 জুনથી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા આગામી બે ત્રણ જુલાઈથી રાજ્યના મોટાભાગના ભાગમાં સાર્વત્રિક વરસાદની શક્યતા 11 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા ચાર જુલાઈ બાદ મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાના જળ સ્તર માં વધારો થઈ શકે છે 16 જુલાઈ રથયાત્રા આસપાસ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી ભાગોમાં વરસાદ ના કારણે ગુજરાતમાં પણ અસર થઈ શકે છે આગામી બીજી અને ત્રીજી ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં અણધારા વરસાદની શક્યતા 16 જુલાઈ રથયાત્રા દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં છાંટા કે ક્યાંક વરસાદ થઈ શકે 16મી જુલાઈએ રથયાત્રાણા દિવસે સમી સાંજે ઈશાની વીજળી થાય તો વીજળી સર્પ આકાર સફેદ કલરની થવી જોઈએ લાલ ભડકા જેવી વીજળી થાય તો વરસાદની ખેંચ બતાવે
0
0
Report

हाजीपुर गाँव में बारात के घोड़े पर हमला; 5 आरोपी गिरफ्तार

Patan, Gujarat:હાજીપુર ગામે પટણી પરિવારમાં લગ્ન પ્રસંગ હોય ગામમાંથી નીકળેલ વરઘોડા પર કેટલાક ઈસમોએ હુમલો કરતા પરિસ્થിതി વણસવા પામી હતી ત્યારે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો અને ફરિયાદીની ફરિયાદ લઈને પાંચ ઈસમોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પાટણ તાલુકા ના હજીપુર ગામે 27 જૂન, 2026ના રોજ ગામમાં રહેતા કૌશિક ભાઈ ના લગ્ન હોઈ વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. વરઘોડો જ્યારે ગામમાં આવેલ વાઘેશ્વરી માતાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ვરરાજાને અટકાવીને વરરાજાને ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ પરિસ્થિતિ વણસી હતો આ સમગ્ર મામલે போலீસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ફરિયાદી ની ફરિયાદ પ્રમાણે પોલીસે 5 આરોપીની સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, પાંચેય આરોપીની ધરપકડ કરી લીધી છે. અને આજે પણ જયારે જાન જવાની હતી ત્યારે પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ પણ પ્રકારનો ઈસ્યુ નથી. પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ભ્રાંમક વીડિયોથી દૂર રહેવા અપીલ કરી છે છતાં પણ બે જૂથો વચ્ચે વાતચીત અને ફેલાવાનું કામ કરશે તો તેની સામે કડક પગલાં ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
0
0
Report
0
0
Report
Advertisement

पटण के आबू रोड होटल में किंजल पटेल ने आत्महत्या कर दी; पुलिस ने पोस्टमार्टम किया

Abu Road, Rajasthan:અંબાજી પાટણમાં રહેતી કિંજલ પટેલે આબુ રોડની તળેટીમાં આવેલી એક ખાનગી હોટલમાં ગળેફાંસી લગાવીને આત્મહત્યા કરીভিডિઓ વાયરલ થયો માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લાશનો કબજો લીધો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો મૃતકના પરિવારને ઘટનાની જાણ કરાતાં, મૃતકના મોટા ભાઈ મિતુલ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા અને સદર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો. મિતિુલ પટેલે પોલીસને જણાવ્યું હતું કે, Kenneth શુક્રવારે ઘોડા ખરીદવા માટે પંજાબથી નીકળ્યો હતો. તે પાટણથી ટેક્સી દ્વારા આબુ રોડ પહોંચ્યો હતો. તેણે તેના પરિવારને કહ્યું હતું કે તેણે આબુ રોડથી ટ્રેન રિઝર્વેશન કરાવ્યું છે અને તે પંજાબ જશે. મૃતક કિંજલ પટેલ પાટણમાં ઘોડા ફાર્મ ધરાવતો હતો. જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમો અને શુખ માટે ઘોડા રાખતા હતા. અને તેઓ વારંવાર ઘોડા ખરીદવા માટે પંજાબ જતા હતા અને આબુ રોડ પર રોકાયા પછી, મહારાષ્ટ્રના અન્ય ઉદ્યોગપતિઓ તેમની સાથે જોડાયા હતા. મિતુલ પટેલના જણાવ્યા મુજબ, કિંજલના પરિવારમાં તેની પત્ની, એક પુત્ર અને તેના માતાપિતાનો સમાવેશ થાય છે. તે ઘોડાનો ફાર્મ ચલાવતો હતો. પોલીસ પોસ્ટમોર્ટમ પછી मृतદેહ પરિવારને સોંપી કેસની વધુ તપાસ રહી છે. બાઈટ.... મિતુલ પટેલ..... મુર્તક किंજલપતેલ નો ભાઈ પાટણ
0
0
Report
Advertisement

भाजपा का सशक्त बूथ कार्यक्रम, मुख्यमंत्री पटेल की उपस्थिति; अमित शाह नहीं पहुंचे

Ahmedabad, Gujarat:અમદાવાદ ભાજપ દ્વારા હાલમાં વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમ ચાલી રહ્યા છે. જે અંતર્ગત મારું બૂથ સશક્ત બૂથ કાર્યક્રમ યોજાયો. ચાંદલોડિયાના વિશ્વકર્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અન્ય ભાજપી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અગમ્ય કારણોસર ઉપસ્થિત ન રહ્યા. નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહંત્રી અમિત શાહ દ્વારા પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં અતિ મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવાની ઝુંબેશ શરુ કરી છે. આજ ઝુંબિશને વધુ વેગવાન બનાવવાના હેતુથી કાર્યકરોને વિવિધ ટાર્ગેટ આપવામાં આવ્યા છે. બદલાતા જતા વાતાવરણ અને પર્યાવરણને સમતોલ કરવા આ વૃક્ષારોપણ અભિયાનને વધુ તેજ બનાવવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે.Blocklyભાજપ હંમેશા اپنے કાર્યકરોને દેવતુલ્ય ગણતો હોવાથી વિવિધ કાર્યકર્તાઓનું સન્માન પણ કરવામાં આવ્યું. સ્પીચ : ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
0
0
Report
Advertisement

अरवल्ली में चेन स्नैचिंग: दो गिरफ्तार, 97 हजार माल जब्त, 43 केस

Modasa, Gujarat:અરવલ્લી જિલ્લામાં મહિલાઓને નિશાન બનાવી ચેઇન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતી ગેંગના બે સાગરીતોઆખરે પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. અરવલ્લી એલસીબીએ મોડાસાના કોલેજ રોડ વિસ્તારેથી બંને આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓના ગળામાંથી સોનાના દોરા અને દાગીના ઝૂંટવી ફરાર થઈ જતા હતા. પોલીસ તપાસમાં મોડાસા ટાઉન અને ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા બે ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. સલમાનખાન પઠાણ અને વિક્રમ દાંતાણી નામના બંને આરોપીઓ પાસેથી રૂ. 97 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ બંને સામે રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 43 ગુનાઓ નોંધાયેલા છે અને અમદાવાદ તેમનું મુખ્ય ઓપરેશન સેન્ટર હતું. હવે સમગ્ર મામલે અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજાએ શું જણાવ્યું, સાંભળીએ.
0
0
Report

राजकोट के सिविल अस्पताल में दान दी गई ई-रिक्शा बेकार, व्यवस्था पर सवाल

Rajkot, Gujarat:રાજકોટની સિવીલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધાને લઈને વધુ એક ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. દાતાઓ દ્વારા હોસ્પિટલને ભેટ સ્વરૂપે આપવામાં આવેલી આધુનિક ઈ-રિક્ષા આજે ઉપયોગના અભાવે હોસ્પિટલ પરિસરમાં ધૂળ ખાઈ રહી છે. આ ઈ-રિક્ષા ખાસ કરીને અશક્ત, વૃદ્ધ અને ગંભીર દર્દીઓને એક વોર્ડથી બીજા વોર્ડ સુધી સરળતાથી પહોંચાડી શકાય તે હેતુથી આપવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલ તંત્રની ઉદાસીનતાના કારણે દર્દીઓ માટેની આ મહત્વપૂર્ણ સુવિધા બિનઉપયોગી બની ગઈ હોવાનું સામે આવ્યું છે. એક તરફ સિવિલ હોસ્પિટલમાં અનેક વખત એવા દ્રશ્યો સામે આવે છે જેમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને સ્ટ્રેચર માટે લાંબી રાહ જોવી પડે છે અથવા દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજી તરફ દર્દીઓની અવરજવરને સરળ બનાવી શકાય તેવી ઈ-રિક્ષા ખૂણામાં ઊભી રહી ધૂળ ખાઈ રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ મુદ્દે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં કરવામાં આવ્યા નથી. દર્દીઓના હિત માટે દાતાઓએ આપેલી સુવિધાનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાના કારણે હવે હોસ્પિટલતંત્રની કામગીરી સામે સવાલો ઊભા થાય છે. દર્દીઓને રાહત આપવા માટે મળેલી ઈ-રિક્ષા આખરે ક્યારે રસ્તા પર દોડશે અને દર્દીઓના ઉપયોગમાં આવશે તે જોવું રહ્યું.
0
0
Report
Advertisement
Advertisement
Back to top