icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow30 Apr 2025, 01:01 pm

Amreli - રાજુલા નજીક ગમખ્વાર અકસ્માત એકનું મોત

Rajula, Gujarat:રાજુલામાં ગમખ્વાર અકસ્માત: હાઈવે પર ગેરકાયદે પાર્ક કરેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત પોલીસ 108 તેમજ સેવાભાવી યુવાનો દોડી આવ્યા અમરેલી જિલ્લાના રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણાના પુલ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કાર અડધી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી.અકસ્માતમાં કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય ત્રણ મુસાફરો ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમાર, સંજયસિંહ જોરસન મોરી અને નીતાબેન સંજયસિંહ મોરીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

आहमदाबाद में ट्रैफिक सुधार के लिए दो कट बंद, डायवर्जन शुरू

Ahmedabad, Gujarat:આહમદાબાદ આહમદાબાદમાં વધતી ટ્રાફિક સમસ્યા ને નિવારવા શહેર ટ્રાફિક પોલીસ ની પહેલ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા કરાઈ સમીક્ષા નાના ચિલોડા સર્કલ ખાતે ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરાઈ નાના ચિલોડા સર્કલ ખાતે બ્રિજ નીચેના બે કટબંધ કરવામાં આવ્યા છે બન્ને કટમાં ૧૦૦ મીટર અંતરે ડાઈવર્ઝન આપવામાં આવ્યું આવ્યા/આવ્યા બન્ને તરફ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય નહીં તેને લઈને કટ લંબાવવા માં આવ્યા પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓ પણ રહ્યા હાજર આવનારા દિવસોમાં અન્ય ટ્રાફિક પોઈન્ટ પર પણ કરશે નિરીક્ષણ અને ડેવર્વજન આપશે અગાઉ પૂર્વ અને પશ્ચિમ ના અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ પર સુધારા કરવામાં આવ્યા છે સામાન્ય ફેરફાર થી ટ્રફિક ની સમસ્યા માં ઘટાડો જોવા મળે છે બાાઈટ : જી એસ મલીક , પોલીસ કમિશનર, અમદાવાદ શહેર પોલીસ
0
0
Report

नर्मदा नहर मरम्मत से अहमदाबाद में 10 दिन पानी आपूर्ति में 5–10% कमी, क्षेत्र प्रभावित

Ahmedabad, Gujarat:અમદાવાદ નર્મદાની મુખ્ય નહેરમાં રીપેરીંગ ના કારણે અમદાવાદના સાત ઝોન પૈકી પાંચ ઝોનમાં પાણીનો કાપ રહેશે. કોતરપુર વોટર વર્કસ ને મળતા દૈનિક 1100 એમએલડી પાણીના જથ્થામાં 50-55 એમએલડી પાણીનો જથ્થો ઓછી આવશે. નર્મદાની મુખ્ય નહેરુમાં થયેલ નુકસાન કે તૂટેલી નહેરોના ભાગને રીપેર કરવાનો કામ હાથ ધરવામાં આવ્યું છે. તેથી આગામી 10 દિવસ સરદાર સરોવર નર્મદા નિગમ পানি સપ્લાયમાં વધઘટ કરશે. આ વધઘટના કારણે દસ દિવસ સુધી કોતરપુર વોટર વર્કસ ખાતે 5-10% જેટલો પાણીનો જથ્થો ઓછો આવશે જેની સીધી અસર અમદાવાદના لوگوں ઉપર પડશે. અમદાવાદના સાત ઝોન માંથી પાંચ એટલે કે પશ્ચિમ મધ્ય ઉત્તર પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સૌથી વધુ અસર વર્તાય તે પ્રકારની શક્યતા છે આમ અમદાવાદની કુલ 60થી 65ટકા વિસ્તારોમાં પાણીનો કાપ રહેશે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા મુખ્ય નહેરોમાં પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે આરસીસી લાઇનિંગમાં થયેલા નુકસાનની સામે રીપેરીંગની કામગીરી કરવામાં આવશે. ઘણા પાણી કાપની અમદાવાદની જનતા ઉપર ઓછી અસર રહે તે માટે અમદાવાદ મહાનગરપાલિકાએ તૈયારી પણ કરી છે. મનપાયે વિવિધ વોર્ડમાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઉપર બનાવેલા બોરવેલ નો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે અને લાંબા સમય સુધી તેને ચાલુ રાખવામાં આવશે જેમાંથી બાકી રહેલા પાણીની ઘટ ઓછી કરવામાં આવશે
0
0
Report
Advertisement

गंगोत्री-यमुनोत्री धाम में भक्तों की संख्या 2.5 लाख पार, मौसम के बावजूद उत्साह बढ़ा

barahat, Uttarkashi, Uttarakhand:गंगोत्री, यमुनोत्री धाम में श्रद्धालुओं की संख्या पहुंची 2.5 लाख के पार गंगोत्री धाम में 124157 एवं यमुनोत्री धाम में 126630 श्रद्धालु पहुंचे है। अब तक यात्रा सीजन में धामों की ओर पहुंचने वाले कुल वाहनों की संख्या 26034 हो गई है। यात्रा मार्गों के मुख्य पड़ावों पर स्वास्थ्य केंद्रों में अब तक 86895 यात्रियों की स्क्रीनिंग और 8753 यात्रियों का स्वास्थ्य परीक्षण किया जा चुका है। प्रशासन द्वारा यात्रा मार्गों पर उपलब्ध सुरक्षा, स्वास्थ्य, पेयजल, साफ-सफाई, यातायात प्रबंधन सहित सभी जरूरी सेवाओं की निरंतर निगरानी की जा रही है। यात्रा को सुगम सुरक्षित बनाने के लिए जिला प्रशासन मुस्तैद है।
0
0
Report

एक साल पूरा होने पर स्पेशल डॉक्यूमेंट्री: आम लोगों की बाइट से संदेश

Jamnagar, Gujarat:कल ओप्रशन सिन्दूर के एक साल पुरे होंगे इस पर एक स्पेशल DOCUMENTARY जाएगी जिसके आम लोगो की बाइट करनी है. आम लोगो की बाइट 5 -5 लोगो की बाइट : सवाल : पाकिस्तान और आतंकवाद को भारत ने कैसे धूल चटाई। एक साल पहेली की कोनसी ऐसी याद है जो आपको अभी याद तक है चला था भारत ने हमला कर दिया और इतना बड़ा हमला किया तो केसा लगा ? पाकिस्तान को एक मेसेज क्या देना चाहोगे। नोट : जो भी रिपोर्टर बाइट लें वो आज एक साल पूरा हुआ या कल होगा ऐसे शब्दों के साथ सवाल न पूछे ( इनपुट डेटेड न हो ) , लोगो की जोशीली बाइट ले कुछ लोगो का ग्रुप बनाकर बाइट लें , हर तरह की उम्र के लोग हो।
0
0
Report
Advertisement

सूरत में मैथिली ठाकुर का भक्ति संगीत आकर्षण, VIP रोड पर भक्तों की भीड़

Surat, Gujarat:એંડ્યર્માન: સુરતના વેસુ વીઆઈપી રોડ પર ભક્તિનો મહાસાગર ઉમટ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખ્યાતનામ ગાયિકા મૈથિલી ઠાકુરના સુમધુર ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરતીઓ ભક્તિના રંગે રંગાયા હતા. વીઓ:1 આ ભવ્ય કાર્યક્રમ પાછળ અનેક ખુશીઓના પ્રસંગો જોડાયેલા હતા: પશ્ચિમ બંગાળમાં જીતની ઉજવણી. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલની મેરેજ એનિવર્સરી. NG ગ્રુપના માલિક સધીર ગોહિલની મેરેજ એનિવર્સરી. આ ત્રિવેણી સંગમ નિમિત્તે NG મોલ દ્વારા આ ભક્તિમય સાંજનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બાઈટ: મૈથિલી ઠાકુર (ગાયકા) બાઈટ: સુધીર ગોહિલ (NG ગ્રુપ આયોજક) વીઓ:2 मૈથિલી ઠાકુરની લોકપ્રિયતા એવી જોવા મળી કે કાર્યક્રમ શરૂ થાય તો પહેલા જ આખો વીઆઈપી રોડ ભક્તો અને સંગીત પ્રેમીઓથી ચિક্কার ભરાઈ ગયો હતો. યુવાનોથી લઈને વૃદ્ધો સુધીના બધા લોકો मૈથિલીના સૂરો પર મંત્રમુગ્ધ થયા હતા. મૈથિલીએ પોતાના આગવા અંદાજમાં રામ ભજન અને શિવ સ્તુતિની રજૂઆત કરી ત્યારે સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું. ઉપસ્થિત શ્રોતાઓ તેમના દરેક ગીત પર ઝૂમી ઉઠ્યા હતા. પ્રશાંત ઢીવરે -સુરત
0
0
Report

जूनागढ़ तालाब दरवाजे के पास भाजपा कार्यकर्ताओं पर जानलेवा हमला

Junagad, Gujarat:જૂનાગઢ - તળાવ દરવાજા નજીક ભાજપના કાર્યકરો પર જીવલેણ attack હોવા શબ્દો વચ્ચે સીધો પ્રવાસ જોરદાર હુમલો શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેન્દ્ર ઓડેદરા અને સક્રિય કાર્યકર તુષાર સોજીત્રા પર હુમલો બાઈક પર આવેલા ત્રણ શખ્સો હુમલો કરી નાસી છૂટયા ઈજાગ્રસ્ત બક્ષીપંચ મોરચાના મહામંત્રિ અને કાર્યકરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બંગાળની ચૂંટણી માટે જૂનાગઢ થી ધારાસભ્ય સંજય કોરડીયા સહીતના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે ગયા હતા એ બાબતે સોશ્યલ મીડિયામાં કોમેન્ટ કરતાં હુમલો કરાયો હોવાનો આક્ષેપ ધારાસભ્ય સંજય કોરડીયા અને ભાજપના કોર્પોરેટર સંજય મણવર દ્વારા આ હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ ભાજપના જ કાર્યકરે ધારાસભ્ય પર કર્યા ગંભીર આક્ષેપ
0
0
Report

अंबालाल पटेल की भविष्यवाणी: गुजरात में मई अंत तक मानसून आ सकता है

Gandhinagar, Gujarat:હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં વાદળછાયો વાતાવરણ બનશે વૈશાખ માસમાં આવા વાદળો છવાય છે સવા મહિનો વાદળો રહ્યા પછી ચોમાસું આવતું હોય છે વાદળા ઉપર હોવાથી ભારે વરસાદની શક્યતા નથી ૫ થી ૮ મે દરમિયાન પૂર્વ ગુજરાત માં હળવો વરસાદ થઈ શકે પંચમહાલ, દાહોદ તથા મહિસાગર ના ભાગોમાં ક્યાંક હળવો વરસાદ થઈ શકે દક્ષિણ ગુજરાત ના ભાગો માં છાંટા કે વરસાદ થઈ શકે સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે હાલ માં ભેજનું પ્રમાણ વધું હોવાના કારણે ઉકળાટ રહેશે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ના ભાગો માં ઉકળાટ જાભશે ૧૧ થી ૨૦ મે ગરમી નું પ્રમાણ વધશે મધ્ય ગુજરાત ના ભાગો માં ૪૩ થી ૪૪ ડિગ્રી તાપમાન રહેશે ઉત્તર ગુજરાત ના ભાગો ૪૩ થી ૪૪ ડિગ્રી તાપમાન જઈ શકે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર ના ભાગોમાં ગરમી ૪૩ થી ૪૪ ડિગ્રىي જાય શકે કચ્છ ના ભાગો માં તાપમાન ૪૨ ડિગ્રી જઈ શકે પ્રિ મોન્સુન એક્ટિવિટી નો વરસાદ ૨૩ મે આસપાસ થઈ શકે ૨૫ મે થી ૭ જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર છે રોહિણી નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ આવે તો પવન ફૂંકાશે અને વરસાદ પાછો ખેંચાય રોહિણી ના ઉતરતા ભાગો માં વરસાદ આવે તો સારા સંકેત ૧૫ મે બાદ અરબી સમુદ્ર અને બંગાળ ની ઉપસાગર સક્રિય બની જશે ૧૫ મે થી જૂન ની શરૂઆત સુધી વાવાઝોડું સર્જાઈ શકે અરબી સમુદ્રમાં વાવાઝોડા થઈ શકે
0
0
Report
Advertisement

देवभूमि द्वारका के रावल क्षेत्र में जर्जर पानी टंकी खतरे में

Dwarka, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લા નાં રાવલ નગરપાલિકા વિસ્તારમાં વર્ષો જૂની પાણીની ટાંકી ખુબ જ ઢીલી પડી જતી હોવાથીlocalsમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાવલના ઘાટ વિસ્તારમાં આવેલી આ ટાંકી ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવી રહી છે, જેનાથી લોકોમાં ભારે રોષ છે. ઘાટ વિસ્તારમાં સ્થિત આ ટાંકિ દાયકાઓ જૂની હોવાથી તેના સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે અને લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે. આ ટાંકીની આસપાસ ગીચ રહેણાંક વિસ્તાર આવેલો છે અને મુખ્ય રસ્તો પણ ત્યાંથી જ પસાર થાય છે; દરરોજ સેકડો લોકો અને બાળકો આ જોખમી ટાંકી પાસેથી પસાર થવા માટે મજબૂર છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટાંકી એટલી નબળી પડી ગઈ છે કે તે કોઈ પણ સમયે મોટા દુર્ઘટના નિમંત્રણ આપી શકે છે. સ્થાનિક રહેવાસીોએ નગરપાલિકા તંત્રને અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે; ટાંકી તાત્કાલિક ઉતારી લેવાના માટેની માંગણી વારંવાર કરવામાં આવી છે, પરંતુ તંત્ર હાલમાં આ અંગે ક્રિયાશીલ નથી. રોષે ભરાયેલા લોકો સવાલ કરી રહ્યા છે કે જો આ ટાંકી ધરાશાયી થાય તો તેની જવાબદારી કોણ લેવાય અને આ ટાંકીને તાત્કાલિક તોડી પાડવાના પગલાં કેમ નહીં લેવાય? હાલમાં જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર આ मौतના માંચડા સમાન ટાંકીને તાત્કાલિક તોડી પાડે તેવી આકાંક્ષા ગઈકાલથી ઉઠી રહી છે.
0
0
Report

राज्य सरकार ने टाइप-1 डायबिटीज के बच्चों के लिए मुफ्त इंसुलिन योजना शुरू की

Ahmedabad, Gujarat:રાજ્ય સરકારનો સંવેદનશીલ અભિગમ આધારભૂત આરોગ્ય કવચઃ અમદાવાદ સિવિલ હોસ્પીટલ દ્વારા ૧ વર્ષમાં ૨૪,૦૦૦થી વધુ દર્દીઓને ₹૨.૩૮ કરોડના ઇન્સ્યુલિન ઈન્જેકશન મફત અપાયા ટાઇપ-૧ ડાયાબિટીસથી પીડાતા બાળકો માટે રાજ્ય સરકારનું આરોગ્ય કવચ ઇન્સ્યુલિનથી ગ્લુકોમીટર સુધીની તમામ સુવિધા નિ:શુલ્ક લાઇફસ્ટાઇલ ડિસીઝનું નિદાન વહેલો થાય અને સમયસર સારવાર મળે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને મેડિકલ કોલેજ- હોસ્પીટલ સુધીના તમામ સ્તરે ચકાસણીની વ્યવસ્થા સુદ્રઢ કરાઈ રાજ્ય સરકારની દર્દીલક્ષી નીતિને કારણે આજે મોંઘી ગણાતી ઇન્સ્યુલિન સારવાર સામાન્ય નાગરિકો માટે સુલભ બની છે, સારવારથી રોગને કારણે થતી શારીરિક જટિલતાઓ અટકાવી શકાઈ :- ડૉ. રાકેશ જોષી, તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ રાજ્યના અંતિમ પંક્તિના, ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની આરોગ્ય લક્ષી ઉમદા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ખાસ કરીને ડાયાબિટીસ જેવા બિન-ચેપી રોગો (Non-Communicable Diseases) સામેના જંગમાં રાજ્યનો આરોગ્ય વિભાગ अत्यંત સક્રિય અને પરિણામલક્ષી કામગીરી કરી રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના નોન-કોમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામ હેઠળlast એક વર્ષમાં ડાયਾਬિટીસના કુલ ૨૪,૭૨७ દર્દીઓને અંદાજે ₹૨.૩૯ કરોડની કિંમતના ઇન્સ્યુલિન ઇન્જેક્શન્સ મફત પૂરા પાડવામાં આવ્યા છે. ડાયાબિટીસના મેનેજમેન્ટમાં ઇન્સ્યુલિન અત્યંત અનિવાર્ય છે. પરંતુ તેની ઊંચી કિંમત ગરીબ પરિવારો માટે આર્થિક બોજ સમાન હોય છે. આવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ મારફતે પૂરી પાડવામાં આવેલી આ નિઃશુલ્ક સેવા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થઈ રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ટાઇપ-૧ ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે એક વિશેષ અને સર્વગ્રાહી યોજના અમલમાં છે. આ યોજના હેઠળ બાળદર્દોને માત્ર ઇન્સ્યુલિન જ નહીં, પરંતુ ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે જરૂરી ગ્લુકોમીટર અને કીટોન ચકાસણી કીટ જેવા સાધ્યો પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. આંકડાકીય વિગતો મુજબ, વર્ષ ૨૦૨૫માં ૧૮૩૧ ટાઇપ-૧ બાળદ garotoઓ આ સુવિધાનો લાભ અપાયો છે. જ્યારે વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રણ માસમાં જ વધુ ૬૮૧ બાળકો આ યોજનામાં લાભાન્વિત થયા છે. ડૉ. રાકેશ જોષીના જણાવ્યા મુજબ, લાઇફસ્ટાઇલ ડિસીઝ તરીકે ઓળખાતા બ્લડપ્રેશર અને ડાયાબિટીસનું વહેલો નિદાન થાય અને સમયસર સારવાર મળે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને મેડિકલ કોલેજ હૉસિપ્ટલ સુધીના તમામ સ્તરે ચકાસણીની વ્યવસ્થા સુદ્રઢ કરવામાં આવી છે. રાજ્ય સરકારની આ દર્દીલક્ષી નીતિને કારણે આજે મોંઘી ગણાતી ઇન્સ્યુલિન સારવાર સામાન્ય નાગરિકો માટે સુલભ બની છે. જેનાથી રોગને કારણે થતી શારીરિક જટિલતાઓ અટકાવી શકાઈ છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કોઈપણ દર્દી આર્થિક અભાવના કારણે ગુણવત્તાયુક્ત સારવારથી વંચિત ન રહે.
0
0
Report
Advertisement

नरोड़ा वार्ड चुनाव: कांग्रेस ने फर्जी डिग्री से वोट बटोरने का आरोप लगाया

Ahmedabad, Gujarat:હેમાંગ રાવલ Provaktea ગુજરાત કોંગ્રેસ નરોડા વોર્ડ ચૂંટણી મામલે કોંગ્રેસનો મોટો આરોપ “ખોટી ડોક્ટીની ડિગ્રી બતાવી મતદારોને ભ્રમિત કરાયા” કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનું નિવેદન ઉમેદવાર પટેલ ચંદાબેન વિઠ્ઠલભાઈ દ્વારા ખોટી ડિગ્રીના આધારે “Dr.” તરીકે ઓળખ ઉભી કરાઈ ખોટા દસ્તાવેજો બનાવી મતદારોનેપ્રેરિત અને ગેરમાર્ગે દોરવાનો આરોપ “આ સીધી છેતરપિંડી અને ગંભીર ગુનો” – કોંગ્રેસ “ડોક્ટર શબ્દનો દુરુપયોગ મોટો ગુનો” મેડિકલ કાઉન્સિલ, ફિઝિયોથેરાપી અને હોમિયોપેથી કાઉન્સિલ સિવાય અન્ય સંસ્થા ડિગ્રી આપી શકતી નથી દર્શાવેલ સંસ્થા જ અસ્તિત્વમાં નથી – તપાસમાં ખુલાસો સુરતમાં અગાઉ 100થી વધુ જોલાચાપ ડોક્ટરો ઝડપાયા હતા – ઉદાહરણ નરોડા વોર્ડના ચૂંટણી સભ્ય પર ગંભીર સવાલ ખોટી ડિગ્રી બતાવી પોતાને ડોક્ટર તરીકે રજૂ કર્યાનો આક્ષેપ મતદારોને ભ્રમિત કરીને જીત હાંસલ કરવાનો આરોપ કોંગ્રેસ ઉમેદવાર જીગર મહારાજે પોલીસમાં કરી ફરિયાદ HGઅજી અરજી સ્વરૂપે જ સ્વીકારાઈ, FIR નોંધાઈ નથી પોલિસની કામગીરી પર સવાલ “અમારા વિરુદ્ધ તાત્કાલિક FIR, અહીં પુરાવા છતાં કાર્યવાહી નથી” – કોંગ્રેસ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને પણ કરવામાં આવી રજૂઆત કોંગ્રેસની ચેતવણી યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટે_supream કોર્ટ સુધી લડત સભ્યપદ્ય રદ અને ફોજદારી કાર્યવાહી કરવાની માંગ “લોકશાહી અને મતદારોના વિશ્વાસ સાથે છેતરપિંડી સહન નહીં” – કોંગ્રેસ
0
0
Report
Advertisement
Advertisement
Back to top