Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Vadodara390001
वडोदरा: जुनीगढ़ी में भारी पथराव, भीड़ ने सड़कों पर हंगामा मचाया
RARavi Agrawal
Sept 20, 2025 03:19:04
Vadodara, Gujarat
वडोदरा में एक बार फिर शांति भंग करने का नापाक प्रयास संवेदनशील क्षेत्र माने जाने वाले जुनीगढी में रात को भारी पथराव हुआ। हजारों की भीड़ जुनीगढी में घुसकर वाहनों और घरों में तोड़फोड़ कर गई। AI के माध्यम से मक्का–मदीना की विवादित पोस्ट होने पर एक समूह के लोग गुस्से में आ गए। एक युवक द्वारा अपने सोशल मीडिया पर मक्का–मदीना की विवादित पोस्ट डालने से झगड़ा हुआ। भागमभाग में लोग अपनी जान बचाने के लिए चप्पलें छोड़कर भागे। भीड़ ने सिटी पुलिस स्टेशन का घेराव किया। भीड़ ने उग्र होकर रास्ता जाम कर दिया। लोगों से रास्ता खाली करवाने के लिए पुलिस को धर्मगुरुओं की मदद लेनी पड़ी और सार्वजनिक घोषणा करनी पड़ी। पुलिस ने विवादित पोस्ट डालने वाले युवक के खिलाफ मामला दर्ज कर गिरफ्तारी की। बाइट: लीना पाटिल – JCP – वडोदरा पुलिस बाइट: जुनेद सैयद – एडवोकेट और कांग्रेस नेता – वडोदरा
4
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
KCKULDEEP CHAUHAN
Sept 20, 2025 05:16:03
Baghpat, Uttar Pradesh:नाम :: कुलदीप चौहान लोकेशन :: बागपत एंकर :--- बागपत के रमाला थाना क्षेत्र के बरवाला गांव में सास-बहू के बीच उपजे विवाद ने महाभारत करा दिया। मुजफ्फरनगर के गोयला गांव की रहने वाली संजना की शादी बरवाला में राहुल से हुई थी। राहुल एमपी पुलिस में सिपाही है। घर पर राहुल की पत्नी संजना और माता उषा के बीच कहासुनी हो गई। संजना ने अपने मायके वाले बुला लिए, जो गाड़ी में आए। इस दौरान दोनों पक्षों के बीच जमकर संघर्ष हो गया। खूब लाठी-डंडे, भाले चले और तमंचे तक निकल आए। गाड़ी में तोड़फोड़ कर दी गई। झगड़े में संजना, उसका भाई सन्नी, सास उषा, ननद ऋतु व देवर रोहित घायल हो गया। घटना का मुकदमा ऊषा के देवर रोहित ने दर्ज कराया, जिसमें आरोप लगाया कि संजू, सन्नी, आकाश, रितिक, राजू, सुशील निवासी सौरम मुजफ्फरनगर, संचित निवासी बासौली, अंकित पहलवान निवासी बड़ौत, गुड्डू निवासी सूप, राहुल निवासी सोनीपत व दो महिलाओं समेत छह अज्ञात लोगों ने उनके घर पर हमला कर दिया। पुलिस ने सन्नी, संचित और गौरव निवासी सूप को गिरफ्तार कर लिया।
0
comment0
Report
AKArpan Kaydawala
Sept 20, 2025 04:31:58
Bhavnagar, Gujarat:ભાવનગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજે ભાવનગરના આંગણે એરપોર્ટ ખાતે ઉતરાણ બાદ જવાહર મેદાન સભા સ્થળ સુધી રોડ શો યોજાશે મહિલા કોલેજ સર્કલ ખાતે pm ના સ્વાગત માટે મોટી ભીડ ઉમટી દોઢ km ના રોડશો રૂટ પર pm ઝીલશે લોકોનું અભિવાદન પોલીસનો અત્યંત ચુસ્ત બંદોબસ્ત પ્રધાનમંત્રીના રોકાણ દરમ્યાન અલંગ, બંદરો, શીપીંગ અને જીએમબી ને લગતા 1.50 લાખ કરોડ રૂપિયાના એમઓયુ થશે સાગરમાલા 2.0 માટે 75,000 કરોડ, શિપ બિલ્ડીંગ ફાઇનાન્સ આસિસ્ટન્ટના 24,736 કરોડ, મેરીટાઈમ ડેવલોપમેન્ટ ફંડના 25,000 કરોડ, શિપ બિલ્ડીંગ ડેવલપમેન્ટ સ્કીમના 19,989 કરોડ, પટના વારાણસી અને કોલકત્તામાં વોટર મેટ્રોના વિકાસ માટે 2700 કરોડ ની વડાપ્રધાન ઘોષણા કરશે વારાણસી શિપ રીપેર ફેસીલીટી માટે 300 કરોડ, વારાણસીમાં ફ્લેટ વિલેજ બનાવવા 200 કરોડ, મુંબઈ પોર્ટ ઓથોરિટી માં ક્રુઝ ટર્મિનલ માટે 303 કરોડની ઘોષણા કરશે છારા પોર્ટ એચપી, એલએનજી ટર્મિનલ માટે 4700 કરોડ, ગુજરાત રિફાઇનરી ખાતે એક્રેલિક ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટ માટે 5894 કરોડ, સુરેન્દ્રનગર 400 મેગા વોટ સોલાર પ્રોજેક્ટ 1500 કરોડ, પટણા ખાતે 200 મેગા વોટ પ્લાન્ટના 1050 કરોડ ભાવનગરમાં સિવિલ હોસ્પિટલના એકેડેમિક બ્લોક, શિક્ષણ ભવન, એમસીએચ બ્લોક માટે 584 કરોડ ભાવનગર કુંભારવાડા ના 84 કરોડના 45 એમએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 134 કરોડના ફ્લાય ઓવરબ્રિજ, કુંભારવાડા દસનાળા ફોરલેન 29 કરોડ, ભાવનગર બાડાના 46 કરોડ સહિતના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે આ સહિત વડાપ્રધાનના હસ્તે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત પાંચ જિલ્લાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 20, 2025 04:01:01
Surat, Gujarat:સુરત... ગ્રાહકોને ડિજિટલ લોન અપાવવાના નામે છેતરપિંડી કરતા ઠગની ધરપકડ રોહિત ભરત ભીલની વરાછા માતાવાડી ક્મલપાર્ક સોસાયટી પાસેથી કરી ધરપકડ આરોપી અને.સાગરીતોએ લસકાણા સ્થિત સ્કાય વ્યુ શોપિંગ સેન્ટરમાં , . ઇશા ટેક્સ અને કન્સલટન્સી નામે ઓફિસ શરૂ કરી હતી જે ઓફિસમાંથી આઇટી રિટર્ન અને ડિજિટલ લોન અપાવવાનું કામ કરતા, અલગ અલગ ગ્રાહકો પાસેથી આઇડી પ્રૂફ,કોરા ચેક અને પુરાવા મેળવી જરૂરિયાત કરતા વધુ લોન મેળવતા, જે લોનના રૂપિયા સીધા પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા, રૂપિયા ટ્રાન્સફર કરાવી લાખોની છેતરપિંડી આચરતા, હમણાં સુધી આઠ ગ્રાહકો જોડે આરોપીઓએ છેતરપિંડી આચરી હતી, જે અંગેની ફરિયાદ લસકાણા પોલીસ ચોપડે નોંધાઈ હતી આરોપીઓ ગુગલ પ્લે સ્ટોરમાંથી અલગ અલગ પર્સનલ લોન એપ્લિકેશનમાંથી ડિજિટલ લોન કરાવી છેતરપિંડી કરતા, વધુ તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી,
0
comment0
Report
DRDarshal Raval
Sept 20, 2025 03:47:25
Ahmedabad, Gujarat:ફીડ. લાઈવ કીટ બાળકોના ફાઇલ વિઝ્યુલ લેવા.... એન્કર. જો તમે પેરેન્ટ્સ છો અને તેમાં પણ તમે વર્કિંગ પેરેન્ટ્સ છો અને તમારે નાના બાળક છે તો આ સમાચાર તમારે જોવા ખૂબ જરૂરી છે. કેમ કે આવા પરેન્ટ્સને લઈને કેટલાક ડોકટરો એ તેમના અને તેમના બાળકો મોટી ચિંતા વ્યક્ત કરી છે. શુ છે તે ચિંતા અને તે પેરેન્ટ્સ માટે કેટલી જરૂરી છે. જુઓ આ અહેવાલ.... વિઓ. હાલનો સમય ડિજિટલ યુગનો સમય કહેવાય છે તેમજ સરકાર દ્વારા પણ ડિજિટલ યુગ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેને લઈને નાનેરાથી લઈને મોટેરા તમામ લોકો ડિજિટલ હવે જોડાયેલા જોવા મળે છે. અને તેમાં પણ ખાસ કરીને ટીવી સ્ક્રીન અને મોબાઇલ સ્ક્રીન સાથે લોકોનો જોડાઓ વધ્યો છે. જે સારી બાબત પણ કહી શકાય પરંતુ ક્યાંક આ ડિજિટલ ક્ષેત્રનો જે રીતે ઉપયોગ થવો જોઈએ તેની સામે લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને બાળકોમાં તેનો દુરુપયોગ વધ્યો છે. આ અમે નહીં પરંતુ કેટલાક ડોક્ટરોએ આ ચિંતા વ્યક્ત કરી છે. એસ જી હાઇવે પર એક હોટેલમાં એડલશન સંસ્થા દ્વારા યોજાયેલ 3 દિવસીય સેમિનારમાં ડોકટરોએ આ ચિંતા વ્યક્ત કરી. જે ચિંતા સાથે આજથી 3 દિવસ યોજાયેલ સેમિનારમાં 500 થી વધુ ડોકટર જોડાયા. જ્યાં બાળકોની મેદસ્વીતા. વધતો જતો ટીવી અને મોબાઈલ નો સ્ક્રીન ટાઈમ. વધતા સ્ક્રીન ટાઇમના કારણે બાળકોમાં વધતો ગુસ્સો. માનસિક તણાવ. જંક ફૂડ નો વધતો ઉપયોગ સહિત ના મુદ્દાઓ પર ખાસ ચર્ચાઓ કરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો. અને તેમાં પણ નવ યુવાઓમાં પણ વધતો સ્ક્રીન ટાઈમ અને ઈન્ટરનેટ અને ટેકનોલોજીના દુરુપયોગ અંગે પણ ડૉક્ટરર ચિંતા વ્યક્ત કરી હતી... બાઈટ. ડો. સુષમા દેસાઈ. પીડિયાટ્રિક. સુરત વિઓ. આયોજક એવા બાળકોના ડોકટર નિશ્ચલ ભટ્ટ ની વાત માનીએ તો અમદાવાદમાં 600 અને ગુજરાતમા 3 હજાર અને ભારતમાં 50 હજાર ઉપર બાળકોના ડોકટર છે. જેમના ત્યાં કોરોના પહેલા ઇન્ફેકટેડ બાળકો ના કેસ વધુ આવતા પણ સમય સાથે અને બદલાતા ટ્રેન્ડ સાથે કેસ બદલાયા અને હવે ઇન્ફેકટેડ કેસ સાથે સ્ક્રીન ટાઇમિંગ કેસ આવવા લાગ્યા. જ્યાં ડોકટરના મતે પહેલા મહિનામાં જે 4 કેસ આવતા હાલમાં એક સપ્તાહમાં 4 કેસ સ્ક્રીન ટાઇમિંગ અસર ના આવી રહ્યા છે. જે એક મોટો ચિંતાનો વિષય બન્યો છે. જે કેસ ઘટાડવા ડોક્ટરે લક્ષણ સાથે કેટલીક સલાહ પણ આપી... ગ્રાફિક્સ ઇન..... કોરોના પહેલા પહેલા અડધો એક કલાક સ્ક્રીન ટાઈમ હતો કોરોના બાદ ઓનલાઈન શિક્ષણ શરૂ થતાં સ્ક્રીન ટાઈમ વધ્યો હવે 5 કલાક ઉપર સમય સ્ક્રીન ટાઈમ થઈ ગયો કોઈને મારૂ અને પોઇન્ટ મળે એવી ગેમથી ગુસ્સો વધે સુવા જાગવાનું મોડું થાય તેની શારીરિક અને માનસિક અસર વધી સ્ક્રીન ટાઈમ વધતા આંખ ની સમસ્યા અને નંબર માં વધારો ડોક્ટરે આવા કેસ ઘટાડવા આપેલી સલાહ. જોઈએ તો... પરિવાર મોબાઈલ ટાઈમ ઘટાડે સાથે જમે. રમે અને ટાઈમ પસાર કરે ફિઝિકલ એક્ટિવિટી કરે સંયુક્ત કુટુંબ દૂર થયું તે ભેગું કરવું જોઈએ વર્કિંગ પેરેન્ટ્સ એ બાળકોને સમય આપવો ગ્રાફિક્સ આઉટ.... બાઈટ. ડો. નિશ્ચલ ભટ્ટ. પીડિયાટ્રિક. અમદાવાદ બાઈટ. હીમાં બિંદુ સિંગ. પીડિયાટ્રિક. હૈદરાબાદ. હિન્દી બાઈટ બાઈટ. ડો. સમીર શાહ. પીડિયાટ્રિક. વડોદરા વિઓ. એસજી હાઇવે પર યોજાયેલ સેમિનારમાં અલગ અલગ ડીસીસના બાળકોના ડોક્ટરો જોડાયા અને વિવિધ વિષયો ઉપર ચિંતા વ્યક્ત કરીને તેમાંથી બાળકોને બહાર લાવવા માટેની પણ સલાહ આપવામાં આવી. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે એ માતા પિતા અને એ પરિવાર જાગ્રત બનશે. જેના માટે લોકોએ જ એટલે કે એ માતા પિતાએ આગળ આવવું પડશે. અને ત્યારે જ આવા બાળકો આ પ્રકારના ડિસિસ માંથી બહાર આવીને એક સુરક્ષિત જીવન જીવી શકશે... દર્શલ રાવલ. Z 24 કલાક. અમદાવાદ.....
3
comment0
Report
DPDhaval Parekh
Sept 20, 2025 03:47:19
Navsari, Gujarat:એપ્રુવડ બાય : સ્ટોરી આઈડિયા સ્લગ : NVS NAKSHA PROJECT નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 19 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : શહેરોની તમામ મિલકતોની યોગ્ય નોંધણી થાય અને શહેરનો ચોક્કસ નક્શો અસ્તિત્વમાં આવે એવા ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર દ્વારા શહેરી વસાહતોનું રાષ્ટ્રીય ભૂ અવકાશી જ્ઞાન આધારિત જમીન સર્વેક્ષણ (NAKSHA) પાયલોટ પ્રોજેક્ટ જાહેર કર્યો છે, પરંતુ શહેરમાં પ્રોજેક્ટના અમલીકરણને લઈને અનેક વિસંગતતાઓ ઉભી થવાની સંભાવના છે, જોકે નક્શા પ્રોજેક્ટ નાગરિકો માટે લાભદાયી સાબિત થશે. વી/ઓ : ભારત સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં ડિજીટલ સીટી સર્વે રેકર્ડ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં પ્રાથમિક તબક્કે દેશના 27 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં NAKSHA પ્રોજેક્ટ હેઠળ ડિજીટલ સર્વે હાથ ધરવામાં આવશે. જેમાં ગુજરાતમાં 5 મહાનગર પાલિકાઓમાં નવસારી મહાનગર પાલિકાનો પણ સમાવેશ કરવામાં vyo છે. 13.38 ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા નવસારીમાં જુના શહેર સહિત નવા જોડાયેલા 12 ગામડાઓમાં એરિયલ ડ્રોન સર્વે સાથે GIS આધારિત મેપિંગ કર્યા બાદ વિશેષ NAKSHA મોબાઈલ એપ્લિકેશન તેમજ DGPS/ETS જેવા આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ઉપકરણોના ઉપયોગ સાથે સીટી સર્વે કચેરી અને નવસારી મહાનગર પાલિકાની 10 સર્વે ટીમ દ્વારા ગ્રાઉન્ડ ટ્રુથ ચકાસવા તમામ વસાહતોમાં સર્વે કરવામાં આવશે. જેના થકી જમીની હકીકત ચકાસવામાં આવશે. કારણ સોસાયટીઓના પ્લોટ અને નક્શામાં વિસંગતતાઓ, ગામડાના એપાર્ટમેન્ટમાં 7/12 માં સોસાયટીનું જ નામ હોય છે. ફ્લેટ ધારકોના નામ નથી હોતા, FSI જેવા ઘણા મુદ્દાઓનું ડિજીટલ સીટી સર્વેથી સમાધાન આવશે. જોકે સર્વે શરૂ થયા બાદ આવનારી વિસંગતતાઓ ઉપર તંત્ર કેવી રીતે અને કેટલા સમયમાં પગલાં લે છે એ પણ મહત્વની બાબત છે. બાઈટ : ભરત સુખડિયા, બિલ્ડર, નવસારી બાઈટ : આશિષ પટેલ, રેવન્યુ વકીલ, નવસારી વી/ઓ : ભારત સરકાર દ્વારા હાથ ધરનારા NAKSHA પ્રોજેક્ટ અંતર્ગત શરૂ થનારા ડિજીટલ સીટી સર્વેમાં નવસારી સીટી સર્વે કચેરી, નવસારી મહાનગર પાલિકા અને લેન્ડ રેકર્ડ કચેરીની ટીમો જોડાશે. જેમાં નવસારી શહેર સહિત નવા જોડાયેલા વિજલપોર, જલાલપોર, એરૂ, દાંતેજ, હાંસાપોર, છાપરા, ઇટાળવા, ચોવીસી, ધારગિરિ અને વિરાવળ વિસ્તારમાં પણ ડિજીટલ સર્વે હાથ ધરાશે. સર્વે બાદ નમૂના 2 હેઠળ પુરાવા માટે નોટીસ પાઠવવામાં આવશે અને તેના આધારે હક્ક ચોક્સી નક્કી કર્યા બાદ અંતિમ પ્રમોલગેશનની જાહેર નોટીસ આપીને વાંધા હોય તો તેની.સુનાવણી બાદ ફાઈનલ પ્રોપર્ટી કાર્ડ બનાવાશે. જેના થકી નવસારી મહાનગર પાલિકાનો એક ડિજીટલ અને સુવ્યવસ્થિત નક્શો અસ્તિત્વમાં આવશે અને તેના થકી નાગરિકોને મિલકત લેવાં, વેચવા સાથે લોનની પ્રક્રિયામાં પણ સરળતા થશે. જ્યારે સરકારમાંથી ડિજીટલ નકશાને ધ્યાને લઈ ગ્રાન્ટ પણ ફાળવશે. બાઈટ : ક્ષિપ્રા આગ્રે, કલેક્ટર, નવસારી વી/ઓ : નવસારી શહેરમાં અનેક મિલ્કતો એવી છે, જેમાં પ્લાન નકશા મુજબ સ્થળ સ્થિતિ નથી. ઘણી મિલકતોમાં કાયદાકીય ગૂંચ છે, ત્યારે સરકાર દ્વારા થનારા NAKSHA પ્રોજેકટ શહેરનો ડિજીટલ નક્શો નસવારીના વિકાસમાં ઘણો ઉપયોગી થશે.
1
comment0
Report
PSPramod Sharma
Sept 20, 2025 02:04:41
Gwalior, Bhopal, Madhya Pradesh:BHOPAL *कुत्ते का विधि विधान सें हुआ अंतिम संस्कार,प्रयागराज में होगा अस्थि विसर्जन,कराया जायेगा तेरवी पर भंडारा* - एमपी के छतरपुर के राजनगर तहसील के पिपट ग्राम में एक पालतू कुत्ते तिलकधारी का विधि-विधान से अंतिम संस्कार किया गया... - पिछले 10 साल से सद्दू महाराज के परिवार का सदस्य रहा यह कुत्ता अब नहीं रहा... जिसकी वजह से परिवार में शोक का माहौल है...सद्दू महाराज ने बताया कि तिलकधारी( कुत्ते का घर का नाम) को उन्होंने 10 साल पहले उसकी मां की मृत्यु के बाद पाला था... परिवार की लड़कियों ने उसे राखी भी बांधी थी... - वे तिलकधारी की अस्थियों का विसर्जन करने के लिए प्रयागराज जाएंगे और उसकी आत्मा की शांति के लिए तेरहवीं भी कराएंगे... इस अनोखे अंतिम संस्कार को देखने के लिए बड़ी संख्या में लोग इकट्ठा हुए। - गाँव के लोग कुत्ते की अतिम यात्रा में शामिल हुये,नम आँखों सें विदाई दी, वाक्यादा चिता जलाई गई और उनकी अस्थिया विषर्जन की तैयारी चल रहीं हैं... (शॉट्स - कुत्ते की अर्थी और अंतिम संस्कार)
1
comment0
Report
BSBhadrapalsinh solanki
Sept 19, 2025 18:31:05
Bhamra, Gujarat:वायरल रील्स को लेकर युवक से पूछताछ पर हिंसा भीड़ ने पुलिस स्टेशन का घेराव किया, पुलिस ने की कार्रवाई वायरल रील्स के मुद्दे पर पुलिस ने युवक को बुलाया पूछताछ के बहाने युवक को मारने का आरोप भीड़ ने पुलिस स्टेशन को घेरा, लाठीचार्ज किया गया पंचमहल एसपी हरीश दूधात का घर्षण मामले में बयान: बी डिवीजन पुलिस में एक व्यक्ति बार-बार इस तरह के पोस्टर सोशल मीडिया पर पोस्ट करता है: एसपी त्योहारों में ऐसे पोस्टर वायरल न करे यह समजाने के लिए व्यक्ति को बुलाया गया था: एसपी व्यक्ति को समझाने के लिए बुलाया गया था: एसपी लोगों में गलतफहमी हो गई थी कि उसे धार्मिक पोस्टर लगाने के कारण बुलाया गया है: एसपी लोग उत्तेजित होकर आए, जिसके कारण लाठीचार्ज करना पड़ा। पुलिस ने टियर गैस शेल नहीं छोड़े। भीड़ को तितर-बितर करने के लिए लाठीचार्ज किया गया। स्थिति शांत है। धार्मिक नेताओं को बैठक में बुलाया गया है। वज्र वाहन पर पथराव हुआ था।
14
comment0
Report
GKGovindbhai Karmur
Sept 19, 2025 15:35:54
Khambhalia, Gujarat:ખંભાળિયા તાલુકાના સોનારડી ગામમાં એક અત્યંત કરુણ અને ગંભીર ઘટના બની છે. PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની ઘોર બેદરકારીને કારણે બે નિષ્પાપ ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે. સોનારડી ગામના વાડી વિસ્તારમાં ખેતરમાં કામ કરી રહેલા બે ખેડૂતો, રામસંગ જાડેજા અને તખુભા જાડેજા પર અચાનક વીજળીનો જીવંત વાયર તૂટી પડ્યો હતો. આ . તેમને તાત્કાલિક જામ ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. PGVCLના તંત્ર પર સવાલો ઉભા કર્યા છે. ખેડૂતો અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વીજ કંપની દ્વારા વીજ વાયરોની યોગ્ય જાળવણી અને નિરીક્ષણ કરવામાં આવતું નથી, જેના પરિણામે આવી જીવલેણ ઘટનાઓ બને છે. આ દુર્ઘટનાથી નાના એવા સોનારડી ગામમાં ભારે શોકનું વાતાવરણ છવાયું છે. બંને મૃતક ખેડૂતોના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલે મૃતકોના પરિવારજનો અને ગામના સરપંચે તંત્ર સામે કડક કાર્યવાહી ની માંગ કરી છે. આ દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર અને PGVCL દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી છે. બાઇટ 01 - ઘનુભા જાડેજા, પરીવારજન, બાઇટ 02 - અર્જુન સિંહ જાડેજા, સરપંચ,સોનારડી ગામ,
7
comment0
Report
SCSHAILESH CHAUHAN
Sept 19, 2025 15:01:39
Idar, Gujarat:19.09.25 એન્કર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પિતા-પુત્રની જોડીએ વિદેશના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને અનેક લોકો સાથે લાખો રુપિયાની છેતરપિંડી આચરી છે. છેતરપિંડી કરીને ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયેલા આરોપી પિતા-પુત્રની ધરપકડ કરવા માટે સાબરકાંઠા પોલીસે DySP હિંમતનગરની અધ્યક્ષતામાં SITની રચના કરી હતી. જે ટીમ દ્વારા બંને આરોપીઓ પિતા-પુત્રને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી લેવામાં આવ્યા છે. વીઓ-૦૧ હિંમતનગરમાં પિતા-પુત્રની જોડીએ વર્ક પરમિટ વિઝા અપાવવાની આકર્ષક જાહેરાતો સોશિયલ મીડિયામાં દર્શાવી લાખોની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.ગત સપ્તાહે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં સિકંદર લોઢા અને તેના પુત્ર સમન લોઢા સહિત ત્રણ લોકો સામે બે અલગ અલગ પોલીસ ફરિયાદ છેતરપિંડીને લઈ દાખલ કરી હતી. આ સાથે જ સાબરકાંઠા પોલીસ દ્વારા એક એસઆઈટીની રચવા કરવામા આવી હતી. દેશભરના અનેક રાજ્યોમાંથી લોકો હિંમતનગરમાં પોલીસ મથકે એકઠા થઈને ન્યાયની માંગ કરતા એસઆઈટીની રચના કરવામા આવી હતી. હિંમતનગર DySP અતુલ પટેલની આગેવાનીમાં રચવામાં આવેલી SIT દ્વારા તપાસ ધરવામાં આવતા કૌભાંડ આચરનારા પિતા-પુત્રની ધરપકડ કરવા માટે સતત શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન SIT ટીમે પિતા-પુત્ર સિકંદર અને સમન લોઢાને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી લીધા છે. બાઈટ-અતુલ પટેલ,DYSP,હિંમતનગર. વીઓ-૦૨ સિકંદર લોઢા અને સમન લોઢાએ કાશ્મીર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યના લોકોને પોતાની છેતરપિંડીનો શિકાર બનાવ્યા છે. અનેક લોકો પાસેથી લાખો રુપિયા વિઝા પરમીટ માટેની રકમને બહાને એડવાન્સ લઈ લીધા હતા. વિઝા નહીં મળતા અને પાસપોર્ટ તેમની પાસે જમા રાખતા અનેક લોકોએ ઉઘરાણી કરી હતી. જેને લઈ ફોન બંધ કરીને સિંકદર લોઢા અને તેના પુત્ર સમન લોઢા ઓફિસ બંધ કરીને ગૂમ થઈઇ ગયા હતા. જેને લઈ ભોગબનનારાઓના ટોળા હિંમતનગરના રુરલ પોલીસ મથકે એકઠા થયા હતા. દેશભરમાંથી આવેલા પીડિતોએ પોલીસને સતત રજૂઆતો કરતા પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.પોલોસ દ્વારા વિઝા કંસલન્ટિંગ કંપનીમાં સિકંદર લોઢાની પત્ની સીમા પણ ડિરેક્ટર હોવાને લઈ તેની પણ ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે. શૈલેષ ચૌહાણ,ઝી 24 કલાક,સાબરકાંઠા
7
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 19, 2025 14:49:36
10
comment0
Report
Advertisement
Back to top