Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
पत्नी के प्रेमी के साथ मिली पति की हत्या: क्राइम ब्रांच ने तीन और आरोपियों को गिरफ्तार
AKArpan Kaydawala
Nov 06, 2025 10:26:42
Ahmedabad, Gujarat
અમદાવાદ पत्नी ए प्रेमी के साथ मिली पति की हत्या का मामला क्राइम ब्रांच ने अधिक तीन आरोपियों की गिरफ्तारी की पूर्व में पुलिस ने प्रेमी इमरान नाम के व्यक्ति की गिरफ्तारी की थी रूबिना के साथ इमरान का तीन से चार साल का प्रेम संबंध था एकाद साल पहले Rubina ने Samir को फोन कर बुलाया रहीम, मोहसीन ने हत्या अंजाम दिया है.... रूब, रहीम और मोहसीन की गिरफ्तारी की गई इमरान छुरी लेकर आया था...रूब ने पैर पकड़े थे... रहीम और मोहसीन ने हाथ पकड़े और इमरान ने छुरी मारी अनुमानत: एकाद बजे का घटना था हत्या के बाद रहीम और मोहसीन तुरंत निकल गए थे हत्या के बाद चार- पांच महीने तक वे Surat में रुक गए थे बाइट: एस जे जाडेजा, PI - Crime Branch
4
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GDGaurav Dave
Nov 06, 2025 12:32:13
Rajkot, Gujarat:એન્કર-જે ઘરમાં ખાધુ તે જ ઘરમાં ખાતર પાડ્યું વાત છે રાજકોટના માલવ વિદ્યાનગર સોસાયટીમાં જ્યાં એક મહિલા જ્યાં કેરટેકર તરીકે કામ કરતી હતી તે જ ઘરમાં ચોરી કરી હતી. વૃધ્ધાની એકલતાનો લાભ લઈને ઘરમાંથી ૧૧ લાખના સોના ચાંદીના દાગીના ચોરી કરી. પોલીસે આ કેસમાં બસંતી બબલીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જે ઘરમાં ખાઘું તે જ ઘરમાં કર્યો છેદ.. કેરટેકર મહિલાએ કરી લાખોની ચોરી બંટી બબલીની જોડીની પોલીસે કરી ધરાપક રાજકોટના માલવિયાન્યગર પોલીસ સ્ટેશનમાં ગત ૨ નવેમ્બરના રોજ ફરિયાદ નોંધાઈ હતી જેમાં માલવિયાનગર સોસાયટીમાં રહેતાં એક વૃદ્ધ મહિલા ઘરમાંથી ૧૧.૨૦ લાખ રૂપિયાના સોનાના ચાંદીના દાગીના ચોરી થયાની જાણ થઈ હતી. આ આધારે પોલીસે તપાસ કરતા આ જ ઘરમાં કામ કરતી ઘરઘાટી મહિલાએ ચોરી કરવાની બાબતો સામે આવી હતી. ચોરીના આ ઘટનામાં પોલીસ કરચાણમાં ભાવના ભુત નામની ઘરઘાટી મહિલાએ તેના સાથી આશિષ પરમાર સાથે મળીને સોનાના દાગીના ચોરી કરેલી હોવાની કબૂલાત આપી હતી જે આધારે શોધગ્રસ્તે ભાગ્યે પકડ્યો હતો. બાઇટ-બી બિબી બસિયા, એસીપી, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ વિઓ ૩ હાલ પોલીસ આ કેસમાં સંભવિત રીતે બંટી બબલીના તપાસ ચાલુ કરી છે. પોલીસને આ કેસમાં ૯ લાખ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો છે અને આ સાથે ઘરઘાટી તરીકે કામ કરતી મહિલાએ અન્ય ચીજવસ્તુઓની ચોરી કરી છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. જોવાનું રહેશે પોલીસ તપાસમાં શું સામે આવે છે. ગૌરવ દવે, ઝી 24 કલાક, રાજકોટ
1
comment0
Report
CPCHETAN PATEL
Nov 06, 2025 12:03:28
Surat, Gujarat:સુરત બ્રેક આદિજાતિ વિકાસ મંત્ર્રી નરેશ પટેલનું નિવેદન.... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજને મોટી ભેટ આપી છે પીએમ મોદીાએ આપેલી યુનિવર્સિટી માં આદિવાસી સમાજના યુવાનો અભ્યાસ કર્યો રહ્યા છે આદિવાસી સમાજન જે લોકોએ સમાજ અને દેશ માટે યોગદાન આપ્યું છે,તેવા તમામને bevolking હોય તો પીએમ મોદી ભૂલ્યા નથી અનેક લોકોનું રાષ્ટ્ર નિર્માણ માં યોગદાન રહ્યું છે પીએમ મોદી એક પણ લોકોને ભૂલ્યા નથી જે લોકોએ યોગદાન આપ્યું છે,તે આજની پેઢી તેઓ વિશે जानકારી મળે જ્યાં આ સમયે આવા લોકો વિશેની જાણકારી જનજન સુધી પહોંચાડવા ભव्य ઉજવણી નું આયોજન કરાયું છે માં અંબાજી ની પવિત્ર ધરા પરથી મુખ્યમંત્રી યાત્રાને પ્રસ્થાન કરાવશે કલિકના હનુમાન મંદિરથી આ યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત ધારાસભ્યો અને સાંસદો જોડાશે ચૌદ જિલ્લાઓમાં યાત્રા પરિભ્રમણ કરવાની છે અનેક જગ્યાએ સ્વાગત પોઇન્ટ અને જાહેર સભાઓ નું આયોજન આદિવાસી સમાજની મૂળ સંસ્કૃતિ અને સમાજની સંસ્કૃતિ લુપ્ત ન થાય તે માટે કાર્યક્રમો કરવામાં આવશે આદિવાસી સમાજને ઉત્સાહ સાથે અને નવી પેઢી ઉજાગર થાય તે માટે કાર્યક્રમ થશે બેણે યાત્રાઓ નું મિલન કેવડિયા ના એકતા નગર ખાતે થાય ડેડિયાપાડા ખાતે મોટી જાહેર સભા થાય ભારત અને ગુજરાત માં ભગવાન બિરસા મુણ્ડાની 150 મી જન્મ જયંતીની ઉજવણી થવાની છે જેમાં મુખ્યમંત્રી હાજર રહેવાનો છે દરેક યાત્રામાં મંત્રીઓ જોડશે આદિવાસી સમાજના જે લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે,તેની વાતો પણ યાત્રા દરમ્યાન થશે અનેક મહાનુભાવો 15 નવેમ્બર સુધી આવવાના છે, બિરસા મુંડા અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ આજે ગરિમાપૂર્ણ રીતે ઉજવાઈ રહી છે આવનારી પેઢી અને વિદ્યાર્થીઓને આ યાત્રાથી લાભ થવાનો છે વધુ થી વધુ લોકો જોડાય તેવી અપીલ છે
4
comment0
Report
NBNARESH BHALIYA
Nov 06, 2025 12:00:43
Jetpur, Gujarat:જેતપુર-પોરબંદર હાઇવે પર ગુંદાળા ગામ નજીક ઢાંક-જેતપુર રૂટની એક ST બસ પુલની રેલિંગ તોડીને નીચે ખાબકી છે. આ બસમાં 17 મુસાફરો સવાર હતા, જેમાંથી 12 લોકોને ઇજાઓ પહોંચી છે,પ્રાથમિક માહિતી મુજબ, ડ્રાઈવરને ચક્કર આવતા આ દુર્ઘટના ઘટી,પરંતુ હવે આ મામલે ખુદ ડ્રાઈવરે જ એક ગંભીર આક્ષેપ કર્યો છે, જેણે અનેક સવાલો ઊભા કર્યા છે, વીઓ:- આજે 11.30 આસપાસ જેતપુર-પોરબંદર હાઇવે પર ગુંદાળા ગામ નજીક ઢાંક-ਜੇતપુર રૂટની ST બસ પસાર થઇ રહી હતી, ત્યારે અચાનક બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાચાર્યો હતો, બસ બેકાબૂ બની પુલની રેલિંગ તોડીને નીચે ખાબકી હતી, જેના પગલે મુસાફરોની ચીસાચીસ મચી ગઈ હતી,ઘટનાની જાણ થતાં જ 5 થી 6 એમ્બ્યુલન્સ અને જેતપુર તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, બસમાં સવાર કુલ 17 મુસાફરોમાંથી 12 ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા,જેમાંથી 4 ઇજાગ્રસ્તોને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં અને 8 ઇજાગ્રસ્તોને જેતપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, પરંતુ, આ ઘટનામાં હવે એક નવો વળાંક આવ્યો છે,બસના કરાર આધારે ડ્રાઈવર, ગભરૂભાઈ ખુમાણ, જેઓ પોતે પણ આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે, તેમણે ST તંત્ર પર ગંભીર આક્ષેપ લગايوછે કે તેમની તબિયત સારી ન હતી અને તેમણે આ બાબતે ડેપોમાં રજાની માંગણી પણ કરી હતી,પરંતુ, આક્ષેપ મુજબ, ડ્રાઈવરોની ઘટ હોવાનું કારણ આપી તેમને રજા આપવામાં આવી ન હતી અને ફરજ પર જોડાવા દબાણ કરાયું હોવાના આક્ષેપ કરી હતો, જેતપુર તાલુકા પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે, ડ્રાઈવરના આક્ષેપો અને ડેપો મેનેજરના ખુલાસા વચ્ચે, સવાલ એ ઉદ્ધોરો છે કે શું ખરેખર એક નાદુરૂસ્ત ડ્રાઈવરની હાથમાં 17 મુસાફરોની જિંદગી જોખમમાં મુકાઈ હતી? આ મામલે યોગ્ય તપાસ બાદ જ સાચી હકીકત સામે આવશે, ઇજાગ્રસ્ત મુસાફરોના નામ (1) ઉતમ ભીખાજી આસુર (ઉ.વ. 29, મહારાષ્ટ્ર) (2) અનીલભાઈ જાડેજા (ઉ.વ. 55, જેતપુર) (3) ચેતન મારડીયા (ઉ.વ. 43) (4) કૈલાસબેન અમૃતભાઈ ગોહિલ (ઉ.વ. 65) (5) ચંદ્રકાંત ભાઈ હિંમતભાઈ પાટીલ (ઉ.વ. 29, જેતપુર) (6) પ્રભાબેન મનસુખભાઈ ડોડીયા (ઉ.વ. 65, જેતપુર) (7) સીમાબેન મનસુખભાઈ ડોડીયા (ઉ.વ. 65, જેતપુર) (8) ચંદુભાઈ હમીરભાઈ કુવાડ (ઉ.વ. 65, ધોરાજી) (9) ભારતીબેન ભાવેશભાઈ સાવલિયા (ઉ.વ. 46, રૂપાળી) (10) ગભરૂભાઈ ભિકháભાઈ ખુલમાણ (ઉ.વ. 63, પરબ - ડ્રાઈવર) (11) સાકરબેન ધીરુભાઈ સાવલિયા (ઉ.વ. 57, નવાગઢ) (12) મહેશભાઈ કાનજીભાઈ રાઠોડ (ઉ.વ. 35, જુનાગઢ) ....... બાઈટ:- રામકુંભાઈ - ડેપો મેનેજર એસટી જેતપુર..... બાઈટ:- ગભરૂભાઈ ખૂણામ - ડ્રાઈવર –
3
comment0
Report
GPGaurav Patel
Nov 06, 2025 12:00:04
Ahmedabad, Gujarat:વિશ્વ જ્યારે ટેક્નોલોજી અને AI તરફ આગળ વધી રહ્યું છે ત્યારે બજારો હવે ડેટા આધારિત فیصلہ કરી રહ્યા છે ત્યારે યુવાઓ પણ એવી સ્કીલ ઈચ્છે છે કે જેઓ પ્રોડક્ટિવ ઈન્ટેલિજેન્ટ અને ગ્રોથ રેટિંગ ઓર્ગેનાઈઝેશન બનાવવામાં મદદ કરે અને તેને જ લઈને વિશ્વની જાણીતી સંસ્થા IIM અમદાવાદ દ્વારા બે વર્ષના બ્લેન્ડેડ એમબીએ પ્રોગ્રામ ઇન બિઝનેસ એનાલિટિક્સ અને એઆઈ લોન્ચ કરવામાં આવ્યો છે. બે વર્ષના પ્રોગ્રામમાં 90 વિદ્યાર્થીઓને ઇન્ટેક રહશે.. પેહલા ઇન્ટરનેટ એરા કહેવામાં આવતો હતો પરંતું હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નો જમાનો ક્હેવામાં આવે ત્યારે વિશ્વ ની જરૂરિયાત છે કે યુવાઓ AI સમજે અને તેનો વધુમાં વધુ ઉપયોગ કરે. આગામી સમયમાં ઇન્ડસ્ટ્રી માં તેની તાતી જરૂરિયાત ઉભી થનાર છે ત્યારે જ IIM દ્વારા આ કોર્સ ને શરૂ કરીને IIM એ પ્રકાર ના પ્રોગ્રામ્સ ડિઝાઇન કર્યો છે جنهن મારફત ડેટા, એઆઈ અને સાઉન્ડ મેનેજરિયલ જજમેન્ટ દ્વારા વિવિધ ક્ષેત્રોના પ્રશ્નો ઉકેલ લાવી શકે.પ્રોફેસર અનિંદ્ય ચક્રબર્તીએ જણાવ્યું હતો કે વિદ્યાર્થીએ કોઈપણ વિષયમાં માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% અનુકૂળ ગુણ મેળવવા અનિવાર્ય છે... સાથે સાથે CAT GMAT , GRE ટેસ્ટ પાસ કરે અથવા IIM ની એન્ટ્રસ ટેસ્ટ આપે. હોવી જોઈએ અથવા IIM ની એન્ટ્રસ ટેસ્ટ આપવાની રહશે..વર્કિંગ પ્રોફેશનલ્સ અને ઉદ્યોગસાહસિકો માટે ત્રણ વર્ષના ગ્રેજ્યુએશન પછી ઓછામાં ઓછા ત્રણ વર્ષનો ફુલ ટાઇમ અનુભવ, અથવા ચાર વર્ષના ગ્રેજ્યુએશન પછી ઓછામાં ઓછા બે વર્ષનો ફુલ ટાઇમ અનુભવ જરૂરી છે..at કોર્સ માં 3 મોડ્યુલ ઑફલાઈન જ્યારે અન્ય પ્રોગ્રામ ઑનલાઈન રહેશે... આ માટે વિદ્યાર્થીએ 20 લાખ ફી ભરવી પડશે..
2
comment0
Report
AKAshok Kumar
Nov 06, 2025 11:47:19
Junagadh, Gujarat:બ્રેકિંગ બાદલપુરના દિનેશ કુંભાણી આવ્યા ખેડૂતોની વાહરે પ્રભાતપુર બાદલપુર સેમરાડા ગામ ના ખેડૂતોને વાહરે આવ્યા બધો ખેડૂતોને પ્રતિ હેકટર 11000 આપવાની કરી જાહેરાત ખોડલધામના ચેરમેન નરેશ પટેલની પણ એક ઉમદા વિચાર હતો 1983માં ખૂબ ભયંકર વાવાઝોડું થયું હતું . ખૂબ જ પારાવાડ નુકસાન હતું તેવી મુશ્કેલી ન પડે તે માટે ખેડૂતોને સહાય કરી તેમની મુશ્કેલી દૂર કરવાનો વિચાર આવ્યો સરકાર પણ પૂરો સહાય આપશે તેઓ મને વિશ્વાસ છે જલ્દીથી સહાય કરે તો ખેડૂતો મુશ્કેલીમાંથી બહાર આવે ગુજરાતના તમામ સુકી સંપન્ન લોકો વેપારીઓ પોતપોતાના વતનીની આવી સેવા આપે તો તમામ ખેડૂતો મુશ્કેલીમાંથી બહાર આવશે જે લોકો ફૂલ નહીં તો ફૂલની પાખડી જે પણ સહાય આપે તો ખેડૂતોને રાહત મળે નાની એવી મદદ પણ ખેડૂતને મુશ્કેલીમાંથી બહાર લાવી શકે 1800 થી 2000 હેક્ટર ખેડેતરોનો અમારા ગામમાં સમાવેશ થશે მთავრობის ખાતેદારોની વાત કરીએ તો 1200 થી 1250 ખાતેદાર થાય છે બાઈટ નિલેશ કુંભાણી ઉદ્યોગપતિ બાદલપુર આશોક બારોટ જુનાગઢ
4
comment0
Report
PTPremal Trivedi
Nov 06, 2025 11:43:47
Patan, Gujarat:સદરામ સેવા સમિતિ ગુજરાત દ્વારા સદરામ કન્યા હોસ્ટેલનું ભૂમિ પૂજન કાર્યક્રમ oggi પાટણ ખાતે યોજાયો હતો જેમાં કન્યા છાત્રાલયનું ભૂમિ પૂજન બાબાભાઈ ભરવાડ, સંત શ્રી દાસરામ બાપુ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. અધ્યતન સુવિધા સાથેનું આ સંકુલ બે વર્ષમાં કાર્યરત કરાશે વિઓ:- 1 વર્તમાન સમયમાં જે મોટા સમાજો છે તેમને શિક્ષણનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. વિવિધ શહેરોમાં આ સમાજની હોસ્ટેલો અને સંકુલો કાર્યરત છે ત્યારે ઠાકોર સમાજના દીકરા દીકરીઓ પણ વર્તમાન સમયમાં શિક્ષણથી વંચિત ન રહે તેવા ઊમદા આશયોથી આજે પાટણમાં સદરામ કન્યા હોસ્ટેલનું ભૂમિ પૂજન દાતાઓના દानથી કરવામાં આવ્યું હતું. બક્ષીપંચ સમાજમાંથી આવતા બાબાભાઈ ભરવાડે મુખ્ય દাতা બની બે કરોડ 51લાખ રૂપિયા આપી આ છাত্রાલયનું ભૂમિ પૂજન કર્યું હતું.ભૂમિ પૂજન કાર્યક્રમ બાદ સિંધવાઈ માતા મંદિર ખાતે જાહેર કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભાજપના અને કોંગ્રેસના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિઓ:- 2 પાટણ ખાતે સદરામ કન્યા છાત્રાલયના ભૂમિ પૂજન પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ આ ભગીરથ કાર્ય કરવા બદલ સમાજના આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા સાથે જ સમાજમાં દીકરા દીકરીઓની વચ્ચે સંમતુલા જળવાઈ રહે તે માટે દીકરાઓને પણ શિક્ષિત કરવા આહવાન કર્યું હતું.તો બીજી તરફ અંધશ્રદ્ધા માંથી બહાર આવી મંદિરો પાછળ ખોટા ખર્ચાઓ કરવાને બદલે સરસ્વતીના મંદિરો ગામે ગામ બનાવા સમાજના આગેવાનોને અપીલ કરી હતી.સાથે જ સારા કાર્યોમાં રોડા નાખવાવાળા વ્યક્તિઓને ગેનીબેન ઠાકોરે લુખાતત્વો પણ ગણાવ્યા હતા. બાઈટ 1 બાબા ભાઈ ભરવાડ. છત્રાલયના મુખ્ય દાતા બાઈટ. 2 ગેની બેન ઠાકોર. સાંસદ બનાસકાંઠા બાઈટ 3. ગેની બેન ઠાકોર. સાંસદ બનાસણ્ઠા બાઈટ. . સ્ટેજ સ્પીચ
4
comment0
Report
AKArpan Kaydawala
Nov 06, 2025 11:39:44
Ahmedabad, Gujarat:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના आगामी નાણાંકીય બજેટનો મામલો નાગરિકો તરફથી amc ને મળ્યા 2607 સૂચનો નાણાંકીય વર્ષ 2026-27 માટે નાગરિકોએ આપ્યા સૂચનાઓ 798 ઇમેઇલ મારફતે 2607 સૂચનો મળ્યા ફરજીયાત સેવાઓ માટે 1795 સૂચન, મરજિયાત સેવાઓ માટે 788 સૂચનો મળ્યા જ્યારે આવક અને રેવન્યુ જનરેશન માટે 16 સૂચન મળ્યા આગામી ચૂંટણીને જોતા amc સાશકોએ આગોતરીprocસરીયા કરી નાગરિકોના મત જાણવા કર્યો હતો પ્રયાસ બજેટના સૂચન મામલે વિપક્ષ કોંગ્રેસના આકરા શાબ્દિક પ્રહાર ભાજપ ફક્ત લોકોને મોટાઆ મોટી સપના બતાવે છે પાછલા બજેટના કેટલાય કામ હજી બાકી અને નવા વાયદાની વાત કરે છે 24 કલાક પાણીની વાત વચ્ચે નિયમિત પાણી નથી મળતું લોકો ઓનલાઇન સેંકડો ફરીયાત કરે છે પણ ઉકેલ નથી આવતો પ્રજાના ટેક્સના પૈસાનો કાર્યક્રમોમાં ધુમાડો કરવામાં આવે છે
4
comment0
Report
CPCHETAN PATEL
Nov 06, 2025 10:03:09
4
comment0
Report
CPCHETAN PATEL
Nov 06, 2025 09:25:06
Surat, Gujarat:સુરત બ્રેક સુરતથી એમપીનો ಯುವક રહસ્યમય રીતે લાપતા ચાકુની અણીએ ધમકાવી, માર મારી વીડિયો બનાવ્યો મધ્યપ્રદેશના સિધી જિલ્લાના નકઝર ખુર્દ ગામનો 26 વર્ષીય સુધિર પાંડે લાપતા સુરતમાં કામ કરતો સુધિર છેલ્લા કેટલાક દિવસોથી ગુમ ‘ભોલા ભાઈ’ નામના વ્યક્તિએ સુધિરને ચાકુની અણીએ ધમકાવ્યો મારપીટ કરીને જબરદસ્તી માફી માગાવી વીડિયો બનાવીયો 4 નવેમ્બરની રાત્રે વીડિયો સુધિરના વોટ્સએપ-ફેસબુક પર વાયરલ વીડિયો પછીથી સુધિરનો મોબાઇલ બંધ, સંપર્ક તૂટી ગયો વીડિયોમાં સુધિર ડરેલો દેખાય છે, માફી માગતો સંભળાય છે સામેના ব্যক্তি ધમકી આપે છે – “નહી માન્યો તો ચાકુ મારી દેશું” સુધિર પરિવારનો એકમાત્ર કમાઉ સભ્ય, માતા નેત્રહિન પિતા મહેશ પાંડે – “અમે ભયભીત છીએ, કંઈક અનિશ્ચિતની આશંકા” પરિવાર બહરી પોલીસ સ્ટેશન પહોંચ્યો, અરજી સોંપી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી સ્ટેશન ઈંચાર્જ રાજેશ પાંડે – “વિડિયોનું લોકેશન ગુજરાતમાં” વરિષ્ઠ અધિકારીઓને જાણ, યુવકની શોધ ચાલુ
7
comment0
Report
AKAshok Kumar
Nov 06, 2025 08:39:57
Junagadh, Gujarat:જૂનાગઢમાં 9 નવેમ્બર મુક્તિ દિવસ તરીકે ઉજવાય છે. પરંતુ શહેરના લોકો કહી રહ્યા છે કે રસ્તાના ખાડામાંથી હજુ મુક્તિ મળી નથી. મહાનગરપાલિકા દરજ્જો મળ્યા બાદ પણ રસ્તાઓની હાલત એવી છે કે બહારથી આવતા પ્રવાસીઓ પણ હવે શહેરના નેતાઓની કામ કરવા નબળા હોવાની હકીકત બોલી રહ્યા છે. જુનાગઢને સાચી મુક્તિ જોઈએ — એ પણROAD રસ્તાના ખાડામાંથી. જુનાગઢ મહાનગરપાલિકા બે દાયકા કરતા વધુ સમય વીતી ગયા છે. પરંતુ શહેરના રોડ રસ્તા today ચાલતા ખરાબ હાલતમાં છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાની फાળવણી છતાં તંત્ર આંખ મીંચીને ભ્રષ્ટાચાર કરી રહ્યું છે. ઉપરકોટ કિલ્લા અને નરસિંહ મહેતા ચોરા તરફ સુધી જવાના માર્ગો પણ ધોવાઈ ગયા છે. લોકો કહી રહ્યા છે કે સરકાર અને મનપાના અધિકારીઓ તેમજ નેતાઓ હવે આંખ ખોલે — કારણ કે જુનાગઢ આજે પણ આઝાદ емес. બહારથી આવતા પ્રવાસીઓ પણ કહી રહ્યા છે કે અહીં ફરવા આવ્યા, પણ રિક્ષામાં ખાડા આવ્યા ત્યારે એવું લાગ્યું કે રસ્તામાં ખાડા નહીં પરંતુ ખાડામાં રસ્તો હશે. રિક્ષા ચાલક તેઓ બહાર પડી જવાય એવી હાલતમાં લાગે છે શહેરનું નામ જુનાગઢ નહીં, ખાડાગઢ રાખવું જોઈએ. જુનાગઢ ખરેખર આઝાદ થયું નથી......રિક્ષા ચાલક પણ કહે છે કે જૂનાગઢના Road રસ્તા ખુબ ખરાબ છે. વાહનને પણ ખૂબ જ نقصان પહોંચે છે અને મેંટેનશ ખર્ચ પણ વધુ છે અને મુસાફરો પણ રીક્ષા ચાલકને કહે છે કે જૂનાગઢ નામ જેવું રોશન છે એવું કશું જ નથી. લાગે છે કે શહેરને હજી આઝાદી મળી નહી હોય. પ્રકાશભાઈ (રીક્ષાચાલક) જૂનાગઢમાં મુક્તિ દિવસની ઉજવણી પહેલાં રસ્તાના ખાડાની મુક્તિની માંગ નાગરિકોનો આક્ષેપ — કરોડો રૂપિયાની ફાળવણી છતાં વિકાસ અડધી રાહે બહારથી આવેલા પ્રવાસીઓએ કહ્યું — “જૂનાગઢ નહીં, ખાડાગઢ લાગ્યું” રિક્ષાચાલકો પણ ગુસ્સे — રસ્તાની હાલત સાવ ખરાબ મનપા શાસકપક્ષનો દાવો — અમૃત લાઇન, ગટર અને ગેસ પ્રોજેક્ટ બાદ રોડ સુધરશે અશોક બારોટ જૂનાગઢ
4
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 06, 2025 08:20:09
Sadhara, Gujarat:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સવારે ટ્રેન દ્વારા ભુજ રેલ્વે સ્ટેશન પહોંચ્યા અને ત્યારબાદ સર્કિટ હાઉસ ગયા, જ્યાં તેમનું કચ્છી સંસ્કૃતિ અનુસાર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ, તેઓ માતा કે મઢ જશે અને લખપત તાલુકાના પુનરાજપર, કાનેર, મોતી ચેર, કોટેશ્વર અને કપુરાશી સહિત અનેક ગામોની મુલાકાત લેશે અને લોકો સાથે વાતચીત કરશે. આ મુલાકાત દરમિયાન, સરહદી ગામોના સરપંચો અને ગ્રામજનો સાથે બેઠકો, રાત્રિ રોકાણ અને વાર્તાલાપ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં, પૂર્ણ ટીમ ગામડાઓમાં મહિલાઓ અને યુવાનો સાથે વાતચીત કરશે જેથી તેમનીસમસ્યાઓ અને પડકારોને નજીકથી સમજી શકાય. આ મુલાકાતનો હેતુ આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા અને સુરક્ષા સહિતના વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને આવરી લેતા સરહદી ગામોની વ્યાપક સમીક્ષા કરવાનો છે. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને સરહદ પેટ્રોલિંગ કામગીરી જેવા સરહદી સુરક્ષા મુદ્દાઓને સંબોધવા માટે BSF અધિકારીઓ સાથે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં, સરહદ પર સુરક્ષા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે BSF કર્મચારીઓ સાથે વાતચીત કરવામાં આવશે. આ મુલાકાતનું સૌથી મહત્વનું પાસું એ છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે ગામમાં ભાટીગલ નિવાસસ્થાન દેશી ભૂંગા ખાતે રાત્રિ રોકાણ કરશે. उपमुख्यमंत्री हर्ष संघवी आज सुबह ट्रेन से भुज रेलवे स्टेशन पहुँचें । और फिर सर्किट हाउस पहुँचें यहां उनका कच्छी संस्कृति के अनुसार भव्य स्वागत किया गया। इसके बाद, वे माता के मढ़ जाएँगे और लखपत तालुका के पुनराजपर, कनेर, मोती चेर, कोटेश्वर, कपूराशी सहित कई गाँवों का दौरा करेंगे और लोगों से बातचीत करेंगे। इस यात्रा के दौरान, सीमावर्ती गाँवों के सरपंचों और ग्रामीणों के साथ बैठकें, रात्रि विश्राम और संवाद कार्यक्रम आयोजित किए गए हैं। इसके अलावा, पूरी टीम गाँवों की महिलाओं और युवाओं से बातचीत करके उनकी समस्याओं और चुनौतियों को करीब से समझने की कोशिश करेगी。 इस यात्रा का उद्देश्य सीमावर्ती गाँवों की व्यापक समीक्षा करना है। जिसमें स्वास्थ्य, शिक्षा, बुनियादी ढाँचा, स्वच्छता और सुरक्षा सहित विभिन्न महत्वपूर्ण मुद्दों की गहन समीक्षा की जाएगी। सीमा सुरक्षा के मुद्दों जैसे राष्ट्र विरोधी गतिविधियों और सीमा गश्ती अभियानों को लेकर बीएसएफ अधिकारियों के साथ एक विशेष बैठक आयोजित की जाएगी। साथ ही, बीएसएफ कर्मियों के साथ भी बातचीत की जाएगी, ताकि सीमा पर सुरक्षा स्थिति का आकलन किया जा सके। इस दौरे का सबसे महत्वपूर्ण पहलू यह है कि उपमुख्यमंत्री हर्ष संघवी स्वयं गांव के भटिगल निवास देसी भुंगा में रात्रि विश्राम करेंगे।
4
comment0
Report
GDGaurav Dave
Nov 06, 2025 08:19:22
Rajkot, Gujarat:એંકર : રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં દિવાળી તહેવાર આજુબાજુ કમોસમી વરસાદurning વરસ્યો હોવાનું સામે આવ્યું છે. ઓક્ટોબર મહિનામાં પડેલા વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ચૂક્યો હોવાની પરિસ્થિતિ સામે આવી છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને થયેલ નુકસાની બાબતેના સર્વેનો આદેશ કરવામાં આવતા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લામાં 102 જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં 5.23 લાખ હેક્ટરથી વધુ જમીન ઉપર ખરીफ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જે પૈકી 4.30 લાખ હેક્ટરથી વધુ જમીન પરના ખરીફ પાકને 33% થી વધુ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા નુકસાનીના સર્વેના આંકડા ગાંધીનગર ખાતે પણ મોકલીવામાં આવ્યા છે. મળતી વિગત અનુસાર वर्ष 2025 ની ખરીફ પાકની મોસમ દરમિયાન રાજકોટ જિલ્લામાં 5,23,022 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જે પૈકી 3,20,800 હેક્ટર જમીનમાં મગફળીનું તથા 1,18,628 હેક્ટર જમીનમાં કપાસ તેમજ સોયાબીન સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. દિવાળી તહેવાર આસપાસ સતત પાંચ દિવસ સુધી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકમાં नुकसान પહોંચ્યું હતું. રાજકોટ જિલ્લા ના 11 તાલુકાના 652 ગામોમાં नुकસાની બાબતેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ नुकसान રાજકોટ તાલુકા તેમજ ગોંડલ તાલુકામાં થયું હોવાનું સામે આવ્યું છે. ગોંડલ તાલુકામાં 75,378 હેક્ટર જમીનમાં તેમજ રાજકોટ તાલુકામાં 52,195 હેક્ટર જમીનમાં ખરીફ પાકોને نقصان થયું હોવાનું સામે આવ્યું છે. સૌથી ઓછું نقصان રાજકોટ જિલ્લામાં લોધિકા તાલુકામાં 18,189 હેક્ટર જમીનમાં થયું હોવાનું નોંધાયું છે. તેથી સરકાર આગામી સમયમાં રાજકોટ જિલ્લામાંના 3,07,726 ખેડૂતોને નુકસાની અંગે વળતર ચૂકવવામાં આવશે.
4
comment0
Report
Advertisement
Back to top