icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

headline

Navsari, Gujarat:એંકર: નવસારીમાં થોડા કલાકોના વિરામ બાદ બપોરે મેઘરાજાએ આળસ મરડીને ધમાકેદાર બેટિંગ કરી છે. નવસારી શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. સરબતિયા તળાવ વિસ્તારમાં પાણી ભરાતા પહેલાં મહાપાલિકાએ પાણીના નિકાલ માટે તળાવમાં પાઈપ નાંખ્યા હોવાની વાત કરી હતી. આજે બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતા જ સરબતિયા તળાવ cafeterાં જિલ્લામાં પાણી ભરાતા રાહદારીઓને તકલીફ પડી હતી. અહીં નાસ્તાની લારીઓ ઉભી રહે છે અને મોટી સંખ્યામાં શહેરીઝનો નાસ્તો કરવા આવતા હોય છે. ટીમે શહેરીજનોએ પાણીમાં ઉભા રહીને નાસ્તો કરવાની નોબત આવી છે. તેથી પોતાની પીઠ જાતે થબથબાવવામાં હોશિયાર મહાપાલિકા પાણી ભરાવાની સમસ્યાનું કાયમી ઉકેલ લાવે એવી શહેરીજનો સાથે સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સરબતિયા તળાવ પાસે વોક થ્રુ થયું છે.
0
0
Report

मोरबी के जेतपर में किसानों का आंदोलन 17वें दिन: ट्रैक्टर-कार-बाइक रैली से समर्थन

Morbi, Gujarat:મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે.તેનો આજે 17 મો દિવસ છે ત્યારે ગામો ગામથી ખેડૂતોના આંદોલનને સમર્થન મળી રહ્યો છે તેનું વતારમાં માળિયા તાલુકાના 10 જેટલા ગામના ખેડૂતો આજે ટ્રેક્ટર, કાર અને બાઈક સાથે રેલી સ્વરૂપે ઉપવાસી છાવણી ખાતે આવ્યા હતા અને ખેડૂતોએ સમર્થન આપ્યું હતું વીઓ મોરબીના જેતપર ગામે હાલમાં આમરણાંત ઉપવાસ આંદોલન ચાલતો રહ્યો છે ત્યારે આ આંદોલન ખેતીના હક માટે કરવામાં આવી રહ્યું છે આને કારણે ગામે ગામે ખેડૂતો તેમજ વિવિધ સમાજ અને સંગઠન દ્વારા આ આંદોલનને સમર્થન મળી રહ્યું છે આજે આંદોલનનો 17 મો દિવસ છે ત્યારે માળિયા તાલુકાના સુલતાનપુર, વિશાલ નગર, ચીખલી, વાધરવા સહિતના કુલ 10 જેટલા ગામના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર, બાઈક અને કાર સાથેની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓના ગામથી લઈને જેતપર ગામે આવેલ ઉપવાસી છાવણી સુધીની રેલી યોજવામાં આવી હતી ત્યારબાદ ઉપવાસી છાવણી ખાતે ખેડૂતના હક માટે આંદોલન કરી રહેલા ખેડૂતોને તમામ પ્રકારની મદદ આપવા માટેની તૈયારી આ 10 ગામના ખેડૂતો દ્વારા દર્શાવવામાં આવેલ છે બાઈટ 1 મહેશભાઈ ઉઘરેજા, ખેડૂત આગેવાન, સુલતાનપુર
0
0
Report
Advertisement

कच्छ सीमा पर मरीन कमांडो ने विशेष ड्राइव योजना बनाई

Sadhara, Gujarat:કચ્છ : મરીન કમાન્ડો દ્વારા કચ્છ સરહદે ખાસ ડ્રાઈવ નું આયોજન કરાયું સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે ખાસ ડ્રાઈવનું આયોજન જખૌ સેક્ટર ના સમગ્ર મરીન કમાન્ડો ટીમ દ્વારા મોહાડી , લીમલી વાંઢ, અલ્ટ્રાટેક જેટી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમા ખાસ ડ્રાઈવ વિવિધ વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરાયું માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમ શંકાસ્પદ બોટો અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર વિષયો ઉપર ચર્ચા કરી હાલમાં ચાલી રહેલ યુદ્ધના કારણે દરિયામાં તૂટી પડેલ જહાજો, બોટો, מિસાઈલો જેવા યુદ્ધ માં વપરાયેલ સાધનો જે તૂટીને તણાઈને કિનારા સુધી આવવાની શક્યતા હાલમાં દરિયો તોફાની હોવાથી બિનવારસુ ડ્રગ્સ ના પેકેટો કિનારા ઉપર આવે છે જેના વિશે લોકો જાગૃત કરી સતર્ક રહેવા સૂચનાઓ આપી
0
0
Report

राम मंदिर दान और संचालन पर सरकार-नेताओं पर सवाल; सनातन धर्म संरक्षण समिति की मांग

Dwarka, Gujarat:VO 01 :- અયોધ્યામાં રામ મંદિરના દાન અને મંદિરના સંચાલન અંગે જગતગુરુ શંકરોચર્યએ સરકાર અને નેતાઓની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અયોધ્યા, દ્વારકા, તિરુપતિ અને બદ્રીનાથ જેવી પવિત્ર ભૂમિઓ ''તપોભૂમિ'' છે. પરંતુ સરકાર અને નેતાઓ તેને માત્ર ''પ્રવાસન સ્થળ'' તરીકે જોઈ રહ્યા છે. આ વલણને કારણે જ લોકોના મનમાં ધાર્મિક ભાવનાઓ જે રીતે જાગૃત થવી જોઈએ, તે થઈ રહી નથી. બાઈટ :- સ્વામી સદાનંદ સરસ્વતીજી, જગદગુરુ શંકરાચાર્ય, દ્વારકા શારદાપીઠ VO 02 :- આ મામલે એક મહત્વપૂર્ણ માંગણી કરતા શંકરાચાર્યએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં કોઈપણ ધાર્મિક સ્થળો પર આવી અનિચ્છનીય ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવા માટે તાત્કાળિક ધોરણે ''સનાતન ધર્મ રક્ષણ સમિતિ''ની રચના કરવામાં આવે અને તેની વિધિવત જાહેરાત કરવામાં આવે. VO 03 :- તેમણે સમિતિના માળખા અંગે સૂચન કરતા ઉમેર્યું હતું કે, આ સમિતિમાં દેશના સર્વમાન્ય અને વિવાદમુક્ત આચાર્યો તથા ચારેય જગતગુરુ શંકરાચાર્યનો સમાવેશ કરવામાં આવે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, "આ કોઈ રાજનીતિ નથી, પરંતુ ધર્મનીતિ છે." અયોધ્યાની ઘટનાનો પુનરાવર્તન અન્ય કોઈ ધાર્મિક સ્થળે ન થાય તે માટે આ સમિતિ રચના અંગે માંગ કરી છે. સ્ટોરી :- જયદીપ લાખાણી, ZEE MEDIA,દેવભૂમિ દ્વારકા સ્ટોરી એપ્રુવલ :- ગૌરવભાઈ FEED :- 0407ZK_DWK_RAM_MND_SANKRA
0
0
Report
Advertisement

ओलपाड़ तालुक़ा में डिजास्टर कंट्रोल रूम शुरू, NDRF तैनात, नदी प्रभावित गांवों को मदद

Surat, Gujarat:ઓલપાડ તાલુકા કચેરી ખાતે ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો 24 કલાક કાર્યરત લોકો ની મદદ માહિતી માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો ઉઓલપાડ તાલુકા માટે 02621 222444 નંબર જાહેર કરવામાંાયો ઓલપાડ મામલતદાર કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ ડિઝાસ્ટર અધિકારી નાયબ કલેક્ટર પાર્થ તલસાળીયા, તેમજ એચ.ડી. ચોપડા મામલતદાર, એમ.આર.વસાવા મહેસુલ, અધિકારીઓની ડિઝાસ્ટર અધિકારીઓ તરીકે નિમણૂક તમામ પ્રકારની સૂચના મદદ કન્ટ્રોલરૂમ થકી લોકો સુધી પહોંચાડશે ઓલપાડ તાલુકાના ગામો સૌથી વધુ કીમ નદીથી પ્રભાવિત થાય છે કીમ નદીમાં પુર આવે જ્યારે અનેક ગામડાઓને પાણી અસર કરે છે ત્યારે ઓલપાડ ખાતે NDRF ની ટીમ પણ તહેનાત કરવામાં આવી ઓલપાડ તાલુકા વહીવટી પણ તમામ પ્રકારની પરિસ્થિતિ ને પહોંચી વળતા સજ્જ.
0
0
Report

Hindi: व्यारा नगर के ब्यूटिफिकेशन प्रोजेक्ट में भ्रष्टाचार के आरोप तेज, जलभराव के साथ गिरा गन्दा हिस्सा

Nagod, Gujarat:એપ્રુવલ બાઈ ડેસ્ક એન્કર તાપી જિલ્લામાં વ્યારા નગરમાં બ્યુટિફિકેશનના કામમાં આરોપ અને ગેરરીતિ અંગે નીચોorschungના આક્ષેપો વચ્ચે ઘટનાએ તે મહત્વ વધારો કર્યો છે. વ્યારા નગરપાલિકા ના વોર્ડ નંબર-4 માં વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને જોડતા માર્ગ પર આવેલા ગરનાળાનો આ બહુવાર વરસાદ બાદ પડતો મોડો પથ્થરનો ભાગ ગીરસી પડતાં કામની ગુણવત્તા તથા સરકારી દેખરેખ પર સવાલો ઉભા થયા છે. વિરોધ પક્ષે આ આક્ષેપોને આ વધુ બળ માનતા અનેક વખત બ્યુટિફિકેશનના કામોમાં ગેરરીતિના ધારણાઓ રજૂ કર્યા હતા. હવે ગરનાળા નો ભાગ બેસી જતાં તેમના આક્ષેપો પરવાનગી પામી રહ્યા છે. વાયદો-1- જયેશ વસાવા (નગરવાસી) વોર્ડ નમ્બર-4 વીઓ 2 ઘણા વિસ્તારોમાં ભારે વરસાદમાં પાણી ભરાયા હોવાથી કેટલાક સ્થળોએ નુકસાનીની દૃશ્યો જોવા મળ્યા. વિકાસ કામોની ગુણવત્તા અને તંત્રની દેખરેખ પર પ્રશ્નો ઊભા થયા. પાલિકાના જવાબદાર એવા ચીફ ઓફિસરે કહ્યું કે સમયાભાળો કારણે વધુ કામ બાકી રહે છે અને એમએન્જિનિયર મીડિયાને જવાબ આપશે. ગરનાળાના બંને બાજુ દબાણ અંગે મીડિયા દ્વારા પ્રશ્નો પૂછતા તેમણે અન્ય વિભાગનું કામ હોવાનું જણાવ્યું. વીઓ 3 વ્યારા નગરમાં કરોડોનાના વિકાસ કામોની ગુણવત્તા મુદ્દે હવે ફરી ચર્ચા ચાલી રહી છે. આ મામલામાં નિવૃત રાહત પક્ષની તકો તથા તપાસની માંગ ચાલુ રહી છે. ગતરોજ ગરનાળાનો ભાગ બેસી જવાની ઘટનાને લઈને જવાબદારો પર શું કાર્યવાહી થાય અને સમગ્ર બ્યુટિફિકેશનના કામની તપાસ થાય કે નહીં, તેના પર હવે સૌની નજર રહેશે.
0
0
Report
Advertisement
Advertisement

वासो इंचार्ज तहसीलदार मामले में मौत के पीछे जिम्मेदारी की परतें

Kheda, Gujarat:સમગ્ર મામલલે વસો ના ઇન્ચાર્જ મામલતદાર ભાવનાબેન રબારી એ સમગ્ર ઘટના ને દુઃખદ ગણાવી હતી તેઓ જણાવ્યું હતું કે मृतક પાસે માલિયાતજ સહકારી મંડળીનો પણ ચાર્જ હતો ગત 2 તારીખના રોજ મલિયાતજ ગ્રામના લોકો મામલતદારને રજૂઆતવા આવ્યા હતા અને તેમણે અંગૂઠા લઈને સંચાલકે અનાજનો પુરવઠો ન આપ્યો હોવાની રજૂઆત કરી હતી જે રજૂઆત મામલે નાયબ મામલતદાર સ્થળ પર તપાસ કરવા માટે ગયા હતા જોકે તે જ સમયે મનુભાઈએ આપઘાતનું પગલું ભરી લીધું જોકે જેમના પર આક્ષેપો થઈ રહ્યા છે તે નાયબ મામલતદાર પંકજ મિશ્રા રજા પર ઉતરી ગયા રહ્યાં હોવાનું બહાર આવ્યું છે
0
0
Report
Advertisement
Advertisement
Back to top