Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383460

વિજયનગર ના હરણાવ ડેમ ના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા

Sept 03, 2024 06:32:00
Vijaynagar, Gujarat

સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકાના ઉપરવાસમાં વધુ વરસાદ વરસવાને લઈને હરણાવ નદી બે કાંઠે વહી હતી.બીજી તરફ હરણાવ ડેમમાં પાણીની આવક વધવાને લઈને ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને 3200 પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Mar 29, 2026 10:16:22
Ahmedabad, Gujarat:હેમાંગ રાવલ પ્રવક્તા કોંગ્રેસ અમદાવાદ- ધોરણ 10-12 ગુજરાત બોર્ડની માર્કશીટમાં સુધારો કરવા માંગ ગુજરાત બોર્ડની માર્કશીટ જૂની અને અસુરક્ષિત હોવાનાાદો કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે સરકારની નીતિ સામે વાંધા ઉઠાવ્યા ગુજરાતમાં છેલ્લા 21 વર્ષથી જૂની પદ્ધતિની જ માર્કશીટ અન્ય રાજ્યોમાં બ્લોકચેન અને QR કોડ સાથેની માર્કશીટ અપાય છે માર્કશીટમાં ફોટો અને જન્મ તારીખનો અભાવ નડે છે ડિજિટલ સિગ્નેચર અને DigiLocker ની સુવિધા નથી અત્યારની વ્યવસ્થામાં ફેક માર્કશીટ અને ડોક્યુમેન્ટ ફ્રોડનો મોટો ખતરો રહેલો છે વિદેશ અભ્યાસમાં વેરિફિકેશન માટે ભારે વિલંબ થાય છે ડિજિટલ ગુજરાતના દાવાઓ માત્ર પોકળ સાબિત થયા CBSE અને મહારાષ્ટ્ર બોર્ડ ટેક્નોલોજીમાં ઘણા આગળ કર્ણાટક બોર્ડે ડેટા સુરક્ષા માટે બ્લોકચેન અપનાવી છે માતાનું નામ અને સુરક્ષા ફીચર્સ ઉમેરવા માંગણી અન્ય રાજ્યમાં સીધા જ ડીજી લોકરમાં માર્કશીટ અપલોડ થઈ શકે એવી વ્યવસ્થા આ વર્ષની માર્કશીટમાં તાત્કાળિક સુધારા કરવા કોંગ્રેસની માંગ
998
comment0
Report
PAParakh Agarawal
Mar 29, 2026 10:01:32
Ambaji, Gujarat:ગુજરાત રાજ્ય ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોસિયેશન દ્વારા ગુજરાત પ્રદેશના રેશન ડીલરો ના અભિવાદન અને સ્નેહ મહા સંમેલન ગુજરાત રાજ્ય ના અન્ન નાગરિક પુરવઠા વિભાગ ના કેબિનેટ મંત્રી રમણ ભાઈ સોલંકી તેમજ ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ ના પ્રદેશ પ્રમુખ પ્રહલાદ ભાઈ મોદી ના અધ્યક્ષ થાને શક્તિ પીઠ અંબાજી ખાતે રાજ્ય કક્ષા નું અભિવાદન અને સ્નેહ મહાસંમેલન યોજવામાં આવેલ હતું જેને કેબિનેટ મંત્રી રમણ ભાઈ સોલંકી દીપ પ્રગટાવી ખુલુ મૂક્યું હતું રાજ્ય કક્ષા ના આ સંમેલન માં 1700 ઉપરાત રેશન ડીલરો ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલન દરમિયાન રેશન ડીલરો ના પ્રશ્નો ની પણ છણાવટ કરવાનો પ્રયાસ થયો હતો જે દરમિયાન ગુજરાત પ્રદેશ ના રેશન ડીલર અધ્યક્ષ પ્રહલાદ ભાઈ મોદી એ રેશન ડીલરો ને અપાતા કમિશન મામલે અગ્રવરતમ પ્રતિસાદ આપ્યો હતો સાથે રેશન ડીલર ની સાથે તેના басқа એક પારિવારિક ને પણ હકો આપવા માંગણી કરવામાં આવી હતી પ્રહલાદ મોદી એ જણાવ્યું હતું કે રેશન ડીલરો ને 20 જેટલા પ્રશ્નો માંથી 11 પ્રશ્નો નો નિકાલ આવ્યો છે જ્યારે અન્ય પ્રશ્નો મામલે સરકાર સાથે વાટો ઘાટો ચાલુ છે.... હાલ તબ્બકે રાંધણ ગેસ મામલે જે વિટંબણા ચાલી રહી છે ત્યારે રેશન ડીલર પેલા ની જેમ કેરોસીન નું ફરી વિતરણ કરવા માંગ કરી છે ને ગરીબો ના ઘર માં ચુલા સળગતા રહે તે માટે ઓછા માં ઓછું માસિક 10 લિટર કેરોસીન આપવા માંગ કરી છે આજ ના આ મહા સંમેલન માં મોટી સંખ્યામાં રેશન ડીલરો ઉપસ્થિત રહી સરકાર હાળી તબ્બકે જે કમિશન નો વધારો કર્યો તેનાથી સંતોષના માની કમિશનમાં વધારો કરવા માંગ કરેથા
907
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 29, 2026 09:46:04
Surat, Gujarat:सूरत मेट्रो प्रोजेक्ट की गंभीर लापरवाही: 20 फीट गहरे गड्ढे में गिरा बाइक सवार。 दिल दहला देने वाले दृश्य: घटना के रोंगटे खड़े कर देने वाले वीडियो आए सामने。 CCTV में कैद हुई घटना: पूरी दुर्घटना पास में लगे सीसीटीवी कैमरे में रिकॉर्ड हुई。 प्रत्यक्षदर्शियों का बयान: चश्मदीदों ने बताया कि मौके पर सीमेंट के बैरिकेड्स नहीं लगाए गए थे。 बाइक सवार और महिला घायल: बाइक के पीछे बैठी महिला सहित दोनों 20 फीट गड्ढे में जा गिरे。 JCB से किया गया रेस्क्यू: दोनों को जेसीबी की मदद से सुरक्षित बाहर निकाला गया。 अधिकारियों की चुप्पी: कैमरा देखकर मौके से भागते नजर आए मेट्रो प्रोजेक्ट के अधिकारी, कोई जवाब नहीं दिया。 अस्पताल में भर्ती: हादसे में घायल महिला और पुरुष को इलाज के लिए अस्पताल ले जाया गया।
907
comment0
Report
DRDarshal Raval
Mar 29, 2026 09:03:45
Ahmedabad, Gujarat:માણીનગર રેલવે સ્ટેશન પાસે amts બસ સ્ટોપ પર ઈડલી ઢોસા ની લારી પર અસામાજિક તત્વનો হামલો 27 તારીખે બનેલી ઘટનાના cctv ફૂટેજ આવ્યા સામે પોલીસે ફરિયાદ દાખલ કરી શખ્સોની શોધખોળ હાથ ધરી લારી પર નાસ્તો કર્યા બાદ 80 રૂપિયા આપવા માટે ધાકધમકી અપાઈ અસામાજિક તત્વોએ લારી ચાલકને માર માર્યો ત્યારબાદ બીજા માણસોને બોલાવી રીક્ષા તેના પર રીક્ષા ચડાવવાનો પ્રયત્ન કર્યો રિક્ષામાં તેને બેસાડી ત્રણ કિલોમીટર દૂર લઈ જઈને પણ માર્યો તીક્ષણ હથિયારો વડે લારી સંચાલક પર કરવામાં આવ્યો હુમલો જાનથી મારી નાખવાની ધમકી આપી બે મોબાઈલ અને પૈસાની લૂંટ કરી હોવાના હતા આક્ષેપ લારી ધારક અભયસિંહ પરમાર અને તેની લારી પર હાજર અભયસિંહના મિત્ર દ્રષ્ટાંત મોદીને થઈ ઈજા સમગ્ર ઘટનાના સીસીટીવી થયા સોશિયલ મીડિયામાં વાયરલ મણિનગર પોલીસએ કેસની વધુ તપાસ હાથ ધરી
973
comment0
Report
DRDarshal Raval
Mar 29, 2026 09:03:35
Ahmedabad, Gujarat:અમદાવાદ અસારવામાં નાળિયેરના ભાવને લઈને વિવાદ હિંસક બન્યો. એક જૂથના બે પક્ષો વચ્ચે પથ્થર મારોતા ત્રણને ઇજા, ચાર સામે ગુનો નોંધાયો. બંને પક્ષો વચ્ચે સામસામે પથ્થર મારોતા એક વિદ્યાર્થીની અને એક નાબાલિક સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી. અસારવા હોળી ચાર દિવસની ઉજવણીમાં હવન સમયે સ્થિતિ સારી હોવાનો દાવો હતો, પરંતુ હવનમાં નાળિયેર ચડાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો ભેગા થયા હતા. બાદમાં નારિયેળ વેચાય માટે બે લારી ધારકો ભાવ ઉતાર-ચડાવ કરીને વેચટૂરી ઉદ્ધવાયો. સમા બાજાર સ્વભાવના સીમાબેન અને તેમની માતા પુષ્પા બેન શાકભાજીનું લારી ચલાવે છે, જેડા જયારે તેમના સગા હર્ષિતાબેન પટણી નાળિયેર વેચવાનો કામ કરે છે. તેમણે આ મામલે બોલાચાલી શરૂ કરી હતી તો કેટલાક қәદમાં હિંસામાં બદલાઈ ગઈ. ચિચુ સાથે તેના ભાણેજ આશિષ નરેશભાઈ પટણી તથા સગા સભ્યો અને હર્ષિલે મળીને મહિલાઓ શેર ગાલો બોલી હુમલો કર્યો હોવાનો આક્ષેપ લાગ્યો. პასუხისმგક્તાઓએ ધારદાર વસ્તુ અને પથ્થરો વડે હુમલો કર્યો અને લારીને નુકસાન પહોંચાડ્યું. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. શાહિબાગ પોલીસ દ્વારા ચારેય આરોપીઓ સામે મારામારી, ઇજા પહોંચાડવા અને મિલ્કતને નુકસાન પહોંચાડવાનો ગુનો દાખલ કર્યો. પોલીસે ચિચુ ગોદીવાલા, આશિષ ભગતવાલા, ચિચુના કાકા ના પુત્ર અને હર્ષિલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી. સમગ્ર ઘટનામાં સ્થાનિકો 5 વર્ષથી નારિયેલાની લારીના માથાકૂટ ચાલતા હોવાથી લારી બંધ કરાવવા માંગ કરી રહ્યા હતા. આ સાથે ચોકી બંધ હોવાના આક્ષેપ કરાયા અને ચોકી ફરીથી શરૂ કરવાની માંગ ઉઠી. এলাকার CCTV ફિટ કરવાની માંગ પણ ઘરકર્તા દ્વારા રજૂ થઇ.
1066
comment0
Report
NDNavneet Dalwadi
Mar 29, 2026 09:03:23
Bhavnagar, Gujarat:ભારતમાં ભાવનગર-નવી મુંબઈ વચ્ચે હવાઈ સેવા આજે શરુ થઇ છે. કેન્દ્રિય ઉડ્ડયન મંત્રિ કે.રામમોહન નાયડુ અને કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુબાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ઇન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટને ઝંડી ફરકાવી રવાના કરવામાં આવી હતી. પ્રથમ ફલાઇટમાં ભાવનગરના 30 જેટલા દિવ્યાંગ બાળકોને મુંબઈની મુસાફરી કરાવવામાં આવી હતી. અહીંથી પેસેંજરોનું ટ્રાવેલ સેન્ટર ચલાવવા તથા મુસાફરીની કનેક્ટિવિટી સુધારવા માટે સરકાર દ્વારા દિલ્હી અને અન્ય શહેરોની ફ્લાઇટ શરૂ કરવાની યોજના આગળ વધારવામાં આવે છે. ભાવનગરના વેપારીઓ અને લોકોના કામે સવારે મુંબઈ જઇ સાંજે ભાવનગર પરત આવવા માટે રાહ દેખાઈ રહી છે.Indigo એરલાઈન્સ દ્વારા રોજ સવારે 8:35 અને સાંજે 8:50 મતબેયાં ફ્લાઇટો નવી મુંબઈ જવું શરૂ કરાશે. આ નવી હવાઈ સવિધા શહેરના ઉદ્યોગ, વ્યવસાય અને પ્રવાસન ક્ષેત્રે મોટો લાભ લાવશે.
1072
comment0
Report
URUday Ranjan
Mar 29, 2026 06:31:58
Ahmedabad, Gujarat:અમદાવાદ અસારવામાં નાળિયેરના ભાવને લઈને વિવાદ હિંસક બન્યો बે पक्षો વચ્ચે પથ્થર मારો થતા ત્રણને ઇજા, ચાર સામે ગુનો નોંધાયો આસારવા નાળિયેરના ભાવને લઈને વેપારીઓ વચ્ચે થયેલો વિવાદ હિંસક બન્યો બે પક્ષો વચ્ચે સામસામે પથ્થર મારો થતા એક વિદ્યાર્થીની અને એક નાબાલિક સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી આસારવા જોગણી માતાના મંદિર પાસે મોટી સંખ્યામાં ભક્તો ભેગા આવ્યા સીમાબેન અને તેમના માતા પુષ્પાબેન શાકભાજીનું લારી ચલાવે છે જ્યારે તેમના સગા હર્ષિતાબેન પટણી નજીક નાળિયેર વેચવાનું કામ કરે છે ઘଟનાના દિવસે હર્ષિતાબેન અને પડોશી વેપારી ચિચુ મંગાભાઈ પટણી વચ્ચે નાળિયેરના ભાવને લઈને બોલાચાલી થઈ હતી બોલાચાલી થોડા સમયમાં જ હિંસામાં ફેરવાઈ ગઈ ચિચુ સાથે તેના ભાણેજ આશિષ નરેશભાઈ પટણી તથા સગા પ્રથ્મ અને હર્ષિલે મળીને મહિલાઓ સાથે ગાળો બોલી હુમલો કર્યો હોવાનો આક્ષેપ વિરોધ કરતા આરોપીઓએારમાંદાર વસ્તુ અને પથ્થરો વડે હુમલો કર્યો હુમલા બાદ આરોપીઓએ પીડિતોની લાડી ને પણ નુકસાન પહોંચાડ્યું ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા શાહીબાગ પોલીસએ ચારેય આરોપીઓ સામે મારામારી, ઈજા પહોંચાડવા અને મિલ્કતને નુકસાન પહોંચાડવાનો ગુનો દાખલ કર્યો પોલીસે ચીચુ ગોદીવાલા, આશિષ ભગતવાળા, ચીચુના કાકા ના પુત્ર અને હર્ષિલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો શાહિબાગ પોલીસે ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી
1036
comment0
Report
Mar 29, 2026 02:43:34
Anand, Gujarat:આણંદ જિલ્લાના પેટલાદ શહેર નજીક આવેલી વર્ષોથી બંધ પડેલી સુગર ફેક્ટરીને ફરી શરૂ કરવાની માંગ હવે તેજ બની રહી છે. આ મુદ્દે સાંસદ મિતેષ પટેલએ લોકસભામાં અવાજ ઉઠાવી કેન્દ્ર સહકાર મંત્રાલય સમક્ષ રજૂઆત કરી છે. પેટલાદ પાસે ચરોતર સહકારી ખાંડ ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતોને શેરડી પકવવા પ્રોત્સાહન આપવામાં આવતું અને યોગ્ય ભાવ મળે તે માટે સહકારી મોડલ અપનાવવામાં આવ્યું હતું. આ સંસ્થામાં સ્થાનિક ખેડૂતો દ્વારા પણ રોકાણ કરવામાં આવ્યું હતું. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ કારણોસર આ ફેક્ટરી બંધ હાલતમાં છે. હવે આ બંધ ફેક્ટરીને ફરી શરૂ કરવા માટે સાંસદ મિતેષ પટેલ દ્વારા લોકસભામાં વિગતવાર રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે લાંબા સમયથી નિષ્ક્રિય રહેલી આ સુગર મિલને ફરી કાર્યરત કરવામાં આવે તો વિસ્તારના ખેડૂતો અને સ્થાનિક લોકોને સીધો લાભ મળશે. સાથે જ તેમણે સૂચન કર્યું છે કે ફેક્ટરીનું સંચાલન જાણીતી સહકારી સંસ્થા Amul ને સોંપવામાં આવે, જેથી વધુ કાર્યક્ષમ રીતે સંચાલન શક્ય બને. પેટલાદ અને આસપાસના વિસ્તારોમાં શેરડી પકવતા ખેડૂતો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ બની શકે છે. હાલ ખેડૂતોને પોતાના પાક માટે યોગ્ય બજાર મળવામાં મુશ્કેલીઓ પડી રહી છે. જો સુગર મિલ ફરી શરૂ થાય તો તેમને નજીકમાં જ સ્થિર બજાર મળશે અને આવકમાં વધારો થશે. ઉપરાંત, ફેક્ટરી શરૂ થવાથી સ્થાનિક બેરોજગાર યુવાનો માટે રોજગારીના નવા અવસરો ઊભા થશે. આથી સમગ્ર વિસ્તારની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે. હવે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું છે. યોગ્ય પગલાં લેવામાં આવે તો પેટલાદની આ સુગર ફેક્ટરી ફરી એકવાર ધમધમતી બની શકે છે. સાંસદ મિતેષ પટેલએ લોકસભામાં રજુઆત કરતા કહ્યું હતું કે ચરોતર સહકારી ખાંડ ઉદ્યોગના પુનરુદ્ધારના અત્યંત મહત્વપૂર્ણ વિષય પર હું સદનનું ધ્યાન દોરવા માંગુ છું. આ સહકારી શુગર મિલ વર્ષો પહેલા સ્થાપિત કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આસપાસના વિસ્તારના ખેડૂતોની શેરડીની ઉપજ ખરીદીને તેમને યોગ્ય અને પોષણક્ષમ ભાવ અપાવવાનો હતો. પરંતુ, કમનસીબે આ એકમ અત્યારે સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. આ વિષયમાં અમૂલ ડેરીના ચેરમેન અને તેમના નિર્દેશકો સાથે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવ્યો છે. સર્વસંમત સૂચન એ છે કે આ બંધ એકમને અમૂલ સંસ્થા દ્વારા ખરીદી લેવામાં આવે. અમૂલ તેના વિવિધ ઉત્પાદનો, ચોકલેટથી લઈને અન્ય પ્રોસેસ્ડ ખાદ્ય સામગ્રીમાં મોટા પાયે ખાંડનો ઉપયોગ કરે છે, તેથી નવી મશીનરી અને આધુનિક ટેકનોલોજી સાથે અમૂલ આ એકમને ફરીથી શરૂ કરે.જેથી કેન્દ્ર સરકારને નમ્ર વિનંતી છે કે સહકારિતાની ભાવનાથી ઉભી થયેલી આ ઉપેક્ષિત સંસ્થાને પુનઃજીવિત કરવા માટે તેને અમૂલના મેનેજમેન્ટને સોંપવાની દિશામાં જરૂરી પગલાં લેવામાં આવે.
1053
comment0
Report
TDTEJAS DAVE
Mar 28, 2026 14:15:50
Mehsana, Gujarat:એન્કર- રાજ્ય સરકાર દ્વારા રાહવીર યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થનાર ને કોઇ વ્યક્તિ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડશે અને તેનો જીવ બચાવશે તેવા વ્યક્તિને પ્રોત્સાહન રૂપે રાજ્ય સરકાર દ્વારા 25,000 નું પ્રોત્સાહિત પુરસ્કાર આપવામાં આવશે આ યોજના અમલમાં મુકતા અનેક લોકોના જીવ ત્વરિત સારવાર મળતા બચી જશે સરકારની આ યોજના થી લોકો એવા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પહોંચાડવા માટે પ્રોત્સાહન મળશે પહેલાંની વાત કરીએ તો આ યોજના અમલમાં આવ્યા પહેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થનારને કોઈપણ વ્યક્તિ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડવા તો માગતો હોય પરંતુ ક્યાંક તેને પોલીસ સ્ટેશનના ધક્કા અથવા કોઈપણ હેરાન ગતિમાં થી પસાર થવું પડશે તેનો ડર રહેતો જેથી તે ઈજાગ્રસ્તને સારવાર અર્થે પહોંચાડી શકતા ન હતા. પરંતુ જ્યારે રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે ત્યારે લોકોમાંથી આ ડર પણ દૂર થશે અને અકસ્માતમાં ઇજા પામનાર લોકોને તાત્કાલિક સારવાર પણ મળી રહેશે અને તેમના જીવ પણ બચશે તેથી સરકારની આ યોજનાને હાલમાં લોકો આવકારી રહ્યા છે અને આ યોજના લોકો માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે તેમ કહીયે તો નવાઈ નહીં
1094
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Mar 28, 2026 12:32:04
Modasa, Gujarat:એન્કર - અરવલ્લી જિલ્લામાં ઘરફોડ ચોરી અને લૂંટના બનાવો ડામવા માટે પોલીસ એક્શન મોડમાં છે. જિલ્લા LCB ટીમે એક આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડીને બે મહિના અગાઉ મોડાસા અંજનીવિલા સોસાયટીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ગેંગ ગુજરાત અને મધ્યપ્રદેશના અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે. મુંબઈ- નહેરુ સિધ્ધાર્થના કોર્ટના રિપોર્ટ મુજબ, પકડાયેલ આરોપી લાલુ ઇન્દ્રસિંગ મંડલોઈ મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો રહેવાસી છે અને આ આંતરરાજ્ય ગેંગનો મુખ્ય સૂત્રધಾರ છે. પોલીસે આરોપી પાસેથી ₹2.45 લાખની સોનાની રણી, ₹25 હજારની ચાંદીની રણી અને મોબાઈલ સહિત કુલ ₹2,90,700 નો મુકદામ જપ્ત કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય 5 આરોપીઓ હજુ પણ ફરાર છે, જેમને પકડવા போலீસે ચક્રો ગતિમાન કર્યા છે. આ આંતરરાજ્ય ગેંગ ખાસ કરીને હાઈવેની આજુબાજુ આવેલી સોસાયટીઓને પોતાનું નિશાન বানવતી હતી. તેઓ રાત્રિના અઢી થી ત્રણ WIB દસ્યાળે ઘરમાં પ્રવેશી, લોકો બંધક બનાવી સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવતા હતા. લૂંટાયેલા દાગીના પકડાઈ ન જાય તે હેતુથી આ શખ્સો સોના-ચાંદીને ઓગાડી તેની રણી બનાવી દેતા હતા જેથી કરીને બજારમાં તેને સરળતાથી વેચી શકાય અને પકડાય નહીં. ઉલ્લેખનીય છે કે પકડાયેલ મુખ્ય આરોપી લાલુ વિરુદ્ધ ગુજરાત અને મધ્યપ્રદેશમાં ધાડ, લૂંટ અને ઘરફોડ ચોરી જેવા કુલ ૨૮ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જિલ્લા એલસીબી એ એક આરોપીની ધરપકડ કર્યા બાદ રૂરલ પોલીસના વિસ્તારમાં બનેલા બનાવ આનુંસંધાને આરોપીને રૂરલ પોલીસને સોંપ્યો હતો; રૂરલ પોલીસ અને એલસીબી ની સંયુક્ત ટીમે બનાવ સ્થળે સુરક્ષિત બંદોબસ્ત સાથે લઇ જઈ લૂંટના ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરી ઘટનાક્રમનું વિશ્લેષણ કરી કાર્યવાહી હાથ ધરી. પ્રયાસોની માહિતી localsએ અરવલ્લી પોલીસને પ્રોત્સાહિત કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા.
1071
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 28, 2026 12:16:46
1067
comment0
Report
Advertisement
Back to top