Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

સાબરમતી નદીમાં નવા નીર આવ્યા

Aug 24, 2024 14:34:44
Himatnagar, Gujarat
સાબરકાંઠાની સરહદે થી પસાર થતી સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે.તો પ્રાંતિજના સાદોલીયા નજીક સાબરમતી નદીમાં પાણી વહેતા સ્થાનિકોમાં આનંદ વ્યાપ્યો છે.હિંમતનનગરના દેરોલ નજીક પણ સાબરમતી નદીમાં પાણી વહ્યા હતા.વિજાપુર, હિંમતનગર અને ઇડર વિસ્તારમાં વરસાદને લઈ નદીમાં પાણી આવ્યા હતા.સાબરમતી નદીમાં પાણી વહેતા સ્થાનિકોમાં આનંદ છવાયો હતો.તો નદી લાંબા સમય બાદ સ્થાનિકોને જીવંત જોવા મળી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SBShilu Bhagvanji
Mar 21, 2026 11:20:37
Porbandar, Gujarat:પોરબંદરમાં આ વર્ષે પણ વરસાદી માળાના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે. પુરવઠા નિકાશના મુખ્ય Natural માર્ગે જ્યુબેલી પુલ નીચે મલબાના મોટા ડુન્ગરો ખડકી ગયા છે, જેના કારણે પાણીનું નિકાલ અવરોધાયું છે. કચરો અને મલબો દુર કરવામાં વર્ષોથી કાચો પડ્યો છે જે ગ્રાહ્ય વિસ્તારોમાં જળબંબાકાર લાવી રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ તથા મહાનગરપાલિકા આ સમસ્યાને લઈને એકબીજા પર દોષ આવરી રહ્યા છે. શહેરમાં વિકાસના કરોડો કામો થાય છે પરંતુ આ મુદ્દો લોકોની સીધી જીંદગી પર અસર કરે છે. પોરબંદરનાં રાજીવનગર, જીડીસી, મીલપારા, કડીયા પ્લોટ, ઝુંડાળા જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. પુલ નીચે મલબાના ગંજને કારણે પાણીનો કુદરતી માર્ગ અવરોધાયો છે અને ભારે વરસાદમાં પાણી કિડતમ રીતોથી નિકાલ ન થતા પાણી ઘુસે છે, જેાથી રહેઠાણો અને ઔદ્યોગિક વિસ્તારોમાં આ કરુણ પરિસ્થિતિ સર્જાઈ છે. क्षेत्रના અધિકારીઓ મહત્ત્વપૂર્ણ ઘટનાઓને કારણે યોગ્ય ઉકેલ તરીકે સફાઈની જોગવાઈ કરું છું એવી ચર્ચા ચાલી રહી છે. રાજીવનગર, માનગરપાલિકા અનેRelevant વિભાગો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે.
1091
comment0
Report
Mar 21, 2026 10:44:49
Borsad, Gujarat:રમજાન માસ એટલે મુસ્લિમ સમાજ માટે ઇબાદત, સબર અને અલ્લાહ પ્રત્યેની અખંડ શ્રદ્ધાનો પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ પવિત્ર સમયમાં આણંદ શહેરની આઠ વર્ષની નાની બાળકીની પ્રેરણાદાયી કહાની સામે આવી છે. આણંદ શહેરમાં નીલકંઠ સોસાયટીમાં રહેતી માત્ર 8 વર્ષની આયત હારૂનભાઈ વ્હોરાએ નાની ઉંમરમાં જ મજબૂત ઈમાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યાં મોટા લોકો માટે પણ કઠિન રોઝા રાખવું પડકારરૂપ બને છે, ત્યાં આયતે સતત સમગ્ર રમજાન માસના 30 રોજા પૂર્ણ કર્યા છે. મહેબૂબભાઈ કેળા વાળાની ભત્રીજી અને હારૂનભાઈ વ્હોરાની પુત્રી આયત નાની ઉંમરથી જ અલ્લાહની ઇબાદત તરફ આગળ વધી રહી છે. તડકો હોય કે થાક, ભૂખ હોય કે તરસ—તેણે ક્યારેય હિંમત હારેલી નથી.આયતની આ લાગણી અને સમર્પણ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. એક માસના રોજા પૂર્ણ કરવા બદલ આયતને સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી.
1046
comment0
Report
NDNavneet Dalwadi
Mar 21, 2026 10:02:54
Bhavnagar, Gujarat:लॉकशन: भावनगर. तारीख: ૨૧/૦૩/૨૦૨૬. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: ડેસ્ક. ભાવનગર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે. હવામાન વિભાગની આગાહીના પગલે ૧૯ માર્ચના સાંજે મીની વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે કપાસ, જુવાર, ઘઉં તેમજ બાગાયતી પાકોમાં કેરી, દાડમ, ચીકુ, લીંબુ જેવા પાકોને ભારે નુકશાન થયું છે. અનેક ખેતરોમાં કપાસ અને પાછળના ઘઉંનો તૈયાર પાક પલળી ગયો છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકશાની સહન કરવી પડે છે. વિવિધ વિભાગો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ભાવનગર જિલ્લામાં અકાળે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો અકળાઈ ઉઠ્યા છે. ચોમાસા બાદ પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન ભોગવڻو પડ્યું હતું, ત્યારબાદ હવામાન વિભાગની આગાહીના મુજબ 19 માર્ચના રોજ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો. મીની વાવાઝોડા જેવા માહોલમાં પડેલાં વરસાદે કપાસના પાકને પલળી નાખ્યું જ્યારે પશ્ચોતરા વાવેતર કરેલા ઘઉં પણ પાક સ્થિતિમાં હતા. ખેડૂતોએ પોતાના પાકની વીતન ઝડપ માટે રાખેલી આશા હવે માથું ખીંચી રહી ગઈ છે. આ વર્ષે કપાસ અને રવિપાકમાં પુનઃ વાવેતર કરવાનું હતું, પરંતુ માવઠા પાણીને કારણે પાકનું નુકશાન થયું છે. ખેડૂતો સરકાર પાસેથી યોગ્ય સહાયની માંગ કરી રહ્યા છે. બાઈટ્સ: - બાબુભાઈ મોરડીયા, ખેડૂત, વરતેજ. - છગનભાઈ પટેલ, ખેડૂત, નારી. વાવાઝોડા સાથે કમોસમી વરસાદને લઈને ખેડૂતોએ જણાવ્યું હતું કે તૈયાર થતાં કપાસને વીણવી હતું, પરંતુ મજૂરોની ગાઈલ અભાવને કારણે પછીના દિવસે વીણવાનું નક્કી કર્યું હતું. આકાશમાંથી પડયો વરસાદ પલળી ગયેલા કપાસને નુકસાન પહોંચાડ્યો છે અને પાછો વાવેતર કરાયેલા ઘઉં તેના પેઢી ઉપર ઉભા રહ્યા હતા પરંતુ અચાક વરસાદामुळे ઘઉં પલળી ગયું છે. લીંબુ, કેરી, ચીકુ સહિતના બાગાયતી પાક પણ નુકશાનbedingt affected છે. ભારે પવનના કારણે લીંબુના ծառોને નુકસાન થયું છે. આ વર્ષે કેરીની સ્થિતિ પણ સુધરી નહીં હોવાથી લોકોકેરીના ભાવના અણધારેલા ઘટાડાને લીધો છે. ચીકુની ખેતીમાં પણ આ કમોસમી વરસાદે મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે. હાલ કેસર સરકાર દ્વારા યોગ્ય સહાયની ખાતરી છે. વાઈઓ ૨: ભાવનગર જિલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદે ઉભરાયેલા નુકશાનને લઈને કપાસ, ઘઉં અને બાગાયતી પાકમાં લીંબુ, કેરી અને ચીકુ જેવા પાકોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોોએ જણાવ્યું હતું કે અમે તૈયાર થઈ ગયેલા કપાસને વીણવા માટે માંગ કરતા હતાપરંતુ દાડિયા મજૂરોની લખત૦ ન મળવાને કારણે સુધારાનો સમય વધી ગયો. અચાનક પડેલ આ વરસાદે પાકની ગુણવત્તાને આકાર આપ્યો છે અને મોટા ભાગના પાકના ભાવ પર અસર છે. સરકાર પાસેથી સહાયની આશા રાખી રહ્યા છે.
1033
comment0
Report
CPCHETAN PATEL
Mar 21, 2026 10:01:51
1057
comment0
Report
PTPremal Trivedi
Mar 21, 2026 09:06:17
Patan, Gujarat:પાટણ ચાણસ્મા ના જીલીયા ગામે આવેલ વિવાદાસ્પદ સ્ટેટ ઓફ રામાધણી ગેરકાયદે બાંધકામના ડિમોલેશન નો આજે બીજો દિવસ છે તેમાં 7110 સ્કવેર મીટર માં ફેલાયેલ ગેર કાયદેસર ફાર્મ મા આવેલ પ્રોટેક્સન વૉલ ગેટ, તેમજ પતરા નો સેડ તોડી પાડયા બાદ મુખ્ય મકાન બંગલો તોડવા બાબતે વહીવટી તંત્ર વિચાર વિમર્શ કરી રહ્યું છે હાલ તો અધ્યતન સુવિધા સભર મકાન નુ રાચ રચીલુ સર સામાન હટાવી લેવાની કામગીરી હાથ ધરાઈ છે તો બે માલ નું રાસ રચીલા ઘર મા રહેલ તમામ સર સમાન હਟાવી લેવાની કામગીરી શરુ કરાઈ છે ઘર મામ રહેલ એસી, રૂમો ના બારણાં, ગાદલા સહીત નો સર સમાન ખોલી ટ્રેક્ટર મા ભારે ખસેડવા ની કામ ગીરી શરુ કરી છે ત્યારે આજે દિવસ દરમ્યાન બે માળ નું ગેરકાયદેસર મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવે છે કે દિવસો લાંબાઈ દરવામાં આવે છે તો જોવાનું રહ્યું
1095
comment0
Report
NJNILESH JOSHI
Mar 21, 2026 08:31:27
Vapi, Gujarat:વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ ખેડૂતો માટે કહેર વર્તાવ્યો હતો. જિલ્લામાંના ઘણા વિસ્તારમાં કેરીના પાકને વ્યાપક નુક્સાન થયું છે. ઉમરગામના દમણ ગંગા નદી કિનારે થયેલા વિસ્તારમાં ભારે પવનના કારણે આંબાવાડીઓ ભારે નુક્સાની વેરી છે. કચીગામના ખેડૂત ભરતસિંહ ચૌહાણના ગામમાં 12 આંબાવાડીઓ છે જેમાં 200 એકર જમીનમાં 1,000 થી વધારે આંબાના ઝાડ છે. દર વર્ષે સારી સીઝનમાં 22 હજાર મણ થી લઈ 25,000 મણ જેટલી કેરીનું ઉત્પાદન થાય છે. આ વર્ષે શરૂઆતના આંબા પર ફૂલેલા મોર ખીલ્યા હોવાથી છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલ નુક્સાણ આ વર્ષે પુર્ણ સમાપ્ત થવાની આશા હતી. પરંતુ છેલ્લા એક દોહાદ મહિને બદલાતા વાતાવરણ વચ્ચે ગરમી અને વાદળછાયા વાતાવરણ વચ્ચે પાકને અસર થઈ હતી. બે દિવસે મીની વાવાઝોડાએ નુક્સાન પુરૂર કરી નાખ્યું અને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. આ ખેડૂતની દમણ ગંગા નદી કિનારે આવેલી વાડીઓમાં 1200 મણથી વધુ કેરી ખરી પડી હતી. આથી ખેડૂત ભરતસિંહ ચૌહાણ જેવા અનેક ખેડૂતોને સરકારની સહાયની માંગ છે.
1009
comment0
Report
DPDhaval Parekh
Mar 21, 2026 08:15:46
Navsari, Gujarat:એંકર : બદલાતા વાતાવરણે છેલ્લા દોઢ દાયકાથી કેરીની મીઠાશ ખાટી કરી છે. બપોરે અસહ્ય ગરમી અને સાંજે પડતી ઠંડી અને તેમાં પણ ઝાંકળ કેરીની ગુણવત્તા ઉપર અસર પાડી રહી છે. જેના કારણે આ વર્ષ પણ આંબાવાડીઓમાં 50 ટકાથી ઓછી કેરી હતી, પરંતુ હાલ જ ફૂંકાયેલા તોફાની પવનોમાં આંબા ઉપર બેસેલ નાની નાની કેરીઓનું ખરણ થઈ જતા કેરી રસિયાઓને કેરીની મીઠાશ શોધવી મુશ્કેલ બનશે. વી/ઓ : નવસારી જિલ્લો બાગાયતી જિલ્લો છે અને મુખ્ય બાગાયતી પાકોમાં કેરી અને ચીકુ મુખ્ય પાકો છે. જેમાં નવસારીની કેરીની ગુજરાત અને દેશમાં રાહ જોવાતી હોય છે. માર્ચ પૂર્ણ થવા પર છે અને ટૂંક સમયમાં બજારમાં કેરી વેચાણ માટે આવવાની શરૂઆત થશે. પરંતુ છેલ્લાં દોઢ દાયકા માટે બદલાતું વાતાવરણ કેરીના પાક ઉપર મોટી અસર કરી રહ્યું છે અને તેને છેલ્લા કેટલાક વર્ષોમાં કેરી ઉત્પાદન ઘટતું જઈ રહ્યું છે. ગત વર્ષે પણ નવેમ્બર મહિના સુધી વરસાદી માહોલ રહ્યો હતો. જેના કારણે આંબાવાડીમાં મોડી કૂંપળ ફૂટી અને કેરીનું બેસાણ મોડું થયું. હાલ આંબા ઉપર કેરીના ફળ વિકસી રહ્યા છે. હજુ ઘણી કેરી નાની વટાણાની જેમ હતી, પરંતુ ફેબ્રુઆરીથી વાતાવરણમાં વધેલી ગરમી 시작 થાયે છે ડેસા, રાત્રે વધુ પડતી ઠંડી અને બપોરે 40 ડિગ્રી ઉપર તાપમાન રહેવા સાથે ઝાંકળ અને ધુમ્મસને કારણે ફૂગજન્ય રોગો થતા ખેડૂતોએ દવાનો છંટકાવ કરવો પડ્યો, પરંતુ વાતાવરણની અસરથી ખરણ વધુ થયું. બે નવી બદલાયેલા હવામાનના કારણે આંબાવાડીઓમાં મોટાભાગની કેરીઓનું ખરણ ચાલી રહ્યા છે. ખેતીગતર્થ ખેડૂતોને દેવા અંગે ચિંતાઓ વધી રહી છે. બીટ : પિનાકીન પટેલ, ખેડૂત, સાદલાવ, નવસારી વી/ઓ : સતત વાતાવરણમાં બદલાવ અને ક્યારેક તોફાની પવનોના કારણે અને ખરી પડેલી કેરીઓને બચાવવા માટે ખેડૂતોએ ફળના બેસાણ વખતે જ નેફેલિક એસિડિક એસિડ અને કેલ્શિયમ નાઇટ્રેટનો છંટકાવ કરવો, જેથી એની ડાળી સાથેની મજબૂતી રાખી શકાય અને પવનો ટકી રહે. સાથે જો ઝાડવાની કેનોપી 14 ફૂટથી પણ નાની હોય, તો આવા તોફાની પવનોમાં ફળને બચાવી શકાય. આ સાથે વાડી તરફ પવન અવરોધક વાડ જેને લાઈવ ફેન્સિંગ કરાવી જોઈએ, જેનાથી કેરીનું ખરણ અટકાવવામાં મદદ મળશે. કૃષિ યુનિવર્સિટીના બાગાયતી વિભાગના નિષ્ણાંતોની સલાહ પ્રમાણે ખેડૂતો કેરીના ઉત્પાદન સમયે ધ્યાન રાખે તો પાકને બચાવી શકે. બીટ : ડૉ. બિ. એમ. ટંડેલ, કૃષિ નિષ્ણાંત, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી વી/ઓ : છેલ્લા થોડા વર્ષોથી હવામાનમાં આવેલા મોટા બદલાવને કારણે બાગાયતી ખેતી પ્રભાવિત થઈ રહી છે. ત્યારે આગામી વાતાવરણને કારણે बदलાતા સમયમાં ખેડૂતોએ પણ પાક ઉત્પાદનની અવધિમાં થઈ રહેલા ફેરફારને સમજીને ખેતી કરવા પડશે.
1062
comment0
Report
PTPremal Trivedi
Mar 21, 2026 08:06:57
Patan, Gujarat:2103ZK_PTN_PAKE_, NUKSHAN એન્કર પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડા એ ખેતી ના પાક નો સોથ વાળ્યો અને ફરી એક વાર જગતના તાત ને કુદરતી આફતો નો સામનો કરવો પડ્યો છે ત્યારે વાવા ઝોડા ને લઇ એરંડા અને ઘઉં ના પાક ને મોટી નુકશાની થવા પામી છે એરંડા નો પાક ભારે પવન ને લઇ ડાળા તૂટી જતા મોટી નુકશાની જોવા મળી રહી છે તો ઘઉં નો પાક પણ પવન ને લઇ ઢળી પડ્યો છે જેને લઇ પાક નુકશાની ની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે પાટણ જિલ્લામાં હવામાન વિભાગ ની આગાહી ના પગલે છેલ્લા બે દિવસથી ભારે વાવાઝોડું અને માવઠું વરસતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે ખેડૂતોએ ખેડ,ખાતર અને મોંઘા ભાવના બિયારણ પાછળ મોટા ખર્ચાઓ કરી એરંડા અને ઘઉં ના પાક ને વ્યાપક નુકશાની વેઠવા નો વારો આવ્યો છે છેલ્લે બે દિવસથી ભારે વાવાઝોડું અને કમોસમી માવઠું વરસતા ઘઉં અને એરંડા ના પાક નો શોથ વળી જવા પામ્યો છે મોંઘા ભાવ ની ખેડ અને ખાતર મેળવવાં માટે કલાકો અને દિવસો સુધી લાઈનોમાં ઓભા રહી ખાતર મેળવ્યું અને પાક વાવેતર થયું અને હાલ કુદરતી મારરૂપી કમોસમી માવઠા વરસવા ને લઇ ખેડૂતોએ જીવન કપરા બનાવ્યા છે પાટણ જિલ્લા મા ઘઉં પિયત 40772 હેક્ટર વાવેતર અને બિન પિયત 41000 હેક્ટર નું વાવેતર થવા પામ્યું છે એરંડા નો ઉભો પાક ભારે પવન ને લઇ ડાળીઓ તૂટવી ઉભા પાક ઉત્પાદન ની આશાઓ પર અસરમાં પડ્યું છે અને ભાવ પણ સારો મળશે નહીં જેને લઇ ખેડૂતો કફોડી હાલત મુકાઈ જઈ રહ્યા છે તો ઘઉં ના પાક પણ તૈયારી સાથે પવન નો પ્રભાવ ને લીધે જમીન પર ઢળી પડ્યો છે તેનું ઉત્પાદન ઓછું થવાનો ભીતિ ખેડૂતો ને હોય છે હવે આ પાકનું નુકસાન સર્વે કરી સરકાર સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે બાઈટ 1 અમરતજી ઠાકોર. ખેડૂત બાઈટ 2.કાનાજી ઠાકોર. ખેડૂત બાઈટ 3.વિક્રમસિંહ ઠાકોર. ખેડૂત
1073
comment0
Report
DRDarshal Raval
Mar 21, 2026 07:07:57
1089
comment0
Report
DRDarshal Raval
Mar 21, 2026 07:07:47
Ahmedabad, Gujarat:અમદાવાદ : આજથી રાજ્યમાં ૨ દિવસ મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ની શરૂઆત આફઅમદાવાદ માં વલ્લભ સદન રિવર ફ્રન્ટ ખાતે યોજાયો રાજયકક્ષા નો કાર્યક્રમ રાજ્ય કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી મિલેટ મહોત્સવ નો કરાવશે પ્રારંભ આմբાંધ ખાતે કાર્યક્રમમાં 80 થી વધુ સ્ટોલ ખેડૂતોને અપાયા રાજ્યના ખેડૂતને સીધું પાક વેચાણ કરવા માટે સ્ટોલ ની સુવિધાઓ મહોત્સવ માં ૭૦૦ થી વધુ સ્ટોલ મારફતે ખેડૂતોએ વેચાણ કરવાની આપી સુવિધાઓ ખેડૂતોને એક પણ ખર્ચ વગર આપવામાં આવ્યા સ્ટોલ mahોત્સવમાં નાગરિકો મિલેટની શુદ્ધ બનાવટોની ખરીદી તથા પૌષ્ટિક વાનગીઓનો સ્વાદ માણી શકશે અમદાવાદ : રિવરફ્રન્ટ ખાતે મિલેટ મહોત્સવ નો પ્રારંભ કાર્યક્રમ માં કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અમદાવાદ સહિત ના તમામ ધારાસભ્યો હાજર રાજ્યમાં ૧૭ જગ્યાએ યોજાયો મિલેટ મહોત્સવ રાજ્યના મંત્રીઓ અલગ અલગ શહેર અને જિલ્લામાં હાજર. cm સંદેશ જીતુ વાઘાણી અને જગદીશ વિશ્વકર્મા સ્પીચ કાર્યક્રમમાં મંત્રી અને નેતાએ લોકોને મિલેટ આરોગવા આપી સલાહ રાસાયણિક ખાતર અને જંતુ નાશક દવાથી પાક અને શરીર ને નુકશાન થતા હોવાનું જણાવી લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા સલાહ આપી આજની અને નવી પેઢીને મિલેટ અને પ્રાકૃતિક ખેતી અપનાવવા કર્યું સૂચન બાઈટ. જીતુ વાઘાણી. કેબિનેટ કૃષિ મંત્રી
1090
comment0
Report
DPDhaval Parekh
Mar 21, 2026 07:01:58
Navsari, Gujarat:એડ્રેસરની રીતમાં નવસારી શહેરમાં છેલ્લા કેટલાક મહિના થી રસ્તાઓને પહોળો કરવા અને ડ્રેનેજના કામ ચાલી રહ્યા છે. વિકાસની ગતિ શહેરીજનો માટે માથાનો દુઃખાવો બની રહી છે કારણ કે શહેરના મોટાભાગના રસ્તાઓ પર કામ ચાલી રહ્યું છે. ઘણાં રસ્તાઓ પર ડ્રેનેજના કે અન્ય કામ પૂર્ણ થયા બાદ પણ આ રસ્તાઓ હજી બનાવાયા નથી જેથી વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી થઇ રહી છે. ആളાં મહાપાલિકા આળસ કરવાને બદલે તાત્કાલિક રસ્તા બનાવે એવી માંગ કરી રહ્યા છે. મહાનગર પાલિકા બન્યા બાદ રાજ્ય સરકાર દ્વારા નવસીઆરી શહેરના વિકાસ માટે کروડો રૂપિયાના પેન્શસ ફાળવાયા હતા. ખાસ કરીને 100 કરોડ રૂપિયાના રસ્તાના કામો હાથ પર લેવામાં આવ્યા હતા જેના હેઠળ મુખ્ય રસ્તાઓ ઉપર ડિમોલેશન, ડ્રેનેજ લાઈ Neustream,雨rain ડ્રેનેસ જેવી સુવિધાઓના કામો શરૂ થયા હતા. વિરાવલથી ટાટા સ્કૂલ, ઇટાડા થી તીઘરા જકાતનાકા, છાપરા ચાર રસ્તાથી ટેકનિકલ હાઈસ્કૂલ, ગ્રીડ થી જુનાથાણા, એરૂ ચાર રસ્તાથી રેલવે સ્ટેશન, મોટા બજાર જેવા અનેક રસ્તાઓ પર ડિમોલેશન, ત્યારબાદ ડ્રેનેજ, વરસાદી પાણીનો નિકાસના કામો કર્યા ગયા. જે કામ પૂર્ણ થયાં પછી રસ્તાનું નવીનીકરણ થવું જોઇતું હતું, પરંતુ મહિનાઓમાં પણ આ રસ્તાઓ બન્યા નથી. જેથી વાહનચાલકો તથા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સવારે અને સાંજના સમયે પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બનતી જાય છે. વિરાવળથી ટાટા સ્કૂલ સુધીનો માર્ગ માર્ગ ચાલકે વાહનોમાં નુકસાન વેઠતા નજર આવે છે. ખાડાઓના કારણે અકસ્માતની ઘટનાઓમાં વધારો થાય છે. મહાપાલિકાની આ કામગીરી રોકી શકાય તો આ યોજના વચ્ચે ચાલતી સમસ્યાથી નાગરિકોને ચર્ચા થાય છે. મહાનગરપાલિકાને ડોમિકેટ કરવાના કારણે કોન્ટ્રાક્ટર પાસેથી સમયસર કામગીરી પૂર્ણ કરવાની માંગ છે પરંતુ હજુ ઘણાં કામો પૂર્ણ થયા નથી. શહેરના અનેક રસ્તાઓ પર ખાડા ખોડી મૂકવામાં આવ્યા છે, તેનું સમારકામ અત્યારે થતું નથી. નાણાંકી કથનની અસરથી શહેરીજનોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે. આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસે આ નીતિ સામે આક્રોષ રજૂ કર્યો છે. મહાપાલિકાના કમિશનરે બધાં રસ્તા કામો વહેલા પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી છે અને આગામી આપ્રિલમાં નવીનીકરણના કામો પૂર્ણ થવાની ધારણા પણ કરવામાં આવી."
1095
comment0
Report
CPCHETAN PATEL
Mar 21, 2026 06:50:00
Surat, Gujarat:સુરત બ્રેક સુરત મિલ એસો.દ્વારા મહત્વનો નિર્ણય બે દિવસ મિલ બંધ રાખવાનો નિર્ણય કરાયો ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગમાં વપરાતી અનેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો ખાસ કરીને યાર્ન ના ભાવ છેલ્લેલા દિવસોથી વધ્યા છે સાથે જ કોલસાના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે જેની સીધી અસર હવે મિલ ઉદ્યોગ પર પડી રહી છે આ કપરી પરિસ્થિતિમાં મિલ સંચાલકો આગામી દિવસોમાં અઠવાડિયામાં બે દિવસ મિલ બંધ રાખવાનો decisión લઈ શકાય છે કામદારોને ઘરેલુ ગેસ સિલિન્ડર મળી નથી રહ્યા મકાન માલિક ગેસ ઇન્ડેક્સન રૂમ માં ચલાવવાની ના પાડી રહ્યા છે બીજી તરફ, શ્રમિકોનું પલાયન પણ અટકી રહ્યું નથી દરરોજ ҳазારોની સંખ્યામાં શ્રમિકો સુરત છોડીને પોતાની વતન જઈ રહ્યા છે સુરતમાં અંદાજે 400 કાપડની મિલ આવેલ છે
998
comment0
Report
Advertisement
Back to top