383001
સાબરમતી નદીમાં નવા નીર આવ્યા
Himatnagar, Gujarat:સાબરકાંઠાની સરહદે થી પસાર થતી સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે.તો પ્રાંતિજના સાદોલીયા નજીક સાબરમતી નદીમાં પાણી વહેતા સ્થાનિકોમાં આનંદ વ્યાપ્યો છે.હિંમતનનગરના દેરોલ નજીક પણ સાબરમતી નદીમાં પાણી વહ્યા હતા.વિજાપુર, હિંમતનગર અને ઇડર વિસ્તારમાં વરસાદને લઈ નદીમાં પાણી આવ્યા હતા.સાબરમતી નદીમાં પાણી વહેતા સ્થાનિકોમાં આનંદ છવાયો હતો.તો નદી લાંબા સમય બાદ સ્થાનિકોને જીવંત જોવા મળી હતી.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सूरत-धुलिया बस हादसे में 7 मौत, 40 से अधिक घायल
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACAKGE એંકર: સુરતના બારડોલીમાં થયેલ મહારాష్ట్ర ની બસ અક્સ્માત મામલે બસમાં બેઠેલ મુસાફરની પ્રતિક્રિયા સામે આવી છે.જો કાચ ન તોડ્યો હોત તો મારો પરિવાર જીવતો ભુંજાઈ જાત.સુરતથી મહારાષ્ટ્ર જતી એસટી બસને નડેલા એક ભયાનક અકસ્માતમાં ૭ લોકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે ૪૦થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સુરતથી ધુલિયા જતી બસના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ આખો અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માત બાદ બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૫ લોકો જીવતા ભુંજાઇ ગયા હતા. વીઓ:1 સુરતથી ધુલિયા તરફ જઈ રહેલી બસના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આ બસે પહેલા એક ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ બેકાબુ બસ રોડ વચ્ચેનું ડિવાઈડર કૂદીને સામેની બાજુએ (ધુલિયાથી સુરત તરફ) આવી રહેલી અન્ય એક બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસ પલટી ખાઈને રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી અને જોતજોતામાં તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. વીઓ:2 આ અકસ્માતમાં આબાદ બચી ગયેલા એક મુસાફરે ધ્રુજારી છૂટી જાય તેવી આપવીતી સંભળાવી હતી. તેમણે જણાવ્યું કે:"બસ ખાડામાં પલટી મારી ગઈ અને તરત જ આગની જવાળાઓ ઉઠવા લાગી. જો મેં તાત્કાલિક બસની પાછળનો કાચ ન તોડીયો હોત. તો મારાનો આખો પરિવાર આ આગની ચપેટમાં આવી ગયો હોત. મેં હિંમત રાખીને કાચ તોડ્યો અને મારા પરિવારને સહીસલામત બહાર કાઢ્યો.આ કટોકટીની પળોમાં બસમાં સવાર अन्य મુસાફરો પણ જીવ બચાવવા માટે બારી અને તૂટેલા કાચમાંથી કૂદકો મારીને બહાર નીકળ્યા હતા.આ દર્દનાક દુર્ઘટનામાં કુલ ૭ લોકોના મોત થયા છે. જેમાંથી ૫ લોકો બસમાં લાગેલી આગમાં એટલી ખરાબ રીતે ભુંજાઈ ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. આ ૫ മരണદેહોના DNA ટેસ્ટ કર્યા બાદ જ લાશ પરિવારજનોને સોંપવામાં આવશે. 1- 2-1: ઉત્તર પ્રાથમિક ઢીવરે બાઈટ: જિતેન્દ્ર પાટીલ (ઇજાગ્રત) વીઓ 3 જામફાળી અકસ્માતમાં ઘાયલ થયેલા અંદાજે ૪૦ જેટલા મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોની સારવાર હાલ બારડોલીની હોસ્પિટલ, સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર (SMIMER) હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. પોલીસ અને તંત્ર દ્વારા આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રશાંત ઢીવારે - સુરત PACAKGE0
0
Report
खम्भालिया में 25 टन लोहा चोरी का केस हल: एरफोर्स सहयोग से भेद उजागर
Khambhalia, Gujarat:देवभूमि Dwarka जिले के खम्भालिया में रक्षा क्षेत्र के साइट पर से 25 टन लोहे की चोरी का केस हल हुआ। पुलिस ने तीन आरोपियों को गिरफ्तार किया है। CCTV फुटेज और तकनीकी विश्लेषण से मामले का राज खुला। खम्भालिया पुलिस ने 20 लाख से अधिक रकम और चोरी गए लोहा, ट्रैक्टर और ट्रॉली काबजे कर ली। आरोपियों में बिहार के सुनील शाह, निर्मल कुमार, हरियाणा के अमित शर्मा का नाम शामिल है।0
0
Report
सुरेंद्रनगर के कांढ़ गांव में किसानों का चक्का जाम; कलेक्टर को ज्ञापन
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર કોંઢ ગામજનો નો ચકાજામ... વીજ કંપનીઓ વિરોધમાં ઘણા સમય થી ખેડૂતો કરી રહ્યા છે વિરોધ... બે દિવસ પહેલા ખેડૂત અને કોંગ્રેસ દ્વારા કરી હતી કલેક્ટરને રજૂઆત.... ખેડૂતની પરવાનગી અને યોગ્ય વળતર મામલે ખેડૂતો કરી રહ્યા છે વિરોધ... પોલીસ દમન ગુજ-gujaratiમાં આક્ષેપ... જેના વિરોધમાં ખેડૂતોએ કલેકટર ને આપી હતી રજૂઆત.. ખેખેડૂતોની માંગ ન સંતોષતા રosm જોવા મળ્યો.. ખેડૂતોએ કોંઢ રાજકોટ રોડ કર્યો ચક્કાજામ બાઈટ -૧- શક્તિસિંહ - કોંઢ ગામના ખેડૂત0
0
Report
Advertisement
आनंद में एससी विदेश अध्ययन योजना से परिवार के दो बच्चों को मिली 15 लाख लोन, Canada तक पहुंचा सपना
Anand, Gujarat:આણંદ જિલ્લાની વિદ્યાનગર રોડ પર ચરોતર ફ્લેટમાં રહેતા નરેન્દ્રભાઈ એન્જિનિયર ખાનગી સર્વેયર તરીકે કામ કરે છે. તેમના બે પુત્રોને વિદેશ જવા માટે સમાજ કલ્યાણના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અનુસૂચિત જાતિની વિદેશ લોન યોજના અંતર્ગત 15-15 લાખની લોન મળતા બંને દીકરાઓ વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન સાકાર કરી શક્યા છે અને સમગ્ર પરિવાર ગર્વ અનુભવી રહ્યું છે. વધુમાં, મધ્યમવર્ગીય પરિવારના નરેન્દ્રભાઈને જાણકારી મળી કે અનુસૂચિત જાતિના બાળકોને વિદેશ અભ્યાસ માટે લોન મળે છે અનેosmoshad યોજના માટે અરજી કરી દીકરાઓને 15 લાખની લોન મળતા Canada માં અભ્યાસ કરવો શક્ય બન્યો છે. આણંદ જિલ્લામાં આ યોજના દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિના 200 વિદ્યાર્થીઓને 30 કરોડથી વધુ લોનના લાભ મળ્યા છે.0
0
Report
पटण के अनुसूचित जाति छात्रों के लिए छात्रवृत्ति से शिक्षा में नया उजाला
Patan, Gujarat:શિક્ષણ એ દરેક બાળકના વિકાસનો પાયો છે. પરંતુ ઘણીવાર આર્થિક તંગીને કારણે તેભણતર અધૂરું રહી જતું હોય છે. ત્યારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સરકારની શિષ્યવૃત્તિ યોજના એક આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. સીધી સહાય વિદ્યાર્થીઓનું ભવિષ્ય બદલી રહી છે. વધતી મોંઘવારી અને શિક્ષણના વધતા ખર્ચ વચ્ચે, અનુસૂચિત જાતિના પરિવારો માટે ઉચ્ચ શિક્ષણ એક પડકાર હતો. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. સરકારની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ મળતી આર્થિક સહાયને કારણે 학생ો માટે પુસ્તકો, સ્ટેશનરી અને અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદવી હવે મુશ્કેલ નથી રહી. અડાવેલા સમય કરતાં, હવે Direct Benefit Transfer (DBT) સિસ્ટમ દ્વારા શિષ્યવૃત્તિ સીધી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે. આને કારણે વચેટિયાઓનો સંપર્ક દૂર થયો છે અને પારદર્શિતા વધી છે. આ વર્ષની બજેટમાં આ બાબત પર ખાસ જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી હજારોથી અનેક વિદ્યાર્થીઓના ખાતામાં સહાય સમયસર પહોંચી રહી છે. પહેલા વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે પરિવાર ને ચિંતા રહેતી કે પુસ્તકો કે કોલેજની ફી ક્યાંથી ભરશો, પરંતુ હવે શિષ્યવૃત્તિ સીધા લાભાર્થીના ખાતામાં જમા થાય છે. સમયસર પૈસા મળવાથી વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરે છે અને શિક્ષણ સંબંધિત સાધન-સામગ્રીની ખરીદીમાં આ યોજનાએ ગરીબ પરિવારોને મોટું પીઠબળ પૂરુ પાડ્યું છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની આ પહેલથી વિદ્યાર્થીઓમાં એક નવો ઉત્સાહ જોવા મળ્યો છે. આ યોજના વધુને વધુ વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરવામાં મદદરૂપ બનશે. અનુસૂચિત જાતિ વિભાગના ઇંચાર્જ નાયબ નિયામકે જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં વર્ષ 2025-26માં ધો 1 થી કોલેજ સુધીના અભ્યાસ માટે કુલ 33,100 વિદ્યાર્થીઓને 15.38 કરોડની સહાય સરકાર દ્વારા આપવામાં આવી છે.0
0
Report
AMC पूर्व ज़ोन के इंजीनियरिंग अधिकारीयों के कथित भ्रष्टाचार पर सस्पेंड, शिकायत दर्ज नहीं
Ahmedabad, Gujarat:અમદાવાદ amc પૂર્વ ઝોનના ઈજનેરી અધિકારીઓએ કરેલા કૌભાંડનો મામલો જાહેરાત બાદ આજદીન સુધી અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નહીં મ્યુનિસિપલ કમિશનરે ગત ૧૮ મે ના રોજ પૂર્વ ઝોનના ૪ ઈજનેરી અધિકારીઓને ઈરાદાપૂર્વકની મોટી નાણાંકીય બેદરकारी બદલ કર્યા હતા સસ્પેન્ડ વિજિલન્સ તપાસના અંતે ম્યુનિસિપલ કમિશનરે કર્યો હતો મોટો નિર્ણય એડિશન સિટી ઈજનેર, ડેપ્યુટી સિટી ઈજનેર, આસિસ્ટન્ટ સિટી ઈજનેર અને આસિસ્ટન્ટ ઈજનેરને કરવામાં આવ્યા છે સસ્પેન્ડ વરસાદી પાણીની લાઈનના કામમાં કોન્ટ્રાક્ટરોએ એકજ કામ માટે બે વાર બિલ મૂકી પેમેન્ટ મેળવી લીધું નાણાંકીય લાભ લેવા amc દસ્તાવેજોમાં છેડછાડ પણ કરી હતી કમિશનરે કોન્ટક્ટરો પાસેથી વ્યાજ સહિત તમામ રકમ વસૂલવાના આદેશ કર્યા હતા હાલ કોન્ટ્રાક્ટર વિસત કન્સ્ટ્રક્શન પાસેથી રૂ ૨.૩૪ કરોડ અને મિરલ ઇન્ફ્રાસ્ટ્રકચર પાસેથી રૂ ૧૦.૫૨ લાખ ની વસુલાત પ્રક્રિયા ચાલુ - સૂત્ર પણ સપેન્ડ કરાયેલા અધિકારીઓ સામે పోలీసులుં ફરિયાદ કરવાનો મામલો ગાિંચવાયો - સૂત્ર amc માં રાજકીય સમીકરણ બદલાતા હાલ પોલીસ ફરિયાદ કરવાનો મામલો ગૂંચવાયો - સૂત્ર ૧૮ મે એ સત્તાવાર પ્રેસનોટમાં કરાઇેલી పోలీసફરાયો કરવા અંગેની જાહેરાત મામલે amc વર્તુળોમાં હાલ പല ચર્ચાઓ0
0
Report
Advertisement
जेतपुर में फूड एंड ड्रग्स विभाग ने बड़ी छापेमारी की
Jetpur, Gujarat:જેતપુરમાં વ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જેતપુરમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટની બે ડ્રગ ઇન્સ્પેક્ટરની ટીમો હાલ જેતપુરમાં ધામા નાખીને બેઠી છે અને સઘન તપાસ ચલાવી રહી છે. આ વખતે આંકલપ મુજબ જેતપુરના અંદાજે 117 જેટલા રીટેલ અને હોલસેલ મેડિકલ સ્ટોર્સ પર તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જે પણ મેડિકલ સ્ટોર્સ પર ફાર્માસિસ્ટ ગેરહાજર જણાશે અથવા તો પ્રिस્ક્રિપ્શન વગર નિયમ વિરુદ્ધ દવાઓનું વેચાણ થતું જોવામાં આવશે, તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે. એક પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર (મેડિકલ સ્ટોર) પર ફાર્માસિસ્ટ ગેરહાજર મળી આવ્યા હતા, જેમના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. તંત્ર ત્રાટકતા જ કેટલાક દુકાનો સંચાલકો પોતાની દુકાનો બંધ કરીને ભાગી ગયેલા હોવાનું સામે આવ્યું છે. આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી છે અને આગામી દિવસોમાં આ બંધ દુકાનો પર ફરી તપાસ કરવામાં આવશે. આ દરોડાના કારણે જેતપુર અને આસપાસના વિસ્તારમાં મેડિકલ સ્ટોર સંચાલકોમાં ભારે ભયનું પરિબળ છવાયું છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાં કોઈપણને બક્ષવામાં નહીં આવે. જયારે જેતપુર કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ PRAVINBHAI VADDIYA એ જણાવ્યું કે જેતપુરમાં લગભગ દરેક મેડિકલ સ્ટોર પર QUALIFIED ફાર્માસિસ્ટ હાજર હોય છે; જો બહાર ગયા હોય તો બીજી જગ્યાએથી તેઓ બોલાવી લેતા હોવા સત્તા હોય છે, પરંતુ ડ્રગ ડિપાર્ટમેન્ટનું કાર્ય છે.0
0
Report
सूरत नगर निगम ने बिना अनुमति विज्ञापनों के खिलाफ सख्त अभियान शुरू किया
Surat, Gujarat:બિનઅધિકૃત જાહેરાતો સામે સુરત મહાનગરપાલિકાની સખત કાર્યવાહી.શહેરના જાહેર रास्तાઓ, જમીનો અને મિલ્કતો પર લગાવવામાં આવેલી બિનઅધિકૃત જાહેરાતો દૂર કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.કુલ 6,038 બિનઅધિકૃત જાહેરાતના માધ્યમો દૂર/જપ્ત.આશરે 21,717 ચો.ફુટ વિસ્તાર જાહેરાતમુક્ત.₹51,500 ની પેનલ્ટી વસૂલાત.24 પોલીસ ફરિયાદો નોંધાઈ.ટ્રાફિક સુરક્ષા, સ્વચ્છતા અને શહેરની સુંદરતા જાળવવા માટે બિનઅધિકૃત જાહેરાતો સામે કાર્યવાહી સતત ચાલુ રહેશે.0
0
Report
सूरत पुलिस ने ऑनलाइन धोखाधड़ी के गिरोह के खिलाफ बड़ा एक्शन; 70 गिरफ्तार
Surat, Gujarat:ગૃહ મંત્રી તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હાઈ લેવલ બેઠક બાદ સુરત પોલીસ એકશન મોડમાં સુરત પોલીસ દ્વારા મ્યુલ એકაუન્ટ થકી છેતરપિંડી કરનારાઓ આરોપીઓને શોધી કાઢ્યા સુર્ત શહેરની અલગ અલગ જગ્યા ઉપર 57 જેટલા કેસ કરવામાં આવ્યા સાયબર ક્રાઇટિમ પોલીસે 57 જેટલા કેસમાં 70 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી તમામ આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી0
0
Report
Advertisement
भरूच में यूरिया संकट: प्रशासन ने जंबूसर को खाद भेजने की योजना शुरू की
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ ભરૂચના જંબુસરમાં યુરિયા ખાતરની અછત બાદ વહીવટી તંત્ર એક્શનમાં ખેડૂતોની લાંબી લાઈનો અને રજૂઆતો બાદ તંત્ર હરકતમાં રહ્યો વડોદરાના રણોલી રેક પોઈન્ટથી જંબુસર માટે ખાતર મોકલવાની તૈયારી IFFCOની 100 મેટ્રિક ટન યુરિયાની સપ્લાય જંબુસર તરફ રવાના KRIBHCO, GNFC અને GSFCને પણ વધારાનો જથ્થો ફાળવવાની સૂચના ઢાઢર નદીના બ્રિજ પર પ્રતિબંધને કારણે સપ્લાયમાં સર્જાઈ હતી અડચણ આગામી 1થી 2 દિવસમાં ખાતરની સમસ્યા દૂર થવાનો તંત્રનો દાવો.0
0
Report
नर्मदा जिले में विदेशी शराब का 29.33 लाख रुपए का जखीरा नष्ट
Karantha, Gujarat:નર્મદા જિલ્લામાં ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઝડપાયેલા 30 લાખ ના વિદેશી દારૂનો નાશ કરતી પોલીસ નર્મદા જિલ્લા બોર્ડર નો જિલ્લો છે એટલે રાજ્યની આ બોર્ડર પરથી મહારાષ્ટ્ર રાજ્યનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે બુટલેગર્સ અનેક મોડસ અપેન્ટિસ વાપરી વિદેશી દારૂ ઘુસાડવામાં આવતા હોય છે. છતાં નર્મદા પોલીસએ આવા બૂટલેગર્સ ને ઝડપી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હોય જે જુના છ મહિના ના કેસનો મુદ્દામાલ રાજપીપળા, ગરુડેશ્વર, તિલકવાડા ત્રણ પોલીસ સ્ટેશનના કુલ 42 ગુના ના અલગ અલગ બોટલ વિદેશી દારૂનો રાજકોટ પ્રાંત આરડ્રામ ખાતે નાશ કરવામાં આવ્યો 11552 જેટલી નાની મોટી બોટલો ને જે.સી.બી થી નાશ કરવામાં આવ્યો કુલ 29,32,567 નો મુદ્દામાલ નો નાશ કરવામાં આવ્યો હતો.0
0
Report
Ahmedabad के Sola Road सोसायटी में दूषित पानी से 400 से अधिक लोग बीमार
Ahmedabad, Gujarat:વોટ્સએપ વિડિઓ સેન્ડ અમદાવાદ સ્માર્ટસિટી અમદાવાદમાં દૂષિત પાણીના કારણે સામુહિક ઝાડા ઉલટીના કેસ સોલા રોડની આકાંક્ષા સોસાયટીનો બનાવ સોસાયટીના સેંકડો રહીશો બન્યા ભોગ ડ્રેનેજનું પાણી પીવાના પાણી સાથે ભળી જતા લોકો બન્યા ભોગ ઘાટલોડિયા વિધાનસભા અને ગાંધીનગર લોકસભા વિસ્તાર હેઠળની સોસાયટી સોસાયટીમાં અંદાજે ૪૦૦ થી વધુ લોકો બીમાર પડ્યા ૪૦ થી વધુ લોકોને દાખલ પણ કરવા પડ્યા હતા બનાવની જાણ થતાં amc આરોગ્ય અને ઈજનેર તന്ത്രમાં દોડધામ હેલ્થ વિભાગે મેડિકલ ટીમ મૂકી તપાસ હાથ ધરી ઈજનેર વિભાગે બ્રેકડાઉન સ્થળે કામગીરી પૂર્ણ કરી હાલ સોસાયટીમાં શુદ્ધ પાણીનો પુરવઠો શરૂ શહેર મેયર હિતેશ બારોટ સ્થળ પર આવ્યા amc ના ઇન્ચાર્જ એડિશનલ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ પણ સ્થળ પર પહોંચ્યા શારીરિક તકલીફ હોય એમની તપાસ શરૂ કરાઈ હાલ પરિસ્થિતિ ગંભીર નહીં - amc સોસાયટીના રહીશો સાથે વાતચીત કરી હકીકત જાણી સમગ્ર વિષયમાં જ્યાં બેદરકારી હશે તેમની સામે પીજીએલ લેવાશે - મેયર ટાંકીઓ સાફ કરી પાણી પુરવઠો શરૂ કરાયો બાઈટ: ૪ સ્થાનિક બાઈટ: ડો તેજશ શાહ, ઇન્ચાર્જ એડિશનલ moh, amc બાઈટ: હિતેશ બારોટ, મેયર - અમદાવાદ wkt0
0
Report
Advertisement
खम्भालिया में पानी की पाइपलाइन फटने से सड़क पर पानी बहा, चालक फरार
Khambhalia, Gujarat:ખંભાળીઆમાં વહેલી સવારે અકસ્માત સર્જાતા પાણીની પાઇપલાઇનમાં ભારે ભંગાણ... આદર્શ સ્કૂલ નજીક અજાણ્યા વાહન ચાલકે પાલિકાની પાણીની પાઇપલાઇનમાં ઠોકર મારતા પાણીના ફુવારા ઉડ્યા... પાઇપલાઇન તૂટતા રસ્તા પર પાણીનો ભારે વેડફાટ, રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા... അപകട સર્જી વાહન ચાલક સ્થળેથી ફરાર થઈ ગયો... સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરાંમાં કેદ થઈ... ઘટનાની જાણ થતા જ પાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી... પાણી પુરવઠો બંધ કરી તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરાઈ...0
0
Report
डीज़ल की कमी से जेतपुर साड़ी उद्योग पर भारी संकट, उत्पादन ठप
Jetpur, Gujarat:એન્કર:- વિશ્વભરમાં ચાલેલાં યુદ્ધ અને તેના કારણે સર્જાયેલી આર્થિક અસથિતિના અસર હવે જેતપુરના વિશ્વપ્રસિદ્ધ સાડી ઉદ્યોગ ઉપર પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. ડીઝલની અછત, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થામાં અવરોધ, ગેસની સમસ્યા અને કાચામાલના વધતા ભાવના કારણે સાડી ઉદ્યોગ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. બહારના રાજ્યોમાંથી ટ્રક મારફતે આવતું કાપડ અને કાચામાલ સમયસર ન ન પહોંચતા અનેક કારખાનામાં ઉત્પાદન પ્રભાવિત થયું છે. જેના કારણે વેપારીઓ અને મજૂરોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વીઓ:-જેતપુરના ડાઈંગ, પ્રિન્ટિંગ અને સાડી ઉત્પાદન સાથે સંકળાયેલા ઉદ્યોગોમાં હાલ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે,ડીઝલની અછતને કારણે 트ાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જેના કારણે બહારથી આવતું કાપડ ઓછું થઈ ગયું છે અને તૈયાર માલ પણ સમયસર બહાર મોકલી શકાતો નથી,ક aggi કાપડના ભાવમાં થયેલા વધારાની સીધી અસર પ્રિન્ટિંગ સાડીના ભાવ પર પડી છે, જેના કારણે બજારમાં ખરીદી પણ ઘટી છે, ઉદ્યોગ સાથે સીધા જોડાયેલા 80 હજારથી વધુ મજૂરો અને તેમના પરિવારોની રોજગારી પર પણ તેની અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે, વીઓ:-ઉદ્યોગમાં માત્ર કાચામાલની જ નહિ પરંતુ મજૂરવર્ગની સમસ્યા પણ ઉભી થઈ રહી છે,અન્ય રાજ્યમાંથી રોજગારી માટે જેતપુર આવેલા અનેક મજૂરો હાલની અનિશ્ચિત પરિસ્થિતિના કારણે પોતાના વતન તરફ પરત ફરી રહ્યા હોવાનું સામે આવ્યું છે, સાથે યુદ્ધ પહેલાં પૂરતું કામ મળતું હતું પરંતુ ક્યારથી યુદ્ધ શરૂ થયું ત્યાર પછી કામમાં 50 ટકા જેટલું મળી રહ્યું છે,તો ડીઝલ, ગેસ અને કાચામાલની સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ઉદ્યોગ પર વધુ ગંભીર અસર પડી શકે છે અને હજારો પરિવારોની રોજગારી જોખમમાં મુકાઈ શકે છે, વીઓ:-જેતપુરના સાડી ઉદ્યોગ હજારો પરિવારની રોજીરોટી સાથે સીધો જોડાયેલો છે,પરંતુ હાલ ડીઝલની અછત, ગેસની સમસ્યા, કાચામાળના વધતા ભાવ થી ઉદ્યોગ મુશ્કેલીના દોરમાંથી પસાર થઈ રહ્યો છે,હnow સરકાર અને તંત્ર દ્વારા આ સમસ્યાઓના નિરાખરણ માટે શું પગલાં લેવામાં આવે છે તેના પર ઉદ્યોગકારો, વેપારીઓ અને મજૂરોની નજર મંડાયેલી છે,...0
0
Report
सूरत के ज Jahangirpura के सुडा आवास सिर्फ दो साल में जर्जर; निवासियों ने प्रशासन से जवाब मांगा
Surat, Gujarat:સુરત બ્રેકિંગ જહાંગીરપુરાની સુડા આવાસ માત્ર બે વર્ષમાં જર્જરીત વર્ષ 2024માં ત્યાંના લોકો રહેવા માટે ગયા હતા વર્ષ 2025માં આવાસના ટાઇલ્સ, પોપડા ઉખાડવા લાગ્યા જેને લઇ ત્યાંના લોકોમાં ભયનો માહોલ અહીં 24 બિલ્ડિંગ આવી છે જ્યાં 10 હજારથી વધુ લોકો છેલ્લા એક વર્ષથી જીવના જોખમે રહી રહ્યા છીએ આવાસના લોકો દ્વારા સુડા ભવનમાં વારંવાર રજૂઆત કરી પરંતુ આજદિન સુધી કોઈ નિર્ણય ન આવ્યો નથી આજી ફરી રજૂઆત કરવા માટે આવ્યા છીએ જો કોઈ મોટી દુર્ઘટના બનેતો તેની જવાબદાર કોણ?0
0
Report
Advertisement
