383001
સાબરમતી નદીમાં નવા નીર આવ્યા
Himatnagar, Gujarat:સાબરકાંઠાની સરહદે થી પસાર થતી સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે.તો પ્રાંતિજના સાદોલીયા નજીક સાબરમતી નદીમાં પાણી વહેતા સ્થાનિકોમાં આનંદ વ્યાપ્યો છે.હિંમતનનગરના દેરોલ નજીક પણ સાબરમતી નદીમાં પાણી વહ્યા હતા.વિજાપુર, હિંમતનગર અને ઇડર વિસ્તારમાં વરસાદને લઈ નદીમાં પાણી આવ્યા હતા.સાબરમતી નદીમાં પાણી વહેતા સ્થાનિકોમાં આનંદ છવાયો હતો.તો નદી લાંબા સમય બાદ સ્થાનિકોને જીવંત જોવા મળી હતી.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
जेतपुर में NH ऑथोरिटी के दवाब हटाने अभियान: कड़ी पुलिस के साथ अवैध दबे हटाए गए
Jetpur, Gujarat:રાજકોટ, જેતપુરમાં નેશનલ હાઇવે ઓથોરિટીનું દબાણ હટાવ અભિયાન, જેતપુરના ધારેશ્વર ચોકડીથી તત્કાલ ચોકડી સુધી કાર્યવાહી હાથ ધરાઈ, નેશનલ હાઇવે પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, હાઇવે ઓથોરિટી દ્વારા અગાઉ નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરાય, बुलدوزર ચલાવી ઘણી દબાણો દૂર કરવામાં આવ્યા, દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો0
0
Report
अहमदाबाद के विवेकानंद नगर में कारोबारी पर धारदार हमला, चार गिरफ्तार
Ahmedabad, Gujarat:અમદાવાદ જિલ્લામાં વસવાટ કરતો કરિયાણાની દુકાન ચલાવતા વેપારી પર જીવલેણ હુમલો થયો હતો, જે મામલે પોલીસે ગુનામાં સામેલ એડવોકેટ સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું કે વેપારી એક આરોપીને આપેલા ઉછીના રૂપિયા પરત માંગતા આ હુમલો થયું હતું, અને આરોપીઓને મદદ માટે સોપારી પણ આપવામાં આવી હતી. કોણ છે આરોપીઓ અને શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં.. વિઓ 01 વિવેકાનંદ પોલીસની કસ્ટડીમાં દેખાતા આ आरोपીઓના નામ ઈમ્તિયાઝ શેખ, અઝરૂદ્દીન ઉर्फે મામા શેખ, રાજેશ મહિડા અને સરો અન્સારી છે. ગુનાની વિગતે વાત કરીએ તો મૂળ તમિલનાડુના રહેવાસી હાને હાલ વિવેકાનંદ નગરમાં રહી કરિયાણાની દુકાન ચલાવતા નંદલાલ મુદલીયાર 9 જુલાઈના રોજ પોતાની દુકાને હતા, તે સમયે ત્રણ આરોપીઓએ તેમની દુકાન પાસે આવ્યા હતા અને ઈમ્તિયાઝ શેખ નામના આરોપીએ છરીના 6 જેટલા ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે મામલે વિવેકાનંદ પોલીસને જાણ થતા જ પોલીસે વેપારીઓની પૂછપરછ કરતા તેણે વકીલાત કરતા રાજેશ મહિડા સામે શંકા વ્યક્ત કરી હતી. બાઈટ: ઓમ પ્રકાશ જાટ, SP, અમદાવાદ ગ્રામ્ય વિઓ 02 પોલીસે ટેકનિકલ એનાલિસિસ કરી અંતે રાજેશ મહિડાને પਕડી પૂછપરછ કરતા તેણે વેપારીની હત્યાના પ્રયાસ માટે other ત્રણ આરોપીઓને સોપારી આપી હોવાની કબુલાત કરી હતી. રાજેશ મહિડાએ ઈમ્તિયાઝ શેખને 20,000 અઝરુદ્દીન ઉર્ફે મામા શેખ અને સરો અન્સારીને 5-5 હજાર રૂપિયા આપ્યા હતા. તેમજ બનાવના આગલા દિવસે રેકી કરવા માટે ₹3,500 માં કાર પણ ભાડે કરાવી આપી હતી. રૂપિયા માંગનાર વેપારીને બીજાઓ પહોંચે અને તે 15-20 દિવસ સારવાર હેઠળ રહી અને રાજેશ મહિડેનેrupિયાની વ્યવસ્થા કરવાનો સમય મળી જાય તેવા ઇરાદા સાથે તેણે આ હુમલો કરાવ્યો હતો. બાઈટ: ઓમ પ્રકાશ જાટ, SP, અમદાવાદ ગ્રામ્ય વિઓ 03 ભોગ બનનાર વેપારી નંદકુમાર મુદલીયાર સામે વર્ષ 1998માં હત્યાનો ગુનો દાખલ થયો હતો. જે કેસમાં તેને વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા અને તેમના કોર્ટના કામ રાજેશ મહિડા કરતો હતો. તેથી બંને વચ્ચે પરિચય હતો. રાજેશ મહિડાએ પ્રેમ લગ્ન કરવા માટે રૂપિયાની જરૂર હતી અને તેથી તેણે પોતાનું ઘર નંદકુમાર મુદલીયાર પાસે ગીરવે મૂકી 4 લાખ રૂપિયા ઉચિયાના લીધા હતા. જે રૂપિયા વેપારી અવારનવાર માંગતા તેમણે આ ગુનાઓ આઝમાવી હતા. આ મામલે અધિકારીઓ હાલ更 તપાસ હાથ ધર્યા છે.0
0
Report
बारिश के बावजूद बावळा पुलिस स्टेशन के पास संजीवनी सोसाइटी के निवासी परेशान
Ahmedabad, Gujarat: Ahmedabad વરસાદ વચ્ચે બાવળા પોલીસ સ્ટેશન પાસે સંજીવની સોસાયટી ના રહીશો પરેશાન ગત વર્ષે બડીયાદેવ વિસ્તારના પાણી નિકાલ માટે સોસાયટી ગેટ પાસે રહેલ નાળુ તોડતા સર્જાઈ હાલાકી નાળુ હતું ત્યારે કાર જેવા વાહન સોસાયટીમાં જઈ શકતા જોકે નાળુ ન બનાવતા હાલ સોસાયટીના રહીશોને ફરીને જવાનો આવ્યો ਵਾਰੀ હાલ ટેમ્પરરી સુવિધા કરતા માત્ર چلતા અને ટુ વેહિકલ જ જઈ શકે છે સ્થાનિકોએ રસ્તો બનાવવા માટે કરી માંગ હાલ રસ્તો નહિ હોવાથી ઇમરજન્સી ઘટનામાં સર્જાઈ શકે છે સમસ્યા બાવળા પાણી માં ફીડ મળશે નંબર પ્રમાણે0
0
Report
Advertisement
बावला में भारी बारिश से पानी भराव, 44 मकान और लगभग 300 लोग प्रभावित
Ahmedabad, Gujarat:બાવળામાં પાણી ઓસર્યા બાદ નુકસાનીના દ્રશ્યો આવ્યો સામે બાવળા પોલીસ સ્ટેશન પાછળ તાલ રત્નદીપ સોસાયટીમાં નુકસાની આવી સામે ભારે વરસાદ વચ્ચે રત્નદીપ સોસાયટી સંપૂર્ણ પાણીમાં થઈ હતી ગડકાવ રત્નદીપ સોસાયટીમાં 44 મકાન ના 300 જેટલા લોકો પ્રભાવિત રત્નદીપ સોસાયટી પાસે સ્વાગત સોસાયટીમાં 24 મકાન માં 100 લોકો પ્રભાવિત બને સોસાયટી પાણીમાં ગરકાવ રહેતા વાહન સાથે ઘરવકરીને થયું નુકશાન પાણી ઓસર્યા બાદ મકાન માલિકો સહિત સભ્યો ઘર સફાઈમાં લાગ્યા વરસાદ વચ્ચે મકાનોમાં નુકસાની ઓછી થાય માટે મકાન માલિકોએ ફ્રીજ કિચન અને બેડ ઉપર ચડાવ્યા છતાં પણ在那里 સુધી પહોચ્યું પાણી એક મકાન જ દીઠ બે લાખ જેટલું નુકસાનના સોસાયટીના ચેરમેનના આક્ષેપ ગત વર્ષે તંત્ર દ્વારા પાણી નહીં ભરાય તેવી ખાતરી અપાઈ છતાં પાણી ભરાયા ના ચેરમેનના આક્ષેપ ગત વર્ષે તંત્ર દ્વારા નુકસાની નો સર્વે કરાયો પણ સહાય ન મળી તેવા પણ આક્ષેપ એક સપ્તાહ છતાં લાઈટો ગોલ્ડ અને ઘરવખરીમાં નુકસાન અને અનાજ પણ પાણીમાં પલળી જતા મકાન માલિકો સહિત સભ્યો મુશ્કેલીમાં મુકાયા સોસાયટીના રહીશોએ વરસાદી પાણીના કાયમી નિકાલ અને સહાય માટે કરી માગ આ સાથે જ રત્નદીપ સોસાયટીના ચેયરને સોસાયટી પાસે બનેલ રેલવે અંડર પાસ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સોસાયટીમાં ચાર વર્ષથી પાણી ભરાતા હોવાના કર્યા આક્ષેપ રેલવે અંડર પાસ પણ 12 મહિનામાં 10 મહિના પાણી ભરાતા બંધ રહેતા હોવાનો પણ આક્ષેપ0
0
Report
झालौद पुलिस ने एम्बुलेंस में 86 लाख के नशीले पदार्थ के साथ आरोपी पकड़ा
Dahod, Gujarat:ઝાલોદ પોલીસએ એમ્બ્યુલન્સમાં હેરાફેરી કરીને લાવવામાં આવી રહેલ અંદાજે 86 લાખ રૂપિયાનો નશીલો પદાર્થ ઝડપી પાડ્યો. ઝાલોદ પોલીસને મળેલી બાતમીના આધારે હાથ ધરાયેલી કામગીરી દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી એક એમ્બ્યુલન્સને રોકી તપાસ કરવામાં આવી હતી. મનસોરથી બાડમેર લઇ જવાતો મુદામાલ જપ્ત કરાયો. તપાસ દરમિયાન એમ્બ્યુલન્સમાંથી અંદાજે 579 કિલોગ્રામ પોષ ડોડા મળી આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે 86 લાખ 30 હજાર રૂપિયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું. આ મામલે પોલીસે એમ્બ્યુલન્સના ચાલકની ધરપકડ કરી છે અને તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ નશીલો જથ્થો કોને પહોંચાડવાનો હતો તેમજ આ સમગ્ર હેરાફેરીમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.0
0
Report
गुजरात विश्वविद्यालय परिसर में Life Mission Youth कार्यक्रम, भाजपा अध्यक्ष जगदीश पंछाल सहित नेता मौजूद
Ahmedabad, Gujarat:અમદાવાદ આજે ગુરૂ પૂર્ણિમાના પવિત્ર દિવસ છે. જે નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. લાઈફ મિશન યુથ ટીમ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન સેન્ટર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ, મેયર હિતેશ બારોટ સહિતના આગેવાનો અને આયોજકો ઉપસ્થિત રહ્યા. જ્યાં મોટી સંખ્યામાં અનુયાયીઓ પણ હાજર રહ્યા.0
0
Report
Advertisement
मोरबी के खोकहरा हनुमान धाम में गुरुपूर्णिमा उत्सव, मंत्री कैलाश विजयवर्गीय मौजूद
Morbi, Gujarat:મોરબીના બેલા ગામ નજીક આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આજે પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કંકેશ્વરી માતાજીની સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેના媽 કઇલાશ વિજયવર્ગીય સહિતના અનેક અનુયાયો在那里 આવ્યા હતા અને ગુરુપૂજન, ગુરુ સેવા અને ગુરુ દર્શનનો લાભ લીધો હતો. આ દરમિયાન કંકેશ્વરી માતાજીએ જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાનો દિવસ એ ગુરુ ભક્તો માટે એક દિવાળી નહીં પરંતુ એક હજાર દિવાળી જેવો હોય છે અને દિવાળી આવે કે સૂર્યોદય થાય ત્યારે માત્ર બહાર અજવાળા થાય છે પરંતુ વ્યક્તિની ભીતરના અજવાળા ગુરુ કૃપા કરે છે પછી જ થઈ અને ગુરુ વગર ભગવાન પણ પોતાને ભગવાન સાર્થક કરી શકતા નથી ત્યારે ગુરુપૂર્ણિમાના દિવસે અનેક ગણું મહત્વ છે અને આ દિવસે ગુરુની વિશેષ કૃપા થતી હોય છે.0
0
Report
गुरुपूर्णिमा पर अंबाजी मंदिर में श्रद्धालुओं की भीड़, गुरु पूजा का माहौल
Ambaji, Gujarat:આજે સમગ્ર દેશ માં ગુરૂપૂર્ણોતી જયારે વર્ણવાયું હતું કે ગુરૂપૂર્ણીમા એટલેકે વેદ વ્યાસજી નું જન્મદિવસ ગુરૂપૂર્ણીમા તરીકે ઉજવાઈ રહ્યો છે તેને વ્યાસ પુનમ પણ માનવામાં આવે છે ત્યારે ગુરુભક્ત શિશ્યો ગુરૂ વંદના કરવાં ગુરૂજી ના સ્થાનકે જતાં હોય છે. આજે ગુરૂુપર્ણિમાને લઇ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તો નો ભારે મેળાવડો જોવા મળ્યો હતો. ને ચાચરચોક માં પણ ભક્તો ની ભીડ ઉમટી હતી. આજે અંબાજી મંદિર ના નીજ મંદિર માં હજારો ની સંખ્યામાં માઈ ભક્તો માં અંબે ના દર્શનાર્થે પહોંચી મંદિર પરીસર ને બોલમાડી અંબે જય જય અંબે ના નાદ થી ગુંજતુ કર્યુ હતો. આજે ગુણુ પુર્ણીમા ને લઇ અંબાજી મંદિર ના મુખ્ય પુજારી અને માતાજી ના ગાદી ના ગાદીપતી ભટ્ટજી મહારાજ દેવાંગ ઠાકરપાસે પણ તેમના અનુયાઇઓ ગૂરૂ વંદના કરવાં પહોંચ્યા હતા. જ્યાં ભટ્ટજી મહારાજ ને કુંમકુંમ તિલક અને ફુલ માલા પહેંરાવી ગુરૂજન કરી ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ મેળવ્યા હતા. ને મંદિર ના મુખ્ય પૂજાી ને આશીર્વાદ મેળવી શિશ્યો એ ધન્યતાં અનુભવી હતી. મંદિર ના મુખ્ય પૂજારી અને ભટ્ટજી મહારાજે જણાવ્યુ હતુ કે આજે વેદ વ્યાસજી નો જન્મદિવસ હોઇ ગુરૂ પુર્ણીમા ની સાથે વ્યાસ પુનમ પણ માનવામાં આવે છે ત્યારે ભક્તો ગૂરૂજી માં કોઇ વ્યક્તિ નહીં પણ ગૂરૂજી માં રહેલો જ્ઞાન નું પુજન કરતાં હોય છે.0
0
Report
बावला में पानी से आ रही परेशानी, लोगों ने मदद की मांग
Ahmedabad, Gujarat:બાવળા વરસાદ બંધ પણ વરસાદી હાલાકી યથાવત બાવળા વિસ્તારમાં તો હજી પણ ઘરોમાં ભરાયેલા છે પાણી બાવળા પોલીસ સ્ટેશન પાછળ બાળીયાદેવ વિસ્તાર પાણીમાં ગરકાવ 100 જેટલા મકાનો અડધા સુધી પાણીમાં ગરકાવ મકાનો પાણીમાં, રસ્તા પાણીમાં, લાઈટો ગુલ, જમવાની સમસ્યા سمیتની સ્થાનિકો ભોગવી રહ્યા છે હાલાકી નીચેના मકાનોમાં પાણી ભરાતા લોકોને ઉપર અથવા તો અન્ય સ્થળે રહેવાનો આવ્યો વારો નાળાઓ ભરાઈ જતા અને રસ્તા ઉપર વહેતા પાણીથી પ્રજા પરેશાન વરસાદી स्थिति વચ્ચે કોઈપણ નેતા કે કોર્પોરેટર તેમની સમસ્યા જાણવા ન આવ્યું હોવાના લોકોએ કર્યા આક્ષેપ બાવળાના બાળીયાદેવ વિસ્તારનાlocalsઓએ તંત્ર પાસે માગી મદદ બાવળા પોલીસ સ્ટેશન પાસે નો રેલવે અંડર પાસ બારે માસ બંધ રહેતા હોવાના પણ આક્ષेप વિઝ્યુલ અને બે 121 છે. લાસ્ટ પાણીમાં અડધે સુધી ડૂબીाउने 121 સલગ. બાવళા પાણી માં ફીડ છે. પહેલી0
0
Report
Advertisement
बारिश रुकी, एक हफ्ता बाद भी स्थिति बदतर, सरी गांव में पानी भरा खेती प्रभावित
Ahmedabad, Gujarat:અમદાવાદ વરસાદ બંધ થયે એક સપ્તાહ રહ્યો છતાં સમસ્યા યથાવત સનાથલ બાવળા હાઈવે પર હજી કેટલાક ગામ પ્રભાવિત ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ની સામે આવેલ સરી ગામ પણ પ્રભાવિત ગેલોપ્સ ઇન્ડસ્ટ्रीयલ પાર્કમાં કર્મચારીઓને લઈ જતા સરી ગામના ખેડૂત એવા ટ્રેકટર ચાલક નો ખુલાસો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પાણી અમારા સરી ગામમાં ભરાયા પાણી ભરાઈ જતા ખેતી ન થઈ શકતા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ટ્રેકટર ચલાવી કમાણી કરવી પડી રહી છે બારે માસ ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ટ્રેકટર ચલાવવા કે નોકરી કરવાના આવ્યા દિવસ સોરી ગામ0
0
Report
गेलॉप्स इंडस्ट्रीयल पार्क में पानी भरा, निकासी में देरी से कंपनियाँ परेशान
Ahmedabad, Gujarat:અમદાવાદ સનાથલ બાવળા હાઈવે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં હજુ પણ ભરાયેલા છે પાણી વરસાદ બંધ થતા એક સપ્તાહ છતાં પાણીનો કોઈ નિકાલ નહિ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 150 ઉપર કંપની તેના વેપાર અને કર્મચારીઓ પ્રભાવિત હજુ 10 દિવસ પાણી ઓસરતા હશે તેવું અનુમાન ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાઈ રહેતા કર્મચારીઓને લાવવા લઈ જવા કંપની દ્વારા ટ્રેકટર ની કરાઈ વ્યવસ્થા ભારે વરસાદ વચ્ચે કંપની બંધ રહેતા થયેલું nusખાન હવે સરભર કરવાનો પ્રયાસ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાવવાની સમસ્યાને લઈને 24 કલાક ની કંપની સંચાલક અને કર્મચારીઓ સાથે ખાસ વાત કેટલાક કર્મચારી સામાન લઈ પરત વતન રવાના થયા તો કેટલાક કર્મચારી પીવાના પાણી અને કિરાણા સામાન સાથે કંપની પર પહોંચ્યા વાતચીત દરમિયાન એક કંપની સંચાલકના આક્ષેપ તંત્ર દ્વારા પમ્પો મુક્યા તે હટાવી.devav્યા જેના કારણે હાલ પાણી નો નિકાલ નહી પાણી નો નિકાલ ન કરતા હાલ કર્મચારીઓને લાવવા લઈ જવા માટે એક ટ્રેકટરની ફેરાના 1 થી 2 હજાર જાહેર Geme docking ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી નો nikal થાય તેવી માંગ વાતચીત દરમિયાન કંપનીઓ પર જતાં જનરેટરો પણ દેખાયા0
0
Report
अहमदाबाद शहर में फिर दिखा भेड़िया, कैफे के पास लोगों ने देखा; वन विभाग ने पिंजरा लगाया
Ahmedabad, Gujarat:અहमદાબાદ શહેરમાં ફરી એકવાર દીપડો દેખાયો હોવાનો દાવો મુમતપુરા ગામ નજીકના કેફે નજીક દીપડો દેખાયો હોવાનો દાવો રીગ રોડથી એસજી હાઇવે વચ્ચેના વિસ્તારો વન વિભાગની તપાસ કેફેના કર્મચારીએ ગઈકાલ વહેલી સવારે દીપડો જોયો હોવાનો દાવો બાઈટ: માધવસિંહ સિસોદિયા, કેફે કર્મચારીએ દીપડો દેખાયાના દાવા બાદ વન વિભાગે નજીકમાં પાંજરું ગોઠવ્યું પાંજરામાં ખોરાક મૂકી દીપડાને આકર્ષવાના પ્રયાસ0
0
Report
Advertisement
आनंद के संत राम मंदिर में गुरु पूर्णिमा पर भक्तों ने अखंड ज्योति दर्शन किए
Anand, Gujarat:એંકર: આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે આણંદના કરમસદના સંતરામ મંદિરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે વ્યાસપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.0
0
Report
अहमदाबाद समेत राज्य में भारी बरसात रुकी, फैक्ट्री पार्कों में पानी भरा, मुश्किलें बढ़ीं
Ahmedabad, Gujarat:અમદાવાદમાં ભારે વરસાદ બંધ થયું હોવાથી એક સપ્તાહ ગયો છે. વરસાદ બંધ થવા છતાં હાલાકી યથાવત છે. સનાથલ બાવળા હાઇવે પર હાલાકી યથાવત હતી. ચાંગોદર અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વચ્ચે આવેલ ફાર્મા કંપની પાર્કમાં હજુ પણ પાણી ભરાયા છે. પાણી ભરાવવાથી લઈને એક બે નહીં પણ 10 જેટલી મોટી કંપનીઓ અને તેના હજારો કર્મચારીઓ અસરિત થયા. ઢીંચણ સમાં પાણી ભરાઈ રહેતા કર્મચારીઓ માટે લાવવા-લેવા માટે ટ્રેક્ટર અને બસની વ્યવસ્થા કરવામાં આવી. કર્મચારીઓ ટ્રેક્ટરમાં જ હોવાથી ટુ-વ્હીકલ અને વાહનોનો હાઇવે પર ખડકલો થયો. હાઇવે પર વાહનો પાર્ક થતા અડધો હાઇવે રોકાઈ ગયું જેવી સ્થિતિ ઉતરી છે. તો ઢીંચણ સમાં પાણી ભરાવાને કારણે કર્મચારીઓ પડી રહી છે હાલાકી. પાણી નિકાલ માટે કંપનીઓ દ્વારા પમ્પો મૂકવામાં આવ્યા છતાં પણ પાણી ભરાયેલા છે.0
0
Report
नवसारी में भीषण बारिश से किसानों को भारी नुकसान, सरकारी सर्वे तेज़
Navsari, Gujarat:નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસના જિલ્લામાં પડેલા વરસાદને કારણે નવસારી ની લોકમાતાઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે એક નદી કિનારાના ગામડાઓની ખેતી મોટાપાયે પ્રભાવિત થઈ છે નવસારી જિલ્લામાં 21000 હેક્ટરથી વધુ ખેતી જમીનમાં પાણીના ભરાવાને કારણે 18,000 થી વધુ ખેડૂતોને મોટો નুকસાન થયું છે નવસારી જિલ્લામાં મુખ્ય ખેતી પાકોમાં ડાંગર અને શેરડી છે જેમાં ડાંગર અને રોપણી થઈ રહી હતી અને પૂરની પાણી ખેતરોમાં ફરી વડતા ડાંગરના કુમળા છોડ નાશ પામ્યા તેથી ખેડૂત ડાંગર રોપણી માટે મથ્યા રહ્યા છે બીજી તરફ શેરડીની ખેતીમાં ફેર રોપણી થઈ શકે એવી નથી. જ્યારે વાડી ગામોમાં આંબાવાડી અને ચીકુવાડીમાં ઘણા ઝાડવાઓ તૂટ્યા છે વાડીઓમાં પાણી ભરાઈ રહેતા ઝાડ કોહવાની પણ શક્યતા જોવાઈ રહી છે જેના કારણે ખેડૂતોની સામનવીસિતી વધી રહી છે કુવત્તા વરસાદથી ખેડૂતોના પાકો પર અસર થઇ રહી છે અને આ વિસ્તારમાં આગામી ચારથી પાંચ દિવસોમાં સર્વે પૂર્ણ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.0
0
Report
Advertisement
