Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

સાબરમતી નદીમાં નવા નીર આવ્યા

Aug 24, 2024 14:34:44
Himatnagar, Gujarat
સાબરકાંઠાની સરહદે થી પસાર થતી સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે.તો પ્રાંતિજના સાદોલીયા નજીક સાબરમતી નદીમાં પાણી વહેતા સ્થાનિકોમાં આનંદ વ્યાપ્યો છે.હિંમતનનગરના દેરોલ નજીક પણ સાબરમતી નદીમાં પાણી વહ્યા હતા.વિજાપુર, હિંમતનગર અને ઇડર વિસ્તારમાં વરસાદને લઈ નદીમાં પાણી આવ્યા હતા.સાબરમતી નદીમાં પાણી વહેતા સ્થાનિકોમાં આનંદ છવાયો હતો.તો નદી લાંબા સમય બાદ સ્થાનિકોને જીવંત જોવા મળી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
JSJayanti solanki
Mar 30, 2026 15:03:10
Vadodara, Gujarat:વૈશ્વિક યુદ્ધની અસર, ખાદ્યતેલના ભાવમાં જંગી વધારો // ANCHOR // વડોદરા શહેરમાં હવે વૈશ્વિક પરિસ્થિતિની સીધી અસર સામાન્ય નાગરિકોના રસોડા સુધી પહોંચી ગઈ છે. ખાદ્યતેલના ભાવમાં થયેલા ભારે વધારાને કારણે ગૃહిణીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ખાસ કરીને શહેરના હાથીખાના અનાજ કરિયાણા બજારમાં હાલ સ્થિતિ કફોડી બની ગઈ છે. જ્યાં દરેક તેલના ડબ્બા પર સરેરાશ રૂ.200 જેટલો સીધો વધારો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઊભી થયેલી અસ્થિરતાનો સીધો પ્રભાવ હવે સ્થાનિક બજારો પર જોવા મળી રહ્યો છે. વડોદરાના હાથીખાના અનાજ કરિયાણા બજારમાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા થોડા સમયમાં લગભગ તમામ પ્રકારના તેલના ભાવમાં સરેરાશ રૂ.200 જેટલો વધારો થયો છે. પામોલિન તેલ, જે સામાન્ય લોકોમાં સૌથી વધુ વપરાતું તેલ છે. તેનો ભાવ રૂ.2200થી વધીને રૂ.2400 સુધી પહોંચી ગયો છે. કપાસિયા તેલનો ભાવ રૂ.2500 સુધી પહોંચી ગયો છે. જયારે સિંગતેલના ભાવમાં પણ આંશિક વધારો થઈ હાલ તે રૂ.3050 પ્રતિ ડબ્બો સુધી નોંધાઈ રહ્યો છે. અન્ય વિવિધ ખાદ્યતેલોના ભાવ પણ રૂ.2400થી રૂ.2600 વચ્ચે ચાલી રહ્યા છે. જે સામાન્યગ્રાહકો માટે ચિંતાનો વિષય બની ગયું છે. આ વધતા ભાવનો સૌથી મોટો પ્રભાવ ગૃહિણીઓના દૈનિક બજેટ પર પડી રહ્યો છે. રસોડામાં ઉપયોગમાં લેવાતા તેલના ભાવમાં સતત વધારો થતા ઘરખર્ચ સંભાળવો મુશ્કેલ બની રહ્યો છે. گૃહિણીઓનું કહેવું છે કે પહેલા જે બજેટમાં ઘરનું માસિક ખર્ચ સરળતાથી પૂરું થઈ જતું હતું, તે હવે વધેલા ભાવોને કારણે ખોરવાઈ ગયું છે. બીજી તરફ, ગ્રાહકો પણ મોંઘવારીના વધતા ભાર હેઠળ દબાઈ રહ્યા છે. rou઺જીંદા જીવનમાં જરૂરી વસ્તુઓના ભાવ વધતા સામાન્ય લોકો માટે બચત કરવી મુશ્કેલ બની રહી છે. બજારમાં ખરીદી માટે આવતા ગ્રાહકો હવે માત્ર જરૂરી વસ્તુઓ જ ખરીদે છે અને ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વેપારીઓનું માનવું છે કે વૈશ્વિક બજારમાં કાચા માલના ભાવમાં વધારો અને સપ્લાય ચેઇનમાં આવેલા અવરોધો કારણે આ સ્થિતિ સર્જાઈ છે. આયાત પર આધારિત તેલના ભાવ આંતરરાષ્ટ્રીય પરיס્થિતિ સાથે સીધા જોડાયેલા હોય છે. જેના કારણે સ્થાનિક બજારમાં પણ તેની અસર પડે છે. વેપારીઓએ સ્વીકાર્યું છે કે તેઓને પણ મોંઘા ભાવે માલ ખરીદવો પડી રહ્યો છે. જેના કારણે ગ્રાહકો સુધી વધેલા ભાવ પહોંચે છે. હાથીખાના અનાજ કરિયાણા બજારના પ્રમુખે પણ આ વધારાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિમાં ભાવમાં તાત્કાલિક રાહત મેળવવી મુશ્કેલ લાગી રહી છે. આ રીતે ખાદ્યતેલના વધતા ભાવોએ સામાન્ય નાગરિકોના જીવન પર સીધી અસર કરી છે. હવે લોકો સરકાર તરફથી રાહતની અપેક્ષા રાખી રહ્યા हैं. જેથી મોંઘવારીના ભારમાંથી થોડો રાહત મળી सके. જો ભાવોમાં આવો જ વધારો ચાલુ રહેશે, તો આવનારા સમયમાં ઘરખર્ચ વધુ મુશ્કેલ બનવાની શક્યતા છે.
1072
comment0
Report
HBHimanshu Bhatt
Mar 30, 2026 14:32:06
Morbi, Gujarat:મોરબીમાં સિરામીક ઉદ્યોગપતિ શેખરભાઈ રતિલાલભાઈ આદ્રೋಜાએ ઘણા સમયથી મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અજયભાઈ મનસુખભાઈ ઉર્ફે પોપટભાઈ લોરીયાને 25 લાખ રૂપિયા હાંડ આપી હતા જે પૈસા પાછા મેળવવા માટે તેમણે પોતાના મોબાઈલ ફોનમાંથી અજયભાઈને ફોન કર્યો હતો અને રવિવારે રાત્રિના 11:30 વાગ્યે અજયભાઈને ડેલામાં બોલાવીને શેનાળા રોડ ઉપર આવેલા ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં લઇ જઇદારથી જયારે શekhરભાઈના મિત્ર સાથે ગયા હતા ત્યારે અજયભાઈ લોરીયાએ લોહોવાળી ખીલી વડે ધોકો દીધો કરીનેologna શહેરો ઉપર હુમલો કર્યો હતો જેને કારણે મારામોરીના ગંભીર ઈજાઓ થતા હતા. આ બનાવમાં પ kisimે બોલાવીને અજયભાઈ મનસુખભાઈ લોરીયાની ધરપકડ કરવામાં આવી છે. હજુ પોલીસ દ્વારા આગળની તપાસ ચાલી રહી છે.
1036
comment0
Report
ARAlkesh Rao
Mar 30, 2026 14:17:32
Palanpur, Gujarat:સ_SLUG - બાલારામ વિકાસ કાર્ય ખાતમર્હત આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ‌ી વાવ થરાદ જિલ્લýના નાણી ખાતે પધારવાનું છે. જ્યાં નાણી ખાતે પ્રધાનમંત્રીએ એક જાહેર કાર્યક્રમ યોજવાનો છે જેમાં પ્રધાનમંત્રી વાવ થરાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારો માટે રૂપિયા 19,800 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુરત કરવાના છે. જેમાં જિલ્લા મથક પાલનપુર પાસે આવેલું ઐતિહાસિક અને પૌરાણિક બાલારામ મહાદેવનું મંદિર જેને સ્થાન "મીની કાશ્મીર" તરીકે ઓળખાય છે તેને આસ્થાપત્ય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 25 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસકાર્યનું ઇ-ખાતમુર્હત કરવાના છે. મહત્વની વાત એ છે કે છેલ્લાં કેટલાય સમયથી બાલારામ મહાદેવનું સ્થાન વિકાસ ઝંખી રહ્યું હતું પરંતુ આવતીકાલે હવે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના હસ્તે આ વિકાસકાર્યનું ખાતમૂર્ત થવા જઈ રહ્યું છે જેને લઇ આ વિસ્તારના લોકો સહિત બાલારામ મહાદેવના મંદિરે આવતા ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
1094
comment0
Report
ARAlkesh Rao
Mar 30, 2026 13:46:28
Palanpur, Gujarat:સ Slag - પાઇપ લાઇન લોકાર્પણ આવતીકાલે ગુજરાતના પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદિ બૃહદ બનાસકાંઠાની મુલાકાતે પણ પહોંચવાના છે.જ્યાં વાવ થરાદ જિલ્લાના નાની ખાતે પ્રધાનમંત્રી મોદીનો એક જાહેર કાર્યક્રમ યોજાશે.જેમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા રૂપિયા 19,800 કરોડથી વધુ ના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવવાનું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ વિસ્તાર કે જે વિસ્તારો વર્ષોથી સિંચાઈના પાણી માટે રજળપાટ વેઠી રહ્યા હતા ભૂગર્ભ જળ ઊંડા જતા જિલ્લા પૂર્વ વિસ્તારના ખેડૂતોની હાલત કફોડી बनी હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારા રૂ. 769.64 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી દાંતીવાડા કસરા પાઇપલાઇન દ્વારા નર્મદા ના નીર બનાસકાંઠાના ગામે ગામ પહોંચાડવામાં આવનાર છે જે પાઇપ લાઈનનું આવતીકાલે પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે. ત્યારે સિંચાઈના પાણી માટે નર્મદાના નીર બનાસકાંઠમાં પહોંચતા બનાસકાંઠા જિલ્લા ખેડૂતો ખુશખુશાલ થયા છે અને ખેડૂતોhalts with પ્રધાનમંત્રીને આવકારવા આતુર બનેલા જોવા મળી રહ્યા છે...
1017
comment0
Report
BPBurhan pathan
Mar 30, 2026 13:46:01
Anand, Gujarat:एन्कर: उमरेठ विधानसभा की खाली पड़ी उपचुनाव के लिए आज प्रकाशित होने वाले नोटिस के अनुसार आज से उम्मीदवारपत्रों का वितरण और स्वीकृति शुरू कर दी गई है। उमरेठ विधानसभा निर्वाचन अधिकारी जीજ્ઞा पटेल ने आज इसकी घोषणा की है और चूनाव के सभी तैयारी शुरू कर दी गई हैं। उम्मीदवारीय पक्ष 30-03-2026 से 06-04-2026 तक छुट्टी के बिना सुबह 11:00 बजे से दोपहर 15:00 बजे तक प्राप्त कर सकेंगे और भरे हुए उम्मीदवारपत्र वे अपने सामने प्रस्तुत कर सकेंगे। साथ ही उम्मीदवारपत्रों की जाँच 07 अप्रैल मंगलवार को सुबह 11:00 बजे से उमरेठ विधानसभा मतदाता विभाग और जिला पूर्ति अधिकारी, आनंद द्वारा मीटिंग हॉल, प्रथम मंज़िल, तहसील सेवा सदन, मामतदार कार्यालय, उमरठ में आयोजित होगी। तारीख 09-04-2026 गुरुवार की दोपहर 15:00 बजे से पहले उम्मीदवारपरत-खींचने की नोटीस किसी भी अधिकारी के समक्ष प्रस्तुत की जा सकती है। तथा 23-04-2026 गुरुवार के दिन सुबह 7:00 बजे से शाम 18:00 बजे तक मतदान होगा।
1049
comment0
Report
MMMitesh Mali
Mar 30, 2026 13:23:36
Vadodara, Gujarat:પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજને બે એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવશે મળતી વિગતો અનુસાર ટુવિલર અને રાહદારીઓ બ્રિજ પરથી પસાર થઈ શકશે, ગંભીરા મુજપુર બ્રિજનું કામ 31 માર્ચ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે 1 એપ્રિલના રોજ ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું છે મુસાફરો બે એપ્રિલથી પુલનો ઉપયોગ કરી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે મહીસાગર નદી પરના તૂટી ગયેલા પુલને હાલમાં સંપૂર્ણ તોડી પડવાના બદલે પ્રાથમિક તબક્કે સ્ટીલનું સ્ટ્રકચરનો ઉપયોગ કરીને કામ ચલાવો હેથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, કલેકટર ના નવા જાહેરનામા બાદ તુરંત જ વાહનો પસાર થઈ શકશે ગંભીરા બ્રિજ પરથી પરિવહનની અવરજવર કરવા માટેની અંતિમ તૈયારીઓ ચાલી રહી છે માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા આવતીકાલે જિલ્લા કલેક્ટર પાસે જશે અને anteriormente વાહનોની અગર-જવર માટેનું જાહેરનામું હતું તેના બદલે નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની વિનંતી કરવામાં આવશે અને આ જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ નાના વાહનો માટે બ્રિજને ખુલ્લો મૂકી દેવામાં આવશે
1086
comment0
Report
CPCHETAN PATEL
Mar 30, 2026 13:04:26
1089
comment0
Report
BPBurhan pathan
Mar 30, 2026 12:17:28
1031
comment0
Report
URUday Ranjan
Mar 30, 2026 12:04:47
Ahmedabad, Gujarat:સ્ટોરી હેડલાઈન: અમદાવાદ: વટવામાં રિક્ષામાં બેસવા જેવી ન ગુમબી બાબતે ખૂની ખેલ, ઠપકો આપતા પટકી-પટકીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો, વટવા પોલીસે બે આરોપીઓને જેલભેગા કર્યા** એન્કર : આમદાવવા સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, વટવા ગામ/shакમાર્કેટ પાસે જાહેર શૌચાલય નજીક ગત રાત્રે ભારે હોબાળો મચી ગયો હતો. વ્યવસાયે કચરો વીણવાનું કામ કરતા સુલેમાન ઈશાક શેખને રિક્ષામાં બેસવા બાબતે મિત્ર કિષ્ના ખૈરે અને અરુણ ચુનારા સાથે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે આરોપીઓએ સુલેમાન પર જીવ લેણ હુમલો કરી દીધો હતો જેમાં સુલેમાન શેખ નું મોત થયું હતું બાઈટ : એન કે વ્યાસ જે ડિવიზન , એસી પી , અમદાવાદ શહેર પોલીસ વીઓ : 02 આરોપી કિષ્ના ખૈરેએ ઉશ્કેરાઈને સુલેમાનને રિમોશાના લોખંડના પાઈપ સાથે અથડાવ્યો હતો અને તેનું ગળું દબાવી રાખ્યું હતું. આ દરમિયાન બીજા આરોપી અરુણ ચુનારાાએ સુલેમાનને મોઢા પર જોરદાર ઝાપટ મારી નીચે પટકી દીધો હતો. માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સુલેમાન બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબોએ સુલેમાન શেখ ની મૃત જાહેર કર્યો હતો ત્યારે વટવા પોલિસે હત્યા ની ફરિયાદ નોંધી ને તપાસ હાથ ધરી હતી બાઈટ : એન કે વ્યાસ એસીપી , જે ડિવિઝન, અમદાવાદ શહેર પોલીસ વીઓ : 03 મૃતકની પત્ની જેતુલ શેખની ફરિયાદના આધારે વટવા પોલીસે નવા કાયદા BNS ની કલમ ૧૦૩(૧) અને ૫૪ હેઠળ હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી હતો. પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ હત્યા માત્ર રિક્ષા માં બેસવાના વિવાદમાં થઈ છે કે પછી આની પાછળ કોઈ જૂની અદાવત કે અન્ય કોઈ ગુપ્ત કારણ જવાબદાર છે સામાન્ય તકરારમાં જીવ લેવાની આ માનસિકતા સમાજ માટે ચિંતાનો વિષય છે. હાલ તો બંને આરોપીઓ પોલીસના સકંજામાં છે અને જેલની હવા ખાઈ રહ્યા ہیں. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
1036
comment0
Report
AKArpan Kaydawala
Mar 30, 2026 11:47:35
Ahmedabad, Gujarat:અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યો ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતાઓએ ભાજપના શાસનને આડેઢાલે ઘરાવે રાખતી હરહ(Border)બહાનું અહેવાલ પ્રકાશિત કરી, ‘ચાર્જશીટ ભાજપાપ’ નામની પુસ્તિકા જાહેર કરી છે.ooks પદવിയായ દાવાઓ પ્રમાણે ભાજપના છેલ્લા 20 વર્ષમાં કરાપૃતિને ખુલ્લા આક્ષેપો સાથે નક્કી કરવામાં આવ્યું હતું. પુસ્તિકા મુજબ શહેરના રસ્તા વરસાદી પાણીમાં સ્વિમિંગ પોલ બની ગયા, નળથી જળ ગટર વહેતી સમસ્યાથી જનતામાં ખલેલ, આયોજન વિનાનું નગર બનાવાતાં ટ્રાફિક જામ, બિલ્ડરો માટે સામાન્ય માનવીના ઘર પર BULDOZER ફેરવ્યા સ્થાનિક બજેટના પાંચત્ર ચલાવાયા, વી એસ હોસ્પિટલને ખાનગી કરવાથી આશુ હાલત, પ્રાથમિક આરોગ્ય સુવિધાઓના અભાવ, ટેક્સ વધારાના નારા સર્વજનને નિર્જન બનાવ્યા, સ્મશાનગૃહમાં લાકડાની ખરીદીમાં ભ્રષ્ટાચાર, હાટકેશ્વર બ્રિજ જેવી યોજના મેળવવામાં भ्रષ્ટાચારના આક્ષેપ. અમદાવાદ શહેરે શાંઘાઈ, ગ્રીન ક્લીન સીટી, ફાસ્ટેસ્ટ સિટી જેવા મોંઘા આદેશોને પૂરો પાડ્યા હોવાના દાવા હજુJUMLA કરે છે. છેલ્લા 13 વર્ષમાં વીઆઇપી કલ્ચર અને સિક્યુરિટી એજન્સીઓ પર કરોડોની લ્હાણી હોવાના જવાબદારો પણ આ પુસ્તિકામાં સામેલ છે. આરપાન કાઉડાવાલા, ઉપਨੇતા કોંગ્રેસ વિધાનસભા; હિમતસિંહ પટેલ, પૂર્વ મેયર અમદાવાદ; સોનલબેન પટેલ, પ્રમુખ અમદાવાદ કેન્દ્રસંઘ કૉંગ્રેસની બાયટ્સ વાજબી રૂપે શામેલ છે. આ અહેવાલમાં કેન્દ્ર-સ્તર atasમાં અન્ય શહેરો માં પણ ભાજપની સ્થિતિ અંગે જોખમી દાવાઓ રજૂ થયા છે. નગરમાં સત્તાધર સત્તા પરાબથી નાગરિકોને મળતી સુવિધાઓમાં ઉતાર-ચડાટ રહ્યો છે અને કોરોનાં આંકડાઓ સાથે રોગચાળાના કેસોમાં વૃદ્ધિ નોંધાઈ રહી છે.
1070
comment0
Report
BPBurhan pathan
Mar 30, 2026 11:45:37
971
comment0
Report
CPCHETAN PATEL
Mar 30, 2026 10:04:09
Surat, Gujarat:સુરત બ્રેક લોક ભારતી સ્કૂલ માં વિદ્યાર્થીને માનસિક હેરાન કરવાનો મામલો સ્કૂલ ના ટ્રસ્ટી દિતનાર નાયક ની સ્પષ્ટતા વાલીઓએ શનિવારે જોઈ લેવાની ધમকি આપી હતી વિદ્યાર્થીના વાલીઓને વર્ષ 2025 માં 3 વાર બોલાવ્યા હતા વિદ્યાર્થી તોફાન કરતા અન્ય વિદ્યાર્થી હેરાન થતા હતા વાલીઓએ આશ્વાસન આપ્યું હતું કે હું સમજાવીશ અને તે સુધરી જશે આચાર્ય ને વિદ્યાર્થીએ લખી આપ્યું હતું કે હું ધમાલ નહિ કરીશ અને ભણીસ સ્યુસાઇડ નોટના અક્ષર અને વિદ્યાર્થીની નોટ બુકના અક્ષરો જુદા પડે છે વિદ્યાર્થી આવી ભાષա લખી ન Sanctuary અન્ય કોઈએ આ ભાષા લખી છે વિદ્યાર્થીને હું એકલો મળીશ વિદ્યાર્થીના અન્ય મિત્રોને પણ મળીએ સ્કૂલના આચાર્ય અને અન્ય શિક્ષકોને પણ મળીશ જો શિક્ષક કે આચાર્ય ની ભૂલ હશે તો પગલાં લઇસ વન ટુ વન..ચેતન
1087
comment0
Report
URUday Ranjan
Mar 30, 2026 10:03:38
Ahmedabad, Gujarat:નિકોલ પોલીસે મેયુનિસિપલ કોર્પોરેશનના સીટી સિવિક સેન્ટરના ધાબા પર ચાલતા જુગારધામનો પર્દાફાશ કરી ૭ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે રવિવારની રજાના દિવસે સરકારી કચેરી બંધી હોવા છતાં ધાબા પર કુંડાળું વળી જુગાર રમતા શખ્સો પાસેથી போலீસે ૧૫ હજારથી વધુની રોકડ જપ્ત કરી છે રવિવારે સરકારી કચેરીનું લોક કોણે ખોલ્યું તે મોટો સવાલ છે પ્રાથમિક તપાસમાં કોઈ કર્મચારીએ ₹૨૦૦૦ ના ભાડાની લાલચે જગ્યા આપી હોવાની આશંકા છે પોલીસે નિકોલ, બાપુનગર અને નરોડા વિસ્તારના નીતિન ધામેલીયા, વિપુલ પટેલ અને હાર્દિક પટેલ سمیت કુલ સાત આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કિંમતી દસ્તાવેજો ધરાવતી સરકારી કચેરીમાં રજાના દિવસે બહારના વ્યક્તિઓને પ્રવેશ મળતા એએમસી તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા ہیں
1027
comment0
Report
Advertisement
Back to top