अहमदाबाद के जुहापुरा में गैरकानूनी कॉल सेंटर का पर्दाफाश; दो गिरफ्तार
Ahmedabad, Gujarat:અમદાવાદના જુહાહપુરા વિસ્તારમાં રહેણાંક મકાનની આડમાં ચાલતા આંતરરાષ્ટ્રીય સ્તરના ગેરકાયદે કોલસેન્ટરનો વેજલપુર પોલીસે પર્દાફાશ કર્યો છે. போலீઝે બાતમીના આધારે રંગઆવધીત સોસાયટીમાં દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ ભેજાભાજો અમેરિકાની લોન આપતી કંપનીના અધિકારી બની વિદેશી નાગરિકોને સસ્તા દરે લોનની લાલચ આપી છેતરપિંડી આચરતા હતા. પોલીસikl घटनાસ્થળેથી લેપટોપ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઠગબાજોની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો, મુખ્ય આરોપી મુનાફખાન ટેલિગ્રામ મારફતે વિદેશી નાગરિકોનો ડેટા મેળવતો હતો. ત્યારબાદ ગૂગલ વોઇસ એપ્લિકેશનનો ઉપયોગકરી વિદેશીઓને કોલ અને મેસેજ કરીને अमेरिकાની લોન કંપનીના અધિકારી તરીકેની ઓળખ આપતા હતા. લોન આપવાના બહાને તેઓ પીડિતોને ફેક એપ્રૂવલ લેટર મોકલતા અને પ્રોસેસિંગ ફીના નામે એપલ પે, કેશ એપ કે વોલમાર્ટના ગિફ્ટ કાર્ડ અને બાર્કોડ મેળવી લેતા હતા. આ ડિજિટલ રકમને બાદમાં ટેલિગ્રામ વેન્ડરો અને આંગડિયા મારફતે ભારતીય ચલણ કે USDTમાં કન્વર્ટ કરાવીને છેતરપિંડી આચરતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ બંને આરોપીઓ છેલ્લા છ માસથી આ ગેરકાયદે કોલસેન્ટર ધમધમાવી રહ્યા હતા. પોલીસ હાલ ટેકનિકલ પુરાવાઓ એકત્ર કર્યા છે અને આ આંતરરાષ્ટ્રીય રેકેટમાં અન્ય કેટલા શખ્સોની સંડોવણી છે. તથા આ નાણાં ક્યાં અને કોને મોકલવામાં જતા હતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
गांधीनगर के चीलोडा के पास हादसा: दो बाइकें टकराईं, एक चालक घायल
Gandhinagar, Gujarat:ગાંધીનગર ના ચીલોડા પાસે અચરજપમાડતી ઘટનાઑ બે બાઈક વચ્ચે ના અકસ્માતમાં બાઈક સળગીઈચીલોડા સાદરા રસ્તા પર અકસ્માતમાં બનેલી ઘટના અક્સમાત મા કોઈ જાનહાની નહી, એક ચલક થયું ઈજાગ્રસ્તચીલોāda પોલીસી કાર્યવાહી હાથધરી0
0
Report
आसारवा वार्ड में भाजपा के उम्मीदवार प्रचार के बिना लौटे, निवासियों ने विरोध जताया
Ahmedabad, Gujarat:અસારવા વોર્ડમાં ભાજપના ઉમેદવારોને પ્રચાર કર્યા વગર જ પરત ફરવું પડ્યું. પૂર્વ કોર્પોરેટર અનુ પટેલના સોસાયટીમાં પ્રવેશબંધી કરવામાં આવી. ગંદા પાણી અને ગટરની સમસ્યા મુદ્દે રહીશોએ કરેલી રજૂઆટની અવગણના કારણે પ્રવેશબંધી તત્કાળીન કોર્પોરેટર અનુ પટેલે રહીશોને 'વોટની જરૂર નથી' કહી ટોણો માર્યો હતો. ભાજપે અનુ પટેલને રિપીટ કરતા કિસ્મત અને ઓમનગર સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ. સ્થાનિકોએ 'ભાજપ ભગાવો' ના નારા લગાવીને તમામ ચાર ઉમેદવારોને પરત કાઢ્યા. વોર્ડ ઉપપ્રમુખની સમજાવટ છતાં લોકોએ એકપણ ઉમેદવારોને સોસાયટીમાં પ્રવેશવા દીધા નહીં.0
0
Report
भाजपा ने सूरत नगर निगम चुनाव के लिए विकास संकल्प पत्र लॉन्च किया
Surat, Gujarat:સુરત મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે ભાજપ દ્વારા શહેરના વિકાસ માટેનું 'સંકલ્પ પત્ર' વિધિવત રીતે રજૂ કરવામાં આવ્યું હતો. રાજ્યના मંત્રિ કનુ દેસાઈના હસ્તે આ મેનિફેસ્ટો લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપ શહેર અધ્યક્ષ પરેશ પટેલ, પક્ષના મહામંત્રીઓ, સાંસદ સભ્યો અને ધારાસભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાજપે સુરતના તમામ 30 વોર્ડની 120 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે અને વિકાસના કામોના જોરે ફરી સત્તા મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હાલમાં મનપા દ્વારા KG થી ધોરણ 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ હવે ભાજપે KG થી લઈ કોલેજ સુધીનું ભણતર પૂરું પાડવાનો મહત્વનો સંકલ્પ કર્યો છે. સુરતના ટ્રાફિકનો ભારણ ઘટાડવા માટે બારડોલીને સેટેલાઇટ સિટી તરીકે વિકસાવવાની યોજના જાહેર કરવામાં આવી છે. શહેરીજનો માટે આરોગ્યલક્ષી નવો યોજનાઓ અને પાયાની સુવિધાઓમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.0
0
Report
Advertisement
गुजरात में AIMIM के प्रवेश से मुस्लिम वोट बंटने की आशंका
Ahmedabad, Gujarat:રાજકારણમાં મતમાં ભાલગા પાડો અને વિજય મેળવોની નિતિ છેલ્લે કેટલાક વર્ષોથી જોવા મળી રહી છે. દેશમાં મુસ્લીમ મતદારોમાં ભાગલા પડવાની સ્થિતિએ ભાજપ સામે લડી રહેલ પક્ષને નુકસાન થતું હોવાની પેટર્ન બની છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં AIMIM એ મુસ્લિમ મતદારોના પ્રભુત્વ વાળી બેઠકો પર 239 ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. મુસ્લિમ મતોના વિભાજનથી ભૂતકાળમાં કોંગ્રેસને નુકસાન થઈ ચૂқи છે. થોડા દિવસો અગાઉ AIMIM ના પ્રમુખ અસદ્દદ્દીન ઓવૈસી અમદાવાદ આવ્યા ત્યારે જાહેરાત કરી કે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AIMIM મુસ્લિમ મતદારો વાળી બેઠકો પર સમગ્ર રાજ્યમાં 500 થી વધારે ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી હતીેથી તેઓ માત્ર 239 ઉમેદવાર સુધી પહોચી શક્યા. ઉમેદવાર ભલે ઓછા રહ્યા પણ તે કોંગ્રેસના પરંપરાગત મતમાં ભાગલા પાડશે એ નક્કી છે.2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અમદાવાદમાં 7, ગોધરામાં મેયર,omodasaમાં AIMIM ના વિપક્ષમાં તેમજ ભરૂચમાં બે બેઠકો જીત્યા હતા. 2021 માં ટૂંકા ગાળામાં પ્રથમવાર ચૂંટણી લડતા આ પરિણામ મેળવ્યું હતું. આ વખતે AIMIM ના ગુજરાત પ્રમુખ સાબીર કાબલી વાળાનો કેહેવું છે કે પાંચ વર્ષનો અનુભવ અને પાર્ટીનું વિસ્તરણ થતા ભાજપ સામે સીધી ટક્કર MIM ની રહેશે. મુસ્લિમ સમાજનો ઉપયોગ કોંગ્રેસે માત્ર મત માટે કર્યો છે. એમના પ્રશ્નો અંગે અવાજ ના ઉઠાવ્યો હોવાથી મુસ્લિમ મતદાતાઓ AIMIM ને પસંદ કરશે. વધુમાં કહેવુ છે કે AIMIM જે સ્થળે નથી લડ્યુ ત્યાં પણ કોંગ્રેસની હાર થઇ છે. AIMIM ના પ્રવેશથી કોંગ્રેસને મુખ્યત્વે મુસ્લિમ વોટ બેંકમાં વિભાજન અને પરંપરાગત બેઠકો ગુમાવવાનું મોટું નુકસાન થઈ ચૂક્યુ છે .પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં મતો વહેંચાઈ જવાથી કોંગ્રેસના ઉમેદવારોની હારની શક્યતા વધી જાય છે. 2021ની ચૂંટણીમાં અમદાવાદના જમાલપુર અને મકતમપુરા જેવા કોંગ્રેસના વર્ષો જૂના ગઢમાં AIMIM એ પેનલ જીતીને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો હતો. આ સિવાય ખાડિયા ઉપરાંતના અનેક વોર્ડમાં MIM ને કારણે જીત શક્ય બની ના હતી. આ વખતે MIM કેટલાક ઉમેદવારો સાથે ચૂંટણી જંગમાં છે ત્યારે વધારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર મનપા ના મુસ્લિમ પ્રભુત્વ વાળા વોર્ડમાં કોંગ્રેસને નુકસાન થઈ શકે છે. જો અમદાવાદની જ વાત કરવામાં આવે તો MIM ના કારણે જમાલપુર, Baherampura, Gomatipur, Shahpur, Langha, Dariapur, Bapunagar, Vatva, Makampura, Danielimdā, Sarkhej સહિતના વોર્ડમાં MIM મહત્વનો ફેક્ટર સાબિત થઈ શકે છે. કોંગ્રેસના मुस्लिम અને દરીયાપુરના પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું કહેવું છે કે ધીમાં ધીમે મુસ્લિમ સમાજ ઓવૈιοςે અને એમની પાર્ટી AIMIM ને સમજી રહ્યો છે. મુસ્લિમો સારી રીતે સમજી રહ્યા છે કે MIM ભાજપને ફાયદો કરાવવા માટે આવી રહ્યું છે. જે ઔવેસીને સાંભળવા લોકો કિડિયારાની જેમ ઉભરાતા હતા ત્યાં હવે মাত্র ગણ્યા ગાઁઠા લોકોએ સભામાં જોવા મળે છે ખુલ્લી પડી ગયેલી મીમ નો ફાયદો કાંગ્રેસને થશે મુસ્લિમ મતોના ભાગલા કોંગ્રેસને નુકસાન કરે એ સ્પષ્ટ છે ત્યારે AIMIM યુનિફોર્મ સિવિલ કોડ سمیتના મુદ્દે આક્રમક છે જ્યારે ગુજરાત રાજકીય પક્ષોના મુસ્લિમ નેતાઓ જ UCC અંગે રસ્તા પર ઉતરતા જોવા મળે છે. મુસ્લિમ હકો માટેની AIMIM ની હાર્ડ લાઇન સામે કોંગ્રેસે પરંપરાગત મતદારોને જાળવી રાખવાનો ટાસ્ક પૂર્ણ કરવાની ચેલેન્જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રહેશે એવું લાગી રહ્યુ છે0
0
Report
चुनाव में असामाजिक तत्वों के डराने-धमकाने: कांग्रेस प्रवक्ता के दावे, मेहसाणा में शिकायतें
Ahmedabad, Gujarat:પાર્થિવરાજ કઠવાડીયા પ્રવક્તા કોંગ્રેસ ચૂંટણીમાં અસામાજિકતત્વોના આતંક અંગે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાનું નિવેદન ભાજપને પોતાના કાર્યકરો પર વિશ્વાસ ના હોવાથી ગુંડાઓને ઉતારવા પડી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવારના ઘરે કેટલાક તત્વો સ્કોર્પિયો ગાડી લઈને ધમકી આપવા પહોચ્યા હતા ફોર્મ પરત ના ખેંચ્યું તો જોવા જેવી થશે એવું ઉમેદવારના પત્નીને ધમકી અપાઈ હતી મહેસાણામાં આવી અનેક ફરિયાદો સામે આવી રહી છે પોલીસ અને ચૂંટણીપંચ સરકારના નુમauiનદા છે કે ભાજપના એ સ્પષ્ટ કરવું પડશે આવી પ્રવૃત્તિ કરતા અધિકારીઓને વિનંતી કે ભાજપના ખેસ પહેરી લો ભાજપનું કામ કરવું હોય તો ભાજપના ખેસ પહેરો, ખાખીને લજવવાનું બંધ કરો મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર રોહિતસિંહ વાઘેલાની અરજી ફરિયાદમાં કન્વર્ટ નથી થઈ ગુજરાતની જનતા ગુંડાઓ અને ભાજપને જરૂર જવાબ આપશે0
0
Report
23 वर्षीय कृष्णाबा गोहिल भाजपा का युवा चेहरा, बोटाड पंचायत चुनाव में प्रचार तेज
Botad, Gujarat:એન્કર.. બોટાદ જિલ્લા Panchayatની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપે આ વખતે યુવા ચહેરાને આગળ ધપાવ્યો છે. માત્ર ૨૩ વર્ષની ઉંમરે માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતા ક્રિષ્નાબા ગોહિલ મેદાનમાં ઉતર્યા છે અને જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. વીઓ.. બોટાદ જિલ્લા પંચાયતની કુલ ૨૦ બેઠકોમાં ગઢડા તાલુકાની ગુંદાળા બેઠક પર ભાજપે યુવા અને શિક્ષિત ઉમેદવાર ક્રિષ્નાબા ગોહિલને ટિકિટ આપી છે. ક્ષત્રીય સમાજના ક્રિષ્નાબા હાલ માત્ર ૨૩ વર્ષના છે અને માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યા છે. ક્રિષ્નાબાએ તેમના ગામ ચિરોડાથી ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી છે. તેઓ પોતાના વિસ્તારમાં આવેલા અંદાજે ૧૮ ગામોમાં ઘરે ઘરે જઈ મતદારોને મળી રહ્યા છે. પ્રચાર દરમિયાન ક્રિષ્નાબા મતદારોને ભાજપના વિકાસ કાર્યો વિશે સમજાવી રહ્યા છે અને બાકી રહેલા કામોને ઝડપથી પૂર્ણ કરવાનો વિશ્વાસ અપાવી રહ્યા છે. તેઓ લોકોને મતદાન કરવા માટે પણ આપીલ કરી રહ્યા છે. સ્થળ સ્થળે મતદારો દ્વારા ક્રિષ્નાબાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આશીર્વાદ આપવામાં આવી રહ્યા છે. વીઓ.. "ભાજપે મને નાની ઉંમરે મોટી જવાબદારી સોંપી છે. જે મારા માટે ગૌરવની વાત છે. હું મારા ગામ અને દેશ માટે કંઈક સારું કરવા માંગું છું." "મારા પિતા રાજકારણમાં છે. તેથી તેમની પરંપરા જાળવી રાખી અને ગામડાઓના વિકાસમાં યોગદાન આપવું છે. એટલા માટે મેં રાજકારણમાં પ્રવેશ કર્યો છે." બાઈટ - 1- ક્રિષ્નાબા ગોહિલ - ઉમેદવાર જિ. પ. બોટાદ.0
0
Report
Advertisement
ग intrnt
Danta, Gujarat:ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આગામી CCE પરીક્ષાના આયોજન પહેલા જ વિવાદના મધપૂડા છંછેડાયા છે. બનાસકાંઠાના દાંતા તાલુકાના યુવાનોોએ આજે એકત્ર થઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. યુવાનોની માંગ છે કે જાહેરાત ક્રમાંક ૩૭૮ ની ભરતી પદ્ધિતિ ઓનલાઇન પદ્ધતિને બદલે જૂની અને જાણીતી ઓફલાઇન પદ્ધતિથી લેવામાં આવે. ઉમેદવારોનો આક્ષેપ છે કે ონლაინ પરીક્ષામાં થતું 'નોર્મલાઈઝેશન' મહેનતુ વિદ્યાર્થીઓ માટે અન્યાર્કરતા સાબિત થઈ રહ્યું છે. જો સરકાર પદ્ધતિ નહીં બદલે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા અને સરકારી નોકરીનું સપનું જોતા યુવાનો આજે रास्तા પર ઉતરી ગયા હતા. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી ગ્રુપ-A અને ગ્રુપ-B ની આગામી પરીક્ષા માટે ઓનલાઈન એટલે કે CBRT પદ્ધતિ નક્કી કરવામાં આવી છે. જેનો યુવાનો સખત વિરોધ કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે ભૂતકાળમાં 71 શિફ્ટમાં લેવાયેલી પરીક્ષામાં 'નॉर्मલાઈઝેશન' ના કારણે અનેક વિદ્યાર્થીઓના માર્ક્સમાં 2 થી લઈને 37 માર્ક્સ સુધીનો મોટો તફાવત આવ્યો હતો. એટલું જ નહિ, અગાઉની પરીક્ષામાં 300 થી વધુ પ્રશ્નો ખોટા હોવા બાબતે હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ઉમેદવારોના મતે, પોલીસ કોન્સ્ટેબલ અને PSI જેવી officiaલ પરીક્ષાઓ વધુ પારદર્શક અને ઝડપી હોય છે. ઓનલાઇન પદ્ધતિમાં Serien તકલીફવો અને ટેક્નિકલ ખામીઓ કારણે અંતરિયાળ વિસ્તારના યુવાનો પછડાય છે. તેથી આ પરીક્ષા OMR પદ્ધતિથી લેવા પ્રબળ માંગ ઉઠી છે.0
0
Report
नवसारी आदिवासियों के घर हटाने के विरोध में प्रदर्शन, वैकल्पिक व्यवस्था की मांग
Navsari, Gujarat:એNJવસારી શહેરના આદિવાસી પરિવારોને યેનકેન પ્રકારે હટાવવાનો કેસ સમજાવતો આકાશી ચાલ, આજે વિશાળ સંખ્યામાં આદિવાસી સમાજ રસ્તા પર ઉતરીને નવસારી મહાનગર પાલિકા કચેરી અને જિલ્લા કલેકટર કચેરી સુધી પહોંચ્યો હતો. આદિવાસી જનજાગૃતિ સમિતિના નેતૃત્વમાં આદિવાસી સમાજના આગેવો બે કાર્યક્રમમાં ભલેજરો શોધી કરવાયા અને આવેદનપત્ર સાથે કલેક્ટરને મળવાનો પ્રયાસ કર્યો હતો. પ્રશ્નમાં આદિવાસી આગેવાનો નિવેદન આપતાં હતા કે તેમના ઘર હટાવવામાં આવે તો પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવી અને ડિમોલિશન સમયે ઘર નડતું રહે તેવી વ્યવસ્થા કરવી, જે જગ્યા વસેલા આદિવાસીઓના પ્રોપર્ટી કાર્ડ બનાવીને સુરક્ષિત રહે એવી માંગ કરી હતી. આ叙ણામાં એક માસનો સમય આપવામાં આવ્યો હોય તો નિષ્કષણ ન થાય તો આંદોલન ફરી તેજ બનાવવામાં આવશે.0
0
Report
पांडेसरा में दामाद ने सास पर ज्वलनशील पदार्थ डालकर आग लगा दी, हालत गंभीर
Surat, Gujarat:સુરત ಬ್ರેક પાંડેસરામાં જમાઈએ સાસુ ઉપર જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવતા હાલત ગંભીર સાળીના દીકરા ઉપર પણ જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવાનો પ્રયાસ પોલીસે મનોહર મહાજન સામે હત્યાાની કોશિશનો ગુનો નોંધ્યો ભોગ બનનાર વૃદ્ધાની હાલત انتہائی કફોડી આશાબેનની દીકરી રોહિણીની સગાઈ આશાબેનની માતા રતાબેન સોનવણેએ સગાઈ કરાવી હતી જેથી મનોહર હેમંત મહાજન ને આ વાતનું દુઃખ લાગી ગયું હતું આશાએ રોહિણીની સગાઈ મારા સગા સંબંધીમાં ન કરાવી અને મને આ માટે પૂછ્યું પણ નહીં આ વાતની મનમાં અદાવત રાખી હતી પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી0
0
Report
Advertisement
सूरत ग्रामीण SOG ने 1.76 करोड़ के गांजा रैकेट का पर्दाफाश; ट्रक से दो आरोपी गिरफ्तार
Surat, Gujarat:चुनावी माहौल में सुरत ग्राम्य SOG ने गड़ी कार्रवाई की। 1.76 करोड़ रुपए के अंतरराज्यीय गांजा रैकैट का पर्दाफाश हुआ; ट्रक में बनाए गए खास चोरखाने से 321.77 किलो गांजा मिला। बाजार कीमत लगभग ₹1,60,88,700। गिरफ्तार आरोपी: साहिल राजाक पठाण और अफरोज अय्यूब पठाण (दोनों जालना, महाराष्ट्र); अन्य संदिग्धों को वॉन्टेड घोषित किया गया। ट्रक MH-20-GC-1026 को रोककर तलाशी ली गई, मोबाइल, नकद और ट्रक-व्यवस्था जब्त। स्थानीय स्वराज चुनाव से पहले सुरत ग्रामीण पुलिस ने एनडीपीएस एक्ट के तहत पूछताछ शुरू की।0
0
Report
सूरत नगर निगम चुनाव: कुमार कानाणी के पत्र से AAP पर आरोपों का दौर
Surat, Gujarat:સુરત મહાનગરપાલિકા ચૂંટણી ધારાસભ્ય કુમાર કાનાણી બન્યા આંકરા આમ આદમી પાર્ટી પર માર્યા ચાબખા આમ આદમી પાર્ટી જુઠાણાઓની પાર્ટી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કહે છે કુમાર કાનાણી પત્ર લખે છે પરંતુ અધિકારીઓ કોઈ સાંભળતા નથી તેના જવાબમાં કુમાર કાનાણીએ આપને કહ્યું અરે દીકરા કુમાર કાનાણી પત્ર لکھે छे એટલે અધિકારીઓને પરસેવો આવી જાય છે દોડતા થઈ જાય છે કુમાર કાનાણીએ પત્ર લખ્યો એટલે આવક ના દાખલા મેળવનાર વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક મંડપ બંધાયા અને પાણી મુકાયું કુમાર કાનાણીએ પત્ર લખ્યો એટલે તાત્કાલિક વાસદ ચોકડી પાસે પોલીસ હપ્તા લેતા બંધ થયા દિવાળીના સમયમાં વાસદ ચોકડી પાસે પોલીસવાળા વતન જતા લોકોએ હેરાન કરતા હતા 500 રૂપિયા, હજાર રૂપિયા, પંદરસો રૂપિયા પડાવતા હતા કુમાર કანાણીએ એક પત્ર લખ્યો આજે પણ વાસદ ચોકડી પાસે રૂપિયા ઉઘરાવનારા દેખાતા નથી આ કુમાર કાનાણીના પત્રની કમાલ છે અને આમ આદમી પાર્ટી વાળા જુઠાણા ફેલાવે છે0
0
Report
डिमोलिशन पर सवालों के बीच प्रचार के दौरान रघुभाई कुंतनी के कार्यक्रम में हंगामा
Surat, Gujarat:ગેરકાયદે બાંધકામ મુદ્દે ભાજપના ઉમેદવાર રઘુભાઈ કુંતની જાહેરમાં ફજેતી વોર્ડ નં. 7માં પ્રચાર દરમિયાન મતદાતાનો આક્રોશ ફાટી નીકળ્યો ડિમોલિશન મુદ્દે મતદાતાએ રઘુભાઈ કુંતને કર્યા તીખા સવાલો “તમે કેટલી વાર ડિમોલિશન કરાવ્યું એના میری પાસે પ્રૂફ છે” - મતદાતાનો આક્ષેપ સોસાયટીમાં જાગૃત મતદાતાએ જાહેરમાં કર્યો વિરોધપ્રચાર દરમિયાન વાતાવરણ બન્યું તંગ, કાર્યકરોમાં મચી અફરાતફરી નંદુ દોશી વાડી અને સમજુબા હોસ્પિટલ પાસેની કાર્યવાહીનો ઉલ્લેખમતદાતાએ પુરાવા સાથે આક્ષેપ કરવા તૈયાર હોવાનો કર્યો દાવોપરિસ્થિતિ બેકાબૂ બને તે પહેલાં ઉમેદવારોને પાછા ફરવું પડ્યુંઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં બન્યો ચર્ચાનો વિષય0
0
Report
Advertisement
500 रुपये के उधार के कारण दोस्त ने दोस्त की हत्या कर दी, आरोपी गिरफ्तार
ડાંગ ડાંગ બ્રેકીંગ ડાંગ જિલ્લાના નીલશાકીયા ગામે મિત્રબે કરી મિત્ર ની હત્યા, ઉછીના 500 રૂપિયા માંગતા લાકડાના ફટકાવડે જીવલેણ હુમલો, ઉછીના આપેલ પૈસાની ઉઘરાણી કરતા મળ્યું મોત, નીલશાક્યા ગામે રહેતા 50 વર્ષીય અનિલભાઈ રમજુભાઈ પવારએ બે મહિના પહેલાં ઉધાર રૂપિયા આપ્યા હતા, મિત્ર જીતેશ અશોકભાઈ પવારને ઉછીના આપેલ રૂપિયા 500 પરત માંગતા અનિલભાઈ પવારે ઉપર જીવલેણ હુમલો, માથાના ભાગે લાકડાનો જોરદાર પ્રહાર તેમજ છાતીના ભાગે પણ ફટકા મારતા ગંભીર ઇજા, ગંભીર રીતે ઘવાયેલા અનિલભાઈને તાત્કાલિક સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતુ આ બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી, મરનજનારની પત્ની સુબીબેન પવારે આહવા પોલીસ मથકે ફરિયાદ નોંધાવતા આરોપી જીગ્નેશ પONTOવuart વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે, બાઈટ : ડીવાયએસપી કે આર ડીમરી0
0
Report
डांग में भाजपा को बड़ा झटका, 300 से अधिक ग्रामीण कांग्रेस में शामिल
ડાંગബ്രેકિંગ ડાંગ જિલ્લામાં આહવા બેઠક પર ભાજપને નુકશાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયેજ ભાજપના કાર્યકર્તાઓની નારાજગી સામે આવી ધારાસભ્ય વિજય પટેલના ગામના લોકો ભાજપથી નારાજ ચીકટીયા, હનવંતચોંડ, વાંગણ, પીમ્પરી, ભવાનદગડ અને ઘોઘલી ગામના 300 થી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા ભાજપને રામરામ કરી પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતના હસ્તે ખેશ પહેરી વિધિવત કોંગ્રેસમાં જોડાયા બાઈટ : મંગળ ગાવિત ( પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ )0
0
Report
सूरत में नकली घी फैक्ट्री का बड़ा पर्दाफाश, 2 गिरफ्तार, करोड़ों का माल जब्त
Surat, Gujarat:સુરત શહેરના સાહસિક સચિન GIDC વિસ્તારોમાં આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતી નકલી ઘી બનાવતી ફેક્ટરીનો મોટો પર્દાફાશ થયો છે. સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ફૂડ-ડ્રગ્સ વિભાગે સંયુક્ત કામગીરીમાં આ ફેક્ટરી પર દરોડો પાડી આશરે 2000 કિલો ગ્રામથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ લાખો રૂપિયાની મશીનરી, કેમિકલ અને રોકડ મળી કુલ રૂ. 35.81 લાખના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે કે આરોપીઓ માત્ર 1 કિલો અસલી ઘીમાંથી 15 કિલો નકલી ઘી તૈયાર કરતા હતા. પામોલીન તેલ, વનસ્પതി ઘી અને ખાસ કેમિકલ એસેન્સના મિશ્રણથી આ ઝેરી emissions તૈયાર કરવામાં આવતું હતું. આ કેમિકલ મિશ્રણને અસલી ઘી જેવી સુગંધ, રંગ અને દાણાદાર ટેક્સચર આપતું હતું, જેથી સામાન્ય ગ્રાહક માટે સાચું-ખોટું ઓળખવું મુશ્કેલ બની ગયું હતું. આ નકલી પ્રોડક્ટ ‘વિદુર ગાયનું ઘી’ અને ‘દેશી ઘી’ તરીકે બજારમાં વેચાતી હતી. સુરત સહિત દક્ષિણ ગુજરાત અને અન્ય રાજ્યોમાં હોલસેલ નેટવર્ક દ્વારા સપ્લાય થતું હતું. 100 મિલીથી લઈને 15 કિલોના ડબ્બા સુધી પેકિંગ કરી આ માલ ગ્રાહકોને ઊંચા ભાવમાં વેચવામાં આવતો હતો. પોલીસે ઘટના સ્થળેથી બે મુખ્ય આરોપીઓ – ભરતભાઈ પોલરા અને અમીન વઢવાણિયાને અટકાયત કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, બંનેએ ‘સબકા ફૂડ્સ’ નામે લાયસન્સ લઈ આ ગેરકાયદેસર ધંધો ચલાવ્યો હતો અને મજૂરોની મદદથી આખું નેટવર્ક ઉભું કર્યું હતું. મુખ્ય ફેક્ટરી ઉપરાંત તલંગપોર વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં પણ SOGએ દરોડો પાડી પામોલીન તેલ અને વનસ્પતિ ઘીનો મોટો જથ્થો સીલ કર્યો છે. અહીંથી ફેક્ટરી માટે કાચો માલ સપ્લાય થતો હતો. ફૂડ સેફ્ટી અધિકારીઓએ સ્થળ પરથી ઘીના નમૂનાઓ લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ પ્રકારનું ભેળસેળયુક્ત ઘી લાંબા ગાળે લિવર અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. તપાસમાં ખુલ્યું છે કે નકલી ઘી વેપારીઓની માંગ મુજબ બનાવાતું હતું. ‘પ્રીମિયમ’ માટે થોડું અસલી ઘી અને સસ્તા માટે માત્ર પामોલીન મિશ્રણનો ઉપયોગ થતો હતો. આ ઘી હોલસેલમાં રૂ. 600-650 પ્રતિ કિલો વેચાઈ અને રિટેલમાં 800-900 સુધી પહોંચી રહ્યું હતું. SOGએ આખી કાર્યવાહીનું ડિજિટલ રેકોર્ડિંગ કર્યું છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. હવે પોલીસ આ નેટવર્કમાં સામેલ અન્ય વેપારીઓ અને સપ્લાય ચેનની તપાસ ચલાવી રહી છે.0
0
Report
Advertisement
