icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383001
SCShailesh ChauhanFollow7 Sept 2024, 02:28 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

जूनागढ़ में मानसून के पहले पानी भराव से सड़कों पर हाहाकार

Junagad, Gujarat:જૂનાગઢમાં ચોમાસાના પ્રથમ જ વરસાદે મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડા, પાણી ભરાવા અને અધૂરા રોડકામને કારણે અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. આઝાદ ચોકમાં ખુલ્લા ચેમ્બર પાસે થયેલા અકસ્માતને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે. એક તરફ વિપક્ષે તંત્ર પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. તો બીજી તરફ સત્તાપક્ષે તમામ આક્ષેપોને ફગાવીને રોડનું કામ ટેકનિકલ કારણોસર ચાલી રહ્યું હોવાનું જણાવ્યું છે. જો જોઈએ આ અહેવાલ... માત્ર એકથી બે ઈંચ વરસાદમાં જ જૂનાગઢના અનેક વિસ્તારોમાં રોડની હાલત બગડી ગઈ. આઝાદ ચોકમાં ખુલ્લા ચેમ્બર પાસે એક વ્યક્તિ અકસ્માતનો ભોગ બન્યો, જ્યારે જોશીપરા ગરનાળું પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહાર ખોરવાયો. ઝાંઝરડા રોડ, જેલ રોડ, ઓઘડનગર અને અન્ય વિસ્તારોમાં પણ ખાડાઓ અને અધૂરા રોડકામને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે महिनાઓથી રજૂઆતો છતાં માત્ર આશ્વાસન જ મળે છે. જ્યારે ગટર ઉભરાવા અને કીચડથી સ્થિતિ વધુ વિકટ બની છે. બીજી તરફ સત્તાપક્ષે વિપક્ષના તમામ આક્ષેપોને રાજકીય ગણાવ્યા છે. કોર્પોરેટર પ્રવીણ વાઘેલાના જણાવ્યા પ્રમાણે રોડની પહોળાઈમાં તફાવત હોવાથી પી.ક્યુ.સી. મશીનથી કામગીરી શક્ય ન હતી અને હવે આર.એમ.સી. પ્લાન્ટથી રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. ખુલ્લો ખાડો નહીં પરંતુ પ્રીકાસ્ટ ચેમ્બરનું લેવલિંગ કામ ચાલી રહ્યું હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલવી ઠાકરે જણાવ્યું કે વરસાદ દરમિયાન તાત્કાલિક મેટલ પાથરી ખાડા ભરવાની અને વરસાદ બંધ થતાં સિમેન્ટ પેચવર્ક કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ અકસ્માતગ્રસ્તોને નિયમ મુજબ સહાય પણ આપવામાં આવશે. મહાનગરપાલિકાએ તમામ વોર્ડમાં પેચવર્ક અને રોડ સમારકામ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી છે. તો એક તરફ વરસાદી મોસમમાં શહેરના રસ્તાઓ પર લોકોની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે બીજી તરફ મહાનગરપાલિકા તમામ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હોવાનો દાવો કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્રના દાવા કેટલા વહેલા જમીન પર દેખાય છે અને લોકોને ખાડામુક્ત રસ્તાઓ ક્યારે મળે છે.
0
0
Report
Advertisement

दमण के समुद्री तट पर तूफानी लहरें, प्रशासन ने लोगों से समुद्र से दूर रहने को कहा

Vapi, Gujarat:એન્કર - વલસાડ જિલ્લો સહિત સંઘપ્રદેશ દમણ માં છેલ્લાં 5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.. મેઘરાજા ની સાથે દરિયા દેવ પણ તોફાની મૂડમાં જોવા મળી રહ્યા છે.. દમણ નો દરિયો કિનારા પર મહાકાય ઊંચા મોજા ઉછાળો હતો. આથી દરિયા કિનારે આજે દરિયાકિનારે આ તોફાની મોજા સામે જોવા મળ્યા હતા.... સલામતીના ભાગરૂપે દમણ પ્રશાસન દ્વારા લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાના સૂચન કરવામાં આવ્યા છે. અને દરિયામાં.nહાવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે .તેમ છતાં કેટલાક પ્રવાસીઓ પ્રશાસનની સૂચનાઓ અને ચેતવણીઓનો અનાદર કરી અને ભયજનક અંતરે દરિયાકિનારે આ મોજા સામે ઊભા રહીને સેલ્ફી લેતા હતાં..
0
0
Report

सूरत में सड़कों के धंसने से घंटों ट्रैफिक जाम, ठेकेदार पर जवाबदेही की मांग

Surat, Gujarat:સરત શહેરમાં પ્રી-મોન્સૂન કામગીરી અને રોડની ગુણવત્તા અંગે ઉજયાતી ઘટનાઓ સામે આવી રહી છે. શહેરમાં છેલ્લા બે દિવસથી ભુવો પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ડિંડોલી વિસ્તાસના G-9 રોડ પર એક મોટો ભુવો પડવાનો ઘટના સામે આવી છે, જેનાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડિંડોલીના મુખ્ય ચાર રસ્તા પર જ આચાનક રોડ બેસી ગયો હતો જેથી બુઆનના ટ્રાફિક જામ સર્જાયો. આ દરમિયાન ત્યાંથી પસાર થેલેલા પાણીના ટેન્કરનો આગળનો ભાગ આ ભુવામાં ગરકાવ થઈ ગયો હતો. ચાર રસ્તા જેવી વ્યસ્ત જગ્યા પર ટ્રાફિક જામ થતા સ્કૂલો-કોલેજો જતા વિદ્યાર્થીઓ અને ઓફિસે જતા નોકરીયાત વર્ગના લોકો કલાકો સુધી અટવાયા રહ્યા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સુરત મહાનગરપાલિકા (મનપા) દ્વારા થોડા દિવસો પહેલા આ રોડનું નવું નિર્માણ કર્યું હતું.Road બન્યાના ગણતરીના દિવસોમાં જ આ રીતે રોડ બેસી જતાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા હલકી કક્ષાના કામની પોલ ખુલ્લી પડી ગઈ છે. લોકમુખે ચર્ચા છે કે ભ્રષ્ટાચારના કારણે મંદિર કરોડોના ખર્ચે બનેલા રોડ સહેજ વરસાદ કે ભાર સહન કરી શકતા નથી. સ્થાનીયોએ આ મામલે જવાબદાર કોન્ટ્રેક્ટર સામે કડક પગલાં લેવાની અને વહેલી તકે રોડનું સમારકામ કરવાની માંગ કરી છે.
0
0
Report
Advertisement

जामनगर नगर पालिका कमिश्नर ने ‘वन डे वन वार्ड’ से क्षेत्रीय निरीक्षण शुरू किया

Jamnagar, Gujarat:જનનગર મહાનગરપાલિકા દ્વારા शहरની સમસ્યાઓનો સ્થળ પર જ અભ્યાસ કરીને ઝડપી ઉકેલ લાવવાના હેતુથી "વન ડે વન વોર્ડ" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે મનપા કમિશનર અને ઉચ્ચ અધિકારીઓએ વોર્ડ નંબર-10ની મુલાકાત લઈ સ્થાનિક નગરસેવકો સાથે વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા શરૂ કરાયેલા "વન ડે વન વોર્ડ" કાર્યક્રમ અંતર્ગત આજે વોર્ડ નંબર-10માં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કમિશનર, મનપાના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક નગરસેવકો સાથે ભોયવાડા સહિતના વિસ્તારોની મુલાકાત લઈ વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓનો તાગ મેળવ્યો હતો. વોર્ડમાં ટ્રાફિકની સમસ્યા, વરસાદી પાણીના ભરાવા, ભૂગર્ભ ગટરની સમસ્યા તથા શાબ માર્કેટમાં સર્જાતી અવ્યવસ્થાને લઈને સ્થાનિકોએ રજૂઆતો કરી હતી. કમિશનરે તમામ સ્થળોનું નિરીક્ષણ કરીને સંબંધિત વિભાગના અધિકારીઓને સમસ્યાઓના કાયમી અને અસરકારક ઉકેલ માટે જરૂરી આયોજન કરવા સૂચના આપી હતી. મનપાનુ આ નવતર અભિગમથી દરેક વોર્ડમાં સ્થળ પર જઈ સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
0
0
Report
0
0
Report

इनकॉइस ने द्वारका के समुद्री किनारे पर हाई वेव अलर्ट जारी

Dwarka, Gujarat:INCOIS દ્વારા દેવભૂમિ દ્વારકાના દરિયાકિનારા માટે હાઈ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, વાડીનારથી હર્ષદ સુધીના દરિયાઈ પટ્ટામાં 3.4 થી 3.6 મીટર સુધીના ઊંચા મોજાં ઉછળવાની પ્રબળ શક્યતા છે. આ ચેતવણી આજ રાત્રે 11:30 વાગ્યાથી લઈને આગામી 24 કલાક સુધી અમલમાં રહેશે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે. દરિયામાં ઉછળનારા ઊંચા મોઝાંને જોતા તંત્રએ સુરક્ષાના કડક પગલાં લીધા છે. દરિયાઈ કામગીરી સાથે જોડાયેલા લોકો તથા કિનારાની પ્રવૃત્તિઓ કરનારાઓને વિશેષ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, માછીમારો અને પ્રવાસીઓને પોતાની સુરક્ષા માટે દરિયા કિનારાથી દૂર રહેવા અને દરિયામાં ન ઉતરવા માટે તંત્ર દ્વારા ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે. હાલમાં દેવભૂમિ દ્વારકાના ગોમતીઘાટ પર દરિયાના ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે દરિયાના મોજાં 15 થી 20 ફૂટ સુધી ઊંચા ઉછળી રહ્યા છે. આ પરિસ્થિતિને જોતા કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે ગોમતીઘાટ પર સુરક્ષાના ભાગરૂપે પોલીસ અને ફાયર વિભાગના જવાનોને ખડેપગે તહેનાત કરી દેવામાં આવ્યા છે.
0
0
Report
Advertisement

विधायक चैतर वसावा समेत आरोपियों को 7 साल जेल, 25 हजार रुपए का जुर्माना

Ahmedabad, Gujarat:૨૦૨૩માં વનકર્મી પર હુમલાનો કેસનો મામલો કેસમાં દોષિત ઠરેલા ડેડિયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ના શકુંતલાબેનના જામીન મંજૂર કર્યા મહિલા નવજાત શિશુ 18 દિવસ ના બાળક ની માતા છે. અગાઉ રાજપીપળાની સેશન્સ કોર્ટે તેમને ૭ વર્ષની જેલની સજા ફટકારી હતી. મહિલા નવજાત બાળકની માતા હોવાથી માનવતાના ધોરણે ગુજરાત હાઈકોર્ટે શકુંતલા બેનના જામીન મંજૂર કર્યા વર્ષ ૨૦૨૩માં જમીન વિવાદ અને ગેરકાયદે વાવેતર મામલે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરીને ધાકધમકી આપવા માટે આ કેસ નોંધાયો હતો. જૂન ૨૦૨૬માં રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતૃત વસાવા અને શકુંતલા સહિત આરોપીઓ દોષિત ઠેરવીને ૭ વર્ષની જેલની સજા અને રૂ. ૨૫,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. બાઈટ. હાર્દિક દવે. સરકારી વકીલ
0
0
Report

नवसारी नगरपालिका के ड्रेनेज-रास्ता काम में बड़े गड्ढे, जनता में भारी गुस्सा

Navsari, Gujarat:સ્લગ : NVS KHANDANI REPORTER નોધાન : પરિ રચીતી ઓવરવ્યૂ/રસમો હેતુથી રૂપરેખા not required એંકર : પ્રથમ વરસાદે જ નવસારી મહાનગર પાલિકા દ્વારા કરવામાં ડ્રેનેજ અને રસ્તાના કામોમાં ઉતારવામાં આવેલી વેઠ સામે આવી છે. શહેરના વિરાવળના મિથિલા નગરી વિસ્તારમાં GUDC હેઠળ કરોડોના ખર્ચે ડ્રેનેજ અને ત્યાર બાદ રસ્તાની કામગીરી કરી, પરંતુ હજુ તો ચોમાસાની બરાબર શરૂઆત પણ નથી થતી ત્યાં મુખ્ય માર્ગ આખેઆખો બેસી ગયો છે. જેને કારણે સ્થાનિકોના મહાપાલિકા સામે ભારે રોષ જોવા મળ્યો છે. વી/ઓ : નવસારી મહાનગર પાલિકા બન્યા જ શહેરમાં ડ્રેનેજ અને વરસાદી ગટરની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી હતી. જેમાં વોર્ડ નં. 4 ના વિરાવળ વિસ્તારની મિથિલા નગરીમાં ડ્રેનેજની કામગીરી બાદ નવા રસ્તા બનાવવામાં આવ્યા હતા. પરંતુ પહેલા વરસાદમાં જ GUDC દ્વારા કરવામાં આવેલા ડ્રેનેજ અને રસ્તાના કામમાં ઉતારવામાં આવેલી વેઠ સામે આવી છે અને મિથિલા નગરીના મુખ્ય માર્ગ પર 8 થી 10 ફૂટ ઊંડો મોટો ભૂવો પડવા સાથે રસ્તો પણ ઠેર ઠેર બેસી જતા સ્થાનિકોમાં મહાપાલિકા સામે રોષ જોવા મળ્યો હતો. રસ્તો બેસવા સાથે ભુવો પડ્યાની જાણ થતા ભાજપ અને કોંગ્રેસના કૉર્પોરેટરો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં કોઙી કૉર્પોરેટર પ્રભા વલસાડિયાએ કોન્ટ્રાક્ટર સામે આક્રોશ વ્યક્ત કરી, યોગ્ય રીતે કામગીરી કરવા સૂચના આપી હતી. બાઈટ : પ્રભા વલસાડિયા, વિપક્ષી કૉર્પોરેટર, નવસારી મહાનગર પાલિકા, નવસારી વી/ઓ : ભુવા પડવા સાથે રસ્તા બેસવા મુદ્દે નવસારી મહાનગર પાલિકાના કમિશનરે મહાપાલિકાની કોઇપણ સ્થિતિમાં સમારકામ માટે ટીમ તૈયાર હોવાની રાખવામાં આવી હોવાની માહિતી આપી હતી. પરંતુ ભુવા અને રસ્તા બેસવા બાબતે ડ્રેનેજ કામગીરી બાદ પુરાણ કરીને રસ્તા બનાવવામાં આવ્યા, જેમાં જમીન સાથે પાણી ભળતાં જ જમીનના સ્વભાવ મુજબ કેમિકલ કોમ્પોઝિનેસને કારણે એક્સપેન્શન અને કોન્ટ્રાક્શન થતું હોય છે, જેથી સેટલમેન્ટ થવાને કારણે કોઈ જગ્યાએ ભાગ દબાવ્યો હોવાનું તૈયાર કરાયું હતું. આગળ ચોમાસા બાદ આ અધુરા કામો પૂર્ણ કરવાની તૈયારી દર્શાવી હતી. બાઈટ : જયેશ ઉપાધ્યાય, કમિશનર, નવસಾರಿ મહાનગર પાલિકા, નવસારી વી/ઓ : 1200 કરોડનું જંગી બજેટ ધરાવતી નવસારી મહાનગર પાલિકાની પ્રિ મોન્સુન કામગીરીના લીરેલીરા ઉડી ગયા છે. ત્યારે Zee 24 કલાકના અહેવાલ બાદ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલ મહાપાલિકા તંત્ર દોડતું થયું છે અને બેસેલા રસ્તાની સમારકામ ആരംഭ્યુ હતું. પરંતુ નાગરિકો અને વિપક્ષ ભ્રષ્ટ નીતિથી કામગીરી કરનારા જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
0
0
Report
Advertisement

ਸੂरत ਦੇ ਸੇਵਨਿਵૃਤ ਪੀ.ਆਈ. ਜੈਰਾਜ ਸਿੰਘ ਘੱਡਵੀ ਦਾ ਵਿਦਾਯ ਸਮਾਰੋਹ ਨੋਟਾਂ ਦੀ ਹੋਰਬਰੀਆਂ ਦੇ ਵਿਚਕਾਰ

Surat, Gujarat:1. સુરતમાં નિવૃત્ત PI જયરાજસિંહ ગઢવીની વિદાય નિમિત્તે ભવ્ય ડાયરાનું આયોજન. 2. વિદાય સમારોહમાં પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થित રહ્યા. 3. લોકસાહિત્યકાર માયાભાઈ આહીઢ, લોકગાયક કીર્તિદાન ગઢવી અને માઈથિલી ઠાકુરે મંચ શેર કર્યો. 4. ત્રણેય કલાકારોની જુગલબંધી કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની. 5. લોકગીતો અને ભજનો દરમિયાન પોલીસ કર્મીઓ અને ચાહકોએ નોટો ઉડાવી. 6. ડઆરીમાં મંચ પર નોટોના વરસાદના દૃશ્યો જોવા મળ્યા. 7. નિવૃત્ત PI જયરાજસિંહ ગઢવી સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંચ પર હાજર રહ્યા. 8. અધિકારીઓ અને કર્મચારીએ ગઢવીને નિવૃત્તિની શુભેચ્છાઓ પાઠવી. 9. કાર્યક્રમના અનેક વીડિયો સોશ્યનલ મીડિયા પર વાયરલ થયા. 10. વિદાય સમારોહમાં નોટો ઉડાડવાના દૃશ્યોને લઈને શહેરમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ.
0
0
Report

अमेरिका के वुสเตอร์ में इकॉनो लॉज आग से गुजराती परिवार के तीन सदस्य मरे

Kheda, Gujarat:ખેડા બ્રેકિંગ અમેરિકામાં એક જ પરિવાર ના ત્રણ ગુજરાતીઓના મોત. નડિયાદના એક જpariવાર ના ત્રણ લોકો ના અમેરીકાના વુસ્ટર માં આવેલી ઈકોનો લોજ માં આગ લાગવા કારણે મોત આfafતનમાં પતિ પત્ની અને 20 વર્ષીય દિકરીનુ થયુ મૃત્યુ મૂળ નડિયાદના હિતેશભાઈ સુથાર તેમની પત્ની હિનાબેન તથા તેમની દિકરી ઈશાની છેલ્લે બે વર્ષથી અમેરિકામા સ્થાયી થયા હતા. જ્યાં આગ લાગી તે મોટેલ માંજ હિતેશભાઈનો પરીવાર rede હતા. જ્યાં તેઓ રહેતા હતા ત્યાં ઈકોનો લોજમા અચાનક આગ લાગી હતી. આ આગ ની ઘટના સમયે મોટેલ ના પરીવાર અંદર રૂમમાં જ હતો આગ લાગી ત્યારે રૂમ માથે ડેસ્ક પર ફોન કરી હેલ્પ પણ માંગવામા આવી હતી. ડેસ્ક પરથી તેમને બચવા માટે રૂમની બBathરૂમમાં પાણી ચાલુ કરીને સુરક્ષીત થવા માટે જણાવવામા આવ્યુ. પરીવાર બચવા માટે બાથરૂમમાં બંધ થઈ ગયા હતા. પરંતુ આગ પર કાબુ મેળવવામાં સમય લાગતા પરીવારના ત્રણેય લોકોનુ ગુંગળાઈ જવાથી મૃત્યુ થયા છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top