icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383001
SCShailesh ChauhanFollow7 Sept 2024, 02:28 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

जामनगर की बेटी ने विक्रम-1 के ऑटोपायलट डिज़ाइन से इतिहास रचा

Jamnagar, Gujarat:જામનગરની પૃથ્વија પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 લોન્ચ કરનાર સ્કાયરૂટ એરોસ્પેસ સાથે કામ કરે દેશ સહિત ગુજરાતભરમાં જામનગર શહેરનું ગૌરવ વધાર્યું Jamnagarના Vilabhpar ગામનાં સામાન્ય પટેલ પરિવારની દીકરી પ્રૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ સ્કાયરૂટ એરોસ્પેસમાં ગાઈડન્સ નેવિગેશન એન્ડ કંટ્રોલ ટીમ (GNC)માં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે કામ કરીને મિશન આગમન હેઠળ વિક્રમ 1 લોન્ચવાહન માટેના ઓટોપાઈલેટનું ડિઝાઇન અને વિકાસ કર્યો અને ત્યારબાદ હરિકોટાથી વિક્રમ-1ના ઐતિહાસિક સફળ પરીક્ષણમાં પ્રત્યે આખી ટીમ સાથે સહભાગી થઈ આ અદ્દભુત ક્ષણ પ્રાપ્ત કર્યો જ્યાં આ ગૌરવપૂર્ણ અવસરને કારણે દેશ તેમજ ગુજરાતમાં પ્રૃથ્વીએ જામનગર શહેર સાથે પરિવારજનોનું પણ નામ રોશન કર્યું છે. આ ખાસ સિદ્ધિ પ્રૃથ્વીએ અભ્યાસક્રમમાં જે મહેનત કરી છે તેનું પરિણામ છે. જેમાં તેણીએ જામનગરની હરિયા સ્કૂલમાં ધો.10 તથા મોદી સ્કૂલમાંથી 12 સાયન્સ કરીને 2012 થી 2016 ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વિશય પર આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ રાજકોટ ખાતે BE અને 2017 થી 2019 દરમિયાન પુણેની ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ ટેક્નોલોજી (DIAT) કોલેજમાંથી એરોસ્ટ્રેસ એન્જિનિયરિંગમાં M.Techની ડિગ્રી હાંસલ કરી. તે પછી 2019 થી 2021 બે વર્ષ માટે DRDL, DRDO હૈદરાબાદ ખાતે પ્રોજેક્ટ એન્જિનિયરના તરીકે મિસાઇલ્સની મિશન અને કંટ્રોલ ડિઝાઈન પર કામ પણ કર્યું. ત્યારબાદ વર્ષ 2026 સુધી SKYROOT AEROSPACE PVT. LTD. માં GNC એન્જિનિયર પદે જોડાઈને કંટ્રોલ લીડ તરીકે આ ઐતિહાસિક સફળ મિશનના વિક્રમ-1 વાહન માટે ઓટોપાઈલટની ડિઝાઇન તથા વિકાસ કર્યો. તેમજ હાલ জুন 2026 થી હાલના સમય સુધી પૃથ્વા એરোস્પેસ ડિફેન્સનાં સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરી છે.
0
0
Report
Advertisement

चोटीला–जसदण हाईवे पर फोर्टिफाइड चावल 20 टन के साथ 30 लाख का माल जब्त

Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર એંકર ચોટીલા–જસદણ નેશનલ હાઈવે પર પાંચવડા ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ અશોક લેલેન્ડ ટ્રકને રોકી તપાસ કરતાં સરકારી ફોર્ટિફાઈડ ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. ચોટીલા પ્રાંત અધિકારીનાchecking મુજબ primaary માહિતીમાં આ ચોખા વીછીયા તાલુકાના અલગ અલગ ગામોમાંથી એકત્ર કરાઈ ગેરકાયદેસર વિતરણ માટે ગાંધીધામમાં વેચાણિ માટે લઈ જવાઈ રહ્યા હતા, જે જાહેર વિતરણ પ્રણાળીના અનાજના હેરફેર હોવાનું માનવામાં આવી રહ્યું है. જરૂરી કાર્યવાહી આ ત્રાજેથી થઈ. અંદાજે રૂ. 10 લાખના ચોખા અને રૂ. 20 લાખની ટ્રક મળી કુલ રૂ. 30 લાખના મુદ્દામાલ સીજ કરવામાં આવ્યો. જપ્ત નોધમાં મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. આ મામલે સંડોવાયેલા આરોપીઓ સામે ચીજવસ્તુઓ અધિનિયમ તથા જાહેર વિતરણ પ્રણાળીના નિયમો હેઠળ કડક કાર્યવાહી રહેશે. નાયબ કલેક્ટરે કહ્યું કે ગરીબ લાભાર્થીઓના હક્કના અનાજની ગેરકાયદેસર હેરફેર કોઈપણ સંજોગોમાં સહન કરવાની રહેશે નહીં અને ભવિષ્યમાં આ ગેરરીતિ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
0
0
Report

भावनगर के स्पा के पीछे देहव्यापार: पहली बार संपत्ति जब्त, आरोपी गिरफ्तार

Bhavnagar, Gujarat:ભાવનગર શહેરમાં BNSS 107 મુજબ સ્પાની આડમાં દેહવ્યાપાર ચલાવનારની મિલ્કત જપ્તી નો પ્રથમ કિસ્સો. ભાવનગરની શાબાનાબેન ફારૂકભાઈ ઘણા લાંબા સમયથી સ્પાની આડમાં દેહવ્યાપાર ચલાવતી હતી. ઇવા સુરભી કોમ્પ્લેક્સમાં આયુર થાઈ ફેમિલી સ્પા માં મહિલાઓ ને રાખી દેહવ્યાપાર કરાવતી હતી. શબાના વિરૂદ્ધ હવેતય સુધીમાં 2016 થી 2026 દરમ્યાન દેહવ્યાપાર ના ચાર ગુન્હિતા નો નોંધાયો થયો છે. 2025માં દરોડા બાદ સ્પા નું લાયસન્સ રદ થયા છતાં પણ નવા નામે ફરી વ્યવસાય શરુ કર્યો હતો. પોલીસ દ્વારા શબાનાની મિલ્કત ટાંચમા लेने 20 મે 2026માં કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં તમામ પાસાઓ જોતા 16 જૂન 2026 ના કોર્ટ દ્વારા મિલ્કત જપ્તી નો આદેશ કરવામાં આવ્યો હતો. પોલીસે ગઈસાંજે અંતે ગુનાખોરીની કમાણી માંથી ઉપજી રહેલી 80 લાખની મિલ્કત જપ્ત કરી હતી. જયારે શબાનાબેન ફારૂકભાઈ કુલ ત્રણ દરોડામાં પકડાતા તેને પાસા હેઠળ અટકાયત કરી ભુજ મધ્યસ્થ જેલ હવાલે કરાઈ છે.
0
0
Report

पटण SOG ने फर्जी डॉक्टरों के खिलाफ बड़ी کارروवाई, 6 बोगस चिकित्सक गिरफ्तार

Patan, Gujarat:પાટણ પાટણ SOG એ ઝોલાછાપ તબીબો સામે કરી લાલ આંખ મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 6 બોગસ તબીબો ઝડપી પાડ્યા ​ પાટણ જિલ્લાના વાગડોદ, કાકી oshી અને સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં SOG દ્વારા સપાટો બોલાવ્યો ​ મેડિકલ ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા કુલ 6 બોગસ ડોક્ટરોને પાટણ SOG ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા. ​-pal<|vq_16120|> આ पકડાયેલા બોગસ તબીબો.... ઈલમોદિનભાઈ ઉર્ફે ઈલિયાસ જબરભાઈ તુવર ​શાહિદ ગુલામભાઈ ઈસ્માઈલભાઈ ડDodiya (મોમીન) ​ઈકબાલભાઈ શરીફભાઈ અબ્દુલભાઈ મસુ (મોમીન) ​હસ્સાન ભાઈ ઈસ્માઈલભાઈ નશીરભાઈ પટેલ ​મોહમેદઅલી શાહબુદ્દીનભાઈ અલાઉદ્દીનભાઈ ડોડિયા (મોમીન) ​કમરઅલી નુરભાઈ અમદાભાઈ પટેલ પકડાયેલા તમામ બોગસ તબીબો વિરુદ્ધ BNS ની કલમ 319(2) અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધારી ​ સ્થળ પરથી મળી આેલા ઈન્જેક્શન, વિવિધ દવાઓ અને મેડિકલ સાધનો મળી કુલ રૂ. 61,267.52 નો मुद्दામાલ SOG દ્વારા કબજે કરવામાં આવ્યો આ સમગ્ર મામલે જે-તે વિસ્તારમાંના પોલીસ સ્ટેશનોમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ શોધ શરૂ કરવામાં આવી
0
0
Report
Advertisement

सरायपाली पुलिस ने नशे के कारोबार के दो तस्कर गिरफ्तार, 87 हजार कीमत की संपत्ति जब्त

Mahasamund, Chhattisgarh:लोकेशन - महासमुंद सरायपाली पुलिस ने नशे के कारोबार पर कार्रवाई करते हुए दो अलग-अलग मामलों में दो तस्करों को गिरफ्तार किया है। पुलिस ने आरोपियों के कब्जे से 400 प्रतिबंधित नाइट्राज़ेपाम टैबलेट, 80 पेंटाज़ोसिन नशीले इंजेक्शन, एक मोटरसाइकिल समेत कुल 87,184 रुपये की संपत्ति जब्त की है। पुलिस के मुताबिक दोनों आरोपी ओडिशा के पदमपुर से नशीली दवाइयां लाकर रायपुर और सरायपाली में खपाने की फिराक में थे। दोनों के खिलाफ नारकोटिक एक्ट की धारा 21 के तहत मामला दर्ज कर आगे की कार्रवाई की जा रही है।
0
0
Report

मोरबी रवापुर में किसान सम्मेलन: सरदार सेना के नेतृत्व में सरकार से मांग

Morbi, Gujarat:મોરબીના રવાપર ગામે સરદાર સેનાની આગેવાની હેઠળ કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મોરબી શહેર, તાલુકા અને અન્ય જિલ્લામાંથી ખેડૂતોએ હાજરી આપી હતી અને ખાસ કરીને સરદાર સેના દ્વારા આગામી સમયમાં ખેડૂતો, વંચિતો, પીડિતો, યુવાનો, महिलાઓ સહિતના દરેક વર્ગના લોકોને આંદોલન કરવા પાડી આવેલી ભાવના પર સરકાર સામે લાલ આંખ કરીને સરદારગીરી સાથે લડત ચલાવવામાં આવશે તેવો હુંકાર નિલેશ એરવાડિયાએ વિશેષ રીતે વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરદાર સેનાની નિલેશ એરવાડિયાના આગમન સાથે મોરબીના રવાપર ગામે આવેલી વાતાવરણમાં ખેડૂતોએ આવ્યું હતું. આ તકે ખાસ કરીને ખેડૂતના ખેતરની અંદર હાલ વીજપોલ ઊભા કરાયેલા બાબતે પુરતું વળતર મેળવવાનું અને महिलाओंને લાઠીચાર્જની વિરોધી સ્થિતિ અંગે આંદોલન કરવાની બાબતોનો ઉલ્લેખ કરાયો હતો. સરકાર દ્વારા આંદોલનને દમબળથી કાબૂમાં લેવા સામે સરકારના અન્ય હવાલા અને નીતિઓને લઈને ખુલ્લી સ્તભતા વ્યક્ત કરવામાં આવી હતી. આગેવાનોએ કહ્યું હતું કે ગાંધીગiriના માર્ગે આંદોલન ચાલુ રહ્યું હતું પરંતુ જો સરકાર આંખો ઉંચી કરે તો સરદાર સેનાની સંરચના હેઠળ યોગ્ય સમયે પગલાં લેવાશે. ખેડૂતોએ નિર્ણય કર્યો છે કે ગામમાં જે કોઈ ಸಂದರ್ಭમાં નુકસાન થાય તો રાજ્ય તંત્ર જવાબદાર રહેશે અને ગામ એમ્બેડ માં 144 કલમ લાગુ કરી દેવાને બદલે સ્થાનિક સ્તરે સ્વયંભૂ 144 લાગવી પડશે. આ બેઠકે ગામગાંઠના લોકો આંદોલન માટે તૈયાર છે અને મુસ્લા, અદેપર, શેરી અને ગામમાં સંગઠન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
0
0
Report
Advertisement

राजकोट हत्या मामले में दूसरा आरोपी गिरफ्तार, हथियार भी बरामद

Rajkot, Gujarat:એંકર: રાજકોટના મોકાજી સર્કલ નજીક થયેલા ચકચારી હત્યા કેસમાં પોલીસ વેચ વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. હત્યા કેસના મુખ્ય આરોપી રણજિત વાળાની ધરપકડ બાદ પોલીસ તેની પાસેથી ગુનામાં વપરાયેલ હથિયાર સહિત કુલ બે ગેરકાયદે હથિયાર અને જીવતા કાર્ટૂટસ કબજે કર્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન રણજિત વાળાએ આ હથિયારો વિરમગામના એક શખ્સ પાસેથી મેળવ્યા હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસ વિરમગામના નામચીન શિવરાજ ધાંધલને ઝડપી પાડી તેની પાસેથી વધુ એક ગેરકારાઈ હથિયાર કબજે કર્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હથિયારના નેટવર્કની કડીઓ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વિઓ 1 રાજકોટ શહેર એસીપી ક્રાઈમ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, મોકાજી સર્કલ પાસેensored આરોપી રણજિત વાળાની રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, હત્યામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર તેમજ તેની પાસેથી મળી આવેલા અન્ય ગેરકાયદે હથિયાર અને જીવતા કાર્ટીસ તેણે વિરમગામમાં રહેતા શિવરાજભાઈ નાજભાઈ ધાંધલ પાસેથી ખરીદ્યા હતા. આ માહિતીના આધારે ક્રાઇમ 브ાન્ચની ટીમે વિરમગામ ખાતે તપાસ હાથ ધરી હથિયાર સપ્લાય કરનાર 42 વર્ષીય આરોપી શિવરાજ ધાંધલને ઝડપી પાડ્યો હતો..police આરોપી વિરુદ્ધ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. વિઓ 2 આરોપી શિવરાજ ધાંધલની ધરપકડ કર્યા બાદ પોલીસ તેની હાજરીમાં વિરમગામના જગસી રોડ પર આવેલી વાડીમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન વાડીમાંથી દેશી બનાવટની વધુ એક પિસ્ટલ મળી આવતા পুলিশ હથિયાર કબજે કર્યું હતું. આ મામલે વિરમગામ પોલીસ મથકે આર્મ્સ આેટ અંડર્ગત અલગથી ગુનાનો નોંધવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, શિવરાજ ધાંધલ સામે અગાઉ વિરમગામમાં મારામારી અને સરકારી ફરજમાં અડચણ ઉભી કરવાનો ગુનો નોંધાયો હતો, જ્યારે જેતપુરમાં પણ પ્રોહિબિશન અેક્ટ હેઠળ તેની સામે કેસ દાખલ થઈ ચૂક્યો છે. વિઓ 3 તા. 08 જુલાઈ 2026ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા મોકાજી સર્કલ પાસે વાહન ધીમું ચલાવવા જેવી સામાન્ય બાબતને લઈને બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપી રણજીત વાળા, તેના પુત્રો રાજવીર વાળા અને કાયદાના સંઘર્ષમાં આવેલ một સગીર સહિતના શખ્સોએ કૃષ્ણસિંહ જાડેજા અને સાહેદ રહેન્દ્રસિંહ જાડેજા સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો શરૂ કર્યો હતો. સમગ્ર મામલો ઉગ્ર બનતા રણજીતના પુત્રએ ઉશ્કેરાઈને "આને મારી જ નાખો, આ જીવતો ન રહેવો જોઈએ" તેવી બૂમો પાડી કૃષ્ણસિંહ જાડેજા સાથે મારામاري કરી હતી. આ દરમિયાન મુખ્ય આરોપી રણજીત નાજભાઈ વાળાએ પોતાની પાસે રહેલી ગેરકાયદેસર બંદૂકથી ફાયરિંગ કરી દીધું હતું. ગોળીબારમાં કૃષ્ણસિંહ જાડેજાને પેટ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું. જ્યારે સાહેદ રહેન્દ્રસિંહ જાડેજાને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ ચકચારી હત્યા કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ દ્વારા 17 જુલાઈના રોજ અનિલ દેસાઈની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. બાઈટ:- ભરત બસિયા ( ACP ક્રાઇમ રાજકોટ)
0
0
Report
Advertisement

गृह मंत्री के संबोधन से टेक्सटाइल उद्योग में नई रफ्तार, ठगों से बचाव सुझाव

Surat, Gujarat:અપ્રુવલ: હમીમ સર સુરતના સારોલી રીંગરોડ પર સિક્યોર એરઝેટ વિવર્સ એસોસિએશન દ્વારા એક ભવ્ય વિવર્સ પરામર્શ મહાસંમેલન થયું હતું. આ મહાસંમેલનમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાના-મોટા તમામ વિવર્સને એક મંચ પર લાવીને ટેક્સટાઇલ ઉદ્યોગની ગતિને વધુ ઝડપી બનાવવાનો છે. વીઓ:1 વિવર્સ સાથે અવારનવાર થતી આર્થિક છેતરપિંડી અને ઠગાઈના મામલે સંમેલનમાં ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવર્સને સંબોધતા આવા ઠગબાજો અને ચીટરોથી કઈ રીતે બચી શકાય તે અંગે ખૂબ જ મહત્વના સૂચનો અને કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ટેક્સટાઇલ પોલિસી અંગે હર્ષ સંઘવીએ વિવર્સને વિસ્તૃત માહિતી આપી હતી અને તેનો મહત્તમ લાભ લેવાનું અનુરોધ કર્યો હતો. નાના અને મધ્યમ કક્ષાના વિવર્સ વધુને વધુ પ્રગતિ કરી શકે તે માટે સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ તેમના સુધી સરળતાથી કેવી રીતે પહોંચાડી શકાય, તે અંગેની સુદ્રઢ વ્યવસ્થા વિશે પણ માહિતી આપવામાં આવી હતી. સ્પીચ: હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) બાઈટ: અનિલ સવાણી (સિક્યોર એરઝેટ વિવર્સ એસોસિએશન) બાઈટ: હરેશ પટેલ (સુરતમાં વિવર્સ પરામર્શ મહાસંમેલન: ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ આપવા અને ચીટીંગથી બચવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું માર્ગદર્શન અપ્રુવલ: હમીમ સર પેકેજ એંકર: સુરતના સારોલી રીંગરોડ પર સિક્યોર એરઝેટ વિવર્સ એસોસિએશન દ્વારા એક ભવ્ય વિવર્સ પરામર્શ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાના-મોટા તમામ વિવર્સને એક મંચ પર લાવીને ટેક્સટાઇલ ઉદ્યોગની ગતિને વધુ ઝડપી બનાવવાનો છે. વીઓ:1 વિવર્સ સાથે અવારનવાર થતી આર્થિક છેતરપિંડી અને ઠગાઈના મામલે સંમેલનમાં ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવર્સને સંબોધતા એવા ઠગબાજો અને ચીટરોથી કઈ રીતે બચી શકાય તે અંગે ખૂબ જ મહત્વના સૂચનો અને કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ટેક્સટાઇલ પોલિસી અંગે હર્ષ સંઘવીએ વિવર્સને વિસ્તૃત માહિતી આપી હતી અને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. નાના અને મધ્યમ કક્ષાના વિવર્સ વધુને વધુ પ્રગતિ કરી શકે છે તે માટે સરકારની તમામ કલ્યાણકારી યોજના રજૂઆતો તેમના સુધી સરળતાથી પહોંચી શકે આ માટે સુદ્રઢ વ્યવસ્થા વિશે માહિતી આપવામાં આવી હતી. વીઓ:2 આ કાર્યક્રમમાં સુરત અને આસપાસના વિસ્તારોના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણી ઉદ્યોગકારો અને મોટી સંખ્યામાં વિવર્સ હાજર રહ્યા હતા. આ સંમેલન આગામી દિવસોમાં સુરતના કાપડ ઉદ્યોગને નવી ઊંચાઈ પર લઇ જવા માટે ખૂબ важ નું નિર્ણય સાબિત થશે. પ્રશાંત ઢીવરે - સુરત
0
0
Report

सूरत पुलिस ने पान दुकान से चोरी करने वाले आरोपी को गिरफ्तार किया; 15 हजार कीमत का माल बरामद

Surat, Gujarat:સુરત શહેરની ઉત્રાણ પોલીસે પાનના ગલ્લામાં લૂંટ અને ચોરીની ઘટના નો ઝડપી ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ઓળખ સુર્યદીપ ભરતભાઈิเวอร์ડિયા (ઉ.વ. 32), કોસાડના રહેવાસી તરીકે કરી છે. આરોપી દ્વારા ભગતની ચા નામની દુકાનમાં પ્રવેશ કરીને કારિગરને ધમકી આપી હતી. પછી દુકાનમાં તોડફોડ કરી કેબિનેટમાંથી અલગ અલગ બ્રાન્ડની અંદાજે 65 સிகા રેટની પેટીઓ ચોરી કરી ફરાર થયો હતો. ચોરી થયેલ માલની કિંમત અંદાજે ₹15 હજાર હતી. ઉત્રાણ પોલિસની સર્વેલન્સ ટીમે HUMANE ઈન્ટેલિજન્સ અને બાતમીના આધારે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી હતી. આરોપી પર ભારતીય ન્યાય સંહિતાના વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપી સામે પહેલેથી પણ મારામારી, ધમકી, દારૂબંધી, લૂંટ સહિતના ગુનાઓનો દાખલો સામે આવ્યો છે.
0
0
Report

आश्चर्यजनक कदम: केन्द्रिय जल ऊर्जा मंत्री पटेल का नवसारी को ODF प्लस मॉडल बनाने کا ऐलान

Navsari, Gujarat:નવસારી જિલ્લાને દેશનો સૌથી મોડેલ અને નં. 1 જિલ્લા બનાવવાના સંકલ્પ સાથે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને સાંસદ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં આજે નવસારી સર્કિટ હાઉસ ખાતે એક હાઈલેવલ બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના સંયુક્ત સચિવ ઐશ્વર્યા સિંગ, પંચાયતી રાજ મંત્રાલયના ડિરેક્ટર વિપુલ ઉજ్జવલ, ગુજરાતના મિશન ડાયરેક્ટર પ્રશસ્તિ પરીખ તેમજ જિલ્લા કલેક્ટર મનીષ ગુરુવાણી સહિતની ઉચ્ચ અધિકારીઓની ટીમ જોડાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત નવસારી પ્રવાસ અને ‘નમો કમલમ’ કાર્યાલયના લોકાર્પણ પૂર્વે આગામી બે મહિનામાં જિલ્લામાં તમામ સરકારી યોજનાઓનું 100 ટકા અમલીકરણ કરવાનો કટિબદ્ધ નિર્ણય લેવાયો છે. બેઠકમાં સાંસદ સી. આર. પાટીલે જિલ્લામાં કોઈ વિધવા બહેનોને પેન્શનની પ્રક્રિયા માત્ર 15 દિવસમાં પૂરી કરવા અને જિલ્લાનો 764 કુપોષિત બાળકોને આગામી બે મહિનામાં જ સુપોષિત કરવા કલેક્ટર ટીમને કામે લગાડી છે. એટલું જ નહીં. ઓછી ઉંમરે લગ્નને કારણે અલ્પવિકસિત રહી ગયેલી સગર્ભા બહેનોની દવાનો તમામ ખર્ચની વ્યવસ્થા કરવાની માનવતાવાદી જાહેરાત કરી હતી. ગામડાઓની સફાઈ માટે એક ક્રાંતિકારી યોજના જાહેર કરતા મંત્રીએ જણાવ્યું કે, ગામ જે દિવસ નક્કી કરે તે દિવસે કચરો હટાવવા માટે 4 કલાક મફત જેસીબિ અને 5 મજૂરો ફાળવવામાં આવશે, જેની સામે સરપંચોએ ડીઝલ અને ડ્રાઈવરની વ્યવસ્થા કરવાની રહેશે અને આમાં કોઈ બહાનાબાજી ચાલશે નહીં. આગામી 20 દિવસમાં 350 ગામો સંપૂર્ણ ચોખ્ખાચણક થઈ જશે અને શ્રેષ્ઠ ગામો વચ્ચે સ્પર્ધા યોજી ઇનામ પણ અપાશે. આ furthermore, દક્ષિણ ગુજરાતના ભારે વરસાદના પાણીનો સંગ્રહ કરવા ગણદેવી તાલુકાના 57 હજાર ખેડૂતના ખેતરમાં 4x4 ના જળ સંચય ખાડા બનાવવાનું અને ખારું પાણી ધરાવતા 29 ગામોને બારેમાસ મીઠું પાણી આપવા માટે વરસાદી પાણી જમીનમાં ઉતારવા ભગીરથ આયોજન હાથ ધરાયું છે. હાલ પંચાયતોના ગ્રેડિંગમાં માત્ર એક જ ‘સાગરા’ ગામ A ગ્રેડમાં છે. જ્યારે 4 થી 5 ગામો C માં અને બાકીના B ગ્રેડમાં છે. ત્યારે તમામ ગામોને અધિકારીઓની મદદથી A ગ્રેડમાં લાવી, પ્લાસ્ટિક મુક્ત અને ODF પ્લસ જિલ્લો બનાવ્યા જઈ રહ્યાં છે.Whole country માટે નવસારીનો ડંકો જીતાડવા માટે તમામ સરપંચો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંયુક્ત જવાબદારી સાથે કામે લાગી જવા કેન્દ્રીય મંત્રીએ આહવાન કર્યું હતું.
0
0
Report
Advertisement
Advertisement
Back to top