icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383001
SCShailesh ChauhanFollow7 Sept 2024, 02:28 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत के सिविल अस्पताल में डिजिटल OPD बुकलेट से मरीजों की लाइनें घटेंगी

Surat, Gujarat:सूरत की नई सिविल अस्पताल में रोगियों के लिए एक बहुत ही राहत भरी खबर सामने आई है। अस्पताल में इलाज के लिए घंटों तक लंबी लाइनों में खड़े रहने के दिन अब पीछे छूटने जा रहे हैं। प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन के मौके पर अस्पताल तंत्र ने एक डिजिटल क्रांति की शुरुआत की है। अब रोगियों को पारंपरिक पेपर केस के बजाय QR कोड और बारकोड स्टिकर वाली आधुनिक डिजिटल OPD बुकलेट दी जाएगी। वीओ:1 सूरत की नई सिविल अस्पताल में रोज हजारों रोगी इलाज के लिए आते हैं। खासकर मेडिसिन विभाग में रोज़ाना लगभग 1000 और ऑर्थोपेडिक्स विभाग में लगभग 500 मरीजों की OPD रहती है। इस विशाल संख्या के कारण रोगियों को केस पेपर निकालने के लिए घंटों तक लाइन में खड़ा होना पड़ता था। लेकिन अब मेडिसिन और ऑर्थोपेडिक्स विभाग में नई डिजिटल सिस्टम लागू कर दी गई है। नई व्यवस्था के तहत, पहली बार आने वाले रोगी को एक डिजिटल बुकलेट दिया जाएगा। जब वही रोगी फिर अस्पताल आएगा, स्टाफ केवल QR कोड या बारकोड स्कैन करके रोगी की पूर्व चिकित्सा विवरण एक क्लिक में स्क्रीन पर देख सकेगा। इस तकनीक के कारण अस्पताल की लाइनों में लगभग 40 प्रतिशत कमी आने की उम्मीद है। बाइट: डॉ भरत चावड़ा (सिविल अस्पताल CMO) वीओ:2 रोगियों को सरल और तेज उपचार देना है। पीएम नरेंद्र मोदीजी के जन्मदिन पर शुरू की गई इस डिजिटल बुकलेट से रोगियों का समय बचेगा और पुराने मेडिकल डेटा भी सुरक्षित रहेगा। बाइट: हार्दिक पवार (रुगी) बाइट: मोहम्म्दभाई (रोगी) एंकर: बिल्कुल, सिविल अस्पताल का यह डिजिटल कदम गरीब और मध्यम वर्ग के रोगियों के लिए वरदान साबित होगा। डिजिटल इंडिया के सपने को साकार करती यह व्यवस्था अगले दिनों में अन्य विभागों में भी शुरू हो सकेगी। प्रशांत ढिएवे - सुरत
0
0
Report

यूपीआई शुल्क से कपड़ा बाजार में हलचल, छोटे दुकानदार परेशान

Surat, Gujarat:સુરત બ્રેક કેન્દ્ર સરકારના યુપીઆઈ પેમેન્ટ નો વિરોધ કાપડ વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવ્યો કાપડ વેપારીઓ આ ચાર્જ ગ્રાહક પાસેથી વસૂલસે ચાર્જની સીધી અસર નાના વેપારીઓ પર પડશે યુપીઆઈ ચાર્જ ને કારણે કપડું મોધુ થશે કેન્દ્ર સરકારે આ અંગે વિચારણા કરવાની જરૂર છે તમામ માર્કેટ યુપીઆઈ પર ચાલે છે કાપડ ના વેપારીઓએ હવે નિર્ણય લઈને આર કોર્ડ દુકાનમાં લગાવી દીધા છે બહારગામ ના વેપારી યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરતા હતા હવે રોકડ માં અથવા ચેકમાં પેમેન્ટ કરવું પડશે ચેક આપશો તો ક્લિયર થયા બાદ માલ એમને મળશે ગ્રે કાપડ, મિલ માંલિક, હોલસેલ અને રિટેલ વેપારીઓને ચાર્જ આપશું તો ટકાવારી વધશે ચોપાલ..વેપારીઓ સાથે
0
0
Report
0
0
Report
Advertisement

ZEE 24 घंटे के रिपोर्ट से RMB विभाग ने रातों-रात सड़क मरम्मत शुरू कर दी

Dwarka, Gujarat:વાહનચાલકો અને સામાન્ય જનતાને ખખડધજROADના કારણે પડી રહેલી હાલાકીને વાચા આપતા ZEE 24 કલાક દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલની ખૂબ જ ધારદાર અસર જોવા મળી છે. લાંબા સમયથી કુંભકર્ણી નિદ્રામાં સૂતેલા RMB (રોડ એન્ડ બિલ્ડિંગ) વિભાગનું તંત્ર આ અહેવાલ પ્રસારિત થતા જ સફાળું જાગી ગયું હતું અને વહીવટી વર્તુળોમાં દોડધામ મચી ગઈ હતી. જનતાનો અવાજ અને રસ્તાઓની ખરાબ હાલત સાચી રીતે પ્રશાસન સુધી પહોંચતા તંત્રને પોતાની જવાબદારીનો આહેસાસ થયો હતો. ZEE 24 કલાકના અહેવાલની ગંભીર નોંધ લેતા, આળસ ખંખેરીને બહાર આવેલા RMB તંત્ર દ્વારા મોડી રાત્રે જ યુદ્ધના ધોરણે રસ્તાના મરામત અને પેચવર્કનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. અહેવાલના પ્રસારણના જ થોડા જ સમયમાં તંત્ર દ્વારા હરકતમાં આવીને કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં રાહતનો શ્વાસ લીધો.
0
0
Report

अमित शाह ने AMC के इंटरसेप्टर लाइन से पानी न निकलने पर अधिकारियों पर दबाव डाला

Ahmedabad, Gujarat:નૉંધ: આજનો એમનો સ્થળ વિઝિટનો વિડિઓ પણ લેવો Ahmedabad ભારે વરસાદને પગલે ભરેલા પાણી નિકાલનો મામલો સામુદાયિક મામલે એલિસબ્રિજ ધારાસભ્ય અમિત ഷાહની સોફ્ટક વાતચિતSabarmati નદીમાં પાણીના નિકાલ મામલે ખાસ વાતચીત ઝી ૨૪ કલાક સાથેની વાતચીતમાં ભાજપના મસ્ટ સિનિયર નેતા અમિત શાહે ઠાલવ્યો amc તંત્ર પર રોષ નદીના બંને છેડે ઇન્ટરસેપ્ટર લાઇન નાખવામાં આવી છે તો લાભ કેમ નથી ?? લાઇન માંથી પાણી બહાર કેમ નથી આવતા ?? આટલું કહેતા, આજે મે amc ના ચીફ ઈજનેર અને મેયરને સ્થળ પર બોલાવી હકીકત જણાવી છે – હું આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટના સ્થાપક ડાયરેક્ટ રહી ચક્યો છું અને ૫ ટર્મ (૨૫ વર્ષ) નો ફિલ્ડ અનુભવ પણ છે, જુદા જુદા ટેકનિકલ કારણેોનો ઉકેલ લાવવાની જવાબદારી અધિકારીઓની છે
0
0
Report
Advertisement

स्टैच्यू ऑफ यूनिटी से नर्मदा में पर्यटन से रोजगार के नए अवसर

Karantha, Gujarat:પ્રવાસનથી નર્મદામાં રોજગારની નવી તકો નર્મદામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે માત્ર પ્રવાસનનું આકર્ષણ નથી રહ્યું, પરંતુ સ્થાનિક લોકો માટે રોજગાર અને સ્વરોજگارનું મહત્વનું માધ્યમ પણ બની રહ્યું છે. પ્રવાસીઓની વધતી સંખ્યા સાથે સ્થાનિક વેપાર, હોટેલ-રેસ્ટોરન્ટ, પરિવહન, ગાઇડ તેમજ હસ્તકલા ક્ષેત્રે પણ નવી તકો ઊભી થઈ રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદાના આસપાસના વિવિધ પ્રવાસન સ્થળોએ દેશ-વિદેશમાંથી પ્રવાસીઓનો પ્રવાહ વધી રહ્યો છે. પ્રવાસીઓની વધતી સંખ્યા સાથે નર્મમાના સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળ્યો છે. પ્રવાસીઓની અવરજવર વધતાં સ્થાનિક બજારોમાં ખરીદીનું પ્રમાણ પણ વધ્યું છે. નાના-મોટા વેપારીઓથી લઈને સ્થાનિક ઉત્પાદનો અને હસ્તકલા વેચતા લોકો માટે પ્રવાસન આવકનું મહત્વપૂર્ણ માધ્યમ બન્યું છે. “સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પ્રવાસન સ્થળોના કારણે નર્મદામાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી છે. સ્થાનિક બજારમાં ખરીદી માટે આવતા પ્રવાસીઓ વધતાં અમારા જેવા નાના-મોટા વેપારીઓના ધંધામાં પણ વધારો થયો છે.locals youthsને પણ રોજગારી અને સ્વરોજગારની નવી તકો મળી છે.” પ્રવાસન ક્ષેત્રની અસર હોટેલ અને રેસ્ટોરન્ટ વ્યવસાયમાં પણ જોવા મળી રહી છે. પ્રવાસીઓની વધતી સંખ્યા સાથે રસોઈયા, હોટેલ સ્ટાફ, ડ્રાઇવર સહિત વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની તકો ઊભી રહી છે. પ્રવાસન સાથે સ્થાનિક ગાઇડ, વાહનચાલકો, રિક્ષાચાલકો, હસ્તકલા કલાકારો અને અન્ય નાના વ્યવસાય સાથે જોડાયેલા પરિવારોને પણ કામની નવી તકો મળી રહી છે. “સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત નર્મદાના પ્રવાસન સ્થળોએ દેશ-વિદેશથી પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રવાસીઓ વધતાં સ્થાનિક ગાઇડ તરીકે અમને પણ વધુ કામની તકો મળી છે. સાથે જ વાહનચાલકો, હસ્તકલા વેચતા લોકો અને નાના વેપારીઓને પણ તેનો લાભ મળી રહ્યો છે.” બાઇટ 1 નીરજ પટેલ (વ્યાપારી) બાઇટ 2 પંકજ સેઠ (વ્યાપારી અગ્રણી) બાઇટ 3 કૌશલ કાપડિયા (વ્યાપારી) બાઇટ 4 તુલસી જૈન (વ્યાપારી)
0
0
Report
Advertisement
Advertisement

पीएम मोदी के 76वें जन्मदिन पर भरूच में नर्मदा तट पर दीपोत्सव और महाआरती

Bharuch, Gujarat:PM नरेन्द्र मोदी के 76वें जन्मदिन के अवसर पर भरूच भाजपा द्वारा नर्मदा किनारे भव्य दीपोत्सव और महाआरती का आयोजन किया गया। गायत्री मंदिर के पास नर्मदा किनारे हजारों दीवड़ों से घाट जगमगा उठा। आशीर्वाद के दीवों का प्रगट करके नर्मदा मयंया की वैदिक विधि के साथ महाआरती सम्पन्न हुई। उज्जैन से आये पण्डितों द्वारा नर्मदा मैय्या की महाआरती की गयी। 76 नावडियों के साथ नर्मदा मैय्या को भावपूर्वक चंद्रनी अर्पण किया गया। PM मोदी के दीर्घायु, सुख-समृद्धि और देश के विकास के लिये विशेष प्रार्थना तथा यज्ञ आयोजित हुआ। भाजपा के प्रदेश संगठन महामंत्री रत्नाकरजी, जल संपत्ति मंत्री ईश्वरसिंह पटेल सहित नेता, पदाधिकारी और कार्यकर्ता等 कई लोग उपस्थिति में रहे।
0
0
Report

मोदी को मोरारी बापू ने जन्मदिन की शुभकामनाएं भेजीं

Mahova, Uttar Pradesh:ब्रेकिंग भावनगर મહુવા કથાકાર મોરારીબાપુએ વડાપ્રધાને નરેન્દ્ર મોદીને જન્મદિવસની પાઠવી શુભેચ્છા 17 સપ્ટેમ્બરે જન્મદિવસ નિમિત્તે પત્ર લખી શુભકામનાઓ પાઠવી મહાન ભારતના યશસ્વી રાજપુરુષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને સંબોધીને મોરારીબાપુએ પત્ર લખ્યો પત્રમાં મોરારીબાપુએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રાષ્ટ્રના સેવા યજ્ઞના પુરોહિત તરીકે વડાપ્રધાન મોદી માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે પ્રભુને પ્રાર્થના સાથે વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી રામ સ્મરણ સાથે લખીને મોરારીબાપુએ પત્રનો અંત કર્યો
0
0
Report
Advertisement
Advertisement
Back to top