Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383430

ઇડરની બારેલા તળાવ ઓવરફલો થયું

Sept 06, 2024 01:00:02
Idar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં બે ઇંચ વરસાદને લઈને ઇડર થી ભિલોડા ચાર રસ્તા પર આવેલ બારેલા તળાવ ઓવરફલો થયું હતું જેને લઈને રોડ પર પાણી ફરી વળ્યા હતા જેને લઈને વાહન વ્યવહારને સામાન્ય અસર થવા પામી હતી જોકે વરસાદ બંધ થતા ટ્રાફિક પૂર્વવત થયો હતો.તો રાણી તળાવમાં પણ પાણી ભરાયું હતું.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Dec 26, 2025 09:09:39
Surat, Gujarat:સુરતના ભટાર સ્થિત આઝાદ નગરમાં માતા-પુત્રના મોતની હૃદયદ્રાવક ઘટના મામલો મૃતકના સંબંધી સેરાજુલ હોદા નું નિવેડન મહિલા ડિપ્રેશન માં હતી જેની દવા ચાલી રહી હતી પરિવાર માતા પુત્ર ને સીધી રહ્યા હતા દરમિયાન ખબર પડી હતી કેન્ડીમાં આવાસમાં આપઘાત કર્યો છે એટલે પરિવાર સિવિલ આવ્યા હતા માતા પુત્ર ની ઓળખ થઈ ગઈ છે ૧૪મા માળેથી બાળકને ફેંક્યા બાદ માતાએ પણ ઝંપલાવ્યું હતું મૃતક મહિલાની ઓળખ જાહેદા મોહમ્મદ ઈરફાન આલમ તરીકે થઈ છે પાંચ વર્ષીય બાળકની ઓળખ અરફાન તરીકે સામે આવી આવી છે ઘટનાના 10 કલાક બાદ બંનેની ઓળખ પોલીસને મળી ડિપ્રેશન અને માઈગ્રેનની ગંભીર સમસ્યાથી પીડાતી હતીMortuary માBrain treatment ચાલી રહી હતી, પ્રાથમિક તપાસમાં વિગતો સામે આવી બીમારીના કારણે આઘાતજનક પગલું લીધું હોવાની સંભાવના પોલીસ અન્ય પાસાઓ પર પણ ઊંડાણપૂર્વક તપાસમાં વિસ્તારમાં શોક અને અરેરાટી, લોકો ઘટનાથી સ્તબ્ધ
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 26, 2025 09:05:57
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Dec 26, 2025 09:05:00
Karantha, Gujarat:નર્મદા જિલ્લામાં ચર્ચાસ્પદ બનાવવા 75 લાખ રૂપિયાના તોડ કાંડ મામલે આજે મોટો વળાંક આવ્યો છે. નર્મદા જિલ્લસભા કલેક્ટરે પોતાના અગાઉના નિવેદનથી યુ-ટર્ન લઈને સાંસદ મનસુખ વસાવાની વાત સ્વીકારી હોવાનું સામે આવ્યું છે. આ મામલે今天 સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં મહત્વપૂર્ણ બેઠક ներդી હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરેswีકાર્યું હતું કે 75 લાખ રૂપિયાની માંગ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી. આ માહિતી માર્ગ અને મકાન વિભાગના ઇજનેર મોદી દ્વારા કલેક્ટરને જણાવવામાં આવી હોવાનું પણ કલેક્ટરે માન્ય્યું હતું. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સાંસદના આક્ષેપ બાદ ચૈતર વસાવા જિલ્લા કલેક્ટરને મળ્યા હતા, તે સમયે કલેક્ટરે 75 લાખ રૂપિયાની વાતને ખોટી ગણાવી હતી. પરંતુ આજે જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે આ વાત રાજપીપળા નહીં પરંતુ કરવડિયા હેલિપેડ ખાતે થઈ હતી. આ સમગ્ર પ્રકરણ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ આગળ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ભાજપ છોડશે. આજે બેઠક બાદ સાંસદે કહ્યું કે, “મારી સાથે ભાજપPARTી ઊભી છે. મને પાર્ટી પર વિશ્વાસ છે અને આજે જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ મારી સાથે આવ્યા છે. મેં કહ્યું હતું કે ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ, પરંતુ આજે જિલ્લા કલેક્ટરે પણ મારી વાતને સાચી માની છે. એટલે હવે હું પાર્ટી સાથે જ છું.”જો કે બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર સંજય મોદી તમામ સાથે વાતચીત કર્યા પછી પોતાની ઓફિસમાંથી બહાર નીકળી ગયા અને મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું, જેના કારણે સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. નર્મદા જિલ્લામાં આ મુદ્દે રાજકીય હલચલ તેજ બની છે અને આગળ શું પગલાં લેવામાં આવશે તે તરફ ўсіхની નજર ટકી છે. બાઈટ મનસુખ વસાવા ( સાંસદ )
0
comment0
Report
MDMustak Dal
Dec 26, 2025 09:04:24
Jamnagar, Gujarat:ગત ક્રિસમસની રાત્રે પીપળી વાડી વિસ્તારમાં ધર્મ પરિવર્તન થતું હોવાની આશંકાને લઈને VHP, બજરંગ દળના કાર્યકરો પહોંચ્યા ક્રિશ્ચન મિશનરીની MP_PARSEીંગની બે ફોર વ્હીલર સાથે സമയ લોકોની શંકાસ્પદ ભૂમિકાને લઈ VHP, બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા કેક કટીંગ કરી, બાઇબલ સાથે ધાર્મિક કાર્યક્રમ બાદ જમણવાર ચાલતો હતો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકરો પહોંચતા ત્યાંથી કેટલાક લોકો નાસી ગયા ખેત મજૂરો અને પરપ્રાંતિય મજૂરોને ભોજન માટે તેમજ ધાર્મિક કાર્યક્રમમાં બોલાવાયા હતા સમગ્ર મામલે જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો શંકાસ્પદ જણાતા લોકોને પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસે તપાસ આરંભી હતી SOG, LCB સહિત સ્થાનિક પોલીસ પહોંચી હતી ઘટના સ્થળે ઈનચાર્જ SP પ્રતિભા રાવ પણ પહોંચી તપાસ હાથ ધરી હતી
0
comment0
Report
PAParakh Agarawal
Dec 26, 2025 07:17:36
Ambaji, Gujarat:2612 ZK BNK 01 CLEAN TEMPLE PKG LOACATION --- AMBAJI APPROVAL BY Assignment યાત્રાધામ અંબાજી મંદિર nut મહત્તમ નવું જીણોદ્ધાર 1975 માં કરવાની શરૂઆત થઇ હતી ને આખુ અંબાજી મંદિર સંગેમરમર એટલે કે આરસ પથ્થર થી ઘડતR શરૂ થયું હતું ને આ મંદિર પૂર્ણ થયા બાદ મંદિર નો જીણોદ્ધાર મુખ્ય શિખર ને સોને થી પણ મઢવાની કામગીરી કરવામાં આવી છે આ મંદિર અંબાજી માં નીકળતા માર્બલ માંથી જ બનેલું મંદિર છે પઠ પરંતુ લગભગ છેલ્લા 50 વર્ષ થી આ સંગેમરમર ઉપર સમય સાથે ધૂળ વરસાદ ને અનેક વાવાઝોડા ના ડસ્ટ થી મંદિર નો માર્બલ પીળો ને કાળા ડાઘ વાળો થઇ ગયો છે ત્યારે બરોડા ના એક માઈ ભક્ત અવારનવાર અંબાજી મંદિરે દર્શને આવતા હતા ને તેમને આ મંદિર ના સંગેમરમર ની ચમક ફરી લાવવાનો મન બનાવી મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા કરી હતી આ મંદિર ની તમામ સાફ સફાઈ પાવર વૉશ અને સ્ટીમ વોશ ટ્રીટમેન્ટ આપી માર્બલ ની ખરી ચમક ફરી લાવવાનો અંદાજે ખર્ચ એક કરોડ રુપીયા ઉપરાંત નો થવા જાય છે પરંતુ બરોડા ની ઇકો ફેસેલિટી મેનેજમેન્ટ કંપની ના ચેર પરસન રાહુલ શર્મા એ નિઃશુલ્ક કામગીરી કરી આપવાની ખાતરી આપતા મંદિર ટ્રસ્ટ એ હાલ તબક્કે માર્બલ ની ફરી ચમક લાવવાની કામગીરી હાથ ધરી છે જોકે આ કામગીરી लगभग 180 દિવસ માં પૂર્ણ કરવાની ખાતરી અપાઈ છે આ કામગીરી ત્રણ તબદ્દ્કામાં પૂર્ણ કરવામાં આવશે બાઈટ-1 રાહુલ શર્મા (ઇકો ફેસેલિટી મેનેજમેન્ટ)બરોડા અંબાજી મંદિર ના જીણોદ્ધાર ને 50 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે અનેકો વખત ના વરસાદ વાવાજોડા થી ડાઘ વાળો માર્બલ ફરી તેની ઓરીજનલ ચમક માં આવશે અને તેની ચમક જે પાવર વૉશ અને સ્ટીમ વોશ થી કેમિકલ સાથે ની ટ્રીટમેન્ટ ની અસર એક થી ડોઢ વર્ષ સુધી ટકશે ને ત્યાર બાદ આજ કંપની ફરી ચોખ્ખું કરી આપવાની પણ ખાતરી અપાતા મંદિર ના માર્બલ ની સફાઈ કામગીરી નિઃશુલ્ક બરોડા ની કંપની ને સુપ્રત કરવામાં આવી છે બાઈટ-2 કૌશિક મોદિ (અધિક કલેકટર,મંદિર ટ્રસ્ટ)અંબાજી જે રીતે હાલ તબક્કે આ કામગીરી નો પ્રારંભ કરાયો છે ને સફાઈ કામગીરી ચાલે રહી છે તેમાં સફાઈ કરેલો અને સફાઈ કર્યા વગર નો માર્બલ નો પથ્થર સ્પષ્ટ પરિણામ બતાવી રહ્યું છે આમ અંબાજી મંદિર ફરી એક વાર પોતાની સફેદી સાથે સંગેમરમર વાળી કોતરણી અને મુર્તીઓ ચમકતી જોવા મળશે આ કામગીરી ત્રણ તબક્ક્કા માં પૂર્ણ કરવામાં આવશે પરખ અગ્રવાલ ઝી માપિયા અંબાજી, બનાસકાંઠા
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 26, 2025 06:53:07
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 26, 2025 06:52:47
0
comment0
Report
KBKETAN BAGDA
Dec 26, 2025 06:33:22
Amreli, Gujarat:સ્લગ - ડીઝીટલ એપ્લિકેશન લոքેશન - અમરેલી ફોર્મેટ - પેકેજ એપૃલ - આઇડીયા પાસ તારીખ - 24/12/25 ગ્રામ્ય વિસ્તારમાં સ્વાસ્થ સેવાઓમાં ડિજિટલ અને સંવેદનશીલ ઈનોવેશનનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે ઘોબા ગામનું આયુષ્માન આરોગ્ય મંદિર. અહીંના ડોક્ટરે વિકસાવેલી મોબાઈલ એપ્લિકેશનથી સુગર-બી.પી.ના દર્દીઓને મળ્યો મોટો ફાયદો. મોબાઇલ એપ્લીકેશનથી દર્દીની નિયમિતતા, દવાપાલન અને ઓ.પી.ડી. વિગતોની અસરકારક દેખરેખ થઈ છે. ૩,૫૦૦ની વસ્તી ધરાવતા ઘોબા ગામમાં આરોગ્ય સેવાઓને તબીબે ડિજિટલ બનાવી છે. અહીંના ડૉ. સચિન ઉદેશ દ્વારા સ્વાસ્થ સેવાઓને વધુ સુલભ, અસરકારક અને સર્વસમાવેશી બનાવવા માટે અનેક નવતર પહેલો હાથ ધરવામાં આવી છે. ડૉ. સચિન ઉદેશ tomonidan વિકસાવવામાં આવેલી “એન.સી.ડી ફોલોઅપ” મોબાઈલ એપ્લિકેશન બી.પી., ડાયાબિટીસ, કેન્સર સહિતના નોન-કમ્યુનિકેબલ ડિસીઝ ધરાવતા દર્દીઓ માટે નિયમિત દવા અને ફોલોઅપ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આ એપ્લિકેશન દર્દીના મોબાઈલ પર દવા પૂર્ણ થવાના તારીખે ડોક્ટરને બતાવવા જવાની સૂચના આપે છે તેમજ એસ.એમ.એસ અને ફોન કોલ દ્વારા નિયમિત દવા લેવાની યાદ અપાવે છે. આ તબીબની પહેલથી દવાખાનામાં અન્ય સ્વાસ્થ સેવાઓ પણ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ બની છે. આભા કાર્ડ અને આયુષ્માન કાર્ડ માટે અરજી કરવા માટે ખાસ ક્યૂ.આર. કોડ તૈયાર કરી આયુષ્માન આરોગ્ય મંદિરના પરિસરમાં મુકવામાં આવ્યા છે. ગામના કોઈપણ શિક્ષિત વ્યક્તિની સહાયથી નાગરિકો સરળતાથી આ કાર્ડ માટે અરજી કરી શકે છે. જેનાથી સરકારી સ્વાસ્થ યોજનાઓનો લાભ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બની છે. ગામના રહેવાસી શ્રી લાલજીભાઈ શેલડીયાએ જણાવ્યું હતું કે, તેઓ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દી છે અને આયુષ્માન આરોગ્ય મંદિરમાંથી નિયમિત દવા મેળવશે છે. દર મહિને મેસેજ અને ફોન દ્વારા દવા લેવાની સૂચના મળે છે. આ તબીબીની પ્રો-એક્ટિવ અભિગમથી ગ્રામ્ય સ્વાસ્થ સેવાઓમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. આ ઇનોવેશન મોડેલને રાજ્ય સ્તરે અમલમાં લાવવા માટે ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાએ પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું છે. ટેક્નોલોજી, સંવેદનશીલતા અને લોકસહભાગિતાની પહેલ રાજ્યના અન્ય ગ્રામ્ય વિસ્તારો માટે ‘બેસ્ટ પ્રેક્ટિસ મોડેલ’ તરીકે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે. ફાઇનલ વિઓ.... સાવરકુંડલા તાલુકાના ગોબા ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરના ડોક્ટર સચિન ઉદેશ દ્રારા ડિજિટલ એપ્લિકેશન બનાવીને નાનકડા એવા ઘોબા ગામમાં અલગ અલગ રોગના પેશન્ટો માટે આશીર્વાદ સાબિત થઈ છે જે દર્દીઓ દવા લેવાનું ભૂલી جاتے છે તેમને આ એપ્લિકેશન દ્વારા જાણ થઈ જાય છે અને પેશન્ટ પોતાનું medial checkup નિયમિત રીતે કરાવી શકે છે. આ એપ્લિકેશનને કારણે નાનકડા આ ગામના લોકોમાં પોતાની સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા આવી ગઈ છે.
0
comment0
Report
NDNavneet Dalwadi
Dec 26, 2025 04:34:07
Bhavnagar, Gujarat: Bevankar Nagar: ભાવનગરમાં વિકાસકામો માટે ખોદવામાં આવેલા ખાડા લોકો માટે આફતરૂપ બની રહ્યા हैं. એક યુવાન ગટર લાઇનના ખાડામાં ખાબક્યો હતો કારણ કે ખાડા પાસે જોખમ દર્શાવતાં બોર્ડાવવામાં આવશે ન હતા. આ સાથે આરસીસી રોડ તોડવામાં આવી રહ્યો છે જે करोड़ો રૂપિયાનો ખર્ચ કરાયો હોવા છતાં ફરીથી તોડી શકાય છે. વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ કામ ચાલી રહ્યું છે અને ખોદમાં બોર્ડ ન લગાવવામાં આવતાં લોકો માટે જોખમ વધી રહ્યું છે. नगरपालिकाના અધિકારીઓ દ્વારા આ જોખમ સામે યોગ્ય પગલાં લેવાની માંગ ઊઠવામાં આવી રહી છે. બાઈટ: મેરામભાઈ ડાંગર, કુંભારવાડા, ભાવનગર. બાઈટ: મનજીભાઈ ગઢાતરા, ભાવનગર. વિષે ૨: ભાવનગરમાં રોડ તોડાઈને ડ્રેનેજ અને પાણીની લાઇન工作的 ફરીથી કરવાનું સમાન બની ગયું છે; આરસીસી રોડ બે વર્ષ પૂર્વે બનાવાયો હતો અને હવે ફરી તોડી રહ્યો છે, નાગરિકોના પગલાંમાં મુશ્કેલીઓ આવી રહી છે; ગૃહમંત્રીઓ અને કોંગ્રેસ દ્વારા ખાતરી આપવામાં આવી રહ્યું છે કે ખર્ચ અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ સાંભળી રહ્યાં છે.
0
comment0
Report
ARAlkesh Rao
Dec 26, 2025 04:30:12
Palanpur, Gujarat:વાવ-થરાદ જિલ્લામાં નર્મદાની કેનાલોtags આવતા જ ખેડૂતો સમૃદ્ધ થયા હતા કોનાંjab... છોડાવાની સમસ્યા થાય છે. આ કેનાલનું પાણી ખેડૂતોને રાતાપાણીએ રડાવી રહી છે; ખેડૂતોએ જણાવ્યું કે નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની પાલનભ્રષ્ટાના કારણે ઘણી વખત આ કેનાલની સફાઈ કરવામાં આવતી નથી અને સફાઈ વગર કેનાલમાં પાણી છોડી દેવામાં આવે છે. તે તેથી ગાબડાં પડતાં અને ખેતી નુકસાણ થાય છે. ખેડૂતો ઘણી વખત ગાબડાં પૂર્યા છતાં આ કેનાલ તળિયેથી પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે ખેડૂતોના ખેતરોમાં ભેજ અને ખારાશ વધી રહી છે; જમીનનું ગુણવત્તા ખરાબ થઈ રહી છે અને પાક નિષ્ફળ પડે છે. વર્ષોથીirho આ વિસ્તારના ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓ અને તંત્રને રજૂઆત કરી છે પરંતુ કોઈ કાર્યવાહી થાય છે ને નથી. આ સ્થિતિ ચાલુ રહી તો ખેડૂતો ખેતી કરી શકશે નહીં અને હિજરત કરવી પડશે તેવી ઓર આવી રહી છે; તેમની મુખ્ય માંગ છે કે કેનાલની તળિયેથી રીપેરીંગ કરવામાં આવે અને ત્યારબાદ નિયમિત સફાઈ કરી પાણી છોડાય તેટલી જ યોગ્ય રીતે કરવું જેથી કેનાલ તૂટે નહિ અને લેવલ-લેક્સ ન થાય. ખેડૂતોએ ભેજ અને ખારાશથી પાકને સુરક્ષિત રાખવા માંગ કરી છે અને ખેતીને બચાવવા કેનાલની યોગ્ય મર્યાદામાં સંચાલનની ભવિષ્યની કાર્યવાહીની અપેક્ષા રાખે છે. (રાછેણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ ખેડૂતોથી સંબંધિત મુદ્દો). अलકеш રાવ-વાવ-થરાદ
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Dec 26, 2025 04:21:26
Rajkot, Gujarat:એંકર : અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજકોટથી ખોડલધામ સુધી ત્રણ દિવસીય ‘સરદાર 150 સ્વদেশી પદયાત્રા – 2025’નો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. તા.26થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાનારી આ પદયાત્રા ધારાસભ્ય રમેશ ટીલાળાાના માર્ગદર્શન હેઠળ આયોજિત થઈ રહી છે. પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરદાર પટેલના વિચારો, આદર્શો અને રાષ્ટ્રનિર્માણના સ્વપ્નને માત્ર સ્મરણ પૂરતા ન રાખી જનજીવનનો અભિન્ન ભાગ બનાવવાનો છે. મીડિયા સાથેની વાતચીતમાં રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, સ્વદેશી અપનાવવું માત્ર આર્થિક નિર્ણય નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની જવાબદારી છે. સરદાર પટેલના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે જનજાગૃતિ ફેલાવવાનો આ પદયાત્રાનો મુખ્ય સંકલ્પ છે. ખાસ કરીને સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપીને લોકોમાં રાષ્ટ્રભાવના મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પદયાત્રા તા.26 ડિસેમ્બરના રોજ સવારે 7 વાગ્યે સ્વામિનારાયણ ગુરુકુળ–ગોંડલ રોડ, રાજકોટથી પ્રસ્થાન કર્યું હતું. પ્રથમ દિવસે પદયાત્રા ગોંડલ પાસે રાત્રિરોકાણ করবে. જ્યાં સાંજે સરદારગાથા તથા લોકડાયરોનું આયોજન કરાયું છે. બીજા દિવસે 27 ડિસેમ્બરે સવારે 7 વાગ્યે યાત્રા આગળ વધીને કાગવડ ખાતે રાત્રિરોકાણ રહેશે. અંતિમ દિવસે 28 ડિસેમ્બરે પદયાત્રા ખોડલધામ પહોંચશે, જ્યાં ધ્વજારોહણ બાદ સવારે 10:30 વાગ્યે સરદાર ગાથા, મહેમાનોનું સ્વાગત અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ આકર્ષણ રૂપે પદયાત્રામાં સરદાર પટેલની 8 ફૂટ ઊંચી પ્રતિમાવાળો ભવ્ય ટેબ્લો રહેશે, જેમાં સ્વદેશી વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવશે. યાત્રા દરમિયાન સરદારના ગીતો, વિચારો અને જીવનગાથાનું પ્રસારણ કરવામાં આવશે. વિવિધ સ્થળોએ અલગ-અલગ સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં યાત્રાનું સ્વાગત કરશે. રાજકોટથી અંદાજે 1000થી વધુ લોકો પદયાત્રામાં જોડાયા છે. જયારે માર્ગમાં વિવિધ વિસ્તારોમાંથી પણ લોકો જોડાતા જશે. ત્રણ દિવસ સતત ચાલનાર પદયાત્રામાં ભાગ લેનારા દરેક યાત્રિકને પ્રમાણપત્ર આપવામાં આવશે. પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે મેડિકલ સહાય, એમ્બ્યુલન્સ, તેમજ થાકી જાય તો નાના-મોટા વાહનોની વ્યવસ્થા માટે કુલ 10 કમિટીઓ રચવામાં આવી છે. સમગ્ર આયોજન સરદાર પટેલના વિચારોને જીવંત રાખી સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરે છે.
0
comment0
Report
Advertisement
Back to top