383430
ઇડરની બારેલા તળાવ ઓવરફલો થયું
Idar, Gujarat:સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં બે ઇંચ વરસાદને લઈને ઇડર થી ભિલોડા ચાર રસ્તા પર આવેલ બારેલા તળાવ ઓવરફલો થયું હતું જેને લઈને રોડ પર પાણી ફરી વળ્યા હતા જેને લઈને વાહન વ્યવહારને સામાન્ય અસર થવા પામી હતી જોકે વરસાદ બંધ થતા ટ્રાફિક પૂર્વવત થયો હતો.તો રાણી તળાવમાં પણ પાણી ભરાયું હતું.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
पोरबंदर में भाजपा ने ऐतिहासिक जीत के साथ मेयर और अन्य पदों पर कब्जा किया
Porbandar, Gujarat:પોરબંદર જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે. પોરબંદર મનપા,જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોમાં ભવ્ય જીત બાદ હવે સૌની નજર મેયર સહિતના પદાધિકારીઓનીvrણી પર ટકેલી છે. પોરબંદર મનપા,જિલ્લા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખ અને અન્ય સમિતિઓના હોદ્દેદારો કોણ બનશે તેને લઈને કાર્યકરો અને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ અંગે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, પક્ષના પ્રોટોકોલ મુજબ પ્રદેશમાંથી નિરીક્ષકો આવશે અને દરેક સ્તરે ચૂંટાયેલા સભ્યો સાથે પરામર્શ કરશે.જ્ઞાતિનું સમીકરણ અને રોસ્ટર પદ્ધતિને ધ્યાનમાં રાખીને યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ડૉ.ચેતના તિવારી જિલ્લા ભાજપ પ્રમુખ,પોરબંદર0
0
Report
पावागढ़ मंदिर ने 76 दिनों में 24 करोड़ नवारण मंत्रों की आहूति से विश्व रिकॉर्ड बना डाला
Godhra, Gujarat:પંચમહાલ ના વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢના નામે નોંધાયો છે વિશ્વનો અનોખો રેકોર્ડ. 24 કરોડ નવાર્ણ મંત્રોની આહુતિ સાથે રચાયો ઇતિહાસ. વર્લ્ડ રેકોર્ડ બுக் ઇન્ડિયામાં પાવાગઢ મંદિર ટ્રસ્ટનું નામ સુવર્ણ અક્ષરે અંકિત. જે લક્ષ્યાંક 1 વર્ષનો હતો, તે માત્ર 76 દિવસમાં પૂરું થયો. આ દિવસે ગુજરાતની પવિત્ર ધરા અને શક્તિપીઠ પાવાગઢ ખાતે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. જેની ગુંજ સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહી છે. જગતજનની માં કાલિકાના ચરણોમાં 24 કરોડ નવાર્ણ મંત્રોની આહુતિનો મહાસંકલ્પ આજે સિદ્ધ થયો છે. આ કોઈ સામાન્ય ધાર્મિક વિધિ નથી, પરંતુ શ્રદ્ધા, સમર્પણ અને સામાજિક સમરસતાનો એક એવો સંગમ છે જેણે વર્લ્ડ રેકોર્ડ બુક ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું છે. કેવી રીતે અશક્ય લાગતો આ લક્ષ્યાંક પલકવારમાં પૂર્ણ થયો? જુઓ અમારો આ ખાસ અહેવાલ. પાવાગઢની પવિત્ર ટેકરીઓ આજે મંત્રોચ્ચારથી ગુંجی ઉઠી છે. ગત 15 જાન્યુઆરીથી શરૂ થયેલો આ ભવ્ય નવાર્ણ મંત્ર યજ્ઞ આજે વિશ્વવિક્રમ બનીને ઉભર્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ અનુષ્ઠાન માટે એક વર્ષનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો, પરંતુ મહિ ભક્તોની અતૂટ શ્રદ્ધાએ આ ચમત્કાર કરી બતાવ્યો છે. માત્ર 76 દિવસના ટૂંકા ગાળામાં, એટલે કે 31 માર્ચ 2026 સુધીમાં 24 કરોડ આહુતિઓ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 90,000 થી વધુ ભક્તો એ આહુતિ નો લ્હાવો લીધો હતો. આ મહા આહુતિ માટે તન-બંધ Jav, તલ, ઘી અને ચોખાની આહુતિ સામગ્રીનો ઉપયોગ કરવા માં આવ્યો હતો. સૌથી મહત્વની બાબત હતી કે શરૂઆતથી પૂર્ણાહુતિ સુધી દરેક ક્ષણનું ડિજિટલ અને વિડિયો દસ્તાવેજીકરણ પણ મંદિરprasasan દ્વારા કરવા માં આવ્યું હતું. આ મહાયજ્ઞની ખાસિયત એ રહી કે અહીં કોઈ જ્ઞાતિ, જાતિ કે પ્રાંતનો ભેદભાવ જોવા મળ્યો નથી. નાના-મોટા, અમીર-ગરીબ સૌએ એકસાથે બેસીને માતાજીની આરાધના કરી. આ સફળતા બાદ પ્રાયશ્ચિતરૂપે વધુ 11 દિવસની આહુતિ પણ માં મહાકાળી ને અર્પણ કરવા મા આવી. અને ત્યારબાદ ભગવાન શિવની આરાધના માટે 33 દિવસનું વિશેષ અનુષ્ઠાન પણ શરૂ કરી દેવાયું છે. પાવાગઢમાં રચાયેલો આ રેકોર્ડ માત્ર આંકડાઓનો ખેલ નથી, પરંતુ કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિબિંબ છે. જ્યારે શ્રદ્ધા અને વ્યવસ્થાનો સમન્વય થાય તો આવા જ ઇતિહાસ રચાય છે. માં કાલિકાના ધામે સર્જાયેલી આ સિદ્ધિ યુગો સુધી યાદ રાખવામાં આવશે.0
0
Report
गुजरात भाजपा ने मेहसाणा टाउनहॉल में सेवा संकल्प समारोह में नवनिर्वाचित सदस्यों को सम्मानित किया
Mehsana, Gujarat:મહેસાણા ટાઉનહોલ ખાતે અભિવાદન અને સંકલ્પ સમારોહ ગુજરાત પ્રદેશ ની અધ્યક્ષતા માં નવનિયુક્ત સદસ્યો નો અભિવાદન સેવા સંકલ્પ સમારોહ માં સદસ્યો ને લોકસેવા નો સંકલ્પ લેવડાવ્યો 365 દિવસ કાર્યકરો સાથે અને ਲੋਕો વચ્ચે રહેવા સલાહ આપવા માં આવી એન્કર મહેસાણા મહાનગરપાલિકા ના ટાઉનહોલ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ની ઉપસ્થિતિ માં વિશેષ સન્માન સમારોહ યોજવા માં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ ની હાજરી માં નવનિયુક્ત સદસ્યો નો અભિવાદન સેવા સંકલ્પ સમારોહ આયોજિત કરવા માં આવ્યો હતો અને તેમાં મહેસાણા જિલ્લા માં સ્થાનિક સ્વરાજ ની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા માં વિજેતા સદસ્યો નું અભિવાદન કરવા માં આવ્યું હતું અને તેની સાથે વિજેતા ઉમેદવારો ને લોકસેવા કરવા સેવા સંકલ્પ લેવડાવ્યો હતો. આ સાથે ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ ગુજરાત ની ચૂંટણી માં રેકોર્ડબ્રેક મરેલી જીત ને ઐતિહાસિક જીત ગણાવી હતી... તો પછી 365 દિવસ વિકાસકામો ની સાથે સૌની વચ્ચે રહેજો એવી સલાહ પ્રદેશ પ્રમુખે આપી હતી.0
0
Report
Advertisement
नवसारी विधायक अनंत पटेल के मामलों में अदालत ने 25 मई 2026 तक फैसला सुरक्षित रखा
Navsari, Gujarat:નવસારીના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર ગત વિધાનસભા ચુંટણી પૂર્વે થયેલ હુમલા બાદ ફાટી નીકળેલી હિંસામાં પોલીસ વિભાગ દ્વારા અનંત પટેલ સહિત કોંગી આગેવાનો સામે નોંધવામાં આવેલા બે ગુનાઓમાં નવસારી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આજે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. જ્યારે આગામી 25, મે 2026 ના રોજ કોર્ટ બંને કેસોમાં ચુકાદો સંભળાવશે. નવસારીના ખેરગામમાં વધુ 2022 માં ગત વિધાનસભા ચૂંટણી પૂર્વે ધારાસભ્ય અનંત પટેલ ઉપર ભાજપી આગેવાન ભીખુ આહીરના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાબાદ ધારાસભ્ય અનંત પટેલના સમર્થકો તેમજ કોંગી આગેવાનો મોટી સંખ્યામાં ખેરગામમાં ભેગા થયા હતા. ખેરગામમાં કોંગી કાર્યકરો અને અનંત પટેલના સમર્થકો દ્વારા આક્રોશિત થઈ ભીખુ આહીરની દુકાનમાં તોડફોડ કરી, રોકડા રૂપિયાની લૂંટ ચલાવી આગચંપી કરી હતી. ત્યારબાદ આગ ઓલવવા માટે આવી રહેલા ખૂંધ ગ્રામ પંચાયતના ફાયર ફાઈટરને રોકી 에માં પણ તોડફોડ કરીને ફાયર ફાઈટરના ચાલકને માર માર્યો હતો. બીજી તરફ આક્રોશિત થયેલા ટોળાએ પોલીસ અને પોલીસના વાહનાઓ ઉપર પણ પથ્થરૂ મારો કરવા સાથે તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનામાં ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ, ખેરગામના સરપંચ ઝરણા પટેલ સહિતના કોંગી આગેવાનો સાથે ટોળા સામે હત્યાનો પ્રયાસ, મારामારી, લૂંટ, રાયોટીંગ સહિતની ધારાઓ હેઠળ અલગ અલગ ત્રણ ગુનાઓ નોંધાવ્યા હતા. જેના અંગે વિગતભરી તપાસ બાદ જિલ્લા போலீસે 2000 પાનાની ચાર્જશીટ નવસારી ડિસ્ટ્રિક્ટ એન્ડ ફેશન્સ કોર્ટમાં રજૂ કરી હતી. ચાર્જશીટ રજૂ થતા આરોપીઓના વકીલ પરેશ વાટવેચાએ ધારાસભ્ય અનંત પટેલ સહિતના તમામ આરોપીઓને બિન તોહમત છોડી મૂકવા માટેની કોર્ટ સમક્ષ અરજી કરી હતી. જ્યારે સરકાર તરફે સ્પેશિયલ PP નયન સુખડવાળાએ ધારાસભ્ય અનંત Patel સહિતના આરોપીઓ સામે પુરાવા દર્શાવ્યા, બંને કેસ ચલાવવા માટે દાદ માંગી હતી. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ પ્રવૃત્ત બનાવેલ કેસોના ચુકાદો 25 મે 2026 ના રોજ કુલા સુરક્ષિત રાખ્યો છે.0
0
Report
मोरबी होटल व्यवसायी के आत्महत्या मामले में केस दर्ज, 7 आरोपियों गिरफ्तार
Morbi, Gujarat:મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલા આપઘાતના બનાવમાં ગુનો નોંધાયો. મૃતક અશ્વિનભાઈ બોપલિયાના દીકરાએ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ. સાત વ્યાજખોરો સામે નોંધાવી નીરવ બોપલિયાએ ફરિયાદ. ઇમરાન માડકીયા, અજય ભટ્ટ, ગીરીરાજસિંહ ગોહિલ, ભરત રબારી, અજીત રાઠોડ, વિપુલ રાઠોડ અને કિશન રબારી સામે નોંધાયો ગુનો. હાલમાં પોલીસે કિશન રાઠોડ, લાલજીભાઈ ઉર્ફે ભરતભાઈ રાઠોડ અને ગિરીરાજસિંહ ગોહિલની ધરપકડ કરી.0
0
Report
सूरत के अमरोलि में नाबालिग के साथ छेड़छाड़: आरोपी गिरफ्तार, CCTV फुटेज जारी
Surat, Gujarat:સુરત Amroliમાં સગીરાની છેડતી મામલો. આઘેડ દ્વારા સlegaડી કરી હતી. જીવરામ રાજામાણી ની પોલીસે ધરપકડ કરી હતી. ઘટના ના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ફૂટેજમાં છેડતી ની સમગ્ર ઘટના કેદ. છેડતી બાદ સગીરા ઘબરાઈ ગઈ હતી. જે. બાદ ત્યાંથી ભાગી પરિવાર પાસે પોહચી હતી જ્યાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. સગીરા આલુપુરી લેવા દુકાને ગઈ હતી જ્યાં ટેબલ પર બેસાડી સગીરાની છેડતી કરી હતી. અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી.0
0
Report
Advertisement
सूरत में दूध-आइसक्रीम घी में मिलावट: 6 सैंपल फेल, स्वास्थ्य विभाग ने कदम उठाए
Surat, Gujarat:સુરત :- પ્રખ્યાત ડેરી અને આઇસક્રીમ પાર્લરના ઘી-આઇસક્રીમના 6 સેમ્પલ ફેલાતા ચોંકાવનારા ખુલાસો શિવ કૈલાસ આઇસ્ક્રીમ પાર્લર ના નમૂના ફેલ જયાં વેનિલા આઇસક્રિમ ના નમૂના ફેલ આવ્યા હતા શિવ કૈલાસ આઇસ્ક્રીમ માં સંચાલક વિકી સૈની એ જણાવ્યું કે વેનિલા આઇસક્રમ ના સેમ્પલ લેવામાં આવ્યા હતા જે સેમ્પલ રિપોર્ટ ફેલ આવ્યો છે આ વેનિલા આઇસ્ક્રીમ જ્યાંથી ખરીદીયે છીએ ત્યાં જાણકારી આપવામાં આવ્યું છે ફરીથી આવી ભૂલ ના થાય તેની તકેદારી રાખવામાં આવશે આઇસક્રીમ અને જીલાટોમાં મીલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતા ઓછું મળ્યું బ్రાન્ડેડ ઘીમાં ખતરનાક ટ્રાન્સફેટનું પ્રમાણ વધારે નોંધાયું ગાયના ઘીના નામે વનસ્પતિ તેલની ભેળસેળ પકડાતા હડકંપ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી શહેરભરમાં ઘી અને આઇસ્ક્રીમ વેચતા એકમો પર સઘન ચેકિંગ હાથ ધરાયું પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટમાં 6 સેમ્પલો અનસેફ અને સબસ્ટાન્ડર્ડ જાહેર કોસાડના ન્યુ આદિનાથ ડેરી ગોડાઉનના 4 ઘીના સેમ્પલ એકસાથે ફેલ ત્રણ ઘીના સેમ્પલમાં ટ્રાન્સફેટનું જોખમી પ્રમાણ મળ્યું એક ઘીમાં બીટા-સિટોસ્ટેરોલ મળી વનસ્પતિ તેલની ભેળસેળ સાબિત સીટી લાઈટના શિવ કૃપા આઇસ્ક્રીમ પાર્લરની વેનીલા આઇસ્ક્રીમ સબસ્ટાન્ડર્ડ આઇસક્રીમમાં મિલ્ક ફેટ ઓછું હોવાને કારણે ગુણવત્તા પર પ્રશ્નચિહ્ન ઉધના મગદલ્લા રોડના ફ્રેંકો જીલાટોની મલાઈ પિસ્તા આઇસક્રીમ પણ ફેલ ટ્રાન્સફેટથી હૃદયરોગ અને કોલેસ્ટ્રોલ વધવાનો ગંભીર ખતરો ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ દોષિતો સામે કડક કાર્યવાહી અને નાગરિકોને જાગૃત રહેવા અપીલ0
0
Report
Morbi: हलवद में नर्मदा नहर में दो बच्चे डूबे, खोज जारी
Morbi, Gujarat:μοરબી જિલ્લાના હળવદ શહેરમા નર્મદા કેનાલમાં બે બાળકો ડુબ્યા માનસર પાસેથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં બે બાળકો ન્હાવા પડતા ડુબી ગયા પાણીમાં ગરકાવ થયેલાં બંને બાળકો તમિલનાડુના અને પિતા સાથે મોરબી જતા હતા ત્યારે વચ્ચે બની દુર્ઘટના મોરબી તરફ જતાં ટ્રકમાંથી ન્હાવા પડેલેલા બે બાળકોની ઉંમર 13-15 વર્ષ કેનાલમાંગરકાવ થતા ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની 팀 ઘટનાસ્થળે0
0
Report
अहमदाबाद में पति की आत्महत्या के पीछे पत्नी भगवती देसाई गिरफ्तार: रिश्तों का खुलासा
Ahmedabad, Gujarat:અમદાવાદના રાણીપ વિસ્તારમાં ગત 22 માર્ચના રોજ દરશથભાઈ દેસાઈએ કરેલા આપઘાત કેસમાં રાણીપ પોલીસે ફરાર પત્ની ભગવતી દેસાઈની ધરપકડ કરી છે. મરતા પહેલા દશરથભાઈએ એક વીડિયો બનાવીને પત્નીના કાળા કરતૂતનો પર્દાફાશ કર્યો હતો. પત્નીના આડા સંબંધો, આર્થિક છેતરપિંડી અને વારંવારની ધમકીઓએ એક હસતા-રમતા પરિવાર ને વિખેરી નાખ્યો છે. અમદાવાદ ની રાણીપ પોલીસની ગિરફ્ત માં રહેલી આ મહિલા એ જેણે પોતાના જ પતિને મરવા માટે મજબૂર કર્યો હતો જેનું નામ છે भगવતી પણ કામ કર્યા છે કાળા .... ગત 22 માર્ચના રોજ જ્યારે દશરથભાઈએ અંતિમ પગલું ભર્યું અને મોત ને વહાલું કર્યું હતું ત્યારે માતૃદશરથદેસાઈએ એક આપવીતીનો વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયોમાં તેમણે પત્ની भगવતી દેસાઈના અન્ય પુરુષો સાથેના અનૈતિક સંબંધો અને માનસિક ત્રાસ આપનારા મહેશ, લસીબેન, ભીખાભાઈ અને સુરેખા જેવા અલગ અલગ નામોનો ઉલ્લેખ કર્યો હતો. પતિ દશરથદેસાઈના આત્મહત્યાને કારણે આરોપી પત્ની ભગવતીની આગોતરા જામીન અરજી રદ થતા તે ગામડે ફરાર થઈ ગઈ હતી તથા આ માહિતી રાણીપ પોલીસને મળી હતી કે આ મહિલા અમદાવાદ એસટી સ્ટેન્ડ ખાતે આવવા ની હતી, જેને કારણે પોલીસ બસ ડેપો ખાતે થી ઝડપી પાડી આગળ તપાસ હાથ ધરી છે.0
0
Report
Advertisement
सूरत में Vibrant Gujarat सम्मेलन की तैयारी जोरों पर; डिप्टी सीएम निरीक्षण के लिए पहुँचे
Surat, Gujarat:સુરત બ્રેક વાઈબ્રન્ટ ગુજરાત નું સુરતમાં આયોજન બીજી માર્ચના રોજ સમિટ નું આયોજન નાયબ મુખ્યમંત્રી સમિટ ની તૈયારીઓના નિરીક્ષણ કરવા પહોંચ્યા રાજ્ય સરકાર ના અધિકારીઓ આ બેઠકમાં હાજર નાયબ મુખ્ય મંત્રી હર્ષ ભાઈ સંઘવી અધિકારીઓ સાથે વાર્તાલાપ કરશે0
0
Report
आइसक्रीम मिलावट मामला: छह नमूनों में ट्रांसफेट खतरनाक, स्वास्थ्य विभाग कर रहा कड़ी कार्रवाई
Surat, Gujarat:પ્રખ્યાત ડેરી અને આઇસક્રીમ પાર્લરના ઘી-આઇસક્રીમના 6 સેમ્પલ ફેલતા ચોંકાવનારો ખુલાસો આઇસક્રીમ અને જીલાડોમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતા ઓછું મળ્યું બ્રાન્ડેડ ઘીમાં ખતરનાક ટ્રાન્સફેટનું પ્રમાણ વધારે નોંધાયું गायના ઘીના નામે વનસ્પતિ તેલની ભેળસેળ પકડાતા હડકંપ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી શહેરભરમાં ઘી અને આઇસક્રીમ વેચતા એકમો પર સઘન ચેકિંગ હાથ ધરાયું પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટમાં 6 સેમپل અનસેફ અને સબસ્ટાન્ડર્ડ જાહેર કોશાડના ન્યુ આદિનાથ ડેરી ગોડાઉનના 4 ઘીના સેમ્પલ એકસાથે ફેલ ત્રણ ઘીના સેમ્પલમાં ટ્રાન્સફેટનું જોખમી પ્રમાણ મળ્યું એક ઘীতে બિટા-સિટોસ્ટેરોલ મળી વનસ્પતિ તેલની ભેળસેળ સાબિત સીટી લાઈટના શિવ કૃપા આઇસ્ક્રીમ પાર્લરની વેનીલા આઇસક્રીમ સબસ્ટાન્ડર્ડ આઇસક્રીમમાં મિલ્ક ફેટ ઓછું હોવાના કારણે ગુણવત્તા પર પ્રશ્નચિહ્ન ઉધના મગદલ્લા રોડના ફ્રેંકો જીલાટોની મલાઈ પિસ્તા આઇસક્રીમ પણ ફેલ ટ્રાન્સફેટથી હૃદયરોગ અને કોલેસ્ટ્રોલ વધવાનો ગંભીર ખતરો ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ દોષિતો સામે કડક કાર્યવાહી અને નાગરિકોને જાગૃત રહેવા અપીલ0
0
Report
धोनी के प्रति प्रेम व्यक्त करते हुए वાપी के करण ने 25 फुट का विशाल पोर्ट्रेट बनाया
Vapi, Gujarat:ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના એક ચાહકે અનોખી રીતે તેના પ્રત્યે પ્રેમ અને સન્માન વ્યક્ત કર્યો છે. વાપીનો એક યુવાને મહેન્દ્રસિંહ ધોની પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે 25 ફૂટથી મોટું ધોનીનું વિશાળ પોર્ટ્રેટ બનાવ્યું છે. દિવસોની મહેનત બાદ તેને અનોખું કલાત્મક પોર્ટ્રેટનો પ્રદર્શન ત્રણ દિવસ પહેલાં કર્યો હતો. આ ચાહકનું નામ કરણ વિશ્વકર્મા આર્ટિસ્ટ તરીકે નોંધાયેલું છે. વિડિયોમાં આ કલાકાર ધોનીના આદર્શને પોતાના શિલ્પમાં વધારે વ્યક્ત કરવા પ્રયત્નશીલ રહ્યો હતો.0
0
Report
Advertisement
जगदीश विश्वकर्मा अंबाजी मंदिर पहुंचे; दर्शन और स्वागत समारोह
Ambaji, Gujarat:ભારतीय જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા અંબાજી આજે વહેલી સવારે અંબાજી મંદિરે પહોંચતા મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરાયું અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન કરી આશીર્વાદ લીધા સાથે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી પણ દર્શનાર્થે જોડાયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો બનાસકાંઠામાં ભવ્ય વિજયને લઈને બનાસ વિજયોત્સવ માટે બનાસકાંઠા પહોંચ્યા અંબાજી મંદિરે થજારોહણ પણ કર્યું મંદિરના મુખ્ય પુજારી ભટ્ટજી મહારાજના માતાજીની ગાદીએ જઈ દર્શન કરીને આશીર્વાદ લીધા મંદિરના ચોકમાં જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓ સાથે સામૂહિક ફોટોસેશન પણ કરાવ્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતમાં ભાગેલો ભાજપ અગ્રણીઓની અંબાજી દર્શનાથે પહોંચ્યા जगદીश વિશ્વકર્મા0
0
Report
नर्मदा के स्थानीय चुनाव में AAP ने भाजपा को पीछे छोड़ दिया
Karantha, Gujarat:નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મા રાજપીપલા-તિલકવાડા-નાંદોદ સિવાય “આપનું રાજ” આવ્યું છે ત્યારે હવે જિલ્લામાં બીજેપી નુ વર્ચશ્વ કેમ ઘટ્યું અને આપ એ કેમ ગઢ બનાવ્યો તેની ચર્ચા જોર શોર મા છે. નર્મદા જિલ્લામાં યોજાયેલી લોકલ સત્તા ચૂંટણીના પરિણામોએ આ વર્ષેની રાજકીય તસવીર સ્પષ્ટ રીતે बदલી નાખી છે. જિલ્લાની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીનો પરંપરાગત દબદબો રહ્યો હોવા છતાં આ ચૂંટણીમાં જનતાએ મોટો સંદેશ આપ્યો છે. પરિણામ એવું સામે આવ્યું છે કે રાજપીપલા નગરપાલિકા, તિલકવાડા તાલુકા પંચાયત અને નાંદોદ તાલુકા પંચાયત સિવાય સમગ્ર નર્મદા જિલ્લામાં આઆઆપનું આઆપાનો કબ્જો સ્થાપિત થયું છે. આ પરિણામ માત્ર જીત-હારનું ગણિત નથી, પરંતુ તે જિલ્લાની જનમાનસિકતા, બદલાતા રાજકીય વલણ અને પક્ષોની આંતરિક સ્થિતિનું પ્રતિબિંબ છે. ભાજપ માટે “રાહત” માત્ર ત્રણ વિસ્તારોમાં છે. ભાજપ માટે સૌથી મોટી રાહત એ રહી કે રાજપીપલા નગરપાલિકામાં ભાજપે એકતરફી જીત મેળવી. તે જ રીતે તિલકવાડા અને નાંદોદ તાલુકા પંચાયતમાં પણ ભાજપે પોતાની સ્થિતિ જાળવી રાખી. પરંતુ આ ત્રણ વિસ્તારો સિવાય, ડેડીયાપાડા, ચીકદા, સાગબારા અને ગરુડેશ્વર જેવા તાલુકાઓમાં આપનો દબદબો એવી રીતે જોવા મળ્યો કે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. સાંસદ મનસુખ વસાવા આ કારમાં પરાજય ને કેટલાક બીજેપી નો અપપ્રચાર કર્યો એમ ગણાવે છે અને સંગઠને ખૂબ મહેનત કરી હોવા છતાં હાર નુ મનથન કરીશું એમ જણાવે છે. આ સ્પષ્ટ કરે છે કે ભાજપનું પ્રભાવક્ષેત્ર હવે “સીમિત” થતું જઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી એ ઐતિહાસિક સફળતા ગણાય. ખાસ કરીને એ વાત નોંધપાત્ર છે કે આપના ગઢ ગણાતા વિસ્તારોમાં જ નહીં પરંતુ કેટલાક ગામડાઓમાં પણ લોકોએ આપને ખુલ્લું સમર્થન આપ્યું છે. આપે નર્મદા જિલ્લામાં એવું સાબિત કર્યું કે હવે તે માત્ર પ્રચારની પાર્ટી નહીં, પરંતુ ચૂંટણી જીતી શકે એવી વિકલ્પ રાજકીય શક્તિ બની ગઈ છે. નર્મદા જિલ્લો આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો છે. અહીં લોકોની અપેક્ષા હંમેશા વિકાસ, રોજગારી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પર આધારિત રહી છે. જિલ્લામાં આપને મળેલી સફળતા બતાવે છે કે લોકો હવે પરંપરાગત રાજકારણથી થાકી ગયા છે, ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા આ જીત ને જનતા ની જીત અને લોકો નો વિશ્વાસ ગણાવે છે.0
0
Report
अहमदाबाद के कॉलेज में सोलर पैनल खुलेआम फेंके गए, जवाबदेही किसकी?
Ahmedabad, Gujarat:અમદાવાદ ગુજરાતી કોલેજમાં સોલર પેનલ ધૂળ ખાતી સ્થિતિમાં કૌશલ્ય વિકાસ કામગીરી દરમિયાન ધાબા ઉપરથી સોલર પેનલ નીચે ઉતારવામાં આવી. હજારો કિલો વૉટની ક્ષમતા ધરાવતી સોલર પેનલને સુરક્ષિત જગ્યાએ મુકવામાં ન આવી. સોલર પેનલને ખુલ્લા મેદાનમાં કાટમાળ વચ્ચે ફેંકી દેવામાં આવી. શું નવી ઈમારત બન્યા બાદ નવી સોલર પેનલ લગાડવાની યોજના? જૂની પેનલને કાટમાળ વચ્ચે મુકવા સામે જવાબદાર કોણ?0
0
Report
Advertisement
