383430
ઇડરની બારેલા તળાવ ઓવરફલો થયું
Idar, Gujarat:સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં બે ઇંચ વરસાદને લઈને ઇડર થી ભિલોડા ચાર રસ્તા પર આવેલ બારેલા તળાવ ઓવરફલો થયું હતું જેને લઈને રોડ પર પાણી ફરી વળ્યા હતા જેને લઈને વાહન વ્યવહારને સામાન્ય અસર થવા પામી હતી જોકે વરસાદ બંધ થતા ટ્રાફિક પૂર્વવત થયો હતો.તો રાણી તળાવમાં પણ પાણી ભરાયું હતું.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
डांग के आदिवासी परिवार ईसाई धर्म छोड़कर सनातन हिंदू धर्म में लौटे, माहौल खुश
Surat, Gujarat:ડાંગ જિલ્લાના આદિવાસી પરિવારોની ઘર વાપસી થઈ છે. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂકેલા આશરે 10 જેટલા લોકોએ ફરી એકવાર સનાતન હિન્દુ ધર્મમાં વાપસી કરી છે. માંગરોળના પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિરના પટાંગણમાં આ તમામ લોકોની શાસ્ત્રોક્ત વિધિથી ઘર વાપસી કરાવવામાં આવી હતી. ઈસાઈ ધર્મ અંગીકાર માટે અલગ અલગ ಕಾರಣો સામે આવ્યા હતા. डांग જિલ્લાના અદિવાસી પરિવારો ફરી પોતાના મૂળ ધર્મમાં પાછા ફર્યા છે. માંગરોળના પવિત્ર અને પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિરના પટાંગણે વિશિષ્ટ પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આ પરિવારોની શુદ્ધિકરણ વિધિ કરવામાં આવી હતી. گھر વાપસી કરનારા આ લોકોમાં 4 મહિલાઓ, 6 પુરુષો તેમજ બાળક્યાર અને યુવાનોનો સમાવેશ થાય છે. સનાતન ધર્મમાં વાપસી કરવાની સાથે જ આ તમામ લોકોએ જીવનભર વ્યસનમુક્ત રહેવાનો સંકલ્પ લીધો હતો. આ સમગ્ર ઘર વાપસી અભિયાન 'દેવ બિરસા સેના' દ્વારા ચલાવવામાં આવ્યું હતું. દેવ બિરસા સેનાના પ્રમુખના જણાવ્યા મુજબ, આજ સુધીમાં કુલ 54 લોકો ઈસાઈ ધર્મમાંથી હિન્દુ સનાતન ધર્મમાં પાછા લાવવામાં આવ્યા છે. સંગઠન દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ડાંગના ભોળા આદિવાસીઓને બીમારીઓ અને રોગ દૂર કરવાના ભારણે, તેમજ સામ-દામ-દંડની નીતિ અપનાવીને લાલચ આપી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો. હવે આ પરિવારો सत સચોટ રીતે પોતપોતાના ધર્મમાં પાછા ફરતા પંથકમાં ભારે હર્ષની લાગણી જણાઈ રહી છે.0
0
Report
बारूच के अंकेलेश्वर नगरपालिका नोबारिया स्कूल में बच्चों से मजदूरी करवाने का वीडियो वायरल
Bharuch, Gujarat:ભરૂચ ભરૂચના અંકલેશ્વરની પાલિકા સંચાલિત નોબારિયા સ્કૂલમાં બાળકો પાસે કામગીરી કરાવતો વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ. શાળામાં શિક્ષિકા ઊભા છે અને વિધાર્થીઓ તગારા અને પાવડા વડે કામગીરી કરતા નજરે પડ્યા. શાળામાં બાળક અભ્યાસ કરવાને બદલે મજૂરી કરતા નજરે પડ્યા.0
0
Report
Morbi के सनाला रोड پر शिव हॉल میں युवाओं के लिए यूपीएससी-जीपीएससी मार्गदर्शन सेमिनार
Morbi, Gujarat:ब्रेकिंग મોરબીના સનાળા રોડ ઉપર આવેલ શિવ હોલમાં યોજાયો કાર્યક્રમ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા ની હાજરીમાં યુવાનો માટે યોજાયો કાર્યક્રમ યુપીએસસી અને જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો0
0
Report
Advertisement
Botad के रणपुर में भाजपा नेता पर हमला, हालत गंभीर
Botad, Gujarat:બોટાદ જિલ્લાના રાણપુર ქალაქમાં ભાજપના આગેવાન ઉપર હુમલો બોટાદ જિલ્લા બક્ષીપંચ મુરચાના પૂર્વ મહામંત્રી અને રાણપુર ભાજપના આગેવાન વિરમભાઈ સીતાપરા ઉપર હુમલો વિરમભાઈ સીતાપરા ઉપર હુમલો કરવામાં આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.જ્યારે હુમલામાં અન્ય એક યુવক પણ ઈજાગ્રસ્ત થયેલ છે સમગ્ર હુમલા ની ઘટનાને લઈને લોકોના ટોળા હોસ્પિટલ ખાતે એકઠા થયા ભાજપના યુવા આગેવાન ઉપર હીચકારો હુમલો થતાં રાણપુર ભાજપના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હુમલાની ઘટનાને લઈને પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો કેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો મામલે અને સમગ્ર બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી0
0
Report
आनंद में 14 मिमी बारिश से जलभराव, रेलवे अंडरपास जलमग्न; यातायात प्रभावित
Anand, Gujarat:આણંદમાં માત્ર 14 મીમી વરસાદમાં વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર. ગત રાત્રીના 10 વાગ્યાથી અંડરપાસ જળબંબાકાર. ખાટકીવાડ પાસે રેલ્વે અંડરપાસ જળબંબાકાર. રેલ્વે અંડરપાસ અવરોધ માટે બંધ કરાયો. મહાનગર પાલિકા દ્વારા અંડરપાસના પાણી ઉલેચવાની કાર્યવાહી. ખાટકીવાડ પાસે માર્ગ પર જળબંબાકારની સ્થિતિ. આણંદમાં માત્ર 14 મિલીમીટર વરસાદે શહેરની પ્રી-મોન્સૂન تیارીઓની પોલ ખોલી દીધી છે. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ખાટકીવાડ પાસે આવેલ રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વીજો કરી રાત્રે 8 વાગ્યાથી શરૂ થયેલા વરસાદ બાદ રાત્રે 11 વાગ્યે ખાટકીવાડ નજીકના રેલવે અંડરપાસમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું. જળબંબાકારને કારણે અંડરપાસ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, જ્યારે આસપાસના માર્ગો પર પણ પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. વિઓરજળબંબારની સ્થિતિને પહોંચી વળવા રેલ્વેની ટીમ દ્વારા અંડરપાસમાંથી પાણી ઉલેચવાની કાર્યરાતી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ પાણી સ્ટ્રોમે વોટર ડ્રેઇનમાં જામ હોવાથી પાણી પસાર નહીં થઈ શકતા ખાટકીવાડ રેલ્વે ફાટક પાસે માર્ગ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, 14 મિલીમીટર વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં महાનગરપાલિકાની વરસાદી તૈયારીઓ સામે સવાલો ઊભા થયા છે. હવે જોવાનું એ રહેશે કે આગામી ભારે વરસાદ પહેલાં તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકે છે કે નહીં.0
0
Report
गिर्नर में IN/OUT रजिस्ट्रेशन लागू, ग्राउंड लेवल पर स्पष्ट दिशा-निर्देश की मांग
Junagad, Gujarat:ગિરનારમાં યાત્રાળુઓની સુરક્ષા માટે વન વિભાગે 'IN/OUT' રજિસ્ટ્રેશન સિસ્ટમ અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. પરંતુ જાહેરાત બાદ પણ ગ્રાઉન્ડ લેવલ પર હજુ મૂંઝવણ જોવા મળી રહી છે. અનેક યાત્રાળુઓનું કહેવું છે કે ઓનલાઈન પોર્ટલ સક્રિય નથી, જ્યારે ઓફલાઈન પણ પસ્પષ્ટ વ્યવથા જોવા મળી નથી. જોકે વન বিভাগ દ્વારા પ્લાસ્ટિક અને સ્પીકર અંગે ચેકિંગ તેમજ સુરક્ષા સૂચનાઓનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. ગિરનારમાં થોડા દિવસો પહેલા સિંહના હુમલાની દુઃખદ ઘટના બાદ વન વિભાગે યાત્રાળુઓની સુરક્ષા માટે નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં ગિરનાર પર ચડતા અને ઉતરતા દરેક યાત્રાળુ માટે 'IN/OUT' રજિસ્ટ્રેશન સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે શુક્રવારે ગિરનાર પહોંચેલા અનેક યાત્રાળુઓએ જણાવ્યું કે તેઓએ ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે રજિસ્ટ્રેશન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઓનલાઈન વેબસાઇટ શરૂ નથી થતી અને સ્થળ પર પણ કોઈ સ્પષ્ટ રજિસ્ટ્રેશન પ્રક્રિયા જોવા મળી નથી. યાત્રાળુઓના જણાવ્યા મુજબ હાલ માત્ર પ્લાસ્ટિક અને સ્પીકર અંગે ચેકિંગ કરવામાં આવે છે અને વન્યજીવોના વિસ્તારોમાં ગોંઘાટ ન કરવા તેમજ વચ્ચે ઊભા ન રહેવા જેવી સૂચનાઓ આપવામાં આવે છે. કેટલાક યાત્રાળુઓએ રસ્તામાં લાઈટિંગના કેબલ નીચા લટકતા હોવાના કારણે મુશ્કેલી પડતી હોવાનું જણાવ્યું. મહારाष्ट्रના પુણેથી આવેલા પ્રવાસીઓએ જણાવ્યું કે તંત્રે નવા નિયમોની જાહેરાત તો કરી છે, પરંતુ ગ્રાઉન્ડલેવિલ પર હજુ સુધી उसकी સ્પષ્ટ અમલવારી શરૂ થઈ નથી. જેના કારણે ઘણા યાત્રાળુઓને રજિસ્ટ્રેશન ક્યાં અને કેવી રીતે કરાવવું તે અંગે જાણકારી નથી અને ઘણા લોકો હજુ પણ રજિસ્ટ્રેશન વગર જ ગિરનાર તરફ આગળ વધી રહ્યા છે. વન વિભાગનું કહેવું છે કે યાત્રાળુઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને આ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી રહી છે. જોકે તેની અસરકારક અમલવારી માટે ગ્રાઉન્ડ લેવલ પર સ્પષ્ટ માર્ગદર્શન અને સુવ્યવস্থિત રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવી જરૂરી બની છે. હવે આગામી દિવસોમાં આ વ્યવસ્થા કેટલી અસરકારક રીતે અમલમાં આવે છે તેના પર સૌની નજર છે. અશોક બારોટ જૂનાગઢ0
0
Report
Advertisement
नर्मदा जिले में जिला समन्वय बैठक: अवैध रेत खनन और जंगलीय कब्जे पर कड़ी कार्रवाई की मांग
Karantha, Gujarat:નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જિલ્લામાં બેરોકટોક દોડતા રેતી ભરેલા હાઈવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ગેરકાયદે રેતી ખનન અને પરિવહન સામે કડક നടപടി કોર્ટ રહેશે તેવી ખાત્રી કરવા તથા આવા વાહનો પર અસરકારક નિયંત્રણ લાવવામાં આવે તે માટે અધિકારીઓને સૂચના આપવાની માંગ કરી હતી. આવે ત્યારે જંગલની જમીન પર ગેરકાયદે વૃક્ષો કાપીને ખેતીના મુદ્દા ઉઠાયા હતા. એવું કહેવામાં આવ્યું કે જંગલ વિસ્તારમાં બિનઅધિકૃત રીતે વૃક્ષો નિકંદન કરીને ખેતી કરવામાં આવે છે, જેના કારણે વનસંપત્તિને ભારે નુકસાન થાય છે. સમયસર આ પ્રવૃત્તિઓ પર રોક નહીં આોથે આગામી સમયમાં જંગલોનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે. કેટલાક કેસોમાં ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતા દાખલાઓના કારણે ગેરરનીતિથી ખેડાણને પ્રోత્સાહન મળતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આ સમગ્ર પ્રક્રિયાની રાજ્ય સરકાર દ્વારા સમીક્ષા કરી જરૂરી નીતિ ઘડવાની જરૂર હોવાનું પણ નોંધાયું. બેઠકમાં ખાણ અને ખનીજ વિભાગને પણ સૂચના આપવામાં આવી હતી કે કોઈપણ ગરીબ અથવા આદિવાસી પરિવારની જમીન પર ગેરરીતિથી કબજો કરીને ક્વોરી ઉદ્યોગને લાભ ન મળે તેની ખાતરી કરવામાં આવે તેમજ આવી ફરિયાદો સામે ગંભીર પગલાં લેવામાં આવે. ચર્ચા દરમિયાન સમિતિએ ચૈતર વસાવા સાથે સંકળાયેલા કેસમાં સ્થળે સ્થિતિ કેવી છે અને જમીનની હાલની કાર્યવાહી વિશે અધિકારીઓ પાસેથી માહિતી મેળવવાનો મહત્ત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો. આ મુદ્દે સોશિયલ મીડિયા પર થતા દावાઓ વિશે પણ ચર્ચા થઈ હતી.clips તપાસની દિશામાં સ્થાનિક સ્તરે યોગ્ય માળખું ગોઠવવાની તરફેણ એ ચર્ચે જેઓ કહ્યું કે ઘટના મળી વન કદાચ સાચે જંગલ વિસ્તારમાંની હતી અને ત્યાં વૃક્ષો કાપીને ખેતી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. કોલસો અને વન વિભાગના કર્મચારીઓએ સમયે કાર્યવાહી કરવાનો પ્રયત્ન કર્યો હતો, જે કારણે વિવાદ ઊભો થયો હતો. આ પ્રકારના કેસોમાં ગ્રામ પંચાયત અને વન સમિતિના અભિપ્રાય અંગે સરકારને યોગ્ય નીતિ ઘડવાની જરૂર છે તેવી રીતે તેમણે જણાવ્યું.જિલ્લા સંકલન બેઠકમાં વિકાસकार्य તથા કુદરતી સંપત્તિના સંરક્ષણ, ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નિયંત્રણ અને જાહેર હિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.0
0
Report
बेलिमोरा स्कूल में छात्र के हमले, प्रधानाचार्य पर पीड़ित परिवार को न बताने का आरोप
Navsari, Gujarat:નવસારી બ્રેકિંગ બીલીમોરાની શાળામાં બવાલ થતા આચાર્યએ પાપ છુપાવવા કર્યો પ્રયાસ બીલીમોરાની બી.એસ.પટેલ પ્રાઇમરી સ્કૂલમાં ધોરણ-૮ ના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ વચ્ચે થઈ bવાલ श્રેય कdમ નામના વિદ્યાર્થીએ કોઈ સાધન વડે સાથી મિત્રો પર કર્યો હુમલો મારાमारीમાં વિશાલ,પંથ,તીર્થ અને આદિ નામના વિદ્યાર્થીઓને હાથ તેમજ શરીરે ઈજાઓ પહોંચી. શાળાના કલાસરૂમમાં બનેલી ઘટનામાં આચાર્યએ ઈજાગ્રસ્તોના પરિવારને જાણ કરવાની પણ તસ્દી ન લીધી શિક્ષણના ધામને કલંકિત કરી આચાર્યએ પીડિત વિદ્યાર્થીઓને મોઢું બંધ રાખવા હાકલ કરી શાળામાં ગુંડાતત્વો જેવું વર્તન કરનાર હુમલાખોર વિદ્યાર્થી અને હકીકત છુપાવનારા આચાર્ય સામે પગલાં લેવાની ઉગ્ર માંગ ઉઠી સમગ્ર મામલે શરૂ તપાસ શરૂ કરવામાં આવી0
0
Report
PHC पर अचानक निरीक्षण: स्वास्थ्य मंत्री ने स्टाफ का सम्मान किया
Surat, Gujarat:આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરીયાનું કામરેજ ના ઓરણા PHC પર ઓચિંતું નિરીક્ષણ બાય રોડ જઈ રહેલા આરોગ્ય પ્રધાન એ PHC જોતા જ અચાનક કાફલો રોકીոદીધો PHC સેન્ટરમાં જઈને તેમણે માત્ર દવાનો સ્ટોક જ નથી તપાસ્યો, પણ સ્ટાફ સાથે સંવાદ કરીને તેમની કામગીરી વિશે માહિતી લીધી સાથે જ સ્વચ્છતાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું સ્વછતા અને સ્ટાફની કામગીરી જોઈને આરોગ્ય પ્રધાન એ રાજીપો વ્યક્ત કર્યો આરોજન પ્રધાન એ તમામ સ્ટાફ નો સન્માન કર્યું0
0
Report
Advertisement
सिद्धपुर से आतंकवादी गिरफ्तार, ATS की कार्रवाई पर मुख्यमंत्री-गृह मंत्री ने चर्चा
Patan, Gujarat:પાટણ સિદ્ધપુરમાંથી આતંકવાદીઓ ઝડપાવા મામલો સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપુતે ATS ની કામગીરી ને બિરદાવી બલવંતસિંહ રાજપુતે મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રી ને પાઠવ્યા અભિનંદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણવા માટે સરકારે કામ કરી રહી છે આવી પ્રવૃત્તિઓ થતી જણાય તો તાત્કાલિક પોલીસ અને અધિકારીઓને જાણ કરવા વિસ્તારના લોકો બલવંસિંહ રાજપૂતે કરી અપીલ આતંકવાદી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે સરકાર કડકમાં કડક પગલાં લેશે; બલવંતસિંહ રાજપૂત0
0
Report
खंभळिया के सिंहण गांव में गैस पाइपलाइन विरोध पर किसानों- पुलिस भिड़ंत
Khambhalia, Gujarat:ખelben0
0
Report
वडोदरा के मोबाइल शोरूम में चोरों ने धावा बोला, CCTV में कैद, ₹50 लाख से अधिक चोरी
Vadodara, Gujarat:વડોદరાના આજવા રોડ પર મોબાઇલ શોરૂમમાં તસ્કરોનો ધાડસી હાથ. શ્રી હરી ટાઉનશિપ સ્થિત 'ફોન બુક' મોબાઇલ દુકાનને બનાવ્યો નિશાન. શટર ઊંચું કરી અંદર ઘૂસી 50થી વધુ મોબાઇલની ચોરી. ચોરીની સમગ્ર ઘટના દુકાનના CCTV કેમેરામાં કેદ. બે તસ્કરો માસ્ક પહેરી કાળા કપડામાં જોવા મળ્યા. આરોપીઓ બાઈક પર આવ્યા હોવાની પ્રાથમિક આશંકા. ચોરી થયેલા મોબાઇલની કિંમત અંદાજે ₹50 લાખથી વધારે. દુકાન માલિકે સવારે દુકાન ખોલતા ચોરીનો ભાંડો ફૂટ્યો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી. CCTVના આાધારે તસ્કરોને ઝડપાવવા પોલીસે ચક્રો0
0
Report
Advertisement
MD ड्रग्स सप्लायर मोइनुद्दीन शेख गिरफ्तार, राजस्थान तक फैला संदिग्ध नेटवर्क
Ahmedabad, Gujarat:રખિયાલ પોલીસએ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી. આરોપી મોઈનુદ્દીન શેખ છૂટક એમ.ડી ડ્રગ્સની પેદકી બનાવી વેચતો હતો. પોલીસે બાતમીના આધારે આરોપી મોઈનુદ્દીન શેખની ધરપકડ કરી. આશરે 2.80 લાખ રૂપિયાની કિંમતના 92.560 ગ્રામ એમ.ડી ડ્રગ્સ કબજે કરતાં રોકી દીધા. પોલીસની વધુ તપાસમાં ખુલાસો થયો કે આરોપી md દ્રગ્સ લેતો હોવાથી બે મહિનાથી પેડલર બની ડ્રગ્સ વેચતો. તે એક ગ્રામની પેડકી બનાવી વેચતો હતો. આરોપી અબ્દુલ મુસ્સરી અંસારી પાસેથી md દ્રગ્સ લાવેતો હતો. અગાઉ બે વાર md દ્રગ્સ લાવી વેચાણ કર્યાનો ખુલાસો. ગુનાના તાર રાજস্থান સુધી પહોંચી શકે તેવી શકયતા.0
0
Report
कामरेज के ओराना PHC में स्वास्थ्य मंत्री प्रफुल पानसरिया का आकस्मिक निरीक्षण
Surat, Gujarat:कामરેજ; આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરીયાનું કામરેજ ના ઓરણા PHC પર ઓચિંતું નિરીક્ષણ PHC સેન્ટરમાં જઈને તેમણે માત્ર દવાનો સ્ટોક જ નથી તપાસ્યો, પણ સ્ટાફ સાથે સંવાદ કરીને તેમની કામગીરી વિશે માહિતી લીધી સાથે જ સ્વચ્છતાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું સ્વછતા અને સ્ટાફની કામગીરી જોઈને આરોગ્ય પ્રધાન એ રાજીપો વ્યક્ત કર્યો આરોગ્ય પ્રધાન એ તમામ સ્ટાફ નું સન્માન કર્યું0
0
Report
भरूच के डभॉयावाड में महेदवीया फ्लैट की दूसरी मंजिल गैलरी गिरने से एक व्यक्ति घायल
Bharuch, Gujarat:भरूचના ડભॉयાવાડ સ્થિત મહેદવીયા ફ્લેટની બીજી માળની ગેલેરીનો ભાગ ધરાશાયી ગેલેરીનો કાટમાળ પડતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ઘટનાથી ફ્લેટમાં અફરાતફરી સર્જાતા સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી ઘટનાની જાણ કરતાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી સુરક્ષાના ભાગરૂપે ફ્લેટ ખાલી કરાવી વિસ્તારને કરાયો કોર્ડન, મોટી જાનહાનિ ટળી ફાયર વિભાગે સ્થળનું નિરીક્ષણ કરી વધુ તપાસ શરૂ કરી.0
0
Report
Advertisement
