Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383430

ઇડરની બારેલા તળાવ ઓવરફલો થયું

Sept 06, 2024 01:00:02
Idar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં બે ઇંચ વરસાદને લઈને ઇડર થી ભિલોડા ચાર રસ્તા પર આવેલ બારેલા તળાવ ઓવરફલો થયું હતું જેને લઈને રોડ પર પાણી ફરી વળ્યા હતા જેને લઈને વાહન વ્યવહારને સામાન્ય અસર થવા પામી હતી જોકે વરસાદ બંધ થતા ટ્રાફિક પૂર્વવત થયો હતો.તો રાણી તળાવમાં પણ પાણી ભરાયું હતું.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Feb 22, 2026 10:03:04
Ahmedabad, Gujarat:અમદાવાદ શેહેર ભાજપમાં નવી નિમણૂકો બાદ ભડકો લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રી અહેમદ પટેલે રાષ્ટ્રીય અધ્યક્ષને કર્યો ઇ મેઈલ નવી નિિયુક્ત લઘુમતી મોરચા અધ્યક્ષ રૌફ શેખ વિરુદ્ધ કરી ફરિયાદ ફરિયાદમાં રાઉફ શેખને ગુનેગાર ગણાવ્યા રાઉફ શેખને બુથ સમિતિ પેજ સમિતિ ખબર નથી એવા વ્યક્તિને પ્રમુખ બનાવવામાં આતા કરી મેઈલ દ્વારા ફરિયાદ સમગ્ર મામલે રૌફ શેખ નું નિવેદન આવ્યું સામે અહેમદ પટેલ મારા મિત્ર છે કેમ આવું કર્યું ખબર નથી તેમો ખોટા આક્ષેપ કરી રહ્યો છે હું ગુનેગાર છું કે નહીં સાબિત કરી બતાવે હું તેની સામે માનહાણી નો દાવો કરીશ 1998 થી હું પાર્ટીમાં સક્રિય કાર્યકર છું રાષ્ટ્રીય મુસ્લિમ મંચમાં 3 વર્ષ પ્રેસિડેન્ટ રહ્યો 3 ટર્મ શહેર મહામંત્રી રહી ચૂક્યો છું પ્રદેશ કારોબારી સભ્ય રહ્યા લઘુમતી મોરચામાં 2015મા જમાલપુર માંથી કોર્પોરેટર તરીકે લડયા તેઓ પદ લેવા કે અન્ય કારણસર આ બધું કરી રહ્યા છે. પણ બધું ખોટું છે. રૌફ શેખ બાઈટ. રૌફ શેખ. અધ્યક્ષ. લઘુમતી મોરચા બાઈટ. અહેમદ પટેલ. આક્ષેપ કરનાર. વોટ્સપ
0
comment0
Report
BPBurhan pathan
Feb 22, 2026 09:31:40
Anand, Gujarat:એંકર અને ટ્રાન્સક્રિપ્ટમાંથી અસંબંધિત હાજરિયાત દૂર કરી પદ્ધતિવત(clean) વ્યવહારમાં ન્યૂઝ મૂલ્યો જાળવે સાથે તેમનું મૂળ વાસ્તવિકોક્તી పూర్తిగా રાખી છે. આણંદમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. હેમાંગ જોષીએ આજે આણંદની મુલાકાત દરમિયાન વડાપ્રધાને મનકી બાતના કાર્યક્રમ નિહાળ્યો હતો. તેમણે કરમસદ ખાતે સરદાર પટેલના નિવાસ સ્થાનની મુલાકાત લઈ તેથી શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું. ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. હેમાંગ જોષી આણંદ શહેરમાં સિદ્ધિવિનાયક મંદિર ખાતે સંભવિત કાર્યક્રમના આયોજનમાં જઈને યુવા મોરચાના પદાધિકારીઓનું સ્વાગત જોiedo હતું. ત્યારબાદ તેઓએ સિદ્ધિવિનાયક ભગવાનના દર્શન કર્યા બાદ વડાપ્રધanninના મનકી નોહી લીધી હતી અને આણંદના વિગતવાર વિષયોમાં વડાપ્રધકારોએ ખાસ ઉલ્લેખ કર્યો. પોલીસ-સુરક્ષા, ખેડૂતોની પ્રાકૃતિક ખેતી અનેCybersecurityના વિષયો એટલે પરામર્શ આપ્યો હતો. આણંદ જિલ્લામાં DiVision Disabled Football tournament માં ડૉ. હેમાંગ જોષીએ инвалидો માટે એનર્જી ડ્રિક અને ફૂડ કીટનું વિતરણ કર્યું હતું અને કરમસદ ખાતે સરદાર પટેલના નિવાસ સ્થાનની મુલાકાત લીધી હતી, જેમાં સરદાર પટેલ અને વિર વિષ્ઠાભાએ પટેલની પ્રતિમા પર સુતરની આંટી અર્પણ કરી હતી. સરદાર પટેલના નિવાસસ્થાન ખાતે ના પ્રતિમા-પ્રદર્શન નિહાળ્યું હતું અને આંકંડ જયોતન દર્શન થયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ સાથે, આણંદના રમતગમત-સામાજિક પ્રવૃત્તિઓ સામેલ રહી હતી. જણાવી દેવામાં આવ્યા મુજબ આ બનેહતો કાર્યક્રમો ભાજપના યુવા મોરચા સંગઠનના દ્વિતીય દિવસે પણ ચાલુ રહ્યો. આયોજનો અંતે વિદ્યાર્થીઓને પરીક્ષાની ચિંતા ન કરવાનો અને આત્મવિશ્વાસથી સામનો કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
0
comment0
Report
SBShilu Bhagvanji
Feb 22, 2026 09:23:00
Porbandar, Gujarat:એન્કર- પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતુ વનાણા ટોલનાકુ હટાવવા બાબતે પોરબંદર આપ,કોગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી સયુંક્ત રીતે ધરણા અને વિરોધ પ્રદર્શનોનો કાર્યક્રમ યોજયો હતો વિપક્ષોએ આરોપ લગાવ્યો છે મનપા કમિશનરનું નેશનલ હાઇવે સાંભળતી નથી પોરબંદરના બે મંત્રીઓને ટોલનાકૂ દુર કરવા રસ લેતા નથી ત્યારે પોરબંદર મનપા કમિશ્નર રાજીનામાની માંગ કરી છે. પોરબંદર મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ કરતા વધારે સમય થયો છે મનપા બન્યા બાદ એકરિકે જોવો તો પોરબંદરને કોઇ ખાસ ફાયદો થયો નથી ઊલટા તગડા ટેક્સ ચૂકવવા પડી રહ્યા છે. મનપા બન્યા બાદ પોરબંદરની જનતા ભારાવી ગયા છે લોકોમાં નારાજગી છે તો બીજી તરફ પોરબંદર જીલ્લાની અંદર આવવા કે બહાર જવા માટે એક નahi ત્રણ-ત્રણ ટોકનાકા આવેલ છે જો કે ત્રણેય ટોલનાકાની દિશા અલગ અલગ છે પરંતુ ત્રણેય ટોલનાકા પોરબંદર જીલ્લાની અંદર આવેલ છે જો પોરબંદરના નાગરિકને દ્રારકા જવુ હોય તો કુછડી નજીકના ટોલનાકાના ટેક્સ, સોમનાથ જવુ હોય તો ગોરસર નજીકનો ટોલનાકાનો ટેક્સ અને રાજકોટ,અમદાવાદ જવુ હોય તો પોરબંદર વનાણા ટોલનાકાનો ટેક્સ ભરાવો પડે છે ત્યારે આજે પોરબંદરAAP પાર્ટી,કોગ્રેસ પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ સાથે મળી આજે મનપા વિસ્તારના વનાણા ટોલનાકાનું વિરોધ અને ધરણા પ્રદર્શને આયોજન કર્યુ હતું સાથે પોરબંદર ભાજપના બે-મંત્રીઓને આકર્ષા પ્રહાર કરી પોરબંદર મનપા કમિશ્પ્નરના રાજીનામાની માંગ કરી હતી. દિનેશ માંડવીયા મનપા પ્રભારી, બસપા પોરબંદર મનપા કમિશ્નરે તા-વનાણા ટોલનાકા મુદ્દે કહેવ્યુ હતું કે, વનાણા ટોલનાકાને દુર ખસેડવા નેશનલ હાઇવે રજુઆત કરવામા આવી હતી પરંતુ નેશનલ હાઇવે તરફથી કોઇ હકારાત્મક જવાબ મનપાને મળ્યો નથી જેથી આગામી સમયમાં ડીપી પ્લાન હેઠળ વનાણા નજીકથી અન્ય માર્ગ કાઢવવામાં આવશે ત્યાંથી પોરબંદર લોકો પસાર થઇને ટોલટેક્સમાંથી મુકતી થઈ શકશે.
0
comment0
Report
NJNILESH JOSHI
Feb 22, 2026 06:34:40
0
comment0
Report
DRDarshal Raval
Feb 22, 2026 06:32:57
Ahmedabad, Gujarat:ભાજપા રોડશોદ નીતિન નવીનજીના ગુજરાત પ્રવાસનો ત્રીજો અને છેલો દિવસ ત્રીજા દિવસના પ્રવાસે નીતિન નવીનજીએ અમદાવાદમાં સાંભળી મન કી બાત ખાડિયામા દેસાઈ ની પોળ ખાતે મન કી બાત કાર્યક્રમમાં આપી હાજરી અચ્યુતભાઈ ની ચેતના હવેલી ખાતે કરાયું આયોજન આજે मन કીataçãoનો 131મો एपिसોડ કાર્યક્રમમાં શહેર પ્રમુખ. સંસદ દિનેશ મકવાણા. ધારાસભ્ય સહિત કાર્યકરો જોડાયા દેસાઈની પોળમાં સ્વાગત બાદ અખા ભગત પ્રતિમા પર સુતરની આંટી ચઢાવ્યા બાદ મન કી બાત કાર્યક્રમમાં આપી હાજરી આ સાથે જ હેરિટેજ સિટી નિહાળી તેમજ કાર્યકરો સાથે કરી મુલાકાત દેસાઈની પોળનો સંક્ષિપ્ત ઇતિહાસ (১৮২૩-১৮૯৮) રાય બહાદુર રણછોડલાલ છોટાલાલ પશ્ચિમ ભારતમાં મિલ ઉદ્યોગના પિતા અને અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ વડા હતા. ૧૮૮૫ માં, તેમને અમદાવાદ મ્યુનિસિપાલિટીની વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ અમદાવાદમાં પાણી પુરવઠા અને ડ્રેਨੇઝ સિસ્ટમ સ્થાપિત કરનારા પ્રથમ વડા હતા. તેમણે સમગ્ર પશ્ચિમ ભારતમાં મિલ ઉદ્યોગની શરૂઆત કરી. ૧૮૬૧ માં, ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યાपछि, તેમણે અમદાવાદની પ્રથમ કાપડ મિલની સ્થાપના કરી. ૧૮૯૨ માં, તેમણે પ્રથમ કન્યા છાત્રાલય શરૂ કર્યું. સર ચિનુભાઈ બેરોનેટ રાય બહાદુર રણછોડલાલ છોટાલાલના પૌત્ર હતા. (૧૮૬૪-૧૯૧૬) તેમણે અમદાવાદ મ્યુનিসિપાલિટિના વડા તરીકે પણ સેવા આપી હતી. उन्होंने તે સમયે વિવિધ सामાજિક અને શૈક્ષણિક કાર્યો માટે આશરે ૩૫ લાખ રૂપિયાનું દાન કર્યું હતું. તેમણે ગુજરાત કોલેજને ૩૩ Acre જમીન અને આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, કિંગ જોર્જ હોલ અને સिडનહામ લાઇબ્રેરી બનાવવા માટે લાખો રૂપિયાનું દાન આપ્યું. તેમણે આર.સી. ટેકનિકલ કોલેજની સ્થાપના કરી અને વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલનું આધુનિકીકરણ કર્યું. ગાંધીજી અને રવિંદ્રનાથ ટાગોરે તેમના ઘરની પહેલા માળેથી દેસાઈની પોળમાં નવરાત્રીના ગરબાનો આનંદ માણ્યો. જ્યારે ગાંધીજીએ તેમની પ્રતિમાનું અનાવરણ કર્યું, ત્યારે તેમણે લોકોને સમાજમાં યોગદાન આપવા માટે સર ચિનુભાઈના વારસાને અનુસરવા વિનંતી કરી. (૧૯૯૩) આ ਵਿਸાવાલા હનુમાન મંદિર ૪૦૦ વર્ષથી વધુ જૂનું છે. મહાસુખ રામ માલકકચંદ્ર પાણવલ્લભમના પુત્ર બાપુજી મહાસુખ રામે હનુમાનની આ ચમત્કારિક મૂર્તિ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં મૂકી હતી. તેઓ રાય બહાદુર રણછોડલાલ છોટાલાલના સસરા હતા. યુએસ અને યુકેના વિઝા મેળવવા માંગતા ભક્તો આ મંદિરની મુલાકાત લે છે, દાદાને તેમના પાસપોર્ટ બતાવે છે, પ્રાર્થના કરે છે અને વિઝા માટે અરજી કરે છે. અખા ભગત (૧૫૯૧-૧૫૯૬) ગુજરાતિ ભક્તિ પરંપરાના સંત હતા, જેમણે તેમની લોકભાષા, તીક્ષ્ણ વ્યંગ અનેદાર્શનિક ઊંડાણ દ્વારા સમાજને આત્મનીરીક્ષણ તરફ દોરી હતા. તેઓ ધાર્મિક વિધિઓ, બાહ્ય દેખાડો અને દંભના વિરોધી હતા. તેઓ નિરાકાર બ્રહ્મ અને આત્યમાં શુદ્ધતાને સાચી આધ્યાત્મિક સાધના માનતા હતા. તેમણે તેમના અનોખા કાવ્યાત્મક કાર્ય "છપ્પા" દ્વારા માનવીય નબળાઈઓ અને સામાજિક અસંગતતાઓને કુશળતાપૂર્વક ઉજાગર કરી. તેમણે દોહા, પદ, છપ્પા અને_sેખી जैसी લોકપ્રિય છંદ પરંપરાઓમાં લખ્યું. ૧. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય આખા ના ગયું બ્રહ્મજ્ઞાન ૨. તીરથ ફરી ફરી થાક્યા ચરણ, तોય ન પહોંચ્યો હરિ ને શરણ
0
comment0
Report
TDTEJAS DAVE
Feb 22, 2026 05:31:34
Mehsana, Gujarat:મહેસાણાથી ઊંઝા સુધી પાટીદાર સેના અને સર્વ સમાજ ની ભાગેડુ પ્રેમલગ્ન વિરોધ માં પદયાત્રા માતા-પિતા હોય ત્યાં જ લગ્ન નોંધણી થાય તેવી માંગ લગ્નની નોંધણીમાં લોહીના સંબંધવાળા સાક્ષીની સહી ફરજિયાત કરવા માંગ સરકારે કાયદા અંગે કરેલી પહેલને આગેવાનોએ આવકારી કાયદામાં રહેલી છટકબારીઓ દૂર કરી તેને વધુ મજબૂત બનાવવા માંગ પદયાત્રા ઊંઝા પહોંચી ઉમિયા માતાજીને હૂંડી અર્પણ કરશે પદયાત્રા મહેસાણાથી પાટીદાર સેના અને અન્ય સમાજના આગેવાનો દ્વારા ઊંઝા ઉમિયા ધામ સુધીની પદયાત્રા યોજવામાં આવી છે. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભાગેડુ પ્રેમ લગ્નોને અટકાવવા માટે કાયદાને વધુ કડક બનાવવાનો है. પદયાત્રામાં જોડાયેલા આગેવાનો સતીશભાઈ અને સુરેશભાઈ ઠાકરેના જણાવ્યા મુજબ, પ્રેમ લગ્નની નોંધણી જે તે ગામમાં જ થવી જોઈએ જ્યાં માતા-પિતાના આધારકાર્ડ નોંધાયેલા હોય. આ ઉપરાંત, લગ્નની નોંધણી प्रक्रિયામાં લોહીના સંબંધ ધરાવતા સાક્ષીઓની હાજરી અને સહી ફરજિયાત બનાવવી જોઈએ જેથી કરીને ભાગેડુ લગ્નો અટકાવી શકાય.
0
comment0
Report
KBKuldeep Babele
Feb 22, 2026 05:02:44
Jabalpur, Vehicle Fac. Jabalpur, Madhya Pradesh:जबलपुर मध्य प्रदेश में तेज रफ्तार कार ने जमकर कोहराम मचाया। कार ने 8 से 10 वाहनों में जोरदार टक्कर मारी। बताया गया है कि कार चालक नशे में धुत्त था और तेज रफ्तार की वजह से सड़क पर कोहराम मचा, जिससे 8 से 10 वाहनों में टक्कर हुई और पांच लोग घायल बताए जा रहे हैं। घटना CCTV में भी कैद हुई है। चालक अनुराग सोनी बताया जा रहा है, वह भी घायल हुआ है। सभी घायलों को अस्पताल भेजा गया है। ओमती इलाके की पूरी घटना है। कार चालक को अस्पताल में भर्ती कर लिया गया है और कार जप्त कर ली गई है। बतार्इ गया है कि तेज रफ्तार के कारण वाहन अनियंत्रित हो गए और सड़क किनारे खड़े वाहनों को टक्कर मारते हुए दूसरी कार से जा टकराये। ड्राइवर को बाहर निकालने पर नशे की हालत में पाया गया। ओमती पुलिस ने मामला दर्ज कर लिया है।
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 22, 2026 04:48:36
Ahmedabad, Gujarat:અમદાવાદ ગ્રીન હોળી માટે અમદાવાદ મ્યુનગરપાલિકાનો ખાસ પ્લાન પરંપરાની સાથે પર્યાવરણ સુરક્ષા તરફ AMCની પહેલ અમદાવાદમાં 101 સ્થળોએ વૈદિક હોળી ઉજવાશે કાર્બન ઉત્સર્જન ઘટાડવા મહાનગરપાલિકાની શરૂઆત ગાયના છાણની સ્ટીકથી થશે હોળીકા દહન હોળીકાની દહનમાં હવે લાકડાં નહીં, ગાયના છાણનો ઉપયોગ શહેરમાં AMCની ગ્રીન હોળી અભિયાન sossaitiyo સુધી પહોંચશે AMCની હોળી કિટ ગૌ-સેવા દાન સાથે મળશે હોળી સામગ્રી, રૂ.2500ના ટોકન સાથે છાણા-સ્ટીક બોક્સ ઘરઆંગણે ડિલિવરી કરશે CNCD વિભાગ હોળિકા દહન બાદ એકથાં થતી રાખ માંથી પણ સાબુ બનાવવામાં આવશે પ્રાયોગિક ધોરણે ઉત્પાદન કરી વધુ અમલીકરણ કરાશે આ કહીને નરેશ રાજપૂત, વિભાગીય વડા- cncd વિભાગ, amc
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 22, 2026 03:46:03
Ahmedabad, Gujarat:અમદાવાદના બોપલ-ઘુમામાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાના હેતુથી કરોડોના खर्चે બનેલો રેલવે ઓવરબ્રિજ સત્તાધીશોના મૂર્ખામીભર્યા આયોજનનો નમૂનો બની ગયો છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલેકે ઔડાએ બુદ્ધિનું પ્રદર્શન કરીને બનાવેલો રેલવે ઓવરબ્રિજ છેલ્લાં 6 મહિનાથી લોકાર્પણ વગર શરુ કરી દેવાતા લોકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે. અંદાજે રૂપિયા 80 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ પૂરો થતા જ આગળ દીવાલ હતી, જેના કારણે છેલ્લાં દોઢ વર્ષથી ધૂળ ખાતો હતો. locals જીવના જોખમે કાચા રસ્તેથી પસાર થવા મજબૂર બન્યા છે. મહત્ત્વનું છે કે, આ ભૂલ સુધારવા રાજ્ય સરકારને ઘુમા બ્રિજને જોડતી જમીનનો ઝોન જ બદલો પડ્યો છે.BoPAlથી સીધા ઘુમા તરફ આવ્યા બાદ આ બ્રિજ પર સરળ રીતે ચઢી શકાય છે પણ, જ્યારે શીલજ તરફ ઉતરો ત્યારે સામે એક મોટી દીवाल અને એની બાજુમાં કાચો રસ્તો આવી જાય છે. બ્રિજ અને શીલજ મુખ્ય માર્ગ વચ્ચે લગભગ 300 મીટરનું અંતર છે. જ્યાં હાલ કોઈ રોડ અસ્તિત્વમાં નથી. વાત એમ છે કે, ઔડા અને રેલવેએ વર્ષ 2017માં આ બ્રિજની ડિઝાઇન તૈયાર કરી, 2019માં તેનું કામ શરુ થયું અને 2024માં બ્રિજ બનીને તૈયાર પણ થઈ ગયું. પરંતુ આયોજનમાં ભૂલના કારણે તેનું ઉદ્ઘાટન ના થયું. છેવટે સ્થાનિકો કંટાળીને પોતાના જોખમે આ બ્રિજ પરથી અવરજવર કરી રહ્યા છે. આ માટે તેઓ બ્રિજના છેડેથી જોખમી રીતે યુ-ટર્ન પણ લે છે. જ્યાં અકસ્માતની પૂરેપૂરી શક્યતા છે.
0
comment0
Report
DRDarshal Raval
Feb 22, 2026 02:00:25
Ahmedabad, Gujarat:અમદાવાદ બહેરામપુરા વિસ્તારમાં યુવકની હત્યાનો મામલો કાગડાપીઠ વિસ્તરેાયેલBaheramapura પોલીસ ચોકીની આસપાસ બન્યો બનાવ રાતે 10:00 વાગ્યાની આસપાસ બન્યો હતો હત્યાનો બનાવ 19 વર્ષીય યુવાન હિમેશ પરમારની ધારદાર હથિયારના ઘા ઝીંકી કરાઈ હત્યા હત્યા કયા કારણોસર કરવામાં આવી તે દિશામાં તપાસ હાથ ધરાઈ યુવાનના માતાપિતા, મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે આમ Gould શંકાસ્પદ વ્યક્તિઓના નામ સામે આવ્યા છે પરંતુ ચોક્કસ પુરાવા મળે ત્યારબાદ કાર્યવાહી કરી શકાય હાલમાં FSL ને સાથે રાખી તપાસ કરવામાં આવી રહી છે મૃત્ક યુવાન પોતાના વિહિકલ લઈને આ વિસ્તારમાંથી પસાર થતો હતો તે દરમિયાન બન્યો બનાવ મૃતક યુવાનના મૃતદેહને પીએમ અર્થે LG હોસ્પિટલ ખાતે ખસેડાયો પોલીસે અજાણ્યા shaxso સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી બાઈટ - ભગીરથસિંહ ગઢવી, DCP ZONE 6
0
comment0
Report
AKAshok Kumar
Feb 21, 2026 17:45:43
Junagadh, Gujarat:જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે ત્રીજી ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલના ત્રાસથી યુ ટ્યૂબરે ફિનાઇલ પીઘું અને 20 લાખની ખંડણી માંગી દુષ્કર્મના કેસમાં ફિટ કરાવવા ધમકી આપી હતી. મહાશિવરાત્રિ મેળામાં કીર્તિ પટેલે મરઘી કુંડમાં સ્નાન કરતા આ ઘટના વિષે વિવાદ વધ્યો છે. છેલ્લાં सात દિવસમાં ત્રીજી ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાતી હાલ ચકચાર મચી છે. યુ ટ્યૂબર અબજલ સિદા નામના યુવાને કીર્તિ પટેલ અને તેમના સાગરીતો વિરુદ્ધ ગુનાનું નોંધાવ્યું હતું. અબજલ સિદા સનાતન ધર્મમાં અતૂટ આસ્થા ધરાવે છે, જેના કારણે કીર્તિ પટેલના વીડિયો વિરોધ કરી વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા અને કીર્તિ પટેલના વ્યૂવર્સ ઘટાડવા માટે અબજલને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર ધમકી આપી હતી કે 20 લાખ રૂપિયાં ચૂકવવા નહીં તો તેને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરાવી દેવાશે. આ બનાવથી અબજલ ગભરાઈ ગયો અને ફીનાઇલ પી લેતા હોસ્પિટલમાં દાખલ हुआ. પોલીસની ટીમ કીર્તીના આશ્રયસ્થાનો પર તપાસ કરી રહી છે.
0
comment0
Report
Advertisement
Back to top