383001
હિંમતનગરમાં ફરજ સાથે બે ફરજ બજાવતી મહિલા
Himatnagar, Gujarat:સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં આજે એક શોભાયાત્રામાં ફરજ પરની મહિલા બે ફરજ બજાવતી જોવા મળી હતી. હિંમતનગરમાં આજે પર્યુષણ પર્વે જૈનોની શોભાયાત્રા નીકળી હતી જેમાં GRD માં ફરજ બજાવતી મહિલા શીતલ મકવાણા તે પોતાની બંદોબસ્તની ફરજ બજાવતી જોવા મળી હતી સાથે એક માતાની ફરજ બજાવતી જોવા મળી હતી.આમ એક સાથે બે ફરજ બજાવતી જોવા મળી હતી.બંદોબસ્તમાં દીકરાને સાથે રાખીને ફરજ બજાવતી જોવા મળી હતી.સલામ છે એક સાથે બે ફરજ બજાવતી મહિલા.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
कच्छ केrapर क्षेत्र में बिजली गिरने से दो युवकों की मौत, बारिश के बीच सतर्कता जरूरी
Sadhara, Gujarat:કચ્છ રાપર તાલુકામાં વીજળીનો કહેર 2 દિવસમાં 2 યુવકોના મોત આકાશી વીજળી પડતાં રાપર તાલુકામાં બે યુવકોનાં મોત બે અલગ-અલગ घटનાઓમાં 2 લોકોનાં મોત જીલાર વાંઢમાં બકરા ચરાવવા ગયેલો યુવકનું વીજળી પડતાં મૃત્યુ કેસાભાઈ તરસી કોળીનું સારવાર દરમિયાન મોત આડેસર ગામે વીજળી પડતાં જયંતિભાઈ ભવાનભાઈ પરમાર નામના યુવકનું મોત વરસાદી માહોલ વચ્ચે રાપર તાલુકામાં વીજળી પડવાની ઘટનાઓથી ચિંતા ડુંગર, ખેતર અને વાડી વિસ્તારમાં લોકોની સલામતી માટે અપીલ0
0
Report
मान्डवी में 7 इंच बारिश से जलभराव, पोस्टऑफिस परिसर पानी में डूबा, जनता परेशान
Sadhara, Gujarat:કચ્છ : માંડવીમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા પોસ્ટ офિસનું પરિસર તળાવમાં ફેરવાયું પોસ્ટના કામથી આવતા અરજદારોને ભારે હાલાકી ગોઠણસમા પાણી વચ્ચે કચેરી પહોંચવા લોકો મજબૂર બાઉન્ડ્રી વોલ અને ટેબલના સહારે લોકો પોસ્ટ કચેરીએ પહોંચ્યા પાણી ભરાવાથી અરજદારોની હાલાકી વધી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલો માંડવી પાલિકાની પ્રીમોન્સૂન કામગીરી સામે સવાલો સરકારી હોસ્પિટલના પરિસરમાં વરસાદી પાણી ફરી વળ્યાં0
0
Report
कच्छ के मंडवी में भारी बारिश, नागनाथ मंदिर क्षेत्र में पानी घुस गया
Sadhara, Gujarat: હવામાન ખાતાની આગાહી પ્રમાણે કચ્છમાં પણ આજે સચરાચર વરસાદ થઈ રહ્યો છે માંડવી માં સવારે બે કલાકની અંદર જ પાંચ ઇંચ જેટલો વરસાદ થયો હતો જેના પરિણામે માંડવી વિસ્તારના નાગનાથ મંદિર પાસેની સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા આ વિસ્તારની સોસાયટીમાં નાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે તો મહિલાઓ માટેની હોસ્પિટલ પણ આવેલી છે અને મોટો વિસ્તાર પાણીના ડૂબમાં ફસાયેલો છે0
0
Report
Advertisement
कच्छ में भारी बारिश, अंजार-गांधीधाम समेत कई इलाकों में भारी वर्षा
Sadhara, Gujarat:કચ્છ : * કચ્છ પર મેઘરાજા olemઘોળ * અંજારમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો * ભચાઉ અને ગાંધીધામમાં 5 ઈંચ વરસાદ નોંધાયો * મુન્દ્રામાં 4 ઈંચ તો ભુજમાં સાડા 3 ઈંચ વરસાદ નોંધાયો * લખપતમાં 3 ઈંચ વરસાદ નોંધાયો * અન્ય તાલુકાઓમાં 2 ઈંચ સુધી વરસાદ નોંધાયો * છેલ્લાં 24 (6 થી 6) કલાકમાં કચ્છમાં નોંધપાત્ર વરસાદ * રાત્રી દરમિયાન સમગ્ર કચ્છમાં વરસાદ વરસ્યો * કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો * પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ અને ભચાઉમાં વરસાદનું જોર વધું રહ્યું * સવારના 6 વાગ્યા સુધી કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં અવિરત વરસાદ * સારું વરસાદ વરસતા કચ્છમાં ખુશીનો માહોલ0
0
Report
दो किनारों वाली नदी से गांव के इमरान जुणेजा की खेती में नई उम्मीद
Sadhara, Gujarat:મોટી રાયણ માંડવી તાલુકાની રુક્માવતી નદી બે કાઠે વહતી થતા ગામ ના ખેડુ يوવાન ઇમરાન જુڻેજા એ ખુશી વ્યક્ત કરી માહિતી મુરઝાતી ખેતી ને આ પાણી ના લીધે નવું જીવન મળશે0
0
Report
द्वारका के समुद्र में अचानक तेज हवाएं, मछुआरों को समुद्र न जाने की सलाह
Dwarka, Gujarat:यात्राधाम द्वारकાના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. সাধারণ દિવસોની સરખામીને પવનની ગતિમાં અચાનક નોંધપાત્ર વધારો થવા પામ્યો છે, જેના કારણે દરિયામાં ભારે ઉછાળા અને કરંટ જોવા મળી રહ્યો છે. પવન હવામાન વિભાગ દ્વારા આગામી સમય માટે પણ વિશેષ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિ Ne ગંભીરતાથી લઈને વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વધારો દેવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી કોઈ નવો આદેશ કે સૂચના ન મળે, ત્યાં સુધી માછીમારીઓ કે નાગરિકોએ દરિયામાં ન જવું.0
0
Report
Advertisement
तूफान के बीच द्वारका मंदिर ने सुरक्षा को प्राथमिकता देकर ध्वजा को नीचे स्तम्भ पर चढ़ाया
Dwarka, Gujarat:VO 01 :- હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિ અને અબોટી બ્રાહ્મણોની સલામતીને ધ્યાનમાં રાખીને દ્વારકાના જગત મંદિરે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલી રહેલા ભારે પવન અને વરસાદ વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જગત મંદિરના શિખરને બદલે ધ્વજાજી નીચેના સ્તંભ પર ચડાવવામાં આવી છે. VO 02 :- મંદિર પર ધ્વજા ચડાવતી વખતે સેવકો કે અબોટી બ્રાહ્મણોના જીવનનું જોખમ ન સર્જાય તે માટે સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, જ્યાં સુધી સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય નહીં થાય, ત્યાં સુધી આગામી દિવસોમાં પણ ધ્વજાજી નીચેના સ્તંભ પર જ ચડાવવામાં આવશે. VO 03 :- કુદરતી આપત્તિ કે ખરાબ હવામાન સમયે ધાર્મિક પરંપરાઓ જાળવી રાખવાની સાથે-સાથે માનવજીવનની સુરક્ષાને પ્રાથમિકતા આપવી એ હંમેશાં આવકારદાયક પગલું રહ્યું છે. દ્વારકા મંદિર વહીવટી તંત્ર અને અબોટી બ્રાહ્મણ સમાજનો આ નિર્ણય તકેદારી અને સમજદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. હવામાન સામાન્ય થયા બાદ પુનઃ વિધિપૂર્વક શિખર પર ધ્વજારોહણ કરવામાં આવશે. સ્ટોરી :- જયદીપ લાખાણી, ZEE MEDIA,દેવભૂમિ દ્વારકા સ્ટોરી એપ્રુવલ :- વિશાલભાઈ FEED :- 1509ZK_DWK_MANDIR_DHVJ_AD0
0
Report
नवसारी में कार ने दो महिलाओं को टक्कर मारी, चालक पर भारी रोष
Navsari, Gujarat:નવસારીના તીઘરા 52 જિનાલય પાસે કાર અડફેટે બે મહિલાઓ ચઢતા એક ગંભીર ઘટના બની હતી. 52 જિનાલયથી દર્શન કરી પરત ફરી રહેલી એક વૃદ્ધા સહિત બે મહિલાઓને કાર સવાર મહિલાએ મારી ટક્કર નોંકી નાખી. વળાંક લઈ રહેલી કાર સામે અચાનક મહિલા આવી જતા ચાલક મહિલા ગભરાઈ અને 브ેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મુક્યો. એક્સિલેટર પર પગ મૂકતા જ બેકાબૂ બનેલી કારે રાહદારી બંને મહિલાઓને ફંગોળતા રસ્તા પર પટકાઈ. અકાયતના ઘટનાને પગલે જિનાલય બહાર ઉભેલા લોકોને દોડી આવ્યા. અકાયતમાં બંને મહિલાઓ ગંભીર રીતે ઘવાઈ, જેમાં 65 વર્ષીય વૃદ્ધાની તબિયત નાજુક બની હતી. અકાયતના CCTV ફૂટેજ આવ્યા સાથે ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં વાહનચાલકની બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો.0
0
Report
घी डेम के तट पर फंसे दो बूढ़े बैलों को चेरिटेबल ट्रस्ट ने सुरक्षित निकाला
Dwarka, Gujarat:खંભાળિયા તાલુકાના ઘી ડેમ વિસ્તારમાં એક કરુણ અને સંવેદનશીલ ઘટના સામે આવી છે. ઘી ડેમના છેવાડે આવેલા તળાવમાં પાણીની આશાએ ઉતરેલા બે વૃદ્ધ બળદો અચાનક ઊંડા કાદવ‑કીચડમાં ગરકાવ થઈ ગયા હતા. કાદવ એટલો ગાઢ હતો કે બંને બળદો માટે જાતે બહાર નીકળવું તદ્દન અશક્ય બની ગયું હતું અને તેઓ ગંભીર સ્થિતિમાં મુકાઈ ગયા હતા. આ કરુણ દ્રશ્ય સ્થાનિક માલધારીના ધ્યાને வந்து તેમણે તાત્કાલિક 'એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ'ની ટીમને બનાવ અંગે જાણ કરી હતી. घटनાની ગંભીરતા સમજીને ટ્રસ્ટની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. 팀 દ્વારા દોરડાંની 도움થી ભારે જહેમત ઉઠાવી કલાકોની મહેનત બાદ બંને બળદોને કાદવમાંથી સળંગ અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કાદવમાંથી મુક્ત કર્યા બાદ બંને બળદોને જરૂરી primaray સારવાર અને સંભાળ પૂરી પાડવામાં આવી હતી. સમયસર હાથ ધરાયેલા આ સફળ રેસ્ક્યુ ઓપરેશનના કારણે બે વૃદ્ધ બળદોનો આબાદ બચાવ થયો હતો અને તેમણે નવજીવન મળ્યું હતું.0
0
Report
Advertisement
zone 7 के 23 टीमों के साथ 300+ आरोपियों के घर चेकिंग और संयुक्त दबिश
Ahmedabad, Gujarat:હલમાં ચાલી રહેલા ગણેશ ચતુર્તિ પર્વ અને હવે આવનાર નવારાત્રી પર્વને લઈને પોલીસ એક્શન મોડમાં ઝોન 7 ના 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પેશ્યલ કોમ્બિનગ નું આયોજન 300 થી વધુ આરોપીઓના લિસ્ટ સાથે ઘરે ચેકીંગ અને કોમ્બિનગ હાથ ધરાયુ જુહાપુરા સહિત અલગ અલગ સ્થળે તપાસ માટે 23 જેટલી ટીમમાં 200 થી વધુ પોલીસ કર્મી ચેકીંગમાં લાગ્યા આરોપી પાસે છરી કે અન્ય કોઈ વસ્તુ મળે અને સરેન્ડર થાય તો અન્ય કોઈ કાર્યવાહી નહિ કરાય જોકે આરોપી પાસે કઈ શંકાસ્પદ પડે અને સહકાર ન આપે તો કાયદાકીય પગલા આરોપી સામે ભરવાની ઝોન 7 dcp એ કરી વાત તહેવાર સમયે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટેનો પ્રયાસ આ સાથે જ આરોપીઓ સામે કાર્યવાહી થઈ શકે તે માટેનો પણ પ્રયાસ જુહાપુરમાં સંકલિત નગર સહિત વિવિધ વિસ્તારમાં હાથ ધરાયુ ચેકીંગ ચેકીંગના અંતે પોલીસ કાર્યવાહી અંગેના આંકડા કરશે જાહેર 121 શિવમ વર્મા. Dcp. ઝોન 70
0
Report
राजस्थान चुनाव परिणामों पर गुजरात भाजपा का दावा: अनिल पटेल ने जनता का समर्थन कहा
Gandhinagar, Gujarat:ગાંધીનગર ગુજરાતમાં રાજ્ય નિકટના નીતિ પ્રશ્નો પર કાલના મુદ્દા, રાજસ્થાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પર ગુજરાત ભાજપનું નિવેદન રાજસ્થಾನದ જનતાએ ફરી ભાજપ પર વિશ્વાસ મૂક્યો: ડૉ. અનિલ પટેલ મોદીનો વિકાસકાર્યોને જનતાનું સમર્થન મળ્યું: ભાજપ ગામ, ગરીબ અને ખેડૂતલક્ષી કામગીરીને જનતાએ સ્વીકારી: ડૉ. અનિલ પટેલ ભજનલાલ સરકારની કામગીરીને ચૂંટણીમાં જનસમર્થન મળ્યું: ભાજપ કોંગ્રેસ અને રાહુલ ગાંધીના ‘આભાસી કાર્યક્રમો’ પર ભાજપનો પ્રહાર ‘કોંગ્રેસની આભાસી રાજનીતિ કોટામાં ધરાશાયી થઈ’ — ડૉ. અનિલ પટેલ યુવાનો સહિત જનતાએ ભાજપને સમર્થન આપ્યું હોવાનો દાવો ‘વન સ્ટેટ, વન ઇલેક્શન’ અભિગમને જનતાનું સમર્થન: ભાજપ स्थानीय स्वराजની ચૂંટણીમાં અગાઉ કરતાં વધુ જનસમર્થન મળ્યું હોવાનો દાવો0
0
Report
गुजरात कांग्रेस के अंदरूनी संघर्ष पर भाजपा का बड़ा हमला, अनिल पटेल ने दिया जवाब
Gandhinagar, Gujarat:ગાંધીનગર ગુજરાત કોંગ્રેસના આંતરિક વિખવાદ પર ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલનો મોટો પ્રહાર કોંગ્રેસમાં સ્થાપનાકાળથી જ અંદરોઅંદર ખેંચતાણ ચાલી રહી છે’ કોંગ્રેસ પરિવાર આધારિત પાર્ટી હોવાથી આવા બનાવો સ્વાભાવિક’ — ડૉ. અનિલ પટેલ કોંગ્રેસ ગમે તેટલા પ્રયત્નો કરે, ગુજરાતની જનતા કોંગ્રેસને સમર્થન આપવાની નથી’ ગુલાબસિંહ રાજપૂત સહિતનું સ્થાનિક રાજકારણ કોંગ્રેસનો આંતરિક મામલો: ભાજપ ગુજરાતમાં કોંગ્રેસને ક્યારેય સફળતા મળવાની નથી’ — ડૉ. અનિલ પટેલ રાહુલ ગાંધીના ગુજરાતમાં કોંગ્રેસના મજબૂત પ્રદર્શનના દાવા પર ભાજપનો પ્રહાર ત્રણ-ચાર મહિના પહેલાંની સ્થાનિક स्वराजની ચુનૈમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્માના નેતૃત્વને સમર્થન આપ્યું: ભાજપ0
0
Report
Advertisement
गांधीनगर में महिला पुलिस कर्मी ने आत्महत्या की, जांच जारी
Gandhinagar, Gujarat: ગાંધીનગરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનું આપઘાતથી મોત સેક્ટર-3ડીના મકાનમાંથી પंखા સાથે લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો, સેક્ટર-7 போலீઝ તપાસ શરૂ કરી Gandhiनगरના સેક્ટર-3ડી વિસ્તારમાં રહેતી અને અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી 28 વર્ષની મહિલા લોકરક્ષક કોન્સ્ટેબલ જ્હાનવીબેન અનિલભાઈ ડાભીએ આપઘાત કરી લેતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. જ્હાનવીબેન પોતાના જ રૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. બનાવ અંગે જાણ થતાં સેક્ટર-7 પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. નાઈટ ડ્યુટી બાદ ઘરે પરત આવ્યા હતા મળતી માહિતી મુજબ જ્હાનવીબેન અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં લોકરક્ષક કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. 14 સપ્ટેમ્બરે તેઓ નાઈટ ડ્યુટી પર હતા અને ફરજ પૂર્ણ કર્યા બાદ ગાંધીનગરના સેક્ટર-3ડી ખાતે આવેલા પોતાના નિવાસસ્થાને પરત ફેર્યા હતા. ત્યારબાદ તેમણે આત્યંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. રૂમમાંથી પ્રતિસાદ ન મળતાં પરિવારને શંકા મોડી રાત સુધી જ્હાનવીબેન રૂમની બહાર ન આવતા પરિવારજનોને શંકા ગઈ હતી. પરિવારજનોએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. જેથી આસપાસના લોકોની મદદથી રૂમમાં પ્રવેશ કરી તપાસ કરતાં જ્હાનવીબેન પંખા સાથે દુપટ્ટા વડે ગળाफાંસો ખાધેલી સ્થિતિમાં મળી ગઈ હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા સેક્ટર-7 પોલીસની ટીમ તરત સ્થળ પર પહોંચી હતી. પોલીસ મૃતદેહને નીચે ઉતારી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી અને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ખસેડ્યો હતો. મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળ્યો સેક્ટર-7 પોલીસના પીઆઇ એ.જી. સોલંકીના જણાવ્યા મુજબ, જ્હાનેવી ભાડાના મકાનમાં રહેતા હતા. તેમનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળ્યો હોવાથી આશરે દોઢથી બે દિવસ અગાઉ આપઘાત કર્યો હોવાની પ્રથમ અનુમાન વ્યક્ત કરવામાં આવી છે. જોકે, মৃত্যના ચોક્કસ સમય અને અન્ય વિગતો માટે FSLની મદદ લેવામાં આવી રહી છે. આપઘાતનું કારણ હજુ અકબંધ પોલીસની પ્રાથમિક તપાસમાં જ્હાનવીના પૂર્વે ડિવોર્સ થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. તેમના પિતાનું અવસાન થઈ ચૂક્યું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે, જ્યારે માતાએ અન્યત્ર લગ્ન કર્યા હોવાની માહિતી મળી છે. જે પહેલીવાર આ રીતે પગલું ભર્યું તેના કારણ હજુ સ્પષ્ટ નહોતા. પોલીસ દ્વારા પરિવારજનો ઉપરાંત જ્હાનવીના મિત્રો અને સહકર્મીઓની પૂછપરછ ચાલી રહી છે. મોબાઇલ ફોન અને અન્ય બાબતોની તપાસ કરીને આપઘાત પાછળનું કારણ જાણવા પ્રયાસ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ સક્રિય હતા જ્હાનવી სოციალურ મીડિયા પર સજાગ હતા. તેમના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 25 હજારથી વધુ ફોલોઅર્સ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે સોશ્યલ મીડિયાસહિતે અન્ય પાસાંની તપાસ કરવા હાથધરી છે. આ બનાવની તપાસ હેડક્વાર્ટરના સહકર્મીઓ તથા મારા વૃત્તિને પણ પ્રભાવી નક્કી કરવા માટે ચાલુ છે. રૂમમાંથી દુર્ગંધ આવતા માગણમાર્ગે ચાર તરફ તપાસ ચાલી રહી છે. હાલ કોઈ સુસાઇડ નોટ મળી નથી આવી. અંતિમ ક્રિયા પછી પરિવારની વિગતે પૂછપરછ કરવામાં આવશે.0
0
Report
आनंद अस्पताल में इलाज के दौरान महिला रोगी के गहने चुराने वाला नर्स गिरफ्तार
Anand, Gujarat:એન્કરઃ આણંદની માં હોસ્પિટલ સારવાર હેઠળ રહેલા દર્દીઓનાં સોનાં દાગીનાની ચોરી થવાનાં બનાવમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં ચોરી કરનાર હોસ્પીટલના મેલ નર્સની ધરપકડ કરી ચૂકી હતી. ચોરીમાં ગયેલો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી થઈ હતી. ઘટના પ્રમાણે આણંદ શહેરમાં કલ્પના ટોકીઝ પાસે આવેલી માના હોસ્પિટલમાં ડીલક્સ રૂમમાં સારવાર હેઠળ રહેલા મહિલા દર્દીના હાથમાંથી અસલી સોનાની બંગડીઓ કઢાઈને નકલી બંગડીઓ પહેરાવી દેવાના પ્રયાસની વાત સામે આવી હતી. હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતો યુvaક શંકાસ્પદ રીતે ગેરહાજર હતો, જેને પોળીસે અટકાવીને દાગીના કબૂત રાખીને પૂછપરછમાં ચોરીની કબૂલાત મેળવેલી. સારવાર દરમિયાન દર્દી ચંપાબેન સત્યવ્રતભાઈ પટેલ માણેલા ઓપરેશન બાદ બેભાન હાલતમાં છે અને ડીલક્સ રૂમ નંબર-૨માં દાખલ હોવાનો આજ-નો દિવસની માહિતી મળી છે. doctor વિજય મેકવાને તપાસ દરમિયાન કેટલીક સોનાની બંગડીઓની ગાયબીસી નોંધાવી હતી. કેયુર પ્રજાપતિએ મહિલા દરમિયાનના દાગીના કાઢી નકલી ઘડિયાળો જેવી મળતી બંગડીઓને પહેરાવી દેવાાનો પ્રયાસ કર્યો હતો, જે પહેલાથી ડોક્ટર દ્વારા ઝડપી લેવામાં આવ્યો. આ ઘટનાને પગલે હોસ્pitalના અન્ય સ્ટાફના દાગીના ચોરીને લઈ તપાસ બેંચાઈ હતી. جولાઈ-ઑગસ્ટમાં હોસ્pitalના કર્મચારેી પાર્વતીબેન ગોવિંદભાઈ સોલંકીના લોકરમાંથી રૂ. ૨૫ હજારની કિંમતની સોનાની કડીઓ અને રૂ. ૩૦ હજારના મંદળસૂત્ર ચોરી હોવાની તારણ મળી આવ્યું હતું. આ ટીપિયોમાં પણ કેયુર પ્રજાપતિએ શંકાસ્પદ સ્થિતિમાં પોતાનું નામ આપ્યું હતું. દર્દીના દાગીના અને હોસ્pital કર્મચારીના દાગીના મળી કુલ રૂ. ૧.૯૦ લાખની ચોરી અંગે હોસ્પિટલના સંચાલક ડોક્ટર વિજય મેકવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પુરી તપાસમાં આણંદ શહેર પોલીસે કેયુર પ્રજાપતિની ધરપકડ કરી હતી અને પોલીસે ગુનાની કબૂલાત મેળવી હતી. આણંદ શહેર પોલીસ થકી દાગીનો મુદ્દામાં કબૂલાતના આધારે વધુ તપાસ ચાલી રહી છે અને દાગીના કબજે કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કિસ્સાએhospital સુરક્ષા વ્યવસ્થાની સમલંગી પર સવાલો ઊભા કર્યા છે.0
0
Report
15 अक्टूबर से UPI शुल्क बदलाव: पेट्रोलपंप, रेलवे और मोबाइल रिचार्ज पर चार्ज लागू
Ahmedabad, Gujarat:અમદાવાદ આગામી 15 ઓક્ટોબરથી upi પેમેન્ટ ચાર્જમાં થશે બદલાવ બદલાવને લઈને આમ જનતા પર રહેશે આર્થિક ભાર પેટ્રોલ પમ્્પ. રેલવે અને મોબાઈલ રિચાર્જ upi ટ્રાન્જેક્શનમાં હવે ચૂકવવો પડશે 0.04 ટકા ચાર્જ 2 હજાર ઉપરના ચાર્જ પર ચુકવવા પડશે 5 રૂપિયા ચાર્જ Upi ચાર્જ ને લઈને z 24 કલાકે જાણી શહેરીજનોની પ્રતિક્રિયા પેટ્રોલ પમ્પ પર આવતા કાર ચાલક અને માલિકોની જાણી પ્રતિક્રિયા દરેક લોકોએ આપ્યા અલગ અલગ મત જો કે આ ચાર્જ ન લાગવો જોઈએ એવો એક મત જોવા મળ્યો Upi ટ્રાન્જેક્શનમાં ચાર્જ વસુલતા ઓનલાઈને પેન્મેન્ટ ઘટશે અને લોકો કાર્ડ કે કેસ તરફ વળશે તો કેટલાકે 1500 અને 1500 કરીને કે 2000 નીચે ના પેમેન્ટ થી ટ્રાન્જેક્શન્સ કરશે તેમ განაცხადა આ નિર્ણયથી સરકારને લાભ અને પ્રજાને હાલાકી પડવાની પણ કરી વાત આ નિર્ણયથી વ્હાઇટના બદલે બ્લેક ટ્રાન્જેક્શન વધવાની પણ લોકોએ કરી વાત આ નિર્ણયથી જે લોકો ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા ટેવાયા તેમને અસર પડશે પહેલા સરકારે ઓનલાઈન ટ્રાન્જેક્શનની ટેવ પાડી અને હવે ચાર્જ લેશે તો કેટલાકે ચાર્જ પોશાશે તેવી કરી વાત જોકે મોટા ભાગના લોકોએ ચાર્જ ન લેવો જોઈએ તો કેટલાકે 10 હજાર પર ચાર્જ લેવાવીની કરી વાત0
0
Report
Advertisement
