383001
હિંમતનગર માં 111 મટકી ફોડી જન્માષ્ટમીની ઉજવણી કરાઇ
Himatnagar, Gujarat:હિંમતનગર ના મોતીપુરા વિસ્તારની શારદાકુંજ સોસાયટીમાં શિવ શક્તિ યુવક મંડળ દ્વારા સતત 27 માં વર્ષે જન્માષ્ટમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવકોએ સ્થાનિકોના સહયોગ દ્વારા સોસાયટીઓમાં 111 મટકી બાંધવામાં આવી હતી.સોસાયટીના ચોકમાંથી ડીજે સાથે શોભાયાત્રા યોજાઈ હતી.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सिंदूर नदी में अज्ञात युवती का शव: आरोपित के खिलाफ ताबड़तोड़ प्रदर्शन
Hazaribagh, Jharkhand:बीते कल कोर्रा थाना क्षेत्र अंतर्गत सिंदूर पंचायत भवन के समीप सिंदूर नदी मे एक अज्ञात युवती का शव मिलने से इलाके में सनसनी फैल गई थी । शव को एक चरवाहे ने देखा और उन्होंने अपने क्षेत्र के पंचायत समिति सदस्य नीलम देवी के पति को सुचना दिया उन्होंने तुरंत अपनी पत्नी को जानकारी दिया उसके बाद उनको पत्नी ने तुरंत कोर्रा थाना पुलिस को सूचना दी थी बता दें की शव काफी छत-विपत्ति परिस्थिति मे थी l बता दें की शव की पहचान उत्तर प्रदेश से खिलौने बेचने आए व्यक्ति की बेटी के रूप में हुई थी जो पिछले ५ दिनों से लापता थी बताया जा रहा है की एक व्यक्ति पर शक है जिसके बारे में पुलिस को इसकी सूचना दी गई है जिसको लेकर अबतक कोई करवाई नहीं हुई है जिससे लोगों में रोष व्यवत है वे आज झंडा चौक जाम कर प्रदर्शन कर रहे हैं उन्हें समझाने हेतु सदर विधायक ने मौके पर पहुंचे उन्होंने लोगों को समझाने का प्रयास किया है उन्होंने बताया कि झारखंड सरकार खाली कोयले और बालू के तस्करी में लिप्त हैं उनका लॉ एंड ऑर्डर पर कोई ध्यान नहीं है l तत्काल उन्हें मामले का निष्पादन करना चाहाइये0
0
Report
शाजापुर में भाजपा जिलाध्यक्ष रवि पांडे के गाली-गलौज वाले वीडियो वायरल
Shajapur, Madhya Pradesh:शाजापुर जिले के मक्सी में शहरी हाईवे चौड़ीकरण के दौरान भाजपा जिलाध्यक्ष डॉ रवि पांडे का एक वीडियो वायरल हो रहा है। यह वीडियो दस से पंद्रह दिन पुराना बताया जा रहा है। चौड़ीकरण के निर्माण कार्य के दौरान इस वीडियो में भाजपा जिलाध्यक्ष पांडे वहां कार्य कर रहे कर्मचारी और मजदूरों को काम करने से रोकते हुए गाली-गलौज कर रहे हैं। निर्माण कार्य में लगे कर्मचारी और मजदूरों से कह रहे हैं ठेकेदार पांडे से कहो मुझसे मिलें,तब तक कोई काम नहीं होगा। इस वीडियो में सुनिए जिलाध्यक्ष पांडे चलो हटाओ यहां से,तुम्हारा ठेकेदार आएंगा,तब काम होगा। तुरंत ऐहटाओ यहां से, तुरंत हटाओ, नहीं तो बंद करवा दूंगा,.... गाली..तुम्हारा ठेकेदार आएंगा, उसके बाद ही बात होगी। लगाओ पांडे को फोन। एक चीज भी मत हटा देना,मेरी अनुमति के बिना। ए कौन है,एक चीज को भी हटा दिया तो पहले मारूंगा.. गाली देते हुए... बंद करवा दूंगा.. गाली.. बुलाओ पांडे को, तुम्हारे बाप का राज है। पांडे से कहना मिले मुझसे... गाली। भाजपा जिलाध्यक्ष गाली गलौज करते हुए वीडियो में साफ नजर आ रहे हैं। जिलाध्यक्ष ने वहाँ चल रही मशीन और निर्माण कार्य को रूकवा दिया。0
0
Report
बालोद कलेक्ट्रेट घेराव: आदिवासी समाज के विरोध में अवैध कब्जे के मुद्दे पर भारी प्रदर्शन
Raipur, Chhattisgarh:बालोद छत्तीसगढ़ के बालोद जिले में इस बार कुछ ऐसा हुआ है जो इससे पहले कभी नहीं हुआ था दरअसल जिले की दोंदी लोहारा विकासखंड के रिजर्व फॉरेस्ट तुएगोंदी क्षेत्र में अवैध अतिक्रमण के मामले को लेकर सर्व आदिवासी समाज द्वारा आज बालोद कलेक्ट्रेट का घेराव किया गया सबसे पहले तो प्रशासन द्वारा बनाए गए ट्रिपल लेयर सुरक्षा बैरिकेडिंग को तोड़कर समाज के लोग आगे बढ़े और कलेक्ट्रेट का मुख्य द्वार ध्वस्त करते हुए परिसर में दाखिल हुए इसके बाद से परिसर के सामने ही बैठकर प्रदर्शन करने लगे और वहीं माइक चालू कर भाषण बाजी शुरू हो गई वे कलेक्टर से मिलने की मांग लेकर अड़े हुए थे लेकिन कलेक्टर वहां नहीं पहुंची तो ठीक शाम होते ही आदिवासी समाज के लोगों ने कलेक्ट्रेट परिसर में ही चूल्हा जलाकर खाना बनाना शुरू कर दिया जिसके बाद से विवाद और भड़क गया पुलिस के एक निरीक्षक ने चूल्हे में पानी डाल दिया तो इस दौरान तनातनी की स्थिति निर्मित हुई और कई महिलाओं और पुलिस कर्मियों के बीच झड़प जैसी स्थिति भी यहां पर देखने को मिली पुलिस की लाठियां को समाज के लोगों ने खींच लिया बालोद में पहली बार किसी प्रदर्शन में वाटर कैनन का उपयोग किया गया है। सर्व आदिवासी समाज के प्रमुख तुका राम कोर्राम ने बताया कि ग्राम सभा में लिया गया फैसला का यहां पर अवहेलना किया जा रहा है वर्ष 2019 से प्रशासन को इस पूरे मामले से अवगत कराया जा चुका है लेकिन पुलिस बाबा बालक दास के ऊपर किसी तरह की कोई कार्रवाई नहीं कर रही है बाबा बालक दास पहले बालक बनकर आए थे भिक्षा मांगने का काम करते थे लेकिन आज वह अवैध कब्जाधारी बनकर बैठे हुए हैं एक करोड़ 25 लख रुपए की लागत से वहां पर निर्माण कार्य हो रहा है जिसकी अनुमति किस लिया गया है वह एक रिजर्व फॉरेस्ट एरिया है और इस जगह पर अवैध निर्माण किया जा रहा है जिसे हम लोग विरोध कर रहे हैं बाबा बालक दास के ऊपर पहले से ही मेट्रो सिटी एक्ट के तहत अपराध पंजीबद्ध है तो उनको आखिर प्रशासन द्वारा क्यों गिरफ्तार नहीं किया जा रहा है। क्या कहता है समाज ग्राम सभा की अनुमति के बिना पारंपरिक सीमा क्षेत्र में हो रहे कथित अवैध कब्जे, खनन और निर्माण कार्यों के विरोध में आज यानी 1 जून 2026 को 'सर्व आदिवासी समाज' जिला-बालोद द्वारा कलेक्टर कार्यालय के सामने उग्र धरना-प्रदर्शन किया जा रहा है। जानिए क्या है पूरा मामला: ग्राम तुएगोंदी थाना मंगचुवा) के ग्रामीणों और ग्राम सभा के सदस्यों ने अपनी पारंपरिक सीमाओं के भीतर हो रहे जल, जंगल, जमीन पर अवैध कब्जे, खनन और निर्माण कार्यों को लेकर पहले भी प्रशासन को शिकायतें भेजी थीं। आरोप है कि संबंधित स्थल पर धार्मिक और सांस्कृतिक गतिविधियों के नाम पर आदिवासी समुदाय की आस्था और पारंपरिक देवी-देवताओं के पवित्र स्थानों को भारी क्षति पहुँचाई जा रही है। आदिवासी समाज का कहना है कि ग्राम सभा द्वारा लगातार विरोध किए जाने के बावजूद वहां पर निर्माण कार्य और विभिन्न धार्मिक आयोजन धड़ल्ले से जारी हैं, जो ग्राम सभा के संवैधानिक अधिकारों और कानूनन प्रदत्त प्रावधानों का सीधा उल्लंघन है। बाइट - तुका राम कोर्राम, अध्यक्ष0
0
Report
Advertisement
बीपीएससी TRE-4 नोटिफिकेशन की मांग पर बेरोजगार युवाओं का आक्रोश मार्च
Saharsa, Bihar:सहरसा से खबर के अनुसार बीपीएससी TRE-4 शिक्षक बहाली को लेकर लंबे समय से नोटिफिकेशन जारी नहीं होने एवं पूर्व निर्धारित डेढ़ लाख सीटों में लगातार कटौती किए जाने के विरोध में सैकड़ों छात्र-छात्राओं ने बेरोजगार आक्रोश मार्च निकाला. आक्रोश मार्च जिला परिषद प्रांगण से प्रारम्भ होकर डीबी रोड, थाना चौक, वीर कुंवर सिंह चौक, रविदास चौक, चंद्रशेखर आजाद चौक, अंबेडकर चौक होते हुए इंदिरा चौक के रास्ते कलेक्ट्रेट पहुंचा, जहां प्रदर्शनकारियों ने अपनी मांगों को लेकर जमकर प्रदर्शन और नारेबाजी की वहीं प्रदर्शनकारियों ने जिलाधिकारी के माध्यम से मुख्यमंत्री, बिहार सरकार के नाम मांग पत्र सौंपा. मार्च में शामिल अभ्यर्थियों एवं युवाओं ने सरकार के खिलाफ जोरदार नारेबाजी करते हुए कहा कि बिहार के लाखों छात्र-छात्राएं बीपीएससी TRE-4 शिक्षक बहाली अधिसूचना का लंबे समय से इंतजार कर रहे हैं, लेकिन अब तक नोटिफिकेशन जारी नहीं किया गया है. इससे अभ्यर्थियों में भारी निराशा एवं आक्रोश व्याप्त है. प्रदर्शनकारियों की प्रमुख मांगे थी कि बीपीएससी TRE-4 का नोटिफिकेशन अविलंब जारी किया जाए, पूर्व निर्धारित डेढ़ लाख सीटों पर शिक्षक बहाली सुनिश्चित की जाए, बीपीएससी TRE-4 में PT एवं Mains की बाध्यता समाप्त की जाए और आंदोलनरत लगभग पांच हजार छात्रों पर दर्ज मुकदमे वापस लिए जाएं.0
0
Report
जसदण नगरपालिका वार्ड-1 में भाजपा महिला सदस्य के पति पर हमला; पट्टीदार समाज की मांग
Jasdan, Gujarat:જસદણ : પાલિકા કર્મચારીઓના હુમલાના વિરોધમાં પાટીદાર સમાજનું આવેદનપત્ર જસદણ નગરપાલિકાના પટ આંગણામાં બે દિવસ પહેલાં વોર્ડ નંબર-1ના ભાજપના મહિલા સભ્યના પતિ પર પાલિકાના બે કર્મચારીઓ અને તેમના સાગરિતો દ્વારા થયેલા જીવલેણ હુમલાના બનાવને લઈને પાટીદાર સમાજમાં ભારે રોસ ફેલાયો છે.આ ઘટનાના અનુસંધાને જસદણના લાતી પ્લોટ ખાતે પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા ખાસ હાજર રહ્યા હતા.બેઠક બાદ લાતી પ્લોટથી सेवાસદન સુધી પાટીદાર સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં જોડાયેલા લોકોએ જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આરોપી કર્મચારીઓને તાત્કાળ સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.પાટીદાર સમાજના આગેવાનોનું કહેવું છે કે જો आगामी ચૂંટણીના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના પરિવારજનો પર જ હુમલા થતા હોય, તો સામાન્ય પ્રજાની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.સમગ્ર મામલે જસદણ પોલીસાએ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને ત્રણેયની ધરપકડ પણ કરી હતી. જોકે હાલ ત્રણેય આરોપીઓ જામીન પર મુક્ત હોવાનું જાણવા મળ્યું છે.આવેદનપત્રમાં સમાજે પોલીસ તંત્રને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો આરોપીઓ સામે યોગ્ય અને કડક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાંથી પાટીદારો પરિવાર સાથે જસદણ ખાતે એકત્રિત થશે. બાઈટ : દિનેશ બાંભણિયા (પાટીદાર આગેવાન) બાઈટ : હરેશભાઈ ઠોળિયા (જસદણ નગરપાલિકા વોર્ડ નંબર-1 સભ્યના પ્રતિનિધિ અને ભોગ બનનાર)0
0
Report
पाडरा के मुवाल गाँव में राजेंद्रसिंह પાઢियार का शानदार सम्मान के साथ सेवानिवृत्ति स्वागत
Vadodara, Gujarat:વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુવાલ ગામે ભારતીય સેનામાં 20 વર્ષ સુધી ગૌરવપૂર્ણ સેવા આપનાર જવાન રાજેન્દ્રસિંહ ડાહ્યાભાઈ પઢીયારના સેવા નિવૃત્તિ પ્રસંગે ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના વતનપરત ફરેલા જવાનનો ગામલોકો, પરિવારજનો અને પૂર્વ સૈનિકો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત માતાની રક્ષાં માટે બે દાયકાથી વધુ સમય સુધી ભારતીય સેનામાં ફરજ બજાવનાર રાજેન્દ્રસિંહ પઢીયાર સેવા નિવૃત્ત થતા સમગ્ર મુવાલ ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. ગામમાં તેમના સન્માનમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા. ખાસ કરીને પોતાના પિતાના સેવાનિવૃત્તિના અવસરે તેમના દીકરીએ અનોખી રીતે સન્માન વ્યક્ત કરી પિતાનું સ્વાગત કર્યું હતું, જે ઉપસ્થિત સૌ માટે ભાવુક ક્ષણ બની હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નિવૃત્ત આર્મી જવાનો પણ હાજર રહ્યા હતા. તેમણે રાજેન્દ્રસિંહ પઢીયારની દેશસેવાના બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી. swallowed સ્વાગત સમારોહ બાદ ભव्य શોભાયાત્રાનો યોજાયો હતો. આ શોભાયાત્રા મુવાલ ગામેથી પ્રસ્થાન કરી કારેલી મુકામ સુધી પહોંચી હતી, જેમાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ઉલેખનીય છે કે રાજેન્દ્રસિંહ પઢીયારના ધર્મપત્નी દક્ષાબેન પઢીયાર પણ પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓ પણ સમાજની સુરક્ષા અને સલામતી માટે પોતાની જવાબદારી નિભાવાવી રહ્યા છે. એક જ પરિવારમાં દેશસેવા અને જનસેવાની બે મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવતા હોવાને કારણે સમગ્ર વિસ્તાર તેમના પરિવારમાં ગૌરવ જોવા મળે છે0
0
Report
Advertisement
कमलेश पटेल की पहल: गरीब बच्चों को किताबें दान, खरीदी नहीं
Ahmedabad, Gujarat:અમદાવાદ એએમસી સ્ટેન્ડિગ કમિટી ચેરમેન કમલેશ પટેલની પહેલ બુકે નહીં બુક લઈને આવો એએસએમી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલની મોટી પહેલ કાર્યકર્તાઓ , શુભેચ્છકો સ્ટેન્ડિગ કમિટી ચેરમેનનો અનુરોધ શુભેચ্ছાઓ માટે ફુલના બુકે ન લઇને આવું શુભેચ્છા આપવી હોય તો બુકે નહી પણ બુક આપવી અહી ભેટ સ્વરૂપે મળતી બુકનો ઉપયોગ ગરીબ બાળકોને અપાશે સ્કૂલ બોર્ડનાં બાળકોને ભેટમાં બુકો અપાશે ઓફિસ બહાર પણ ભેટ અસ્વીકારનો પોસ્ટર લગાવ્યો બાઇટ : કમલેશ પટેલ,ચેરમેન -સ્ટેન્ડિંગ કમિટી , એએમસી0
0
Report
जामनगर बायपास के रेस्टोरेंट में भीषण आग, दमकल की टीम ने काबू पाया
Jamnagar, Gujarat:જામનગર બાયપાસ પાસે આવેલી રેસ્ટોરન્ટમાં આગ જામનગર બાયપાસ નજીક આવેલી ચાચા ભતીજા નામની રેસ્ટોરન્ટમાં આગની ઘટના રેસ્ટોરન્ટના કિચનમાં અચાનક આગ ભભૂકી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોચી ફાયર કર્મચારીએ આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી આગના કારણે રસોડામાં રહેલી તમામ વસ્તુઓ બળીને ખાખ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી0
0
Report
जामनगर पहुँचीं टिफनी ट्रंप, अमेरिकी राष्ट्रपति की बेटी गुजरात दौरे की शुरूआत
Jamnagar, Gujarat:ડોનાલ્ડ ટ્રમ્પની મોટી પુત્રી ટિફની 트મ્પનું જામનગરમાં આગમન.. અમેરિકાના રાષ્ટ્રપતિની પુત્રી ભારત પ્રવાસે આવી છે આજે ગુજરાતના પ્રવાસે આવતા જામનગરના એરપોર્ટ પર આગમન થયું અંબાણી પરિવારના ખાસ મહેમાન બનીયા, વનતારાની લેશે મુલાકાત..0
0
Report
Advertisement
जामनगर जीजी अस्पताल में घूमते कुत्ते: मरीजों की सुरक्षा खतरे में
Jamnagar, Gujarat:jamnagarni ji.G.J. hospitalmane phari ekvaar rakhatta shvaanno muddo charchama aavyo chhe. hospitalna vibhinn vibhagonma shvaanno na aan ta pharoa no video social media par viral thata padhaariyone ane temna parijanooni suraksha mahetvapoorn prashno uthavya chhe. khaas karine raathri na samay shvaano taolaa banavi hospital parisaroma firiya rahya hova na drashyo joavaya chhe. visho : 01 saharathe sabse moti sarvajanik... hospitalma shvaanno rakhatata prashno varshotthi yathavat rahe chhe. video ma hospitalna cash bhari include thaata anya vibhagonma shvaan nirbhay rite firi rahya hova nujo chhe. hospitalma ilaj maate avta rogi, temna sagda-sambandhi ane staff mate aa sthiti chintajanak bani chhe. raathina samay shvaano na tola hospital parisaroma aatank machavata hovano aarop chhe. biji tarap localma aa charcha chhe ke raathina samay suraksha vyavstama khami chokha chhe ane security karmachario purti asarakarak rite dekhrekh rakhta nathi. jo rakhatta shvaan koi rogi ke mulakatinee nuksaan pahochade to tena jawabdaari kon lese evo prashno loko uthavi rahe chhe. visho : 02 hospitalnat sthatadhisho na kahyya anusar hospitalma suraksha maate gardhani vyavastha karva ma aavi chhe. to pan hal purani hospital na navini kartan nu kaam chalatu hoi tethi anek darvaaja khula rahe chhe. jenathi shvaan parisaroma praveshy jaye chhe. aapda ma Jamnagar Municipality ne pan anek vakhat janva ma aavyu chhe. hospital tantra no kehvu chhe ke GJ hospital mathi rakhatta shvaano ne pakadva mate Jamnagar Municipality ne lekhit ane maukhik prastaavomao lekho aapiya che, pan matthe sudhi asarakarak prakarri na thaay chhe. visho : 03 Jamnagar Municipality na nagarsevikoone pan aa mudde upar hospital tantra ane nagarsevikaoone jawabdar ganavi tatkaal pagaL bhareva maanga kari che. temnu kehvu chhe ke darroj hajaaro loko rogi banne hospital ma aave chhe temne suraksha prathamikata hovii joie. ek taraf GJ hospital Saurashtra na lakhho rogione aashu nu kendra chhe. bacchi hospital parisaroma rakhatta shvaano ni samasya lagata mahaan khabar bani rahi chhe. haale rogione ane temna parijanoone hospital tantra ane Jamnagar nagarsevika aapnu tame karsho ke aa samasya nu kayamai nirakaran kai rite laave chhe. bait : pri aarsexena...RMO GJ hospital bait : saharaben makwana... vipaks nagarsevika bait : jenababen khafi, vipaks nagarsevika WKT.... mustak dal, zii media, jamnagar0
0
Report
वटवा इलाके के बीबी तालाव के पास रात की मारपीट: साहिल पटेल समेत आठ आरोपी
Ahmedabad, Gujarat:અમદાવાદ ના વટવા વિસ્તાર ના બીબી તળાવ પાસેથી ગઈ રાતે આ એક મારામારી ની ઘટના પ્રકાશમાં આવી હતી આ બનાવ બનતા ની સાથે વટવા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે સાહિલ યુસુફ પટેલ ઉર્ફે શૈલુ ને આઠ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા પાઇપ અને લાકડીઓ થી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો હુમલો થતા ઈજાગ્રસ્ત સાહિલ યુસુફ પટેલ ઉર્ફે શૈલુ ને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે હુમલો ક્યાં કરાઈ થયો એ દિશામાં વટવા પોલીસે તપાસ શરૂ કરી તો હુમલો કરવાનું કારણ એકદમ સામાન્ય હોવાનું સામે આવ્યું હતું કેમ કે અત્યારે આ કેસમાં ફરિયાદી સાહિલ યુસુફ પટેલ ઉર્ફે શૈલુ બે દિવસ પહેલા નારોલ ના ખ્વાજા નગર મેદાન માં બેસવા માટે ગયો હતો ત્યારે આ આરોપી પક્ષ ના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો જેની અદાવત રાખી ને બીજા દિવસે આરોપીઓ દ્વારા જીવલેણ હુમલો કરવા નું પોલીસ તપાસ માં સમયે આવ્યું છે ત્યારે 8 આરોપી પૈકી બે મુખ્ય આરોપી ની વટવા પોલીસ દ્વારા ધરપકડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં ફૈઝાન મિ્રઝા ઉર્ફે ફેઝુ અને મુજૂબીલ શેખ નો સમાવેશ થવા પામ્યો છે ત્યારે આરોપી પક્ષે અને પ્રતિભાજી પક્ષે કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ તપાસ કરતા સામે આવ્યું હતું કે બે આરોપી પૈકી ફૈઝાન मિૃઝા ઉર્ફે ફેઝુ સામે એક માઠા મારી નો ગુનો દાખલ ભૂતકાળ થઇ ચુક્યો છે અને ફરિયાદી સાહિલ યુસુફ પટેલ ઉર્ફે શૈલુ સામે અલગ અલગ 10 ગુના નોંધાઈ ચૂક્યા છે ત્યાર દરમિયાન પોલીસ આ કેસમાં વધુ ફરાર આરોપીઓ ની શોધખોળ શરુ કરી છે0
0
Report
1 जून से रुपए आयात शुल्क पांच महीने के लिए माफ, कपास किसान परेशान
Surat, Gujarat:સુરਤ :- કેન્દ્ર સરકારે ૧ જૂનથી રૂની આયાત ડયૂટી પાંચ મહિના માટે નાબુદ કરતા કપાસ ખેડૂતો નાખુશ આયાત ડ્યુટી રાબેતા મુજબ ચાલુ રાખવા ખેડૂતોની માંગ વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક રહેવા આયાત ડ્યુટી કર્યો રાખવા રજૂઆત કપાસ ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે આયાત ડ્યુટી ઘટાડાથી ખેડૂતોને નુકશાન વિદેશ માંથી કપાસ આયાત થતા ખેડૂતોને નુકશાન થશે ધીરે ધીરે ખેડૂતો કપાસનો ઉત્પાદન ઘટાડી રહ્યા છે સરકારે રૂની આયાત ડયૂટીને ઓક્ટોબર સુધી નાબુદ કરવાની જાહેરાત કરી છે સરકારનો આ નિર્ણય ૧ જૂનથી લાગુ કરાયો હોય છે રૂની આયાત ડયૂટી પાંચ મહિના માટે માફ કરવામાં આવી છે. રુ પરની બેઝિક કસ્ટમ્સ ડયૂટી તથા એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલપમેન્ટ સેસ નાબુદ કરાયો છે. ૦૧લી જાન્યુઆરીથી રૂ પર ૧૧ ટકા ડયૂટી વસૂલવામાં આવી રહી હતી. તે ચાલુ રાખવા ખેડૂતોની માંગ બાઈટ :- જયેશ પટેલ, ખેડૂત આગેવાન સુરત0
0
Report
Advertisement
प्रांतिज नगर पालिका में बीजेपी की सत्ता पर इस्तीफों की उथल-पुथल
Idar, Gujarat:સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપની એકતરફી સત્તા હોવા છતાં હવે સત્તા ટંકાવવાના સમાચાર આવી રહ્યા છે. પ્રાંતિજ નગરપાલિકાના ૨૪ પૈકી ૧૯ બેઠકો ભાજપાની છે, જેનામાંથી ૧૫ કોર્પોરેટરોએ આક્ષેપો સાથે નારાજગી જાહેર કરી સામુહિક રાજીનામા ધરે દીધા છે. સોશિયલ મીડિયામાં રાજીનામાનો પત્ર વાયરલ થતાં જિલ્લા સંગઠનમાં ખળભળાટ મચ્યો છે. નારાજ કોર્પોરેટરો અને પ્રમુખને ગાંધીનગરથી પ્રદેશ સંગઠનનું દિશાદર્શન મળવામા આવ્યું હતું અને તમામને સાંભળીને મામલો ઠાળે પાડી દેવાનો પ્રયાસ થયો હતો. મોડી રાત્રે-prantij થી હિંમતનગર જઈ રાજ્યનાીય બાબતો સામે ચર્ચા થઈ અને રાજીનામાઓનું ક્રમ જાણી સાક્ષાત્કાર થયા હોવાના સમાચાર મળી આવતા વિવાદ વધુ ગંભીર બન્યો હતો. પીરીયોડ-ગડબડીની બાજુમાં પાલિકા પ્રમુખે વિકાસના કાર્યો સાથે જવાબદારી પૂર્વક કામ કરવામાં આવે છે તે દાવો કરીને સંઘર્ષને નકાર્યો હતો.0
0
Report
जेतपुर के शिक्षकों ने Census के काम में समान वितरण की मांग को लेकर विरोध
Jetpur, Gujarat:એન્કર:- રાજકોટ જિલ્લોיי જૈતಪುර්માં રાષ્ટ્રીય વસ્તીગણતરીની કામગીરીને લઈને શિક્ષકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જયતપુર નગર પ્રાથમિક શિક્ષક સંઘે વસ્તીગણતરી માટે મોટી સંખ્યામાં શિક્ષકોની નિમણૂક કરાતા વિરોધ નોંધાવ્યો છે. શિક્ષકોનો આક્ષેપ છે કે શહેરની અન્ય સરકારી કચેરીઓના કર્મચારીઓની સરખામણીએ શિક્ષકો પર વધુ બોજો લાદવામાં આવ્યો છે. સંઘે ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન સહિતના કાર્યક્રમો આપવામાં આવશે, વિઓ:- આજથી વસ્તી ગણતરી રાષ્ટ્રીય કામગીરીનો પ્રારંભ થાયક ત્યારે જ જેતપુર નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદાર તેમજ જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરવામાં આવી હતી, સંઘના જણાવ્યા મુજબ જેતપુર શહેરની સરકારી પ્રાથમિક શાળાઓમાં કુલ 97 શિક્ષકો ફરજ બજાવે છે. જેમાંથી આશરે 90 શિક્ષકોને વસ્તીગણતરીની કામગીરી માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેટલીક શાળાઓમાં તો સમગ્ર શિક્ષક સ્ટાફને જ આ કામગીરી સોંપવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. શિક્ષકોનું કહેવું છે કે એક સાથે આટલી મોટી સંખ્યામાં શિક્ષકોને વસ્તીગણતરીની કામગીરીમાં જોડાતા શૈક્ષણિક કાર્ય પર સીધી અસર પડી શકે છે, કારણ કે હવે શૈક્ષણિક કાર્ય શરૂ થવાની તૈયારી છે, ત્યારે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ, પ્રવેશ ઉત્સવ, વર્ગખંડના શિક્ષણ અને શાળાની દૈનિક કામગીરીને નુકસાન પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. વધુમાં શિક્ષકોનો આક્ષેપ છે કે શહેરની અન્ય સરકારી કચેરીઓના કર્મચારીઓ સરળતાથી આ કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા નથી, જે કારણે શિક્ષકો પર અસંતુલિત ભારણ આવી પડ્યું છે, આ મુદ્દે સમાનતા અને યોગ્ય રેશિયો જાળવવાની માંગ સાથે સંઘે વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી છે, વિઓ:- શિક્ષક સંઘે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાષ્ટ્રીય વસ્તીગણતરીની કામગીરીનો વિરોધ કરતા નથી, પરંતુ工作的 સમતોલ વિતરણ થવું જોઈએ. અન્ય જિલ્લાઓની જેમ જેટપુરમાં પણ ಶಾಲા દીઠ ઓછામાં ઓછો 50 ટકા શિક્ષકોને રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. સાથે જ શહેરની અન્ય સરકારી કચેરીઓના કર્મચારીઓને પણ પૂરતો પ્રમાણમાં કામગીરીમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી છે. સંઘનું કહેવું છે કે શિક્ષકો પર એકતરફી ભાર મૂકવો યોગ્ય નથી, બાઈટ :- સિદ્ધરાજ - હિરપરા - શિક્ષક બાઈટ:- સ્વાતિ બેન - ગોસાઈ - શિક્ષિકા વિઓ:- ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, વસ્તીગણતરી જેવી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કામગીરી માટે વિવિધ સરકારી કચેરીઓમાંથી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. શિક્ષક સંઘના પ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ જ નિમણૂકો આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ જ્યાં શક્ય બન્યું છે ત્યાં શિક્ષકોને મુક્તિ પણ આપવામાં આવી છે અને શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તેની તકેદારી રાખવામાં આવી છે.સાથે રાષ્ટ્રીય વસ્તીગણતરી જેવી કામગીરીનો બહિષ્કાર કોઈ ઉકેલ નથી, તેમ છતાં શિક્ષકોની રજૂઆત અને તેમની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને વધુ રાહત આપી શકાય તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવશે,.. બાઈટ :- પાર્થિવ પરમાર, ચીફ ઓફિસર, જેતપુર નગરપાલિકા, વિઓ:- હાલ શિક્ષક સંઘ પોતાની માંગણીઓ પર અડગ છે, સંઘે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે શિક્ષકો સાથે થઈ રહેલો અન્યાય દૂર કરવામાં આવે. અન્ય સરકારી કર્મચારીઓને પણ કામગીરીમાં સામેલ કરવામાં આવે અને યોગ્ય રેશિયો જાળવવામાં આવે. જો માંગણીઓનો સ્વીકાર નહીં થાય તો શિક્ષકો વસ્તીગણતરીની કામગીરીનો બહિષ્કાર કરવા ઉપરાંત ધરણા અને આંદોલનના કાર્યક્રમો પણ આપી શકે છે, હવે વહીવટી તંત્ર અને શિક્ષકો વચ્ચેના આ વિચાલનો શું ઉકેલ આવે છે, તેના પર સૌની નજર મંડાઈ રહી છે.0
0
Report
गांधीगर में क्लास-वन अधिकारी की रिश्वतकांड: 2.65 करोड़ रुपए की बरामदगी
Ahmedabad, Gujarat:ગાંધીનગરમાં ક્લાસ વન અધિકારી ની લાંચ અને આ પ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ઉદ્યોગ ભવન ખાતે મુખ્ય વિદ્યુત નિરીક્ષક, વર્ગ-1 તરીકે ફરજ બજાવતા અશ્વિન બી. ચૌધરી સોલાર પ્રોજેક્ટની મંજૂરી માટે લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. દર મહિને રૂપિયા બે લાખનો પગાર લેતા લાંચિયા અધિકારી પાસેથી કુલ બે કરોડ 65 લાખની રોકડ રકમ sોનો ચાંદીના દાગીના મળી આવ્યા हैं. ACBની પ્રાથમિક તપાસ અને સર્ચ ઓપરેશન દરમિયાન તેમના કાર અને ગાંધીનગર-સુરત ખાતેના નિવાસસ્થાનમાંથી કુલ 2.65 કરોડની રોકડ, સોના-ચાંદીના દાગીના અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ મળી આવી હતી. આ રકમ અંગે પૂછપરછ બાદ ACBએ અશ્વિન ચૌધરીના ગાંધીનગર અને સુરત ખાતેના રહેણાક મકાનોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ દરમ્યાન કુલ ₹1,76,14,670/ રોકડા, તેમજ ₹88,82,910/ ની કિંમતના સોના-ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવ્યા હતા. આશરે ત્રણ સ્થળોએ મળી આવેલા કુલ ₹2,64,97,880/ નીimmelાતી મત્તા સામે ચૌધરી કોઈ સંતોષકારક ખુલાસો આપી શક્યા ન હતા. આ કૌભાંડમાં ચૌધદીે નિવૃત્ત થવામાં લગભગ 8 મહિના બચ્યા હતા. આગળના दिनोंમાં આરોપી તથા તેમના પરિવારજનોના બેંક એકાઉન્ટ્સ અને લોકર્સની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આરોપી સાથે કચેરીના અન્ય કોઈ કર્મચારીઓ કે વચેટિયાઓ સામેલ છે કે કેમ, તે અંગે તપાસ ગતિમાન છે.0
0
Report
Advertisement
