Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં તસ્કરોએ છ દુકાનોના તાળા તોડી તરખાટ મચાવ્યો

Aug 25, 2024 14:56:42
Anand, Gujarat

આણંદ શહેરમાં મેફર રોડ પર આવેલી દેસાઇ બિલ્ડિંગમાં રવિવારની વહેલી સવારના સુમારે ત્રાટકેલા તસ્કરોએ ફોટો સ્ટુડિયો સહીત છ દુકાનોનાં તાળા તોડી કોમ્યુટર પંખા સહિતના સામાનની ચોરી કરતા આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે વધું તપાસ હાથ ધરી છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
ARAlkesh Rao
Dec 04, 2025 14:00:11
Palanpur, Gujarat:વડગામ પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ઢોલ નગારા અને પુષ્પ વર્ષા કરાઈ ભવ્ય સ્વાગત કરાયું હતું. વડગામ બસસ્ટેન્ડ થી સરકારી લાઈબ્રેરી સુધી રોડની બંને સાઈડ લોકોએ સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. સરકારી તાલુકા પુસ્તકાલય 4 કરોડથી વધુ ખર્ચે 698.05 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે જેમાં 20,000 પુસ્તકોની容量 છે અને 169 વિદ્યાર્થીઓ બેસવા માટે વ્યવસ્થા છે. લાઈબ્રેરીમાં 160થી વધારે યુવાઓ એકસાથે વાંચી શકે તેવી સુવિધા છે અને આ પ્રદેશમાંથી ઘણા વિદ્યાર્થીઓ પ્રવાસી આરોગ્ય, શિક્ષણ અને કરિયરને લઈ આને કેન્દ્ર بنایا જશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે આધુનિક લાઇબ્રેરીના લોકાર્પણથી બહેનો અને દીકરીઓના ભવિષ્યને उज઼્ળા બનાવવામાં મદદ મળશે અને દુષણો સામે લડવાથી સમાજના વિકાસમાં રીતસર મદદ મળશે. પોલીસ દ્વારા દારૂ અને ડ્રગ્સ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને આ લડાઈ સમુદાયને જોડીને બહિદ્દી રીતે ચાલhosi રહશે.
0
comment0
Report
DPDhaval Parekh
Dec 04, 2025 13:59:38
Navsari, Gujarat:નેદર્શન : વિઝ્યુઅલ અને બાઇટ FTP માં 12 ડિસેમ્બરના ફોલ્ડરમાં આજના 04 ડિસેમ્બરના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... ધારાસભ્ય અનંત પટેલ સાથે ટેલિફોનીક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, છતાં ફોન રીસીવ ન થયો તેમનો પક્ષ જાણી શકાયો નથી... એનકર : વાંસદા કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના પોલીસના પટ્ટા ઉતારવાના નિવેદન બાદ વાંસદાના ભીનાર ગામના બુટલેગરની ધરપકડ બાદ કોંગ્રેસી ધારાસભ્યના જ બુટલેગર સાથે કનેક્શન હોવાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે અને ભાજપે અનંત પટેલના ચાવવાના અને બતાવવાના દાત જુદા જુદા હોવાના આક્ષેપો કર્યા હતા. નવસારીના ચિખલી તાલુકાના સાદડવેલ ગામે કાવેરી સુગર ફેક્ટરીની જમીન હરાજીના વિરોધમાં યોજાયેલી ખેડૂત આક્રોશ સભામાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પોલીસને દારૂ, જુગારે કે ડ્રગ્સ વાળાના પૈસા લેવાના હોય તો પટ્ટા ઉતરતા વાર નહીં લાગેના નિવેદન સાથે જીગ્નેશ મેવાણીને સમર્થન જાહેર કર્યુ હતું. કેટલાક દિવસો બાદ વાંસદા પાલિક્ષે ભીનારના બુટલેગર અભિષેક ઉર્ફ ભાવલાની ધરપકડ કરી હતી. બુટલેગર અભિષેકની ધરપકડ બાદ કોંગ્રેસી ધારાસભ્ય અને બુટલેગર અભિષેક વચ્ચે કનેકશન હોવાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જેમાં બુટલેગર અભિષેકની ધારાસભ્યની કાર સાથે ફોટો તથા ધારાસભ્ય અનંત પટેલ અને અભિષેક વચ્ચે એક મહિનામાં 29 વાર વાત થઈ હોવાનો દાવો કરી કોલ રેકોર્ડનું લિસ્ટ પણ મૂકવામાં આવ્યું હતું. સાથે જ પોલીસના પ્રવેશ પહેલા કોંગ્રેસ પોતાના ધારાસભ્યને સુધારા આક્ષેપો પણ કરી હતી. આ ઘટના બાદ વાંસદા বিজেপાએ કોંગ્રેસીના ધારાસભ્ય અનંત પટેલના ચાવવાના અને બિલોસના કનેક્શન વિશે સવાલો ઉઠાવ્યા હતા. વાંસદા ભાજપના મહામંત્રી ડૉ. લોચન શાસ્ત્રીએ ધારાસભ્યના ચાવવાના અને બતાવવાના દાત જુદા જુદા હોવાના ટાણે કનેક્શન મુદ્દે સવાલો ઉઠાવ્યા અને વાંસદાની જનતાને જવાબ આપશે કે કેમ.. નો પ્રશ્ન જવાબાર્યો હતો. જયારે સમગ્ર મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સાથે ટેલિફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરंतु તેમના ફોન રીસીવ ન થતા તેમના પક્ષ જાણી શકાયો નથી...
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Dec 04, 2025 13:58:23
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર: આજેઉસવારે સુરેન્દ્રનગર એલ.સી.બી. કચેરી ખાતે એક ગંભીર અને ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક આરોપીએ પોતાની જિંદગીનો અંત આણ્યો છે. ઝિંઝુવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાઈક ચોરીના ગુનામાં એલ.સી.બી. પોલીસે આરોપી ગજેન્દ્રસિંહ વિનુભા ઝાલાને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ આઠ જેટલા બાઈક ચોર્યાની કબૂલાત આપી હતી. વધુ પૂછપરછ માટે તેને એલ.સી.બી. કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. આજે સવારે કચેરી અંદર આરોપીએ પોતાના શર્ટનો ઉપયોગ કરીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ, મામલતહાર તથા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈ પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપીની ડેડબોડી પોસ્ટમોર્ડમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. હાલ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે અને આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા તમામ પાસાઓ થી તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાની ઘટનાની વચ્ચે પોલીસ કસ્ટડીની સુરક્ષા વ્યવસ્થા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
0
comment0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
Dec 04, 2025 12:15:55
171
comment0
Report
PTPremal Trivedi
Dec 04, 2025 12:08:04
Patan, Gujarat:પાટણ ખાતે હરિ ઓમ ગૌ શાળા અને ગૉ હોસપિટલના લાભાર્થે શ્રી મત્‍ત ભાગવત કથાાનું આયોજન કરવામાં આવ્યું છે અને કથાાકાર રમેશ ભાઈ ઓઝા દ્વારા કથાનું વાણન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે કથાના ચોથા દિવસે વિધાનસભા ના અધ્યક્ષ શંકર ચૌધરીએ કથા વાણી નો લાભ લીધો હતો આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે એક પુણ્ય પ્રગટ્યું હોય એવું હું માનું છું ગાય જીવન નો આધાર છે ગૌમાતાની સેવા આપડે કરીશું એવું نہیں એ જીવન નો આધાર છે માટી નો ખોરાક ધરતીનો ખોરાક એ ગૌ માતાનું ગૌ મૂત્ર અને ગૌ માતાના ઝરણા છે અને વૃક્ષ ના પાંદડા છે જેના આધારે માટીની સહદ બને છે અને માટી ફળદ્રુપ બનવાને કારણે તેમાં તૈયાર થયેલું ફળ,ફૂલ શાકભાજી એ માનવ ને જીવ સૃષ્ટિ માટેનું આહાર બને છે એટલે ગાય માતાનું દૂધ એકમાત્ર નહીં તેનું જીવનનું દરેક વસ્તુ માનવ જીવન અને અને સમગ્ર જીવન સૃષ્ટિ માટે કલ્યાણકારી છે કલ્યાણ યજ્ઞ, સુરભી મહા યજ્ઞ નું પાલન કરીને એનું આયોજન કરી ગૌ માતાના પાલન માટે जागૃકતા વધારે આવે એ માટેના મહા અભિયાન ને હું અભિનંદન આપું છું બાઈટ. શંકર ચૌધરી. વિધાનસભા અધ્યક્ષ
198
comment0
Report
CPCHETAN PATEL
Dec 04, 2025 12:06:51
Surat, Gujarat:એકર સુરતના કતારગામ સ્થિત લક્ષ્મી ડાયમંડ પ્રा.લિ. સહિત ૨૧ ડાયમંડ પેઢી પાસેથી કુલ રૂ.૮.૨૦ કરોડના ડાયમંડ ખરીદી ભુગર્ભમાં ઉતરી જનાર કતારગામ-વસ્તાદેવડી રોડના મહંત ડાયમંડસ એલએલપી અને રશેષ જવેલર્સ એલએલપીના ત્રણ પૈકી ફરાર ભાગીદારની ઈકો સેલે ધરપકડ કરી છે વિઓ.1 મુંબઈ ગોરેગાંવ ખાતે સપ્ટેમ્બર ૨૦૨૭ ૨ ૨૦૨૩ માં ડાયમંડ એક્ઝિબીશનમાં કતારગામના ગજેરા સર્કલ ખાતેની લક્ષ્મી ડાયમન્ડના સેલ્સ વિભાગનો કૌશીકકુમાર અમૃતલાલ કાકડીયાએ સંર્પક કર્યો હતો. પોતે કતારગામ વસ્તાદેવડી રોડ સ્થિત ગંગેશ્વર ઈન્ડસ્ટ્રીય એસ્ટેટમાં મહંત ડાયમંડ્સ એલએલપી અને રશ ples જયેલર્સ એલએલપી નામે જીતેન્દ્ર ધનજી કાસોદરીયા અને રોનકકુમાર રાજેશ ધોળીયા સાથે ભાગીદારીમાં ધંધો કરે છે એમ કહી ડાયમંડ ખરીદ્ધાની વાત કરી હતી. કૌશીક ડાયમંડ ખરીદવા ઇચ્છતો હોવાથી ધંધો કરવા પૂર્વે લક્ષ્મી ડાયમંડ દ્વારા મહંત ડાયમંડસની કૈવાયસીની માહિતી ઉપરાંત માર્કેટમાંથી રેફરન્સ મેળવ્યો હતો.રેફરન્સ પોઝિટીવ મળતા મહંત ડાયમંડસ સાથે ધંધો શરૂ કર્યો હતો. જુલાઈ ૨૦૨૪ માં પ્રથમ વખત આંગડિયા મારફતે મોકલાવેલા ડાયમંડનું પેમેન્ટ ૩૦ ના બદલે ૫૦ દિવસે ચુકવ્યું હતું. પરંતુ ગત ફેબ્રુઆરી અને માર્ચમાં ૬૦ દિવસમાં પેમેન્ટના વાયદે રૂપિયા ૫૦.૮૬ લાખના અને અન્ય ૨૦ મળી કુલ ૨૧ વેપારી પાસેથી કુલ રૂ.૮.૨૦ કરોડના ડાયમંડ ખરીદી પેમેન્ટ માટે વાયદા થયા હતા. વેપારીઓએ કૌશીકનો સંર્પક કરતા હાલમાં મારા ભાગીદાર જીતેન્દ્ર અને રોનક સંર્પકમાં નથી, બંને ભાગી ગયા છે અને મને પણ ભાગી જવા કહ્યું છે. પોલીસે જે તે સમયે કૌશીકની ધરપકડ કરી હતી. જ્યારે જીતેન્દ્ર અને રોનક ભાગતા ફરતા હતા જે પૈકી જીતેન્દ્ર ધનજી કાસોદરીયા સહિત પાંચની બાદમાં ધરપકડ કરી હતી. તમામ હિસાબ ધરાવતો અને આજદિન સુધી ફરાર રોનક રાજેશભાઈ ધોળીયાની ધરપકડ કરી છે બાઈટ..કિરણસિંહ વાઘેલા..ડીસીપી ઈકો સેલ
104
comment0
Report
SVSANDEEP VASAVA
Dec 04, 2025 11:34:01
Surat, Gujarat:**नोट/स्टोरी एंट्री और गैर-न्यूज़ भाग हटाए गए** . સ્લગ kunye स्टोरी: કડોદરા તાંતિથૈયા મિલમાં ભયંકર અનુભવ થયા છે. સેન્ટર મશીનમાં કામ કરતી વખતે યુવાન મજૂરનો હાથ કાપડાના સરંઘામાં ફસાઈ ગયો અને તેનો હાથ છૂટો ગયો. મિલ મેનેજમેન્ટ પર ગંભીર બેદરકારીના આરોપો નક્કી થયા હતા. પોલીસ તપાસ ચાલી રહી હતી. અકસ્માત બાદ એમ્બ્યુલન્સની જગ્યાએ ખાનગી વાહનથી હૃદયસ્વરૂપ સારવાર આપવામાં આવી હતી. गुजरात, કડોદરા જિલ્લા, તાંતીથૈયા પ્રોસેસર મિલમાં ગંભીર બચાવ કાર્યના દાવાઓ સામે હવે ઉચ્ચ સ્તરીય તપાસ ચાલુ છે. જીવિતતા/વિશે... સેન્ટર સિલાઈ મશીન પર કામ કરતી વખતે યંગ મજૂરને સંપૂર્ણ હાથ ગુમવો પડ્યો. મળની સુરક્ષા વ્યવસ્થા અને ઇજનેરોની બેદરકારી મુદ્દે ચર્ચા વધી રહી છે. આ પહેલા પણ આવી ઘટનાઓ નોંધાઈ હતી પરંતુ માલિકાણી વ્યવસ્થા કેસ દબાવવામાં પ્રયત્નશીલ રહી. The content has been cleaned of gibberish and bylines, retaining the core incident details without altering the factual narrative.
101
comment0
Report
DRDarshal Raval
Dec 04, 2025 10:00:39
Ahmedabad, Gujarat:રાજ્યસભાના સાંસદ મયંક નાયકે સાંસદમાં ઉઠાવેલ બાળકોની આંખનો મુદ્દો આંખના ડોકટરે પણ આ મુદ્દે વ્યક્ત કરી ચિંતા તો બાળકોના વાલીએ પણ ચિંતા વ્યક્ત કરી જાગૃત બનવા કરી અપીલ બાળકોમાં પહેલા આંખના કેસ ઓછા હતા કોરોના આડ સ્ક્રીન ટાઈમ વધતા કેસ વધ્યા. ડોકટર સ્માર્ટ ક્લાસની સ્ક્રીન દૂર હોવાથી એની ઓછી અસર. ડોકટર જોકે મોબાઇલ અને આંખની નજીક સતત સ્ક્રીનનો ઉપયોગ વધારી રહ્યો છે આંખનો રોડ આંખ બલિપ ન કરતા. આંખમાં ખૂંચવું. ખંજવાળ આવવું અને આંખ લાલ થવી તે આંખની સમસ્યાના લક્ષણ જ્યારે વધુ આંખ બલિન્ક થવી તે પણ આંખની સમસ્યા લાવી શકે છે શાળામાં દર વર્ષે બાળકોની આંખની તપાસ કરવાના સંસદ ના મુદા ને ડોકટરે આવકાર્યો બાળકોની چشم સુરક્ષિત તો દેશનું ભવિષ્ય સુરક્ષિત તે પણ ડોકટર નું માનવું પહેલાની સરખામણીએ હાલ 100 બાળકોમાં 60 ટકા ઉપર બાળકોમાં આંખની સમસ્યા. ડોકટર આંખની સમસ્યા થી બચવા મોબાઇલ અને આંખની નજીક સ્ક્રીન ટાઈમ વધુમાં વધુ ઓછો કરવા ડોકટર ની લોકો અપીલ તેમજ જરૂરી આહાર અને જીવનશૈલી પર પણ ધ્યાન આપવા અપીલ કરાઈ તો એક વાલીએ તેમના સમયે ક્લાસમાં 4 બાળકોને ચશ્મા હોવા અને હાલ તેમના બાળકના સમયમાં 4 બાળક સિવાય તમામ ને ચશ્મા હોવાનું કહી ચિંતા વ્યક્ત કરી કલાસ સિવાય ના મોબાઈલ સ્ક્રીન ટાઈમ ઓછો કરવા વાલીએ કરી અપીલ
223
comment0
Report
GPGaurav Patel
Dec 04, 2025 09:35:06
Ahmedabad, Gujarat:અમિત ચાવડા , પ્રદેશ પ્રમુખ , કોંગ્રેસ સમગ્ર ગુજરાત ત્રણ દાયકાથી ભાજપ સાશન છે તમામ વર્ગના લોકો સમાજ ત્રસ્ત છે - ચાવડા ૭ જિલ્લામાં જન આક્રોશ રેલી નિકળી - ચાવડા પ્રદેશ કોંગ્રેસ નક્કી કર્યુ છે કે આખા ગુજરાતમાં જન આક્રોશ રેલી યોજાશે ગુજરાતમાં પાણી નથી મળતું તેટલો દારુ મળે છે - ચાવડા સરકારના આર્શિવાદ થી બુટલેગરો બેફામ છે દારુ અને ડ્રગ્સની બંદી ગુજરાતમાં વધી છે દાર bubંધી હોવા છતાં ગુજરાત દારુ મળે છે - દારૂ અને ડ્રગ્સના હપ્તા भाजपा લે છે - ચાવડા ગુજરાતના ભવિષ્ય માટે આ આંદોલન છે - ચાવડા ભાજપના રાજમાં દારુ અને ડ્રગ્સની બદી વધી છે - ચાવડા બીજા રાજ્યમાં ડ્રગ્સનું ટ્રેડિંગ થાય છે લેન્ડીગ હબ દારુ અને ડ્રગ્સ મુદે ગુજરાત કોંગ્રેસની જાહેરાત કોંગ્રેસ નશા મુક્ત ગુજરાત અભિયાન જાહેર કર્યું એન એસ યુ આઇ , મહિલા કોંગ્રેસ આ અભિયાન ચલાવશે - ચાવડા કોંગ્રેસmodmiss કોલ અને વોટ્સએપ નંબર જાહેર કર્યો જાગૃત વ્યક્તિએ આ નંબર પર માહિતી મોકલી શકાશે ૯૯૦૯૦૮૯૩૬૫ કોંગ્રેસ સંકલ્પ છે કે ગુજરાત દારુ અને ડ્રગ્સ મુક્ત કરવા જોઇએ - અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
74
comment0
Report
AKAshok Kumar
Dec 04, 2025 09:24:09
Junagadh, Gujarat:જૂનાગઢ - માગશર માસની પૂનમ એટલે ભગવાન ગુરૂ દ dattાત્રેયનો પ્રागટ્ય દિવસ આજે દત્તાત્રેય ભગવાનના પ્રાગટ્ય દિવસની ભવનાથ તળેટીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી митGirnar સીડી ૩૦ પગથિયાં પર ત્રિગુણેશ્વર મહાદેવ મંદિર થી ભગવાન ગુરૂ દત્તાત્રેયની પાલખીયાત્રા નીકળી સમગ્ર ભવનાથ તળેટીમાં પાલખીયાત્રા નીકળી હતી અને મૃગીકુંડમાં સ્નાંન બાદ ફરી ત્રિગુણેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલખીયાત્રા પૂર્ણ થઈ હતી ભગવાન ગુરૂ દત્તાત્રેયની પાલખીયાત્રા બાદ સાધુ સંતો નો ભંડારો યોજાયો હતો સાધુ સંતો ને ધાબળા વિતરણ કરવામાં આવ્યું અને દક્ષિણા આપી ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી ભગવાન ગુરૂ દત્તાત્રેય જૂના અખાડાના ઈષ્ટદેવ છે અને ગુરૂ દત્તાત્રેયના પ્રાગટ્ય દિવસ નું સાધુ સંતો માં આધ્યાત્મિક મહત્વ રહેલું છે આજે ભવનાથ તળેટીમાં તમામ સાધુ સંતો એ ભક્તિભાવ પૂર્વક ભગવાન ગુરૂ દત્તાત્રેયની પાલખીયાત્રા સાથે દત્તાત્રેય પ્રાગટ્ય દિવસની ઉજવણી કરી હતી
103
comment0
Report
Advertisement
Back to top