Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં તસ્કરોએ છ દુકાનોના તાળા તોડી તરખાટ મચાવ્યો

Aug 25, 2024 14:56:42
Anand, Gujarat

આણંદ શહેરમાં મેફર રોડ પર આવેલી દેસાઇ બિલ્ડિંગમાં રવિવારની વહેલી સવારના સુમારે ત્રાટકેલા તસ્કરોએ ફોટો સ્ટુડિયો સહીત છ દુકાનોનાં તાળા તોડી કોમ્યુટર પંખા સહિતના સામાનની ચોરી કરતા આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે વધું તપાસ હાથ ધરી છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SVSANDEEP VASAVA
Mar 04, 2026 17:46:15
Surat, Gujarat:સુરત ಜಿಲ್ಲામાં ધુળેટીનો તહેવાર આનંદના બદલે માતમ માટે ઓળખાઈ રહ્યો છે. બે અલગ અલગ દુર્ઘટનાઓમાં કુલ સાત યુવકોના ડૂબી જવાનો અહેવાલ મળી રહયો છે. પ્રથમ ઘટનાâng મહાાંગરોળ તાલુકાના પાનસરા ગામ نزدیک કીમ નદીમાં થઈ હતી. ધુળેટીના પ્રસંગે નદી કાંઠે મિત્રો સાથે ગયેલ ત્રણ યુવાનો નદીમાં ડૂબી ગયો. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કાર્ય કર્યું પરંતુ ત્રણેયના મોત નિપજ્યા. બીજી દુર્ઘટના BARડોલી તાલુકાના ઈસારોલી ગામની સીમમાં મિઢોળા નદીમાં બની હતી. ધુળેટી રમ્યા પછી નાહવા પડેલા પાંચ યુવકોમાં એક બચાવમાં સફળ રહ્યો જ્યારે ચાર ડૂબી ગયા. મૃત્યુ થયેલા યુવકો બાબેન તથા BARડોલી વિસ્તારના રહેવાસી હોવાનું પુષ્ટા થયું કર્યું. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર દોડ્યું હતું; ફાયર ટીમ તથા સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર ઘટના સ્થળે પહોંચ્યા. સમગ્ર વિસ્તાર શોકમાં ડુબી ગયો છે. પોલીસ આગળની તપાસમાં લાગી ગઈ છે.
0
comment0
Report
MDMustak Dal
Mar 04, 2026 14:01:36
Jamnagar, Gujarat:જામનગરના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી પોતાના પ્રત્યેક તહેવારોની ઉજવણી ગરીબ અનાથ તેમજ દિવ્યાંગ બાળકો અને તેમના પરિવાર વગેરે સાથે કરતા આવે છે, જેના ભાગરૂપે હવે ધુળેટીનું પર્વ જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં અભ્યાસ કરતા મુક-બધીર તથા અન્ય દિવ્યાંગ બાળકોની સાથે રહીનેજ ધૂળેટીનું પર્વ મનાવી વધુ એક વખત પોતાની સંવેદનશીલતાની અનુભૂતિ કરાવી હતી. જોમાઈ જે જામનગર શહેર ભાજપ ધારાસભ્ય દિવ્યેશ અકબરી જે શું ધારાસભ્ય બન્યા બાદ પોતાના પરિવાર તેમજ વિશાળ મિત્ર વર્તુળ વગેરે ને છોડીને છેલ્લા ત્રણ વર્ષ થી ધુળેટીનું પર્વ દિવ્યાંગ બાળકો સાથે જ ઉજવતા આવે છે, જે પરંપરા આ વખતે પણ અવિરત ચાલુ રાખી છે. જામનગર શહેરમાં આવેલા આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત આશ્રમમાં અભ્યાસ કરતા બાળકો તેમજ આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે રહીને ધુળેટીનું પર્વ મનાવી અને મુક બધિર બાળકોના જીવનમાં ધુળેટીના રંગ સાથે આનંદ અને પ્રેરણાના રંગો ભરવાનો વિનમ્ર પ્રયાસ કર્યો હતું તેમજ લોકોને હોળી ઢુલેટીની શુભકામનાઓ પાઠવી હતી.
0
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 04, 2026 12:45:26
Surat, Gujarat:સુરત જિલ્લામાં ધૂળેટીનો ત્યોહાર માતમ માં ફેરવાયો, ધુળેટી રમી કીમ નદીમાં નાહવા પડેલા ત્રણેય મિત્રો ઉંડા પાણી માં ડૂબી ગયા હતા. ફાયર તેમજ તરવૈયા ની મદદ થી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી હતી. આજે ધુળેટી ના તહેવાર નિમિત્તે વિસ્તઆરની ફેક્ટરીઓ માં કામ કરતા શ્રમજીવી યુ.Av યુવાનો ફેક્ટરીઓમાં રજા હોવાથી ધુળેટી ના તહેવાર ટાંકણે રંગમાં રંગાઈને નાચી કૂદી આખરે પાસે ની આવેલ પાનસરા મોટાં બોરસરા ગામની હદમાંથી પસાર થતી કિમ નદીમાં નજર આડી ન્હાવા પડતા અને કvim નદીના ઊંડા પાણીનો ખ્યાલ નહીં આવતા ઊંડા પાણીમાં ગરક થઈ જતા ત્રણેય મિત્રો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તરવૈયા સાથે ડૂબી ગયેલા તારણોને લાશ બહાર કાઢી હતી. ઘા પખમાં ડૂબી ગયેલા યુવકો ત્રણેય મૌત પામીયાં હતાં. બે યુવકો પરપ્રાંતીય હોવાનું જાણવા પડ્યું. દુöllેટી તહેવારના દિવસે ફેક્ટરીમાં કામ કરતા યુવાનોને નાચગાન કર્યા બાદ ક્યાંક માણીને ડૂબી જતા આ ઘટના સાથે સમાપ્ત કરી છે. કોસંબા પોલીસ આ પુછપરછમાં આગળ વધી રહી છે.
0
comment0
Report
AKAshok Kumar
Mar 04, 2026 11:47:05
Junagadh, Gujarat:જૂનાગઢમાં મિત્રતામાં લોહી વહ્યું: મજાક-મસ્તીમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં ગત 1 માર્ચની રાત્રીમાં થયેલી હૃદયદ્રાવક ઘટનાની વિગતો ડીવાયએસપી હિતેષ ધાંધલીયાએ આપી હતી. JAMKA ગામના 19 વર્ષીય યુવાન રાહિશ ઉર્ફે ભયુ હરસુખભાઈ સોલંકીની હત્યા કરવામાં આવી હોવાનું વિકાસ થયું છે. પ્રેમિત મિત્રતામાં બોલાચાલીએ ખૂની ખેલનું સ્વરૂપ ધારણ કર્યું હતું. મિત્રો સાથેની મુલાકાતમાંત થયું મોતનું કારણ મૃતક રાહિશ સોલંકી પોતાના બહેનને બોટાદ જતા ઘરેથી નીકળ્યો હતો. તે વિસાવદર ખાતે રહેલા પોતાના સગા રવિ સોલંકીના ઘરે પહોંચ્યો, જ્યાં રાત્રિભોજન બાદ તેઓ જૂનાગઢ આવ્યા હતા. ત્યાં તેઓ પોતાના અન્ય મિત્રો મીત સોલંકી, રોનક ચૌધરી અને હર્ષદ સોલંકીને ઇસ્કોન ચોકડી પાસે મળી થયા. ત્યારબાદ આ પાંચે મિત્રો કાળવા ચોક થઈને કડિયાવાડ વિસ્તારમાં નિવાસ ધરાવતા વૃંદાવન એપાર્ટમેન્ટ પાસે બેઠા હતા. મજાક-માંસ્તીમાં ઉશ્કેરાટ અને હુમલો આ દરમિયાન, મિત્સની વચ્ચે સામાન્ય મજાક-મસ્તી ચાલતી હતી જે ગાળાગાળીએ રૂપલદાં વ્યક્ત થઇ ગઈ. આ જવાબદારીમાં રોનક ચૌધરીએ નેગાળમાં છુપાવી રાખેલી ચરી કાઢી rashish પર ઝેરી હુમલો કર્યો હતો. હમલા પછી રોનકે બાકી મિત્રોને ધમકી આપી હતી કે જો કોઇને કહ્યું તો તમામને તકલીફ પડશે. હુમલા બાદ લોહિલુહાણ હાલતમાં rashishને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું. પોલીસે ઘટનાની ગંભીરતા નાંખી તાત્કાલિક તપાસ કરવી શરૂ કરી હતી અને આરોપી રોનક ચૌધરીની ધરપકડ કરી લીધી હતી. તપાસમાં સામે આવ્યું કે આરોપી રોનક મજૂરી કરે છે. એવું કહેવાયું છે કે સામાન્ય બોલાચાળી અને ગાળાગાળાના કારણે એક મિત્રએ બીજા મિત્રના જીવનનો અંત આણી દીધો હતો. કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Mar 04, 2026 11:46:40
Dahod, Gujarat:સ્લગ-દાહોદ જિલ્લામાં યોજાયો ચુલનો મેળો તો આ અનોખી પરંપરા જોવા દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે દાહોદ જિલ્લાના रणિયાર ગામે ધુળેટીના દિવસે યોજાતા ચુલ ના મેળામાં લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે ધગધગતા અંગારાઓ પર ચાલી આ વ્યક્તિ દાખવવામાં આવે છે। આ અનોખી પરંપરા જોવા દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે આ મેળો ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે, લીમખેડા તાલુકાના દુધીયા અને રણধિકપુર ખાતે તેમજ ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના રણિયાર ગામે યોજાય છે। જેમાં રણિયાર ગામનો મેળો સૌથી વિશાળ અને આકર્ષણનું કેન્દ્ર ગણાય છે। વિိဳષ ૨ : અગિયારસથી લઈ પાંચમ સુધી જિલ્લામાં અનેક મેળાઓ યોજાય છે। પરંતુ રણિયાર ગામે ધુળેટીના દિવસે યોજાતા ચુલના મેળાનું વિશેષ મહત્વ છે। આ મેળો રણિયાર ગામ સ્થિત રણછોડરાય મંદિરના પટાંગણમાં યોજાય છે। અહીં ઠંડી ચુલ અને ગરમ ચુલ એમ બે પ્રકારની ચુલ ચાલે છે। ગરમ ચુલ માટે ગામમાંથી ઘરેઘરે લાકડા અને ઘી એકત્રિત કરવામાં આવે છે। મેળાની શરૂઆતમાં અંદાજે ૫×૨૫ હાથ લાંબો, સવા હાથ પહોળો અને સવા પાંચ હાથ ઊંડો ખાડો ખોદવામાં આવે છે। સaurપ્રથમ લોકો હાથમાં પાણીનો લોટો અને નાળિયેર લઈને પોતાની માનતા મુજબ ઠંડી ચુલ પર ચાલે છે। ત્યારબાદ એ જ ખાડામાં એકત્રિત કરેલા સુકા લાકડાં પ્રગટાવવામાં આવે છે। લાકડાં ધગધગતા અંગારામાં ફેરવાયા બાદ લીમડાની ડાળીઓ અને પાંદડાં વડે ઘીની આહુતિ આપવામાં આવે છે। ચુલમાં ચાલતા પહેલા શ્રદ્ધાળુઓ નજીક આવેલા તળાવમાં સ્નાન કરે છે અને ભીના કપડાંમાં ચુલના પાંચ ફેરા ફર્યા પછી ધગધગતાં અંગારાઓ પર ચાલે છે। લોકો પોતાની માનતા પૂર્ણ કરવા તથા સારો વરસાદ પડે તેવી કામના સાથે આ વિધિ નિભાવતા હોય છે। વિશ્વાસ અને આસ્થાના આ પ્રતીકરૂપ મેળામાં અંગારાઓ પર ચાલ્યા બાદ ભાગ ლેનારાઓને કોઈ ઇજા કે તકલીફ ન થતી હોવાની માન્યતા છે। આ કારણે વર્ષો જૂની આ પરંપરા આજે પણ યથાવત્ રહી છે અને દરેક સમાજના લોકો ભક્તિભાવથી તેમાં જોડાઈ રહ્યા છે。
0
comment0
Report
PTPremal Trivedi
Mar 04, 2026 11:46:26
Patan, Gujarat:એન્કર:- સરસ્વતી તાલુકાના રખાવ ગામે ચાલતા દેશી દારૂના અડ્ડાઓ ઉપર આજે ગામ લોકોએ જનતા રેડ કરી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો મચાવી દેશી દારૂ પોલીસ સ્ટેશનમાં બહાર જ ઢોળી દઈ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો સાથે જ સરસ્વતી તાલુકા પીઆઇ ની બદલીની માંગ કરી હતી તેમજ પોલીસ બુટલેગરો પાસેથી હપ્તાં લઈને તેઓને છૂટો દોર આપતો હોવાના આક્ષેપો પણ ગામ લોકોએ કર્યા હતા. વિઓ:- 1 પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના રખવ ગામે દેશી દારૂ વેચાતો હોવા અંગે ગામ લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી ન કરતા આજે ગામ લોકોએ ભેગા મળી દેશી દારૂના અડ્ડાઓ પર રેડ કરી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો અને પ્લાસ્ટિકના ડ્રમ પકડી સરસ્વતી પોલિસ મથકે લાવી ભારે હોબાળો ચાવ્યો હતો અને પોલીસ બુ્ટલેગરો પાસેથી હપ્તાં લઈને તેઓને છૂટો દોર આપતા હોવાના આક્ષેપો કર્યા હતા.ગામ લોકોએ પોલિસ કેમ્પસમાં જ દેશી દારૂ ઢોળી પોતાનો રોષ દર્શાવ્યો હતો સાથે જ પી.આઈ. ની બદલીની પણ માંગ કરી હતી. વિઓ:-2 કિરીટ પટેલે જણાવ્યું હતું કે રખવ ગામે લોકોએ મને 10 દિવસ પહેલા ગામા દારૂ વેચાતો હોવા અંગે રજુઆત કરી હતી તે સંદર્ભે મેં પી.આઈ. ચૌધરી ને ટેલિફોનિક વાત કરી હતી ત્યાં પી.આઈ. ચૌધરીએ અહીં દારૂ વેચાતો નથી તો મને ઉદ્ધત જવાબ આપ્યો હતો.ત્યાર બાદ એસપી ને પણ મેં રજુઆત કરી હતીopan પણ કોઈ કામગીરી કરાઈ નથી સરસ્વતી પી.આઈ. હપ્તા લઈ દેશી દારૂના બુટલેગરોને ખુલો દોર આપી રહીયા છે.ગામ લોકોએ પી.આઈ. ને ફોન કર્યો ત્યારે પી.આઈ. એ કહ્યું મને ટાઈમ નથી તેમજ રેડ કરવા ગયેલા લોકોને ખોટા કેશ કરવાની પોલિસ ધમકીઓ આપે છે.પી.આઈ. અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. વિઓ:3 જનતા રેડ બાબતે ડીવાયએસપી કે કે પંડ્યા એ જણાવ્યું હતું કે ગામ લોકોને રજૂઆતને પગલે ગામમાં દેશી દારૂનો વ્યવસાય કરનાર ત્રણ મુટલેગરો ની ધરપકડ કરી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આપવામાં આવી છે તદુપરાંત પોલીસ દ્વારા અગાઉ પણ આ બુટલેગરો ઉપર કેસ કરવામાં આવ્યા છે છેલ્લા છ મહિનામાં 10 જેટલા કેસ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યારે આજે ગામ લોકો તેમજ ધારાસભ્યની રજૂઆતને પગલે આ બુટલેગરોની ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખીને તેઓની સામે પાશાની કાર્યવાહી કરાશે બાઈટ 1 કિરીટ પટેલ ધારાસભ્ય બાઈટ 2 થાનજી ઠાકોર સરપંચ બાઈટ 3 ઓબજીજિ ઠાકોર બાઈટ 4 મenjુબેન ઠાકોર બાઈટ 5 કે.કે.પંડ્યા દयસ્પ બાઈટ. 6 wkt પ્રેમલ ત્રિવેદી. પાટણ
0
comment0
Report
NDNavneet Dalwadi
Mar 04, 2026 11:46:15
0
comment0
Report
DPDhaval Parekh
Mar 04, 2026 09:01:52
Navsari, Gujarat:નવસારી શહેરમાં સવારથી અબાલ વૃદ્ધ સૌ રંગોના રંગે રંગાયા છે. જેમાં કોમર્શિયલ આયોજનોમાં યુવા હૈયાઓ DJ ની ધૂન ઉપર કૃत्रિમ વરસાદમાં ઝૂમી ઉઠ્યા હતા. હોળી બાદ અબાલ વૃદ્ધો સૌ રંગોના તહેવાર ધૂળેટીની રાહ જોતા હોય છે. નવસોરીમાં સવારથી જ બાળકો હોય કે યુવાનો રંગો લઈને એકબીજાને રંગવા નીકળી પડ્યા હતા. શેરી મોહल्लામાં ધૂળેટીની મજા સાથે જ நகரના BR ફાર્મમાં આયોજિત ધૂળેટી આયોજનમાં યુવા હૈયાઓ સાથે અનેક પરિવારો પોતાના બાળકો સાથે પહોંચ્યા હતા. અહીં DJ ના તાલે સતત વરસતા કૃત્રિમ વરસાદમાં મન મૂકીને ઝૂમ્યા იყვნენ. ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના આગેવાનો પણ મન મૂકીને રંગોના તહેવારને ઉજવ્યો હતો. સાથે જ યુવાઓને રંગોના તહેવારને જેમ એક થઈને ઉત્સાહથી ઉજવો છે એમ જીવનને પણ માણવાનો સંદેશ આપ્યો હતો.
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Mar 04, 2026 08:33:51
Modasa, Gujarat:સંપૂર્ણ દેશમાં ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવાતો હોલિકા દહનનો તહેવાર અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા બાઠીવાડા ગામે ધૂળેટીના દિવસે ઉજવવાની વર્ષો જુની પરંપરા આજે પણ કાયમ (...) આ ગામે દિવાળી કરતા પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે. હોળી મનાવવા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતનમાં આવે છે. સમાજમાં કહેવત છે કે વિરોધ, ભાઈચારા અને કુટુંબના લોકો હોળી ઉત્સવમાં જોડાઈ હોય છે. ઢોલ-ત્રાંસા સાથે માસિક ઉજવણી, કાકડા આગ્નિ પ્રગટાવવાનું કૃત્ય, માટીના લાડુ અને કુભની જામતી પદ્ધતિઓથી જુસ્સો ભરતો ઉજવણીનો નજારો છે. આપરંપરાગત શૈલીમાં બાઠીવાડા નો ઠાકોર સમાજ દીપકસમાન હોળી ઉજવે છે. આ વર્ષે રાજ્યના વ્યક્તિગત અધિકારીઓ સંકેત મુજબ હોલી પ્રસંગે પાડી ગયેલ આહવોમાં ઢોલ-પાંસી જોડે ઉપસ્થિત રહ્યા છે અને આ ઉજવણીમાં સામાજિક સગભાઈઓએ ભાગ લીધો હતો.
0
comment0
Report
NJNILESH JOSHI
Mar 04, 2026 08:32:20
Vapi, Gujarat:વાપી વલસાડ જિલ્લા સહીત સંઘપ્રદેશ દમણમાં પણ ધુળેટીના પર્વની ધામ ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ધુળેટી ની ઉજવણી કરવા પહોંચ્યા હતા. મહત્વપૂર્ણ છે કે દમણ પર્યટન સ્થળ છે. અને દમણનો દરિયા કિનારો દેશભરમાં પર્યટન માટે જાણીતો છે. આથી ધુળેટી પર્વ નિમિતે મોટી સંખ્યામાં પર્યટકો દમણનાjamપોર અને દેવકા ના દરીઆકિનારે ઉંમટે છે. પરિવાર સાથે લોકો ધુળેટી ની મોજ માણવા દમણના દરિયા કિનારે પહોંચે છે. આ વખતે પણ ધુળેટી પર્વની ઉજવણી કરવા મોટી સંખ્યામાં પર્યટકો પરિવાર સાથે દમણ પહોંચ્યા હતા. આથી દમણના દરિયા કિનારે પર્યટકો થી ઊભરાયો હતો. લોકોએ દરியா કિનારે એકબીજાને રંગબેરંગી રંગ લગાવી અને ધુળેટી પર્વની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ દમણના દરિયા કિનારે પરિવાર સાથે પહોંચેલા લોકોોએ બોટિંગ, કેમલ રાઇડિંગ, હોર્સ રાઇડિંગ સહિતની મજા માણી હતી. આમ સંઘ પ્રદેશ દમણ ના દરિયા કિનારે પણ ધુળેટી નિમિત્તે રંગોની છોળો ઉડી હતી. ખાસ કરીને દમણના દરિયા કિનારે સુરત થી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા સુરતના મોંઘા દાટ ક્લબ અને રિસોર્ટ ની હોળી સેલિબ્રેશનને બદલે દરિયાના અફાટ કિનારે હોળી બનાવવાાનો આનંદ સુરતી લોકોએ માણ્યો હતો.
0
comment0
Report
SBShilu Bhagvanji
Mar 04, 2026 08:31:36
Porbandar, Gujarat:સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે રંગોના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારો પોરબંદરમાં પણ સૌ કોઈ રંગ-ગુલાલથી તરબોળ જોવા મળ્યા હતા...પોરબંદરના સાન્દીપની ખાતે આવેલ શ્રીહરિ મંદિરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં રંગોના પર્વ ઘુળેટીની ઉજવણી કરવામાં આવી હતી...હરી મંદિર ખાતે હોલીના ગીતોના રસપાના સાથે રંગોના આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ શ્રીહરિ મંદિરમાં બીરાજતા ભગવાન શ્રીહરિ સહિતના દેવી દેવતાઓને પર અબીલ ગુલાલ અને ફુલોની વર્ષા કરીને હરી સાથે આ રંગોના આ પર્વની ઉજવણી કરી હતી તો સાથે જ હરિ મંદિર ખાતે આવેલ શ્રદ્ધાળુઓ સાથે પણ રમેશભાઈ ઓઝાએ ફુલડોલ હોળી રમી હતી.
0
comment0
Report
KBKETAN BAGDA
Mar 04, 2026 07:49:39
Amreli, Gujarat:અમરેલી શહેરમાં ધૂળેટીની ઉજવણીમાં નાગરિકો સાથે મોદી કૌશિક વેકરીયા સાંસદ ભરત સુતરીયા સહીત રંગે રંગાયા મતભેદ દૂર કરી ઉજવણી કરવા કૌશિક વેકરીયાએ અપીલ કરી. અમરેલી જિલ્લામાં રાજનેતાઓ રંગેરંગાયા. સમગ્ર રાજ્યમાં ધુળેટી પર્વની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે ત્યારે અમરેલી જિલ્લામાં ધુળેટી પર્વની અલગ અલગ રીતે ઉજવણી કરવાંમાં આવી હતી જયારે અમરેલી શહેરમાં ધુળેટી પર્વની રંગેચંગે અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શહેરના ganેશ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા શહેરના નાગરિકો સાથે રાજ્યના ઉર્જા પ્રધાન કૌશિક વેકરીયા ખાસ નાગરિકો સાથે રંગ રમ્યા અને સૌને ધુળેટીની શુભેચ્છાઓ પાઠવી ઉપરાંત સાંસદ ભરત સુતરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિત પક્ષના હોદેદારો કાર્યકરો પણ હાજર રહ્યા હતા અને શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ ઉજવણીમાં અહીં લોકો પરિવાર સાથે પણ ઉજવણી કરતા જોવા_misc નાગરિકોએ મંત્રી કૌશિક વેકરીયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ડીજે અને ઢોલના તાલે સૌએ એકમેક પર રંગ ઉડાવી આનંદ વ્યક્ત કર્યો હતો. મંત્રી કૌશિક વેકરીયાએ નાગરિકો સાથે ધૂળેટી રમતા તહેવારની મજા માણી હતી. બાઈટ - 1 - ભરત સુતરીયા - સાંસદ અમરેલી. મંત્રી કૌશીક વેકરીયાએ જણાવ્યુ આપડો ધુળેટીનો તહેવાર સૌવ પરિવાર સાથે ઉજવણી કરવી જોઈએ જે રીતે રંગઉસ્તવ છે દરેકના જીવનમાં રંગ ઉત્સવ રહે તે માટે નાગનાથદાદાને પ્રાર્થના કરું છુ.sાાંસદ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકરો લોકો સાથે મળી ઉજવણી કરવામાં આવી હતી. બાઈટ - 2 - કૌશિકભાઈ વેકરિયા - ઉર્જા મંત્રી. ફાઇનલ વિઓ...... આજે ધુલેટી ના પર્વ ને લઈ જિલ્લામાં નાના મોટા સૌ કોઈ રંગે રગાણા हैं ત્યારે ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરીયાએ પણ લોકો સાથે ધુળેટી નો તહેવાર ઉજવ્યો હતો. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top