Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં તસ્કરોએ છ દુકાનોના તાળા તોડી તરખાટ મચાવ્યો

Aug 25, 2024 14:56:42
Anand, Gujarat

આણંદ શહેરમાં મેફર રોડ પર આવેલી દેસાઇ બિલ્ડિંગમાં રવિવારની વહેલી સવારના સુમારે ત્રાટકેલા તસ્કરોએ ફોટો સ્ટુડિયો સહીત છ દુકાનોનાં તાળા તોડી કોમ્યુટર પંખા સહિતના સામાનની ચોરી કરતા આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે વધું તપાસ હાથ ધરી છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BPBurhan pathan
Dec 16, 2025 15:18:29
Anand, Gujarat:વાસદ બગોદરા હાઈવે પર તારાપુરનાં ફતેપુરા ઓવરબ્રિજ પરથી તારાપુર પોલીસે કારમાં পুলিশ લખેલી પ્લેટ લગાવી ફરતા નકલી પોલીસને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તારાપુર નજીક ફતેપુરા ઓવરબ્રિજ પર પોલીસ રાત્રિ દરમિયાન વાહન ચેકીંગ કરે ગઈ હતી ત્યારે એક શખ્સ કારની આગળ પોલીસ લખેલું બોર્ડ મૂકીને આવતાં પોલીસે તેની પૂછપરછ કરી તેની પાસે પોલીસનું ઓળખકાર્ડ માંગતા તે કાર્ડ નહીં આપી શકતા પોલીસે નકલી પોલીસ બની ફરતા ગલીયાણા ગામના પૃથ્વીરાજસિંહ કનકસિંહ પરમારની ધરપકડ કરી તેની વિરુદ્ધ તારાપુર પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરના પગલાં લીધા હતા. પોલીસે નકલી પોલીસ બનીને ફરતા પૃથ્વીરાજસિંહ પરમાર વિરૂદ્ધ ગુનો નોંધ્યું અને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ખબરો માટેની સંપાદનાત્મક જાણકારી કારણે કારમાં પોલીસ લખેલી નંબર પ્લેટ રાખી પોતે પોલીસ તરીકે લોકોને ઓળખ આપતો હોવાનો કબુલાત કરી હતી. વીanneīgaવ ઘટના બાદ તારાપુર પોલીસએ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તબીબી તપાસ તેમજ પોલીસની આ પ્રોગ્રામિંગ ચેકિંગના પગલે તપાસ શરૂ થઈ હતી.
0
comment0
Report
AKAshok Kumar
Dec 16, 2025 15:15:52
Junagadh, Gujarat:એન્કર......જુનાગઢમાં ગૌ સેવાની આડમાં ચાલતા ધાર્મיק સ્થળ તરીકેની પવિત્ર ઓળખ સૌથી મોટા સાયબર ફ્રોડના માસ્ટર Minds કલ્યાણ ગીરીની ધરપકડ, સાયબર ફ્રોડ નેટવર્કમાં મસમાટું કૌભાંડ બહાર આવવાની શકયતા વિઓ.......જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં, ગૌ સેવાના પવિત્ર કાર્યની આડમાં ચાલતા એક મોટા સાઈબર ફ્રોલ નેટવર્કનો પર્દાફાશ થયો છે. જૂનાગઢ પાસેના કેરાળા ગામમાં અવધૂત આશ્રમની ગૌશાળા આ કૌભાંડનું મુખ્ય કેન્દ્ર બનતા હાલ ચકચાર મચી જવા પામી છે યુવાનોને ધર્મનું ઉપદેશ આપી સાયબર ફ્રોડના કાળા કામમાં ધકેલનાર કલ્યાણગીરી આખરે પોલીસ સકંજામાં આવ્યો છે. હાલ SOG દ્વારા કલ્યાણગીરી સામે વધુ પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.કલ્યાણગીરી ની પૂછપરછમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો હતો કે કલ્યાણગારાના ખાતામાં લાખો રૂપિયા જમા થયા છે પોલીસ તપાસમાં બાપુના બેંક એકાઉન્ટ્સમાં પણ લાખો રૂપિયા જમા હોવાનું સામે આવ્યું છે.જૂનાગઢમાં ''મ્યુલ એકાઉન્ટ''કૌભાંડમાં કરોડનો ફ્રોડ થયુંαινુ ખુલાસો થયો છે જૂનાગઢ प्रहरीले છેલ્લા ચાર દિવસમાં સાયબર ફ્રોડના મ્યુલ એકાઉન્ટ્સનો પર્દાફાશ કર્યો છે, ઓપરેશન મ્યુલ અંતર્ગત જુનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે,હાલ)); પોલીસે કેરાળા ગૌ સેવા ટ્રસ્ટના કલ્યાનગીરીની ધરપકડ કરી છે આગામી ditનોઑ દિવસોમાં સાયબર ફ્રોડમાં વધુ કડાકા ભડાકા સાથે વધુ કૌભાંડો સામે આવે તો નવાઈ પામવા જેવું કાંઈ નથી બાઈટ, 1, રવિરાજસિંહ પરમાર ડીવાયએસપી અશોક બારોટ જૂનાગઢ
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 16, 2025 12:06:38
0
comment0
Report
HBHimanshu Bhatt
Dec 16, 2025 11:27:23
Morbi, Gujarat:મોરબીના ઇન્દિરાનગર અને તેની બાજુમાં આવેલી મફતીયાપરામાં જુદા જુદા બે સ્થળ ઉપર અસામાજિકતत्त्वો દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને ત્યાં રહેણાંક મકાન બનાવ્યા હતા જે રહેણાંક મકાનોને આજે રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે અને અંદાજે ત્રણ કરોડથી વધુની સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે આસામાજિક પ્રવૃત્તિઓમાં દિવસે ને દિવસે વધારો થાય છે ત્યારે રાજ્ય પોલીસ વડાની સુચના મુજબ સમગ્ર રાજ્યની અંદર અસામાજિક તત્વો સામે પોલીસ વિભાગ દ્વારા લાલા આંખ કરવામાં આવી છે અને અવારનવાર ગુનાઓમાં પકડાતા અસામાજિક તત્વોની સામે ડીમોલેશનનું શસ્ત્ર ઉગામ્યું છે જેના ભાગરૂપે મોરબીમાં પણ જુદી જુદી જગ્યાએ અસામાજિક તત્વોએ સરકારી જમીન ઉપર કરેલ દબાણ તોડી પાડવામાં આવે છે તેવામાં આજે ઇન્દિરાનગર વિસ્તારમાં 3 કરોડની કિંમતની જમીન ઉપર બુલડોઝર ફેરવીને સરકારી જમીનને રેવન્યુ અને પોલીસ વિભાગે દબાણ મુકિત કરેલ છે.
0
comment0
Report
HBHimanshu Bhatt
Dec 16, 2025 11:03:58
Morbi, Gujarat:એંકર મોરબીના પીપળી રોડ ઉપર દુકાનેથી ભાઈ પાસેથી પાંચ કરોડ રૂપિયા લેવાના હતા જેથી ઉઘરાણી કરવા માટે દુકાને આવેલા પાંચ જેટલા શખ્સોએ યુવાનને મારમાર્યો હતો અને ત્યાર બાદ યુવાનનું અપહરણ કર્યું હતું અને વાડીએ લઈ જઈને ત્યાં મારમાર્યો હતો જેથી ભોજ બદલેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી આ ગુનામાં પોલીસે કુલ પાંચ આરોપીને પકડ્યા હતા અને તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સમગ્ર ઘટનાનો સીસીટીવી કેમેરાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ છે. વીઓ મોરબીના લુટાવદર ગામે રહેતા પિયુષભાઈ પટેલ નામના વ્યક્તિને નરસિંઘ સોઢા પાસેથી 5 કરોડ રૂપીયા લેવાના હતા. જેથી પિયુષભાઈ પટેલ સહિતના તમામ આરોપીઓ ગત તા. 13/12 ના રોજ બપોરે 2:33 કલાકે મોરબીના પીપળી રોડ ઉપર કોયો સિરામિક પાસે આવેલ ફરિયાદીની સચિયાર કોમ્યુનિકેશન નામની મોબાઈલની દુકાન ખાતે આવ્યા હતા અને ત્યાં નરસિંઘ સોઢાના ભાઈ અમરતસિંઘને મારમાર્યો હતો અને ત્યાર બાદ એક બ્લેક કલરની કારમાં ફરીયાદીનું અપહરણ કરીને તેને ભરતનગર પાસે આવેલ વાડીએ લઈ ગયા હતા અને ત્યાં ફરિયાદીને લાકડી અને પટ્ટા વડે તેમજ ઢીકાપાટુનો મારમારીને મુઢ ઈજાઓ કરી હતી તેથી મોરબીના રવિનગરમાં રહેતા અમરતસિંઘ ભુરો ઉર્ફે ભુરજીભાઈ સૉધા (25)એ પિયુષભાઈ પટેલ, નવઘણભાઈકુ, ભગીરભાઈ તથા અજાણ્યા શખ્સની સામે અપહરણની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી જે ગુનામાં പൊലീസ് પાંચapotોર:mysql કરી જાહેર કરવામાં આવે છે. બાઇટ 1: પી.એ.ઝાલા, ડીવાયએસપી, મોરબી (કોંનુ અપહરણ કર્યું) વીઓ મોરબીના ધોળા દિવસે બનેલ અપહરણની ઘટનાાનો સીસીટીવી કેમેરાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હતો અને અપહરણના આ ગુનામાં પોલીસેણુ ગણતરીની કલાકોમાં આરોપી નવઘણ ઉર્ફે ખુટિયો વેલજીભાઈ સોઢા રહે. જેતપર, ભગીરથભાઈ રતિલાલ ઠોરીયા રહે. બગથળા, પિયુષભાઈ હસમુખભાઈ લોરીયા રહે. લુટાવદર, હાર્દિકભાઈ શામજીભાઈ થોરીયા રહે. બગથળા અને હરસુખભાઈ બહાદુરભાઈ પાટડીયા રહે. મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી અને આરોપીઓ પાસેથી ફોર્ચ્યુનર ગાડી જીજે 3 એફડી 7997 અને બ્રેઝા કાર નંબર જીજે 36 એપી 2803 કબ્જે કરેલ છે અને અપહરણના ગુનામાં પકડાયેલ પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જે આરોપીઓને કોર્ટ દ્વારા જામીન મુક કરવામાં આવ્યા. બાઇટ 2: પી.એ.ઝાલા, ડીવાયએસપી, મોરબી (શા માટે કયું હતું અપહરણ) વીઓ મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થાય તેવી ઘટનાની જે મોરબીમાં ધોળે દિવસે બની હતી તેથી કરીને મોરબી વેપારીઓ સહિતે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે જો કે, અપહરણના આ બનાવમાં प्रहरीले ગણતરીની કલાકોમાં પાંચ આરોપીને ઝડપી લીધેલ છે અને હજુ ત્રણ આરોપીને પકડવાનો બાકી છે જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે પરંતુ આવી ઘટનાનો પુરવર્તન ન થાય તેવી કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવે તેવું વેપારીઓ સહિતના ઈચ્છી રહ્યા છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Dec 16, 2025 10:02:11
0
comment0
Report
AKArpan Kaydawala
Dec 16, 2025 10:01:39
Ahmedabad, Gujarat:અમદાવાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીની પત્રકાર પરિષદ પ્રથમ તબક્કવામાં 1300 કીમીની યાત્રાના સરકારની નિષ્ફળતા જોવા મળી અનેક મોરચે સરકાર ફક્ત વાહવાહી કરે છે, પણ જમીની લેવલે કામ નથી કરતા આ સરકાર ફક્ત ભ્રસ્ટાચારમાં ડૂબેલી છે આ સરકાર ફક્ત ડર અને ભયનો મોહોલ ઉભો કર્યો હતો પણ પ્રજા હવે ખુલીને બોલતી થઇ છે ગુજરાત કોંગ્રેસની જન આક્રોષ યાત્રાનો બીજો તબક્કો શરૂ થશે મધ્ય ગુજરાતમાં ફરશે જન આક્રોષ યાત્રા ફાગવેલ ભાથીજી મહારાજના દર્શનથી યાત્રાનો થશે શુભારંભ 20 ડિસેમ્બરથી શરૂ થશે બીજો તબક્કો, 6 જાન્યુઆરી એ દાહોડના કંબોઈ ખાતે પુર્ણાહુતી થશે મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓને આવરી લેવામાં આવશે ખેડા,આણંદ,વડોદરા,છોટાઉદેપુર,મહિસાગર,પંચમહાલ અને દાહોદમાં યાત્રાનું ભ્રમણ થશે 20 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી જન આક્રોષ યાત્રા મધ્ય ગુજરાતના અનેક પ્રશ્નો જેને સરકસર નજરઅંદાજ કરી રહી છે લોકોના તમામ પ્રશ્નોને સાંભળીશું અને લોકોની વ્યથાને વાચા આપીશું લોકોના હક અને અધિકાર માટે લડતા રહિશુ બાઇટ : અમિત ચાવડા, પ્રદેશ પ્રમુખ - કોંગ્રેસ રાજ્યના માર્ગ મકાન વિભાગમાં મોટો ભ્રસ્ટાચાર થઇ રહ્યો છે અનેક બ્રિજ અને રોડના કામ હલકી ગુણવત્તાના છે લોકોની આજ લાગણીઓ અમને આક્રોષ યાત્રાના મળી રહી છે બાઇટ : ડો તુષાર ચૌધરી, વિધાનસભા કોંગ્રેસ નેતા ગોગો मामले અમિત ચાવડા દારૂ અને ડ્રગ્સ મામલે નિષ્ફળ સરકાર ગોગો રેપર મામલે પણ સરકાર નિષ્ફળ ગઈ છે અમે પણ અગાઉ આના પુરાવા સરકારને આપ્યા હતા ઝી ન્યુઝની ઝુંબેશ આવકાર્ય છે, પરંતુ આ સરકાર નિષ્ફળ છે ભાગીને લગ્ન કરવાના મુદ્દે અમિત ચાવડા સરકાર વિધાનસભામાં દ્રાફ્ટ મુકશે ત્યારે વિસ્તૃત ચર્ચા કરીશું કોમનવેલ્થ ગેમની યજમાની મામલે હરિયાણાના કોંગ્રેસ નેતાએ કરેલી ટિપ્પણી મામલે અમિત ચાવડા (હિન્દી) ગુજરાતને યજમાની મળી એ આવકાર્ય છે પણ નેતા નીતિ નિયમ કેન્દ્ર સરકાર નક્કી કરે છે ?? પણ ?? આ ?? રમતોમાં ?? ગુજરાતના ?? કેટલા ?? ખેલાડીઓ ?? હશે ?? ?? ?? ?? શાળાઓમાં સ્પોર્ટ્સના શિક્ષકો નથી, ટ્રેનરો નથી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી 3 દશક સુધી સાશન કરતી ભાજપ સરકારે કશું જ કર્યું નથી ગુજરાતના યુવકો આગળ વધવા સક્ષમ છે પણ સરકાર તરફથી પ્રોત્સાહન નથી મળતું કોમનવેલ્થની યજમાની કરો પણ લોકોના ઘર અને રોજગારી તોડીને કરવું યોગ્ય નથી જ્યાં ડિમોલિશન કરાય છે ત્યાં મકાન અને દુકાનો આપવી જોઈએ
0
comment0
Report
PAParakh Agarawal
Dec 16, 2025 09:50:00
Ambaji, Gujarat:અંબાજી નજીક પાડલિયા ગામે બનેલી મોટી ઘર્ષણની ઘટનાના પડઘા સમગ્ર રાજયભરમાં પડ્યા છે ત્યારે આ ઘટનામાં 47 જેટલા પોલીસ,વન વિભાગ અને રેવન્યુ વિભાગના સરકારી કર્મચારીઓ સમગ્ર ઘટનામાં ભોગ બન્યા હતા જેમાં હજી સુધી 7 થી 8 અધિકારીઓ સારવાર હેઠળ છે ત્યારે આ ઘટનાના ચોથા દિવસે પાડલિયા બનાવમાં ધીરે ધીરે રાજકારણ પગપેસારો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આજે ચોથા દિવસે દાંતા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી ભાજપના આદિવાસી નેતા અને કાંતિખરાડીના પ્રતિસ્પર્ધી લાધુ પારઘી સહિત આદિવાસી વિસ્તારના સરપંચો, તાલુકા અને જિલ્લા ડેલીગેટો સહીત મોટી સંખ્યામાં આસપાસના ગામડાનાં લોકોને પાડલિયા ગામે એકત્રિત થઈને બનેલી ઘટનાના સ્થળે લઇને પહોંચ્યા હતા જ્યાં ખેતરોમાં jcb થી પાડેલા ખાડા ,ધરબી દેવાયેલો કૂવો તેમજ તોડી પડેલ ઝૂંપડાંનું નિરીક્ષણ સહીત અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરી હતી એટલુંજ નહિ આ સમગ્ર મામલે વનવિભાગ અને પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં 27 વ્યક્તિના નામ જોગ અને 500 લોકોના ટોળા સામે રાયોટીંગનો ગુન્હો દાખલ કરાયો છે જેને લઈને પણ ઉપસ્થિત નેતાઓ એ કિન્નાખોરી રાખ્યા હોવાના આક્ષેપ કર્યા હતા અને આ ઘટનામાં માત્ર સરકારી કર્મચારીઓજ નહિ પરંતુ આદિવાસી લોકો પણ ઈજાગ્રસ્ત બન્યા છે તેમની ત્રણ દિવસમાં કોઈ પણ પ્રકારની ભાળ લેવાઈ ન હોવાના આક્ષેપ કર્યા હતા તેમજ જે ગુન્હો દાખલ કરાયો છે તેની સામે અસરગ્રસ્તોની પણ ફરિયાદ લેવા માંગ કરી છે અને ત્યાર બાદ જ વધુ કાર્યવાહી હાથ ધરાય જેવી ઈચ્છા વ્યક્ત કરાઈ હતી અને જો એમ ન કરવામાં આવે તો એજે ઘટનાનો બનવા પામી છે તેથી પણ વધુ ઉગ્ર ઘટના બની શકે છે તેવી ચીમકી ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી એ ઉચ્ચારી હતી જયારે ભાજપાના આદિવાસી નેતા લાધુ પારઘી એ પણ આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા જણાવ્યું હતું અને જો આ આદિવાસી લોકોને ન્યાય નહિ મળે તો આ આદિવાસી વિસ્તારના 27 જેટલી સીટો ઉપર અસર પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરી હતી બાઈટ-1 કાંતિ ખરાડી (કોંગ્રેસ ધારાસભ્ય)દાંતા મતવિસ્તાર બાઈટ-2 લાધુ પારઘી (ભાજપ આદિવાસી નેતા )ખંડોર ઉમ્બરી જોકે પાડલીયાkte બનાવેલી ઘટના ને લઇ મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઘટના સ્થળ તરફ કૂંચ કરતા અને પહોંચ્યા બાદ પણ ભારે સુત્રોચાર કર્યા હતા
0
comment0
Report
UPUMESH PATEL
Dec 16, 2025 09:47:57
Valsad, Gujarat:એન્કર: વલસાડમાં વિકાસ કામો દરમિયાન પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. મોગરવાડી વિસ્તારમાં જેસીબીની ટક્કરે પીવાના પાણીની લાઈન તૂટી જતાં લાખો લીટર પાણી વેડફાયું છે. ગંભીર બાબત એ છે કે ઘટનાની જાણ હોવા છતાં લાંબા સમય સુધી પાલિકાના અધિકારીઓ સ્થળ પર ડોકાયા પણ ન હતા. વિઓ: વલસાડના મોગરવાડી વિસ્તારમાં આવેલા અક્ષરધામ સોસાયટી પાસેના. જ્યાં ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન જેસીબી ચાલકની અનાવડતે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જ્યું છે. લાઈન તૂટતાની સાથે જ પાણીનો પ્રવાહ રસ્તા પર વહેવા લાગ્યો હતો. છતાં તંત્રની નિષ્કાળજી જોઈને ઘટનાને અડધો કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં નગરપાલિકાનો કોઈ જવાબદારે અધિકારી સ્થળ પર પહોંચ્યો ન હતો. એક તરફ ઉનાળામાં પાણીની અછત વર્તાય છે અને બીજી તરફ અધિકારીઓની ગેરહાજરી વચ્ચે અહીં લાખો લીટર શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું હતું.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 16, 2025 09:17:08
Surat, Gujarat:સુરત શહેરમાં શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી મોટું વળતર મળશે તેવી લાલચ આપી લોકો સાથે સાયબર ઠગાઈ કરનાર ગેંગને સાયબર ક્રાઈમ પોલીસ મંદિયે ઝડપી પાડી છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે મળીને અંદાજે ₹30 લાખનું સાયબર ફ્રૉડ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.તા તપાસ દરમ્યાન નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ ઉપર ચેક કરતા અલગ અલગ કુલ-૧૧ કરન્ટ બેંક એકાઉન્ટો ઉપર ૫૭-ફરીયાદ નોંધાય હતી અને કુલ 53 કરોડનું ફ્રોડ આચરવામાં આવ્યું હતું સુરત શહેર માં એક યુવાનને શેર માર્કેટે ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારું વળતર મળશે તેવું કહી રોકાણ કરાવ્યુ હતું. શરૂઆતમાં રોકાણ ની સામે સારું વળતર આપવામાં આવ્યું હતું. આ વચ્ચે ફરિયાદી દ્વારા કપની સારી છે કે કેમ તે તપાસવા માટે 3 લાખ વિદ્રોલ ની અરજી કરી હતી જેના કારણે કંપનીએ તેમને રૂ 3 લાખ પરત કર્યા હતા. જેથી કપনী પર વિશ્વાસ આવી જતા પછીથી આરોપીઓ દ્વારા રૂ 30 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરાયું હતું. જો કે ઇન્વેસ્ટમેન્ટ કરતા ની સાથે આરોપીઓ દ્વારા મોબાઈલ ફોન બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે પોતે ઠગ ના હાથી લઇ તંત્રના હાથમાં ચડ્યા હોવાની ગંધ આવતા તેમની ફરિયાદ સાયબરક્રાઇમ પોલીસ મથકે નોંધાવી હતી. ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસ તેની તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસધર્મ ડર્મેશકુમાર S/o પ્રેમજીભાઇ કલ્યાણભાઇ ચોપડા અનેહિતેશકુમાર S/o ભાયાભાઇ શ્યામજીભાઇ ચકલાસીયા નામના આરોપીની ધરરપકડ કરી હતી. સાયબર ક્રાઈમની તપાસ દરમિયાન આરોપીઓના મોબાઇલ ફોનમાંથી એક શંકાસ્પદ APK ફાઇલ મળી આવી છે. આ APK ફાઇલ મારફતે કરન્ટ બેંક એકાઉન્ટ સાથે સંકળાયેલા તમામ OTP મુખ્ય આરોપી સુધી પહોંચી જતા હતા. ખાસ કરીને આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી “sms-receiver (2).apk” નામની ચાઈનીઝ એપ્લિકેશનનું મુખ્ય काम બેંકમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવતા OTPને આપમેળે વિદેશમાં રહેલા આરોપી સુધી રીડાયરેક્ટ કરવાનો હતો આ OTPના આધારે આરોપીઓ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરતા હતા. નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર નોંધાયેલ વિગતો મુજબ કુલ ૧૧ કરન્ટ બેંક એકાઉન્ટો સામે ૫૭ ફરીયાદો નોંધાઈ છે.આરોપી પાસેથી મોબાઇલ ફોન, રબર સ્ટેમ્પ, સીમકાર્ડ તેમજ રોકડ રકમ મળી કુલ અંદાજે ₹1.35 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો તો હોવાનું જણાવ્યું હતું.સાયબરક્રાઈમ પોલીસ આરોપીઓ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ તથા વિદેશી કનેક્શન અંગે તપાસ આગળ વધારી રહી છે. નાગરિકોને અજાણી એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરવાની અને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે આવતી શંકાસ્પદ લાલચોથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ડીસીપી સાયબરક્રાઈમ દ્વારા આ કાર્યવાહી સંકળાયેલ
0
comment0
Report
Advertisement
Back to top