Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં BOB ગૃપની અનોખી થીમ પર ગણેશજીની સ્થાપના

Sept 08, 2024 01:56:44
Anand, Gujarat

આણંદ શહેરમા ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે,ત્યારે આણંદનાં વિદ્યાનગર રોડ પર આવેલ બીઓબી ગૃપ દ્વારા પર્યાવરણની થીમ પર ગણેશજીની મૂર્તીનું સ્થાપન કર્યું છે,આયોજકો દ્વારા વડાપ્રધાનનાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ આવે તે માટે આબેહુબ જંગલની થીમ પર ગણેશજીની મૂર્તીનું સ્થાપન કરવામાં આવ્યું છે.તેમજ આરતી બાદ શ્રદ્ધાળુઓને તુલસીનું છોડ આપવામાં આવી રહ્યું છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
Feb 21, 2026 10:20:48
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર (ક્રાઈમ સ્ટોરી) એનકર : સુરેન્દ્રનગર જિલ્લાના બી ડિવિઝન પોલીસ મથકે સાણંદના શાંતીપુરાનો એક યુવક હનીટ્રેપનો ભોગ બનતા તે અંગે એક મહિલા સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે અંગે એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં જ એક મહિલા અને ત્રણ શખ્સો સહિત ચાર વ્યક્તિઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 72.50 લાખ જેટલી રકમ રિકવર કરવામાં આવી હતી. વી.ઓ. -૧ : સુરેન્દ્રનગરની યુવતીએ જમીન દલાલને મોબાઇલમાં વોટ્સએપ મેસેજ કરી ફોસલાવીને એક מક્તાન બોલાવ્યો હતો. મહિલાએ શર્ટ ઉતારવા કહ્યું હતું અને એકાંતમાં યુવકે શર્ટ કાઢ્યા બાદ ઘરમાં ઘૂસી આવેલા ત્રણ શખ્સોએ રિવોલ્વર અને છરીની અણીએ તેની જ કારમાં અપહરણ કરી રૂ.2 કરોડની માંગ કરી હતી. યુવકનું તેની કારમાં અપહરણ કરી માલવણ હાઈવે ઉપર લઇ રણ વિસ્તારમાં લઇ ગયા હતા. રૂ.1 કરોડ આપ્યા બાદ 4 કલાકના અંતે મુક્ત કરાયો હતો. સમગ્ર ઘટના તા.13 ફેબ્રુઆરીએ બની હતી. आरोपી ભાવના ઉર્ફે અંજલી દશરથભાઈ ચાવડા, તોસીફ, સોહિલ, અરબાઝ અને આસીફ પોતાની अल્ટ્રો કારમાં માલવણ તરફ ભાગી ગયા હતા. જેમાં થોડા દિવસ પહેલાં મારા మొબાઇલમાં એક યુવતીએ હાય લખીને મેસેજ કર્યો હતો. આપણે બંને મિત્રો છીએ તેવું જણાવ્યું હતું. બીજા દિવસે તમારા મિત્રને મળવા સુરેન્દ્રનગર નહીં આવો તેમ કહેતાં હું સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ પાસે એક મકાનમાં મને બોલાવી ઉપર લઇ ગઇ હતી. જ્યાં મીઠી મીઠી ભરી વાતો કરીને શર્ટ કાઢી નાખવા જણાવ્યું હતું. શાર્ટ બહાર કાઢતા તે સમયે दरવાજો ખખડાવીને 3 વ્યકિત અંદર ઘૂસી ગયા હતા. અમારી દીકરીઓ સાથે તું આવું ખરાબ કામ કરે છે તેમ કહીને રિવોલ્વર અને છરી બતાવી કારમાં અપહરણ કર્યું હતું. કાર રણ વિસ્તાર તરફ લઇ ગયાના બાદ જીવતુ Javvu હોઈ તો રૂ.2 કરોડ આપવાનું જણાવ્યું હતું. P2C parvej સંધી V.O. - ૨ : મે મારા પુત્રને પાર્ટી અમેરિકા જવાની હોવાથી તાત્કાલીક 1 કરોડ લઈને બોલાવ્યો હતો મિત્રો અને સગા પાસેથી દીકરો પૈસા લઇને આવ્યો હતો. દીકરાને પૈસા આપ્યા બાદ જતો રહેવાનું કહેતાં તે નીકળી ગયો હતો. મને આરોપી મારી ગાડીમાં સીંગલ પટ્ટી રસ્તા ઉપર લઇ ગયા હતા અને આરોપીઓ અલ્ટ્રો કાર લઈ માલવણ તરફ નાસી ગયા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ એલસીબી ટીમને સોપવામાં આવતા એલસીબી ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી મહિલા આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી ત્યારબાદ വാഹനના પૂછપરછ કરતા તેણે અન્ય પાંચ શખ્સોના નામ જણાવ્યા હતા જે મામલે એલસીબી ટીમ ગણતરીની કલાકોમાં જ તે પૈકી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા અને તેમના પાસેથી રૂપિયા 72.50 લાખનો મુદ્દામાલ તેમજ મોબાઈલ અને પિસ્તોલ સહિતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. અને જે અન્ય બે શખ્સો મળી આવેલ નથી તેને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બાઈટ : પ્રેમસુખ ડેલુ, જીલ્લા પોલીસવડા
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 21, 2026 10:18:50
Surat, Gujarat:સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આાપઘાત કેસમાં આાખરે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં ઉંમરા પોલીસે બિલ્ડર તુષાર ઘેલાણી ની મિત્ર પૂનમ ભંડોરિયા વિરુદ્ધ દુષપ્રેરણા નો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ મામલે બિલ્ડર અને પૂનમ નો મોબાઈલ এફએસએલમાં મોકલાયું છે. આ ઉપરાંત પેપીલૉન નામની સ્કૂલમાં પૂનમ આચાર્ય હોવા છતાં પગાર ની સાથે ભાગીદારી નફો લેતી હતી અને જોલી આરકેડમાં પણ બે દુકાન તેના નામે કરાવી દીધી હોવાનું બહાર આવ્યું ਹੈ. સુરતના સિટી લાઈટ વિસ્તારમાં રહેતા બિલ્ડર તુષાર ઘેલાણીએ પોતાની બંધુક વડે ગોળી મારી આપઘાત કરી કાઢ્યો હતો આ સમગ્ર મામલે હવે નવો વળાંક જોવા મળી રહ્યો છે ઉમરા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે मृतक તુષાર ઘેલાણી ની દીકરી ની અરજીના આધારે मृतકની મહિલા મિત્ર પૂનમ ભંડોરિયા વિરુદ્ધ દુષપ્રેરના ની અરજી કરી હતી. આ સમગ્ર મામલે ઉમરા પોલીસ દ્વારા તપાસ કરી હતી. તપાસ દરમિયાન(police) દ્વારા સીએ ની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન તુષાર ઘેલાણી અને પૂનમભાડોરિયાના સંબંધોની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી. જયારે પૂનમબેન તુષારભાઈની ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતા હતા. എന്നാല് થોડા સમય બાદ તેઓ છૂટા પડ્યા હતા. પરંતુ વર્ષ 2012-13માં ફરી એકવાર સંપર્કમાં આવ્યા હતા. આ પુનઃમિલન બાદ તેમણે વ્યવસાયિક ભાગીદારી શરૂ કરી, જેમાં સૌપ્રથમ તુષારભાઈના બિલ્ડિંગમાં ''બચપન'' સ્કૂલની ફ્રેન્ચાઈઝી બે વર્ષ સુધી ચલાવી હતી. ત્યારબાદ, તેમણે સુરતના જോളી આર્કેડમાં ડેરાસરની પાછળ પોતાની ''બ્લૂ પેપિલોન'' પ્રી-પ્રાઈમરી સ્કૂલ શરૂ કરી تھی. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બ્લૂ પેપિલોન સ્કૂલના સંચાલન માં પૂનમબેનનું કોઈ પણ પ્રકારનું દસ્તાવેજી આર્થિક રોકાણ ન હોવા છતાં તેઓ મેનેજિંગ પાર્ટનર તરીકે કાર્યરત હતા અને નફામાં મોટો હિસ્સો મેળવતા હતા. ACP ઝેડ આર desaiના જણાવ્યા મુજબ ઓગસ્ટ 2025માં એક अत्यંત શંકાસ્પદ વ્યવહાર થયો હતો, જેમાં તુષાર ઘેલાણીએ જોલી આર્કેડમાં આવેલી અંદાજે 1.06 કરોડની કિંમતની બે દુકાનો કોઈ બેંકિંગ ટ્રાન્જેક્શન વગર પૂનમભેનના નામે ટ્રાન્સફર કરી દીધી હતી. આ મિલકત ટ્રાન્સફર પાછળ ગંભીર આર્થિક દબાણ હોવાની શંકા સેવવામાં આવી રહી છે. તુષાર ઘેલાણીએ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2026ની મધ્યરાત્રિએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને 5 ફેબ્રુઆરીએ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. પરિવારનો આક્ષેપ છે કે પૂનમબેન દ્વારા તુષારભાઈને માનસિક રીતે તોર્ચર કરવામાં આવતા હતા. ખાસ કરીને પરિવારમાં આગામી લગ્નના પ્રસંગોને ધ્યાનમાં રાખીને, પૂનમબેન તેમને બદનામ કરવાની અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની ધમકી આપીને સતત દબાણ બનાવી રાખતા હતા. જેના કારણે તુષારભાઈ ભારે તણાવમાં હતા. હાલમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા સંબંધીઓ, પડોશીઓ અને સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂનમબેનની પણ અનેકવાર પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ તેઓ હજુ સુધી પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા રજૂ કરી શક્યા નથી. પોલીસ હવે આ મિલકત ટ્રાન્સફર અને આર્થિક વ્યવહારો પાછળના અસલી કારણો શોધવા માટે ઊંડી તપાસ કરી રહી છે. વોક થ્રુ બાઈટ..ઝેડ આર દેસાઈ..ACP
0
comment0
Report
DRDarshal Raval
Feb 21, 2026 10:18:36
Ahmedabad, Gujarat:અમદાવાદ. ડોનાલ્ડ ટ્રમ્પને US સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો US કોર્ટે રાષ્ટ્રપતિના ટેરિફને ગેરકાયદે ગણાવ્યો ટ્રમ્પને ટેરિફ લાદવાનો કોઈ અધિકાર નહીં: US SC ‘ટ્રમ્પે બીજા દેશો પર લગાવેલો ટેરિફ હટાવવો પડશે’ ‘ટ્રમ્પે ટેરિફના 16 લાખ કરોડ રૂપિયા પરત આપવા પડશે’ આ નિર્ણયથી ભારતની ડીલ પર શુ અસર તે અંગે ટ્રેડ એક્સપર્ટ એવા નિકસકારેppi પ્રતિક્રિયા આ નિર્ણય થી ગુજરાત અને ભારત ને ફાયદો હાલ સુધી જે નુકશાન થવાનું હતું તે થઈ ગયું હાલ સુધી અલગ અલગ ફ્લક્ચ્યુઅશન ને લઈને વેપારીઓ અવઢવમાં હતા જોકે એક જ ફ્લક્ચ્યુઅશન રહેતા હવે ફાયદો રહેશે જે ટેરીફ લાગુ કર્યો હતો એ 150 દિવસ બાદ कांग्रेसમ પાસ કરવાનો રહેતો 150 દિવસ બાદ તેના થશે અસર કૃપા करके આંતરિક સત્તા દર્શાવે છે ત્યારે હવે આ નિર્ણયથી તમામ લોકોને હાલ ફાયદો જોવાઈ રહ્યો છે અલગ અલગ ઇન્ડસ્ટ્રી જોડાયેલી છે તે તમામ ને હાલ ફાયદો જોવાઈ રહ્યો છે
0
comment0
Report
PTPremal Trivedi
Feb 21, 2026 09:30:54
Patan, Gujarat:ઓક્ટોબર-ડિસેમ્બર 2025માં લેવાયેલી સેમેસ્ટર-1ની પરીક્ષામાં ચોરી કરતા કેદી વિદ્યાર્થીઓની સુનાવણી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં યોજવામાં આવી હતી. Centralized Objection System દ્વારા 362 જેટલા વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા હતા. પરીક્ષાની શુદ્ધિ સમિતિએ 290 વિદ્યાર્થીઓને હાજર રહેતા દોષિત ઠેરવ્યા અને તેમના પર 2,500 થી 4,000 રૂપિયા સુધીના રોકડ દંડ ફટકાર્યા. તેમજ આ તમામ પર એક વર્ષ સુધી પરીક્ષા આપવા પર પ્રતિબંધ મૂકાયો. interception squad દ્વારા પકડાયેલા વિદ્યાર્થીઓ પાસેથી મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ જેવા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, કાપલીઓ, ચબરખીઓ અને બેંચમાં સંતાડેલું પ્રતિબંધિત સાહિત્ય મળી આવ્યું હતું. આ કારણે કોપી કેસ નોંધાયા હતા. પરીક્ષા નિયામક મિતુલ દેલીયા જણાવ્યા મુજબ, કડક કાર્યવાહી માટે યુનિવર્સિટીના નવા કોમન અક્ટના નિયમો કારણ બન્યા છે; આ નિયમો હેઠળ પરીક્ષા ખંડમાં પ્રતિબંધિત વસ્તુ કે ડિજિટલ ગેજેટ રાખવું જ ગુનાના સમાન ગણાય છે.
0
comment0
Report
SSSapna Sharma
Feb 21, 2026 09:30:13
Ahmedabad, Gujarat:અમદાવાદના ગોતા ગામમાં આવેલું તળાવ મૃતપાયે બની રહ્યું છે. ગત ચોમાસે અહીં રોકવે બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ એક વર્ષ બાદ પણ વોકવેની કામગીરી પૂર્ણ ન થતા અહીં ગંદકીના થર જામ્યા છે. તળાવ ડેવલોપમેન્ટ નો પ્રોજેક્ટ મોટા પાયે હાથ ધરવામાં આવ્યો પરંતુ તેના મેન્ટેનન્સ ની કામગીરી કરવાની મહાનગરપાલિકાની નિયત હોત્યું લાગે છે. તળાવ આપણની કુદરતી સંપત્તિ છે તથા શહેરીકરણના કારણે આ સ્થળ ધીમે ધીમે પુરાઈ રહ્યો છે. રાજ્ય સરકારે તળાવ ડેવલોપમેન્ટ નો પ્રોજેક્ટ છેલ્લા ઘણા સમયથી હાથ ધૌરો છે. રાજ્ય સરકારે સ્કૂલ 81 તળાવો અમદાવાદ મહાનગરપાલિકાને સોપ્યા છે. આ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય તળાવમાં પાણીની જાળવણી અને તેની આસપાસ ગાર્ડન એરિયા ડેવલપ કરીને ગ્રીન એરિયા વધારેવાનો છે, પરંતુ અમલવારીમાં નિષ્ફળ થવાના કારણે સમસ્યાઓ ચાલી રહી છે. રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરપાલિકા અને તળાવ ડેવલપમેન્ટના 102 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ સાથે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ નિયમિત રીતે તળાવ ડેવલોપમેન્ટની કામગીરી પર ભાર મૂકે છે. તેમના મત વિસ્તારમાં આવેલા કુલ 42 તળાવો ડેવલપ કરવાની જવાબદારી અધિકારીઓને સોંપી છે, પરંતુ કામગીરી મંદગતિમાં ચાલી રહી છે. ಗೋતા ગામની તળાવ વિકાસની કામગીરી પૂર્ણ ન થતાં સવારે મોર્નિંગ માટે આવતા લોકોને મુશ્કેલી થઈ રહી છે. તળાવના ફરતે અડધો વોકવે બનીને તૈયાર છે પરંતુ બાકી કામગીરી છેલ્લા એક વર્ષથી અટકી છે. આ ઉપરાંત તળાવમાં પાણી સુકાતા રોજ મોટી સંખ્યામાં માછલીઓ તથા જીવજંતુઓ મરી રહ્યા હોવાથી દુર્ગંધ વધી રહી છે. વારંવાર રજૂઆત છતાં કામગીરીમાં પર્યાપ્ત મહત્વ આપવામાં આવતું નથી. જી 2 અને జీవ જનસંપર્ક વચ્ચે તદ્દન મુદ્દાઓને લઈને 23 કલાકની ટીમ અમદાવાદ મહાનગરપાલિકાના Standing Committee Chairperson દેવાંગદાણી પાસે પહોંચેલ ત્યારે જણાવ્યું હતું કે Solidarો તળાવ વિકાસની કામગીરી હાલ કાર્યરત હોવાનું પગલે નજીકના વિસ્તારમાં બે તળાવ ટળાવી રહ્યા છે. બે તળાવ પૂર્ણ થયા બાદ ગોતા તળાવની કામગીરીમાંથી પાણીની જાળવણી અને સ્વચ્છતાનો સાર સ્થાન પામી રહેશે. આ રીતે તાલુકાના લોકોને પાણીની જાળવણી અને સ્વચ્છતા અંગે યોજનાઓની અમલવારી થવો જોઈએ.
0
comment0
Report
TDTEJAS DAVE
Feb 21, 2026 08:50:53
Mehsana, Gujarat:મહેસાણા -દિલ્લી હાઇવે ઉપર માહિતીથી સંબંધી автомобили અકસ્માત ઉંઝા ના ઉનાવા નજીક ગોજારો અકસ્માત રાજસ્થાન થી આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ કાર ડિવાઇડર સાથે અથડાતા કુલ 5 ના મોત,6 ઘાયલ ઘાયલો હાલ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ એન્કર - મહેસાણા-દિલ્લી હાઇવે ઉપર ગોજારા અકસ્માતે પરીવાર ને વેરવિખેર કરી નાખ્યો અને કાળમુખા અકસ્માત થી 5 લોકો એ જીવ ગુમાવ્યા છે. રાજસ્થાન ના પાલી માં લગ્ન પ્રસંગ માંથી રાજસ્થાની પરીવાર પરત અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઊંઝા તાલુકા ના ઉનાવા ગામ પાસે આવેલી કોમ્ફી હોટલ પાસે દિલ્લી હાઈવે ઉપર વહેલી સવારે પુરપાટ જઈ રહેલી ઇકો કાર, હાઈવે ઉપર બનાવેલા ડિવાઈડર સાથે ઠડાકાભેર અથડાતા કાર માં સવાર રાજસ્થાની કુમાવત પરીવાર ના ચાર સભ્યો ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઈકો કાર ડિવાઈડર સાથે ઠડાકાભેર અથડાતા કાર ના ભુક્કા બોલી ગયા હતા અને તેમાં સવાર પિતા, પુત્ર, મladા અને બાળક ના ઘટનાસ્થળે મોત થયા હતા.. તો કારમાં સવાર અનય 7 લોકો ઘાયલ થયા હતા જે માંથી એક વૃદ્ધા નોparamref જોડ્યો હતો. હાલ 6 ઘાયલો મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. કાર ના ગોજારા અકસ્માતે લગ્ન પ્રસંગ નો આનંદ માણી ઘરે પરત ફરતા પરીવારમાં કુલ 5 મૃત્યો થતા પરીવાર હાલ શોકમગ્ન બન્યું છે.
0
comment0
Report
NBNARESH BHALIYA
Feb 21, 2026 08:35:27
Jetpur, Gujarat:જેઠપુર શહેરમાંથી વહેતી ભાદર નદી આજે ગાંડી વેલ એટલે કે જલકુભીના ઘેરા પ્રસારથી ઢંકાઈ ગઈ છે, નદીના વિશાળ વિસ્તારોમાં পানি દેખાતું નથી, જ્યાં નજર કરો ત્યાં લીલોતરીના પડછાયોપરંતુ આ હરિયાળી કુદરતી સૌંદર્ય નહીં, લોકલોએ ચિંતા અને મુશ્કેલી વધી છે, ગાંડી વેલના પ્રસારથી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળાના Fearનીભીતિ સેવાઈ રહી છે. ભાદર નદીમાં છેલ્લા પાંચ-છ મહિનાથી આ વેલ ફેલાઈ ગઈ છે, પૂર્વે ક્યારેય નદીમાં આવી વેલ જોવા મળી નહોતી, સાથે મચ્છરોના જૂથો સાંજ પડતા જ ઘરগুলোમાં ઘૂસી આવે છે, મહિલાઓ રસોળી બનાવતી વખતે મચ્છરો ભોજનમાં પડી જાય છે, બાચો બહાર રમતા નથી શકતા, રાત્રે ઊંઘવામાં મુશ્કેલી, સવારણમાં ઘર ઓસરી સાફ કરતાં મોટી સંખ્યામાં મચ્છરો નીકળતા હોય છે, લોકોએ મલેરિયા, ડેંગ્યુ જેવા રોગોના ભયહિબીતી વ્યક્ત કરી છે, આક્ષેપ કરવામાં આવ્યા કે ગાંડી વેલ પ્રદૂષણ ઢાંકવા માટે ઉદગાઈ હોઈ શકે પરંતુ તપાસનો વિષય છે, હવે localsે ગાંડી વેલ દૂર કરવા માટે આર્કા ઇરીગેશન વિભાગને જાણ કરીને કાર્યવાહીની માંગ કરી છે. વૈકલ્પિક રીતે નગરપાલિકા સાથે ચર્ચા કરીને વહેલી તકે ગાંડી વેલ દૂર કરવાની કામગીરી હાથ ધરી શકે છે. આસપાસના વિસ્તારોમાં આ વેલના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, મેલેરિયા, ડેંગ્યુ જેવા બીમારીઓની ભીતિ ઊભી થઈ રહી છે. પેટ્રોલ અને દવા છંટકાવ કરીને તાત્કાલિક ઉપાયોની માંગ ચાલી રહી છે. શહેરના લોકો આ ત્રાસથી રાહતની રાહ જોઈ રહ્યા છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 21, 2026 08:27:16
Rajkot, Gujarat:राजકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ડીમોલેશનને લઈને હાલ સ્થિતિ ગંભીર બની ગઈ છે. ડીમોલેશનની કાર્યવાહી પહેલા જ લોકોમાં ભય, રોષ અને અસમંજસનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક રહીશો મજબૂરીમાં પોતાના મકાનો તોડી લાગ્યા છે. તો કેટલાક ખુલ્લેઆમ તંત્ર સામે વિરોધ પર ઊતરાઈ આવ્યા છે. જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન પૂર્વે જ તંત્ર દ્વારા વિસ્તારની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. વહેલી સવારથી પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો જંગલેશ્વર વિસ્તારમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યું છે બીજી તરફ ડીમોલેશન સામે સ્થાનિકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. રોષે ભરાયેલા લોકોએ ચેતવણી આપી છે કે જો જેસીબી આવી તો તેઓ જેસીબી આગળ સૂઈ જશે, પરંતુ પોતાનું ઘર ખાલી નહિ કરે. વિસ્તારમા તણાવ વધતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વધુથી વધુ પોલીસ કર્મીઓનેareaમાં તણાવડો વધતું જાય છે.
0
comment0
Report
DPDhaval Parekh
Feb 21, 2026 08:16:19
Navsari, Gujarat:એન્કર : રામાયણ કાળ સાથે જોડાયેલા પૌરાણિક ઉનાઈ માતાજી મંદિર પરિસરમાં ઐતિહાસિક મુછાળા રામજીનું તત્કાળીન રાજવી દ્વારા નિર્મિત ઘર મંદિર જર્જરીત થતા સરકાર દ્વારા બે વર્ષ અગાઉ તેના જીર્ણોદ્ધાર માટે ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરાયો હતો. પરંતુ આજ દિન સુધી મંદિર નિર્માણની કામગીરી શરૂ ન થયેલ છતાં રામભક્તોમાં રોષ વ્યાપી રહ્યો છે. મુછાળા રામજીના મંદિરનો જીર્ણોદ્વાર વહેલામાં વહેલો કરાશે એવી લાગણી અને માંગણી સ્થાનિકોમાં પ્રવર્તી રહી છે. છારણો: મુછાળા રામનું આ મંદિર લગભગ દોઢસો વર્ષથી પણ વધુ જૂનું છે. વાંસદાના શાસનકર્તા સોલંકી વંશના રાજા પ્રતાપસિંહના સમયે આ મંદિરમાં ભગવાન શ્રીરામ પરિવાર ન હોવાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. વર્ષો વીતી ગયા છતાં રખરખાવાના અભાવે આ મંદિર જર્જર થયું. આજે તેની દીવાલોમાંથી પોપડા ખડી રહ્યા છે અને છત પણ જર્જર થતાં પતરા મૂકીને કામ ચલાવવામાં આવી રહ્યું છે. સ્થાનિકો આ ઐતિહાસિક મંદિરના જીર્નોદ્વાર કરી ભવ્ય શિખરબદ્ધ મંદિર બનાવીવવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. ઉનાઈ માતાજી મંદિર ટ્રસ્ટના મેનેજર દ્વારા નાણાંકીય આયોજન અને લેન્ડસ્કેપિંગ સહિતની પદ્ધતિઓ અંગે ચર્ચા ચાલી રહી છે. 500 વર્ષ બાદ Ayodhyaમાં ભગવાન શ્રીરામજીનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, ત્યારે મુછાળા રામજીના મંદિરના વહેલા જીર્ણોદ્ધાર થાય એનો આંશી vore માંગ ચાલી રહી છે.
0
comment0
Report
VPVasu Parmar
Feb 21, 2026 08:08:23
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 21, 2026 08:02:08
Ahmedabad, Gujarat:
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 21, 2026 08:01:46
Rajkot, Gujarat:રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી મુદ્દે સ્થિતિ તણાવભરી બની છે. એક tərəફ તંત્રની કાર્યવાહી બાદ કેટલાક લોકોએ સ્વયંભૂ રીતે પોતાના મકાન ખાલી કરવાનું શરૂ કર્યું છે. તો બીજી તરફ અનેક પરિવારોનો તીવ્ર વિરોધ સામે આવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે અચાનક મકાન ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે અને તેઓ પાસે કોઈ વિકલ્પ નથી. વિશેષ કરીને મહિલાઓ ભાવુક બનીને રડતા રડતા કહી રહી છે કે અગાઉ નોટિસ સમયે તંત્ર દ્વારા તેમને આસરો આપવાની ખાતરી આપવામાં આવી હતી, જેમાં હવે આસરો આપવાની સ્પષ્ટતા નથી પાડી દેવામાં આવી છે. પરિસ્થિતિ એવી છે કે ખાલી કરાયેલા પરિવારોને ભાડે મકાન પણ મળતું નથી અને તેઓ ક્યાં જાય તેવો મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર સામે પ્રશ્નો ઊઠી રહ્યા છે.
0
comment0
Report
Advertisement
Back to top