Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં BOB ગૃપની અનોખી થીમ પર ગણેશજીની સ્થાપના

Sept 08, 2024 01:56:44
Anand, Gujarat

આણંદ શહેરમા ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે,ત્યારે આણંદનાં વિદ્યાનગર રોડ પર આવેલ બીઓબી ગૃપ દ્વારા પર્યાવરણની થીમ પર ગણેશજીની મૂર્તીનું સ્થાપન કર્યું છે,આયોજકો દ્વારા વડાપ્રધાનનાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ આવે તે માટે આબેહુબ જંગલની થીમ પર ગણેશજીની મૂર્તીનું સ્થાપન કરવામાં આવ્યું છે.તેમજ આરતી બાદ શ્રદ્ધાળુઓને તુલસીનું છોડ આપવામાં આવી રહ્યું છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Jan 05, 2026 04:45:24
Surat, Gujarat:સુરતમાં વધુ એક ફ્લાયર બ્રિજ લોકોને થશે અર્પણ કતારગામ થી અમરોલી તરફ જવાનો એક તરફનો બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે સુરત քաղաք મેયર દક્ષેશ માવાણી દારા આજે કતારગામ પ્લાયવર બ્રિજની મુલાકાત કરાવી કતારગામ ગજેરા સર્કલ થી અમરોલી તરફ જવાના માર્ગ ઉપર જબરદસ્ત ટ્રાફિકજਾਮ થતો હોય છે આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવા માટે એક તરફનો બ્રિજનો ભાગ ખુલ્લો મુકવામાં આવશે આગામી ઉતરાયણ પર્વના દિવસે આ બ્રિજ લોકોને અર્પણ કરવામાં આવશે સુરત શહેર મેયર દક્ષેશ માવાણી દ્વારા આજે બ્રિજ નું નિરીક્ષણ કરવામાં ફ્રીજ નું કામ વહેલી તકેદ પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટરને આદેશ આપવામાં આવ્યા बाइक :- દક્ષેશ માવાણી મેયર સુરત
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Jan 04, 2026 19:00:27
Surat, Gujarat:સુરત: રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં સુરત પીડિયાટ્રિક એસોસિયેશનના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે તબીબોને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી યાદ અપાવતા કપોષણ સામે જંગ ચાલી રહી છે বলে સૂચના આપી હતી. સુરત પીડિયાટ્રિક એસોસિયનના નવા અધ્યધ્યક્ષની નિમણૂકના સમારોહમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બાળકો દેશનું ભવિષ્ય છે. તેમણે કાર્યક્રમમાં હાજર રહેલા શહેરના બાળરોગ નિષ્ણાતોને વિનંતી કરી હતી કે શાળાના બાળકો પર વિશેષ ધ્યાન આપી તેમને કપોષણની સમસ્યામાંથી બહાર લાવવા કામ કરવું જોઈએ. તબીબોએ માત્ર ક્લિનિક સુધી મર્યાદિત ન રહીને કપોષિત બાળકોના સ્વાસ્થ્ય સુધારણા માટે સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ. સરકારની યોજનાઓ સાથે જોડાઈને બાળકોને પૌષ્ટિક આહાર અને યોગ્ય સારવાર મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ. સ્પીચ: હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) આ ડો. દિગંજ શાસ્ત્રી (તબીબ). સુરત પીડિયાટ્રિક એસોસિયેશનનો સકારાત્મક પ્રતિસાદ હર્ષ સંઘવીની આ સલાહ અને પહેલને સુરત પીડિયાટ્રિક એસોસિયેશન દ્વારા ઉષ્માભેર વધાવી લેવામાં આવી છે. એસોસિયેશનના હોદ્દેદારોએ ખાતરી આપી હતી કે તેઓ આગામી સમયમાં શાળાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પ અને કપોષણ નિવારણ માટેના વિશેષ પ્રોજેક્ટ્સ હાથ ધરશે. નોંધ: અહીં ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તરીકે કાર્યરત ہیں.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Jan 04, 2026 19:00:16
Surat, Gujarat:એંકર:સુરત: સ્માર્ટ સિટી સુરતના જાહેર બગીચાઓ હવે ભારે ભીડભરેલ પ્રદેશોને પણ વિચરેલી જગ્યાઓ બની રહેલાં જેવામાં વારંવાર અસામાજિક તત્વો અને નશાખોરોનું સ્વર્ગ બની રહેલું લાગે છે. તાજેતરમાં SMCની સંકલન બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ ગાર્ડનોમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ અંગે કમિશનર સમક્ષ ઊગ્ર રજૂઆત કરી હતી. વીયો:1 SMCની સંકલન બેઠકમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદિપ દેસાઈ સહિત અન્ય ધારાસભ્યોએ બાગ-બગીચા, શાંતિકુંજ અને ઉદ્યાનોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ધારાસભ્યોએ રજૂઆત કરી હતી કે જનસંપર્કમાં publics અહીં નશાકારક પદાર્થોનો સેવન ખુલ્લેઆમ થઈ રહ્યું છે. પરિવારો અને બાળકો માટે બનાવાયેલા આ સ્થળો હવે સુરક્ષિત નથી. વીયો:2 ઝી 24 કલાકનું રિયાલિટી ચેક: ચોંકાવનારા દ્રશ્યો ધારાસભ્યોની રજૂઆત બાદ 'ઝી 24 કલાક'ની ટીમે ઉધના વિધાનસભા વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના ગાર્ડનનું રિયાલિટી ચેક કર્યો હતો. ગ્રાઉન્ડ ઝીરો પર દ્રશ્યો જોવા મળ્યા જે તંત્રની પોલ ખોલવા માટે પૂરતા હતા: નશાના સાધનોનો ખડકલો: ગાર્ડનમાં ઠેર-ઠેર ઈંગ્લિશ દારૂની ખાલી બોટલો, દેશી દારૂની પોટલીઓ અને નશ NACારક સીરપની બોટલો મળી આવી હતી. વીયો:3 ગંદકીનું સામ્રાજ્ય: ગાર્ડનમાં સફાઈના નામે મીંડું જોવા મળ્યું હતું. ચારેબાજુ કચરો અને ગંદકી ફેલાયેલી હતી. તંત્રની બેદરકારી: આશ્ચર્યની વાત એ છે કે આ ગાર્ડનની બિલકુલ બાજુમાં જ માનપાની વોર્ડ ઓફિસ આવેલી છે, તેમ છતાં સફાઈ કરવામાં આવતી નથી. સ્થાનિક રહિફાઓ કેમેરા સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, “રાત્રિના સમયે અહીં અસામાજિક તત્વો ડ્રાંક હોલ પાર્ટીઓ કરે છે. અહીં ભાગ્યે જ અઠવાડિકે એકાદ વખત સફાઈ થાય છે.” ડરના માર્યા સામાન્ય લોકો અહીં આવવું ટાળે રહ્યા છે. વીયો:4 આ ઘટના સામે આવ્યા બાદ મહાનગરપાલિકાની કામગીરી અને સ્થાનિક પોલીસની પેટ્રોલિંગ જવાબદારી અંગે અનેક સવાલો ઉભા થયા છે. શું તંત્ર માત્ર કાગળ પર જ સ્માર્ટ સિટીના દાવા કરશે? શું સામાન્ય જનતાના ટેક્સના પૈસાથી બનેલા ગાર્ડનો આ રીતે નશાખોરોના હવાલે જ રહેશે? વીયો:5 હવે જોવાનું એ રહેશે કે ધારાસભ્યોની રજૂઆત અને મીડિયાના અહેવાલ બાદ SMC કમિશનર અને પોલીસ પ્રશાસન આ દિશામાં કયા કડક પગલાં ભરે છે. પ્રશાંત ઢીવરે - સુરત PACAKGE
0
comment0
Report
DMDURGESH MEHTA
Jan 04, 2026 17:18:55
Gandhinagar, Gujarat:ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસો વધતા મહાનગરપાલિકાનો નિર્ણય પાણીપુરી અને ઠંડા પીણાંની ૧૦૦થી વધુ લારીઓ તાત્કાલિક અસરથી બંધ કરાવાઈ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંયુક્ત રીતે મેગા ડ્રાઈવ યોજી શહેરના વિવિધ વિસ્તારોમાં ખાલી વસ્તુઓ વેચતી લારીઓ સામે લાલ આંખ કરવામાં આવી મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી સૂચના ન મળે ત્યાં સુધી, પાણીપુરી, બરફના ગોળા અને સોડા જેવી ચીજવસ્તુઓ વેચતા એકમોને બંધ રહેશે તંત્ર દ્વારા કુલ ૧૦૦થી વધુ લારીઓ અને સ્ટોલ બંધ કરવામાં આવ્યા શહેરના વિવિધ વિસ્તારોમાં ઊભી રહેલી ૭૫ જેટલી પાણીપુરી અને રગડાની લારીઓ, ૧૨ સોડા સેન્ટર, ૮ પ્રેમ મેવાડ ફ્રુટ સલાડ અને બદામ શેકના સ્ટોલ તથા ૬ બરફના ગોળાની લારીઓનો સમાવેશ થાય છે. આ તમામ એકમોને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. શહેરના સેક્ટર ૨, ૩, ૬, ૭, ૮, ૧૧, ૧૩, ઘ-૫ સર્કલ, સેક્ટર ૨૧, ૨૨, ૨૪, અક્ષરધામ વિસ્તાર, ડી-માર્ટ વિસ્તાર, સેક્ટર ૨૫ અને ૨૮ ગાર્ડન વિસ્તાર, તેમજ સેક્ટર ૨૬, ૨૭, પેથાપુર તેમજ ધોળાકુવા વિસ્તારથી ખાણીપીણી લારીઓ દૂર કરવામાં આવી
0
comment0
Report
JSJayanti solanki
Jan 04, 2026 16:00:34
Vadodara, Gujarat:વડોદરામાં ટ્રાફિક નિયમ ભંગના મામલે યુવક કૌશલ જાટને રોકવામાં આવ્યા પરંતુ તેની ફરિયાદ બાદ CCTV અને બોડીવોર્ન કેમેરાના फुटેજે દાવાઓમાં મોટો ફેરફાર શોધ્યો છે. પોલીસ દ્વારા જણાવ્યું હતું કે માત્ર નિયંત્રિત બળપ્રયોગ થયો હતો, પરંતુ CCTV અને બોડીવોર્ન ફૂટેજમાં દ્રશ્યો આંકાતો belieલો છે કે યુવકે પર એકથી વધુ પોલીસકર્મીઓ દ્વારા આક્રમણ કરાયું હતું. આ ઘટના ટ્રાફિક નિયમ ભંગ ટેકો સુધી સીમિત ન રહી પાણીમાં પ્રવૃત્ત થઇને નાગરિક અધિકારો અને પોલીસની જવાબદારી જેવા મુદ્દાઓ ઉઠાવે છે. ડી.એમ.વ્યાસ, એસીપી ટ્રાફિક દિલ્હી દ્વારા આ નિષ્કર્ષો અંગે નિષ્ણાત પ્રતિસાદ આપવા જણાવ્યું છે. ટ્રાફિક ચેકિંગ દરમિયાન કાર્નેટ રિશ્મા સામે આવેલ કૌશલ જાટનું કેસ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે દાખલ થયું હતું. પોલીસનું દાવો હતો કે તેનું પગલું તમામ મર્યાદાઓમાં હતું, પરંતુ CCTV ફૂટેજ તેમાં દેખાડે છે કે બળપ્રયોગ ક્રિયાસીલ રહ્યો હતો. આને લઈને લોકોને અને સત્તાધારીઓ વચ્ચે કેવી રીતે યોગ્ય તપાસ અને જવાબદારી હોવી જોઈએ, તે આ વિશેષ રિપોર્ટમાં તપાસવામાં આવ્યું છે.
0
comment0
Report
DRDarshal Raval
Jan 04, 2026 14:48:53
Ahmedabad, Gujarat:ગુજરાતી કલાકાર કિંજલ દવેની સગાઈ બાદ સિંગર આરતી સાંગાણી પ્રેમ લગ્નથી સમાજમાં છેડાયો વિવાદ આરતી સાંગાણીના પ્રેમ લગ્ન બાદ આજે ગ્રામરાજમાં પાટીદાર સમાજ ની પ્રથમ સંમેલન આજે મહેસાણા તાલુકાનાં બલોલ ગામે મળી રહ્યુ પાટીદાર સંમેલન સરદાર પટેલ સેવાદળ ગ્રુપ દ્વારા કરાયું આયોજન SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ, રાજકીય આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓના અધ્યاختસ્થાને સમેલનનું આયોજન સંમેલનમાં ભાગેડુ લગ્નો અટકે તે અનુસંધાને લગ્ન નોંધણીના કાયદામાં સુધારો થાય તેમજ spg સદસ્યતા અભિયાનમાં લોકો જોડાય તે માટે સંમેલનમાં થઈ ચર્ચાઓ બલોલ ગામ આસપાસના 30-32 ગામની હજારોની જન મેદનીમાં મહાસંમેલન નું આયોજન આ મહાસંમેલન થકી સરકાર વહેલી તકે લગ્ન નોંધણીના કાયદામાં અને મૈત્રી કરાર જેવા કાયદમાં સુધારો કરે તે માટે સરકાર વિરુદ્ધ પડકાર ફેકવામાં આવશે લાલજી પટેલ. પ્રમુખ. spg. સ્પીચ મુદા કોરોના ચાઇનથી ભારતમાં અને ગામડે ગામડે આવ્યો પ્રેમ રોગ ક્યાંથી આવશે એ ખબર નહિ પડે તો તમામ ને લગ્ન નોંધણીમાં સુધારો અભિયાનમાં જોડાવવા લાલજી પટેલ ની સમાજને અપીલ મોબાઈલના કારણે આ પ્રકારના કિસ્સા વધતા હોવાનું તારણ મોબાઈલ પર કંટ્રોલ રાખવા લાલજી પટેલ નું समाजને સૂચન દીકરીના મોબાઈલ પાસવર્ડની પરિવારને જાણ હોવી જોઈએ દીકરી કોઈ ખરાબ હોતી નથી પણ અસામાજિક તત્વો દીકરીને ફરવા લઈ જઈ ફોટો પાડી બ્લેકમેલ કરતા હોય છે આજે એક દીકરીને વિધર્મી જોડેથી પકડી લવાયા પાટીદર અનામત આંદોલનમાં સહકાર આપ્યો અને ભેગા થયા તે વર્લ્ડ રોકોર્ડ છે સમાજને જે લાભ મળ્યો તે શહીદ 14 દીકરો અને આંદોલનમાં સહકાર આપનાર ને આભાર અને અભિનંદન લગ્ન નોધણીના કાયદામાં સુધારો ન આવે તો સમાજ આંદોલન કરવા તૈયાર Spg ને 80 ટકા અન્ય સમાજની દીકરીઓ અને 20 ટકા પાટીદાર દીકરી જતી રહેતી હોવાની ફરિયાદ મળે છે લગ્ન નોંધાણીના કાયદામાં સુધારો... 18 વર્ષની દીકરીની ઉંમર 21 વર્ષની કરવાની માંગ હાલ સૌથી વધુ પ્રશ્ન યુવા દીકરીઓ ભાગવાની ફરિયાદ મળે છે જે ન બને તે પ્રયાસ કરવા માતા પિતાની સહમતી વગર લગ્ન નોંધાણીના દાખલા ન આપવા સરકાર 15 દિવસથી સમાજને લોલીપોપ આપે છે. લાલજી પટેલ કેબિનેટમાં સુધારા આવશે પણ હજુ આવ્યો નથી તમામ ને કહેવા માગું છું કે આ પાટીદાર નો પ્રશ્ન નથી સર્વ જ્ઞાતિની દીકરીનો પ્રશ્ન છે સરકાર ને કહેવા માગું છું કે લગ્ન નોંધણીમાં સુધારો ન આવે તો spg સચિવાલય ઘેરવા તૈયાર મહેસાણાથી ગાંધીનગર કુચ કરી વિધાનસભા ઘેરીશું દીકરીને કોઈપણ લઈ જાય તે ચલાવી લેવામાં નહિ આવે સુધારો મુદા.... માતા પિતાની સહમતી થી લગ્ન નોંધણી માતા પિતાને આધારકાર્ડ પર લગ્ન નોંધણી દીકરીના આધાર કાર્ડ પર નહિ પરિવાર ના આધાર કાર્ડ પર નોંધણી કરવી દીકરી ત્વરિત આધાર સુધાર કરી લે તો એ ન બને വേണ്ടി આ થવું જોઈએ દીકરી ભારતમાં ગમેં ત્યાં લગ્ન કરે અને દાખલો ઘરે આવે ત્યારે ખબર પડે લગ્ન થયા લગ્ન નોંધણી પહેલા મૈત્રી કરાર રદ કરવા માંગ લગ્નના કેટલાક વર્ષ બાદ બાળકો છતાં પતિ કે પત્ની નથી ગમતા તે પ્રશ્ન આવતા મૈત્રી કરાર રદ કરવા માંગ Spg માં જોડાયેલાને સભ્યનું মৃত্যુ થતાં તેના માતા પિતાને 15 લાખ સહાય કરી આ સિવાય સમાજના મળી કુલ 30 લાખ ઉપર મદદ મળી 1200 રૂપિયામાં જોડાઈ આવો લાભ મળે તો કેમ કોઈ ન જોડાય શુ કોઈ લડાઈ ની રાહ જોયા છે કે શું Spg માં 22 હજાર સભ્ય છે ત્યાં સવા કરોડ સભ્ય બનાવવાનો અંદાજ છે સવા કરોડમાં એક લાખ ને જોડવાનું પ્રથમ પગથિયું સુખમાં નહિ બોલાવો ચાલશે દુઃખના બોલાવજો મદદ મળશે Spg ને 108 બનાવ્યું છે જેમની તાત્કાલિક મદદ મળી રહે વિધર્મી અને અસામાજિક તત્વો સામે spg કાર્યરત છે લાલો મૂવી કોને مشاهده મોટા ભાગે તો સવાલ કરાયો કે લાલો મૂવીના કલાકારો તમને કઈ આપશે નહિ ને તો જાગો. લાલજી પટેલ નડિયાદથી નીકળેલ સરદાર સાહેબ નો રથ આવવવાનો હતો જ્યાં 250 લોકો મહેસાણા આવ્યા અને રાધનપુર લાલો મૂવીના કલાકાર આવવાના હતા ત્યાં પગ મુકવાની જગ્યા નહિ તેટલી ભીડ લાલો મૂવીના કલાકાર મદદ કરશે કે spg ના લાલા એવા કાર્યકર મદદ કરશે સમજો. લાલજી પટેલ 2016માં લગ્ન થયા ત્યારે મારુ જેવું સ્વાગત નથી થયું તેવું અહીં સ્વાગત થયું. આભાર કલાકાર ને આઈડյալ માનતા હોય તો સમજો. બ્લોલમાં કોઈ કલાકાર આવે અને આવે તો નાણાં માટે આવે પણ બલોલમાં spg અને સમાજના આગેવામ એમજ આવે પાટીદાર સમાજનો દાન આપવામાં રેકોર્ડ છે એક કલાકમાં 200 ಕೋಟિયે આપ્યા છે. પણ વ્યસન મુક્તિ કે અન્ય સારા કામ માટે વિચાર કરવાનો હોય. શરમ છે ચિંતા રાખ્યાં વગર spg માં જોડાઓ spg મદદ કરશે લગ્ન નોંધણી માટે જ્યાં જવાનું થાય કે gmdc ભરવાનું હોય તો કરીશું સરકારને કહેવા માગું કે આ ભાડેની ભીડ નથી આ સ્વયંભૂ સમાજ માટે આવેલ ભીડ છે આગળ 4 આંદોલન સફળ કર્યા આ આંદોલન પણ સફળ કરીશું જેલમાં જવું પડે જે જીવ આપવો પડે આપીશું અને દિકરી માટે કામ કરીશું આ થવાથી ખબર પડશે કે 2015 વાળી થઈ રહી છે
0
comment0
Report
NDNavneet Dalwadi
Jan 04, 2026 13:50:21
0
comment0
Report
ARAlkesh Rao
Jan 04, 2026 12:46:37
Palanpur, Gujarat:વાવ-થરાદ જિલ્લો દિયોદર તાલુકાના ઓગડ થાળી ખાતે પાર્‌ટન, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાંના ઠાકોર સમાજના આગેવાનો અને સમાજના હજારો લોકોની ઉપસ્થિતિમાં વિશાળ બેઠક યોજાઈ. સમાજ માટે એક મહત્વપૂર્ણ બંધારણ જાહેર થયું. આ મંચ પર ભાજપ અને કોંગ્રેસના આગેવાનો રાજકારણ ભૂલી સમાજના હિત માટે એકસાથે જોવા મળ્યા. ઓગડ ગામે યોજાઈ ગયેલી આ બેઠકમાં ઠાકોર સમાજના સામાજિક સુધારા, ખર્ચાળ પ્રસંગો પર નિયંત્રણ, વ્યસન મુક્ત સમાજ અને શિક્ષણના પ્રસારો માટે બંધારણ અમલમાં મૂકાયું. બંધારણને સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવ્યું. ગેનીબેન ઠાકોરે 16 મુદ્દાઓના ભંગ કરનારને સાગા ભાઈને પ્રસંગમાં હાજરી ન આપવી તેવી અપીલ કરી. સાથે સાથે મંચ પરથી ખોળો પાથરી માંગ કરી કે સમાજમાંથી બધીઓ દૂર કરવી જોઈએ. ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે ‘સદારામ ધામ’ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી. ગેનીબેન ઠાકોરે એક વીઘા જમીન આપવાની જાહેરાત કરી, જયારે ભાજપ અને કોંગ્રેસના અન્ય આગેવાનોએ જમીન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્તkari. કાર્યક્રમમાં અને મહા સંમેલનમાં પહોંચેલા ગાંધીનગર ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે સમાજના બંધારણને વધાવી અને કાર્યક્રમમાં સામેલ લોકોને કહેવું જોઈએ કેબંધારણના અમલ માટે સૌપ્રથમ સ્ટેજ પર બેઠેલા આગેવાનોને શપથ લેવડાવવો જોઈએ. અલ્પેશ ઠાકોરએ કહ્યું કે વ્યસન કરનારના ઘર પરિવારને નુકસાન ન થાય તે માટે સાવધાન રહેવું. બંધારણ દિવસ તરીકે 4 જાન્યુઆરી 2027ના રોજ વિશેષ ઉજવણી કરવાની જાહેરાત જાણવા મળી.
0
comment0
Report
Advertisement
Back to top