388001
આણંદમાં BOB ગૃપની અનોખી થીમ પર ગણેશજીની સ્થાપના
Anand, Gujarat:આણંદ શહેરમા ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે,ત્યારે આણંદનાં વિદ્યાનગર રોડ પર આવેલ બીઓબી ગૃપ દ્વારા પર્યાવરણની થીમ પર ગણેશજીની મૂર્તીનું સ્થાપન કર્યું છે,આયોજકો દ્વારા વડાપ્રધાનનાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ આવે તે માટે આબેહુબ જંગલની થીમ પર ગણેશજીની મૂર્તીનું સ્થાપન કરવામાં આવ્યું છે.તેમજ આરતી બાદ શ્રદ્ધાળુઓને તુલસીનું છોડ આપવામાં આવી રહ્યું છે.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
दांता रिफरल अस्पताल में एक्सपायर डेट की बोतल चढ़ाने का मामला, जांच जारी
Ambaji, Gujarat:અંબાજી બ્રેકિંગ દાતાની રેફરલ હોસ્પિટલ અપડેટ...... દાંતા ની રેફરલ હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર ડેટ બોટલ ચડાવવાનો મામલો દાંતા રેફરલ ના સુપ્રિટેન્ડેન્ટ એ સ્વીકાર્યું કે બેદરકારી થઈ છે અને દવાઓ તેમજ અન્ય બાટલાઓની પણ તપાસ હાથ ધરી એક્સ્પાયરી ડેટ નો બાટલો 2024 માં બનેલું હોવાનું સ્વીકાર્યું આરોગ્ય વિભાગ દ્વારા જે સ્ટોક આવે તે ચેક થાય છે પરંતુ આ સ્ટોક કયા પ્રકારીે ચેકિંગ વગર રહી ગયો એ તપાસનો વિષય બોટલ એક્સપાયર ડેટ હતી ઇંજેક્શન એક્સપાયર ડેટ ન હતા પરંતુ બેદરકારીને લઈને તપાસ થશે સ્ટાફના જવાબ લેવામાં આવશે તેમ જણાવ્યું ગઈકાલ રાત્રી એ દાંતા રેફરલ હોસ્પિટલમાં સારવાર કરીને આવેલા દર્દીને એક્પાયર ડેટ નો બાટલો ચડાવત તા થયો હતો વિવાદ બાઈટ.. ડૉ.કે કે સિંગ . સુપ્રિટેન્ડેન્ટ, દાંતા રેફરલ0
0
Report
योगेश पटेल निधन के बाद मानजलपुर में कांग्रेस ने भिखाभाई Rabari को उम्मीदवार बनाया
Vadodara, Gujarat:વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર સ્વ. યોગેશ પટેલના નિધન બાદ યોજાઈ રહેલી પેટાચૂંટણી માટે કોંગ્રેસે ભીખાભાઈ રબારીઓને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી આજે મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે ઉમેદવારીપત્ર ભરવા નીકળ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારીપત્ર ભરવા દરમિયાન કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો રેલીમાં જોડાયા હતા. પ્રાદેશ પ્રમુખ અમિત ચાવડાએ આકરા પ્રહાર કરતા રાજ્ય સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ માંજલપુરની જનતાનો આશીર્વાદ મળશે અને કોંગ્રેસનો વિજય નિશ્ચિત રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. બાઈટ : ભીખાભાઈ રબારી (ઉમેદવાર, કોંગ્રેસ) બાઈટ : અમિત ચાવડા (પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસ)0
0
Report
सौराष्ट्र विश्वविद्यालय की परीक्षा व्यवस्था पर कांग्रेस का आरोप, छात्रों का एक पूरा वर्ष बर्बाद
Rajkot, Gujarat:એક વર્ષ પહેલા એડમિશન લેનાર B.A - M.A સેમ -૧ના વિદ્યાર્થીઓ સેમ વનની પરીક્ષાની રાહમાં સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા રોતિહસિંહ રાજપૂતનું નિવેદન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વહીવટી અવ્યવસ્થાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં: શિક્ષણમંત્રીને કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોતિહસિંહ રાજપૂતની રજૂઆત,૧૦૦ જેટલી પરીક્ષાઓના нәтижાઓ હજુ બાકી અને મૂલ્યાંકનની ખામીઓ દૂર કરવા રાજ્ય સરકારના હસ્તક્ષેપની માંગ,સમયસર પરીક્ષા નહીં, સમયસર પરિણામ નહીં,કાયમી પરીક્ષા નિયામક નથી : વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સતત ખિલવાડ થઈ રહ્યો છે વિઓ ૨ કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના શિક્ષણമന്ത്രി પ્રદ્યુમનભાઈ વાજાને ઇમેઇલ મારફત રજૂઆત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી પરીક્ષા, પરિણામ અને મૂલ્યાંકન વ્યવસ્થાની ગંભીર વહીવટી અવ્યવસ્થા અંગે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. વધુમાં રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે એક્સ્ટર્નલના સ્નાતક કોર્ષ બી.એ. (B.A.) તેમજ અનુસ્નાતક કોર્ષ એમ.એ. (M.A.) સેમેસ્ટર-1ની પરીక్షાઓ નોંધણી થયાના લગભગ એક વર્ષ બાદ પણ યોજાઈ નથી. સામાન્ય રીતે એક સેમેસ્ટરની પરીક્ષા પાંચથી છ મહિનામાં યોજાતી હોવા છતાં લગભગ આઠ મહિના બાદ પણpariક્ષા ન લેવાતા હજારો વિદ્યાર્થીઓનું એક શૈક્ષણિક વર્ષ ბગડવાની સ્થિતિ સર્જાઈ છે. વિઓ ૩ આજે શૈક્ષણિક વર્ષ એવી સ્થિતિમાં પહોંચી ગયું છે કે રેગ્યુલર વિદ્યાર્થીઓ સેમેસ્ટર-3ની પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે, જ્યારે એક્સ્ટર્નલના B.A., M.A. ના વિદ્યાર્થીઓએ હજુ સુધી સેમેસ્ટર-1ની परीક્ષાઓ પણ આપી નથી. આ સ્થિતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગંભીર વહીવટી નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓનું એક આખું શૈક્ષણિક વર્ષ જોખમમાં મુકાયું છે રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રેગ્યુલર પરીક્ષાઓના અંદાજે 70થી વધુ પરિણામો હજુ જાહેર કરવાના બાકી છે, જ્યારે રી-અસેસમેન્ટના મોટા ભાગના પરિણામો પણ જાહેર થયા નથી એટલે અંદાજે ૧૦૦ેથી વધુ પરિણામો લાંબા સમયમાં પેન્ડિંગ છે.પરિણામોમાં થતા લાંબા વિલંબના કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ભરતી પ્રક્રિયાઓ અને અન્ય શૈક્ષણિક તકોમાં ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. વિઓ ૪ રોહિતસિંહ રાજપૂતે રજૂઆતમાં મૂલ્યાંકન પ્રક્રિયામાં રહેલી ગંભીર ખામીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે જવાબવહીઓનું યોગ્ય અને ગુણવત્તાસભર મૂલ્યાંકન ન થવાના કારણે અનેક મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય થાય છે અને તેમને રી-ચેકિંગ તથા રી-અસેસમેન્ટ માટે વારંવાર અરજી કરવાની ફરજ પડે છે. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા લગભગ પાંચ વર્ષથી વિવિધ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ સંપૂર્ણ હાજરી આપ્યા હોવા છતાં પરિણામમાં તેમને ગેરહાજર (Absent) દર્શાવવાના ઘણા કિસ્સાં સામે આવ્યા છે. આ પ્રકારની વહીવટી ભૂલના કારણે વિદ્યાર્થીઓને પોતાની હાજરી સાબિત કરવા માટે કોલેજ અને પરીક્ષા કેન્દ્રમાંથી પ્રમાણપત્ર મેળવી અનેક વખત યુનિવસ્ટીની ધક્કા ખાવા પડે છે, છતાં આજદિન સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ ਲાવવામાં આવ્યો નથી. રોતિહસિંહ રાજપૂતે શિક્ષણમંત્રીને માંગ કરી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા, પરિણામ અને મૂલ્યાંકન વ્યવસ્થાની ઊંચestરી તપાસ કરાવવામાં આવે, સમયબદ્ધ શૈક્ષણિક કેલેન્ડરનો કડક અમલ સુનિશ્ચિત કરવામાં આવે, હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેમજ વહીવટી બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. રોહિતસિંહ રાજपूતે ચીમકી પણ ઊંચારી હતી કે જો એક અઠવાડિયામાં સમસ્યાનો નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ધરણા કરી ઉગ્ર વિરોધ કરવામાં આવશે.. ટિકટেক:- રોહિતસિંહ રાજપૂત સાથે સાહિલ સપ્પા રાજકોટ0
0
Report
Advertisement
ड्वारका के फीडर क्षेत्र में बिजली संकट से किसान परेशान, PGVCL कार्यालय पर विरोध
Dwarka, Gujarat: द्वारकાના ટેkari ફીડર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠો અતિ નજરિયાર અને અપૂરતો મળી રહ્યો હતો તાલુકા ખેડૂતોની હાલત કફોડી બની રહી હતી. ખેતીની સિઝન વચ્ચે વીજળીના અભાવે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી. અનેક રજૂઆતો છતાં તંત્રની સામે ખેડૂતમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. મૂળવાસર, મૂળવેલ, પોસિત્રા, રાજપરા અને ખાતુબા સહિત આસપાસના અનેક ગામોના ખેડૂતોએ આજે એકજૂથ થઈને PGVCL કચેરીએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેતીની સમસ્યાઓ ખેડૂતોએ પુુષ્કાર કર્યુ, લાઈટ આપો, ખેડૂત બચાવો ના નારાઓ વડે આવેદનપત્ર પાઠવ્યું. વરસાદ અનિયમિત હોવાથી હાલના સમય માં ખેતી માટે વીજળી જીવાદોરી સમાન છે. પરંતુ વીજ કંપનીની બેદરકારીને કારણે ખેડૂતઆર્થિક નુકસાન ચાલી રહ્યું છે. લોકપ્રતિનિધિઓના સતત પ્રયત્નો છતાં વહીવટીતંત્ર દ્વારા માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. આ મામલે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો નિયમિત વીજ પુરવઠો શરુ નહી થાય તો જવાબદાર વિભાગોની રહેશે પૂરી જવાબદારી.0
0
Report
हिंमतनगर अस्पताल में 9 मरीज भर्ती, 6 की मौत; चांदीपुरा वायरस की जांच जारी
Idar, Gujarat:એપૃવલ ગૌરવભાઈ અને ડેસ્ક સાબરકાંઠા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આજ્યાનાં સુધી 9 દર્દીઓ સારવાર અર્થે દાખલ થયા. 9 દર્દીઓ પૈકી 6 દર્દીઓના થયા છે મોત. 9 દર્દીઓ પૈકી 1 દર્દી પોઝિટિવ,7 નેગેટિવ અને 1 દર્દીનો રિપોર્ટ પેન્ડિગ. હાલમાં 2 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અત્યાર સુધી બાળકોના લીધેલ 9 સેંપલ પૈકી 8 સેંપલનું પરીક્ષણ થયેલ છે. નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ બીજા દર્દીઓનું મૃત્યુ થવાનું ચાલુ છે. ચાંદીપુરા સિવાય અન્ય વાઇરસ હોવાની આશંકા. ચાંદીપુરા સહિત મેલેરિયા,ડેન્ગ્યુ સહિતના વાઇરસનું પણ રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. ડેન્ગ્યુ,મેલેરિયા કે ચાંદીપુરા વાઇરસ પણ ડિટેકટ થતા નથી. સિવિલ હોસ્પિટલ દ્વારા આ બાબતે ગાંધીનગરની લેબને પણ જાણ કરવામાં આવી છે. આ તમામ સેંપલ ગાંધીનગરની GBRC લેબ ખાતે મોકલવામાં આવે છે. ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ખાતે પણ આ બાબતે જાણ કરવામાં આવેલ છે. દર્દીઓને ચાંદીપુરા વાઇરસ જેવાજ લક્ષણો હાલમાં જોવા મળી રહ્યા છે.0
0
Report
सूरत की लसकाणा पुलिस ने चेन स्नैचर गिरफ्तार; 4.10 लाख सोना बरामद
Surat, Gujarat:સુરત બ્રેક લસકાણા પોલીસને મોટી સફળતા • લસકાણા ફરીયા ચેઈન સ્નેચરને મુદામાલ સાથે ઝડપી પાડ્યો. • આરોપી વૃશાંત ઉર્ફે શ્યામ ઘનેશ રાજકોટનો રહેવાસી છે. • આરોપી મર્ડરના ગુનામાં જામીન પર બહાર હોવાની વિગતો સામે આવી. • લસકાણા, ઉત્રાણ, કેશોદ અને જુનાગઢના કુલ 4 ગુનાઓ ડિટેક્ટ થયા. • મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈન આંચકી ફરાર થઈ જતો હતો. • પોલીસે આશરે ₹4.10 લાખથી વધુનો સોનાનો મુદ્દામાલ કબજે કર્યો. • આરોપી સ્પોર્ટ્સ બાઈક પર મહિલાઓને ટાર્ગેટ બનાવી ચેઈન સ્નેચિંગ કરતો હતો. • જુનાગઢના એક ગુનાની પણ આરોપીએ કબૂલાત કરી છે. • આરોપી સામે સુરત, રાજકોટ, અમરેલી અને જામનગરમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. • હ્યુમન સોર્સિસના આધારે લસકાણા પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી.0
0
Report
Advertisement
भरूच में क्लास-वन अधिकारी ने आर्थिक तंगी के कारण आत्महत्या कर ली
Bharuch, Gujarat:ഭરૂચ 브ેકિંગ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં ક્લાસ-વન અધિકારીએ જીવન ટૂંકાવેતા ચકચાર રામેશ્વર પાર્ક સોસાયટીના ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો মৃতદેહ મૃતક આયોજન વિભાગના ક્લાસ-વન અધિકારી પિયુષભાઈ ઉકાણી હોવાનું સામે આવ્યું ઘટના સ્થળેથી મળેલી નોંધમાં લોન અને ક્રેડિટ કાર્ડના દેવાના બોજના ઉલ્લેખ આર્થિક તંગી અને દેવાના કારણે તણાવમાં હોવાની પ્રાથમિક વિગતો સામે આવી ઘટનાની જાણ થતાં સી-ડિવિઝન પોલીસેઆપેઠે તપાસ હાથ ઠરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડી પોલીસમેરી વધુ તપાસ શરૂ કરી.0
0
Report
नवसारी नदी किनारे दूसरा शव मिलने से इलाके में सनसनी, पुलिस जांच शुरू
Navsari, Gujarat:નવसારી પૂરે કારણે સતત બીજો મૃત્યુ nenવસારીના પૂર્ણ નદી કિનારે મળી આવ્યો બંધર રોડ પાસે આવેલા ભૂતમામાના મંદિરથી થોડે દૂર ઓ એક અજાણ્યા ઇસમનો મૃત્યુ તણાઈ આવ્યો. ગત અઠવાડિયામાં આવેલા પુરમાં મૃતદેહ તણાઈને નદી કિનારા ના ઝાડઝાંકારામાં પહોચ્યો મૃતદેહ ડી કમ્પોઝ હાલતમાં મળી આવ્યું મૃતકની ઓળખ કરવી મુશ્કેલ, નવસારી ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી ગયું પાંચ દિવસ અગાઉ સદલાવ ગામે ખાડીના ધસમસતા પ્રવાહમાં ડૂબી જવાથી એક યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. નવસારી જિલ્લા શહીત દક્ષિણ ગુજરાતમાં આવેલા પૂરમાં અનેક લોકો પાણીમાં તણાયા હોવાની શંકા0
0
Report
चांदखेड़ा में शराबबंदी के बीच बूटलैगरों की दहशत, समुदाय में तनाव
Ahmedabad, Gujarat:અમદાવાદ રાજ્યમાં દારૂબંધીની વાતો વચ્ચે બુટલેગરોની ખુલ્લી દાદાગીરી ચાંદખેડામાંlocals નથી.changed જયગતપુર રોડ સ્થિત પ્રહલાદ પાર્ક ટેનામેન્ટ વિભાગ-1ની ઘટના સોસાયટીની બેઠકમાં દારૂના ધંધા અને બૂટલેગરોનાucci મુદ્દે ચર્ચા થતા ટીવી થઈ બબાલ સ્થાનિકોએ સોસાયટીમાં દારૂનું વેચાણ બંધ કરાવવાની કરી હતી માંગ માંગ ઉઠતાlocals વચ્ચે બોલાચાલી બોલાચાલી ઉગ્ર બનતા બૂટલLeger અને તેના સાથીઓએ હૂમલો કર્યો હોવાનો આક્ષેપ બૂટલેગર ધર્મેન્દ્ર પઢિયાર અને તેમના પરિજનોએ સોસાયટી રહીશોને માર્યા હુમલામાં મહિલાઓને પણ માર મારવામાં આવ્યો હોવાનો આરોપ સોસાયટીમાં બેરોકટોક ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલતો હોવાનો આરોપ પોલીસથી બચવા બુટલેગરે ઘરે cctv પણ લગાવ્યા નંબર વિનાના વાહનોનો પણ ઉપયોગ બૂટલેગર સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એકથી વધુ ગુના નોંધાયેલા છે ગઈકાલ રાતની ઘટના બાદ બુટલેગર અને સમગ્ર પરિવાર ઘર બંધ કરી ફરાર ફરાર થતા પહેલા બુટલેગરે સ્થાનિકોને મારી નાખવાની ધમકી પણ આપી સ્થાનિકોએ નાયબ મુખ્યಮಂತ್ರಿ પાસે મદદની ગુહાર લગાવી0
0
Report
Advertisement
महसाणा: तावड़िया रोड के प्रगति नगर में स्लैब गिरने से तीन घायल
Mehsana, Gujarat:મહેસાણા તાવડીયા રોડ ઉપર પ્રગતિનગરનો બનાવ જુના મકાનનો જર્જરીત સ્લેબ તૂટી પડ્યો રાતમાં પરિવાર ઊંઘતો હતો અને સ્લેબ તૂટ્યો વગર વરસાદે સ્લેબ તૂટીને ત્રણ ઘાયલ કર્યા ઘર માં સૂતા એક મહિલા અને બે યુવાનો ઘાયલ મહિલા પહેલા માળે સૂતી હતી ત્યારે સ્લેબ નીચે પટકી ગઈ ૩૦ વર્ષ જૂની સોસાયટીનો સ્લેબ તૂટી પડ્યો કાલુજી ઠાકોર નામના વ્યક્તિના મકાનનો સ્લેબ ધરાશાઈ0
0
Report
सूरत में साइट से गिरकर मजदूर मुन्ना वर्मा की मौत; परिवार सदमे में
Surat, Gujarat:સુરત બ્રેકિંગ સુરતમાં સેન્ટરિંગનું કામ કરતી વખતે ઉપરથી પડી જતાં 35 વર્ષીય મજૂર મુન્ના વર્માનું દુઃખદ મોત. მૃથક મુન્ના વર્મા મૂળ બિlrtના રહેવાસી હતા અને પરિવાર સાથે ઓલપાડ વિસ્તારમાં રહેતા હતા. અકસ્માત બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં બાદમાં સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા. પરિવારનો આક્ષેપ છે કે 108 એમ્બ્યુલન્સ સમયસર અને યોગ્ય સ્થિતિમાં ન હોવાથી સારવારમાં વિલંબ થયો. પરિવારે કોન્ટ્રાક્ટર બાબુભાઈ સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. પરિવારેના જણાવ્યા મુજબ મુન્ના વર્મા ઘરના એકમાત્ર કમાઉ સભ્ય હતા અને તેમના નિધનથી પત્ની તથા ત્રણ દીકરીઓ નિરાધાર બની ગઈ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.. બાઈક.. ટુન ટુન વર્મા ( પરિવાર)0
0
Report
सूरत: वार्ड 4 के कॉर्पोरेटर हंसा गजेरा कारण पानी संकट पर महिलाओं का गुस्सा
Surat, Gujarat:સુરત બ્રેક વધુ એક વિડીયો સોસીયલ મીડિયામાં થયું વાયરલ વર્ડ નંબર 4 ના કોર્પોરેટર હંસા ગજેરા પર લોકોએ રોષ ઠાલવ્યો કોર્પોરેટર કાપોડ્રા પહોંચતા જ મહિલાઓએ પિત્તો ગુમાવ્યો પીવાનું પાણી ન હોવાની ફરિયાદ કરી કોર્પોરેટરે શાંત રહેવાનોાંે કહેશતા સ્થાનિક મહિલાએ પાવર ઓછો કરવા જણાવ્યું ધીમે થી વાત કરવા જણાવ્યું બધા જધાના હોવાનું કહ્યું પહેલો પીવાના પાણીનું ટેંકર મંગાવવા કહ્યું મત જોઈતા થયા ત્યારે ઘરે ઘરે ફર્યા હવે ઘરે પણ જોવા નથી અટવાતા હોવાની વાત હવે બોલીએ છીએ તો બોલો નહિ બોલો નહિ કરો છો મારાથી અંદર ઉતરતું નથી નહિ તો અમને કાઢવા લાગુ:કોર્પોરેટર0
0
Report
Advertisement
जामनगर के सरकारी अस्पताल में सफाई की बड़ी चूक: मरीजों के बिस्तर के पास मक्खी और जीव-जंतु
Jamnagar, Gujarat:જામનગરની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં સ્વચ્છતા મામલે વધુ એક બેદરકારીનો વીડિયો સામે આવ્યો દર્દીઓના બેડ પાસે રાખવામાં આવેલ સાધન સામગ્રીમાં વાંદા સહિતના જીવડાઓ ફરતા હોવાથી દર્દીઓ હેરાન પરેશાન જીજી હોસ્પિટલની નવી બિલ્ડીંગના છઠ્ઠા માળે દર્દીઓના બેડ પાસે સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો દર્દીઓને ખવડાવવામાં આવતા ખોરાકમાં પણ વાંદા સહિતના જીવજંતુઓ પહોંચી જતા દર્દીઓ પરેશાન આખો દિવસ રખડતા વાંદા સહિતના જીવજંતુઓને લઈને દર્દીઓના આરોગ્ય સામે ઊભો થતો ખતરો સ્વચ્છતા મામલે જીજી હોસ્પિટલમાં કરોડો રૂપિયાના કોન્ટ્રાક અપાય છે તેમ છતાં કોન્ટ્રેક્ટરોની બેદરકારી જોવા મળી0
0
Report
सुरेंद्रनगर के खोडु गाँव के बंद मकान में चोरी, 20 हजार नकद और सोना-चांदी चुरा गया
Sundar Nagar, Himachal Pradesh:ખોડુ ગામે બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો. પરિવાર માળન પ્રસંગે પિતા- ભાઈના ઘરે ગયો હતો ત્યારે બની ચોરી. છાપરામાંથી ઘરમાં પ્રવેશ કરી તસ્કરોએ મચાવ્યો આતંક. રૂ. 20 હજાર રોકડ સહિત સોના-ચાંદીના દાગીનાની ચોરી. કુલ રૂ. 5,10,200ની મત્તા પર તસ્કરોનો હાથફેરો. જોરાવરનગર પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. પીએસઆઈ એમ. આર. ગોહીલ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ.0
0
Report
हल्वद- अहमदाबाद हाईवे के श्मशान में चोरी: खाटला चुरा कर भागे चोर, 2 गिरफ्तार
Morbi, Gujarat:મોરબી: હળવદ અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ સ્મશાનમાં તસ્કરો ત્રાટક્યા અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવેલા લોખંડના ખાટલાની કરી ચોરી અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયા બાદ કાર્યવાહી સ્મશાનમાંથી ખાટલાની ચોરી કરવાના ગુનામાં ભંગારના વેપારી સહિત બે ની ધરપકડ ચોરીના ગુનામાં સંડોવાયેલ એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ0
0
Report
Advertisement
