388001
આણંદમાં BOB ગૃપની અનોખી થીમ પર ગણેશજીની સ્થાપના
Anand, Gujarat:આણંદ શહેરમા ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે,ત્યારે આણંદનાં વિદ્યાનગર રોડ પર આવેલ બીઓબી ગૃપ દ્વારા પર્યાવરણની થીમ પર ગણેશજીની મૂર્તીનું સ્થાપન કર્યું છે,આયોજકો દ્વારા વડાપ્રધાનનાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ આવે તે માટે આબેહુબ જંગલની થીમ પર ગણેશજીની મૂર્તીનું સ્થાપન કરવામાં આવ્યું છે.તેમજ આરતી બાદ શ્રદ્ધાળુઓને તુલસીનું છોડ આપવામાં આવી રહ્યું છે.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सागबारा के किसानों के समर्थन पर सांसद मनसुख वसावा फिर धरने पर
Karantha, Gujarat:સાગબારા તાલુકામાં જંગલ જમીન ખેડાણના મુદ્દે ખેડૂતોના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા આજે ફરી ધરણા પર બેઠા છે. સાંસદે ધરણા સ્થળે પહોંચીને ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી હતી.ന്ദ്രમિયાન, ગઈકાલે ઉમરપાડા તાલુકાના ખેડૂતો અને આગેવાનો દ્વારા સાગબોરાના ખેડૂતના વિરોધમાં આપવામાં આવેલી આવેદનપત્ર અને કરાયેલા આક્ષેપોને લઈને મનસુખ વસાવાએ આકરો જવાબ આપ્યો હતો. સોશિયલ માહિતીમાં,ösenબાળ જુઓ. સાગબારા અને ઉમરપાડા તાલુકાના ખેડૂતીઓ વચ્ચેના મતભેદમાં હવે રાજકીય નેતાઓની એન્ટ્રી થતાં જંગલ જમીનનો મુદ્દો વધુ ગરમાયો છે. ખેડૂતના જમીન અધિકાર, वन અધિકાર અને વર્ષોથી ચાલતા ખેડાણના દાવા વચ્ચે હવે સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. બાઇટ 1 મનસુખ વસાવા (સાંસદ ) બાઇટ 2 લીલાબેન વસાવા ( સ્થાનિક )0
0
Report
वालसाड के वांकी नदी पर पुल निर्माण के विरोध में कांग्रेस भूख हड़ताल पर
Valsad, Gujarat:એન્કર : વલસાડમાં વાંકી નદી પર બનેલો એક બ્રિજ હાલ ભારે વિરોધનું કેન્દ્ર બન્યો છે. વશiaire અને નાનકવાડાને જોડતા આ બ્રિજના નિર્માણને લઈને કોંગ્રેસે સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા છે. વિરોધ નોંધાવવા યુથ કોંગ્રેસના કાર્યકর্তાઓ અનેક દિવસથી ભૂખ હડતાળ પર بیٹھા છે. today તેમને સમર્થન આપવા માટે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ડૉ. પ્રવીણસિંહ વણોલ ખાસ વલસાડ પહોંચ્યા હતા અને બ્રિજ પર બેસીને રામધૂન બોલાવી હતો. વિઓ : વલસાડની વાંકી નદી પર વશિયર અને નનકવાડાને જોડતા નવા બ્રિજને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. કોંગ્રેસનો ગંભીર આક્ષેપ છે કે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા વાપરીને આ બ્રિજ કોઈ જનતાના ઉપયોગ માટે નહીં, પરંતુ માત્ર ભાજપના નેતાઓની વાડીઓના ફાયદા માટે બનાવાયો છે. આ કથિત ગેરરીતિ અને ભ્રષ્ટાચારના વિરોધમાં વલસાડ યુથ કોંગ્રેસના બે કાર્યકરો દ્વારા ભૂખ હડતાળ ચાલી જાય છે. આજે આ લડતને વેગ આપવા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ડૉ. પ્રવીણસિંહ વણોલ વલસાડ પહોંચ્યા હતા અને બ્રિજ પર જ બેસીને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. ડૉ. વણોલે તંત્રને સીધી ચીમકી આપી છે કે જો કોઈ પ્રોટોકોલ વગર બનેલા આ બ્રિજની યોગ્ય તપાસ નહીં થાય, તો આગામી સોમવારે કલેક્ટરને આવેદન અપાશે. જો સંતોષકારક જવાબ નહીં મળે તો કલેક્ટર કચેરીનો ઘેરાવ, સહી ઝુંબેશ અને સંડોવાયેલા બે ધારાસભ્યોના રાજીનામાની માંગ સાથે વલસાડથી લઈને સમગ્ર ગુજરાતમાં ઉગ્ર જનઆંદોલન ચલાવવામાં આવશે0
0
Report
आहमदाबाद में 96 कॉलोनियों की री-डेवलपमेंट से 17464 आवास संभव
Ahmedabad, Gujarat:અમદાવાદની હાઉસિંગ બોર્ડની 1065 સ્કીમમાં ટેનામેન્ટ સ્કીમ 458 અને ફ્લેટ સ્કીમ 607 છે. 1065 સ્કીમમાં અમદાવાદમાં 240 ઉપર સ્કીમ. અમદાવાદમાં 240 ઉપર સ્કીમમાં 142 કોલોની જર્જરિત иҟазાં એક સર્વેમાં બહાર આવ્યું સામે. 142 જર્જરિત કોલોનીમાં અમદાવાદમાં 88 જર્જરિત કોલોની જેમાં રી ડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ કરાઈ. જ્યારે ગુજરાતમાં 96 કોલોનીમાં રી ડેવલપમેન્ટમાં ગઈ. गुजरातમાં 96 કોલોનીમાં 4ના કામ પુર્ણ થયા. 43માં કામ ચાલુ. 9માં ટ્રાય પાર્ટી થઈ જેમાં સહમત મળી પ્રક્રિયા શરૂ થઈ. 13માં લે આઉટ પ્લાન એપ્રૂવ થયા બાદ mou થશે. 22માં નેગોસియેશન ચાલુ કન્સર્ટ મેળવવા અને 5માં તાજેતરમાં નિર્ણય લેવાયો. 96 કોલોનીમાં 17464 આવાસ થાય જેમને નવા આવાસ મળશે. 96 કોલોનીમાં સુરત 3, વડોદારા 1, ભાવનગર 3, જામનગર 1 અને બાકી સૌથી વધુ 88 કોલોની અમદાવાદની જર્જરિત. અમદાવાદની 88 કોલોનીમાં શાસ્ત્રીનગર ખાતેની નવી બનેલી એકતા સ્કીમ. શાસ્ત્રીનગર ખાતે અન્ય સ્કીમ જર્જરિત. જર્જરિત સ્કીમમાં શાસ્ત્રીનગર ખાતે આવેલી શ્રદ્ધાદીપ સોસાયટી. તાજમાં શ્રદ્ધાદીપ સોસાયટીમાં 9 নম્બર બ્લૉકમાં એક મકાનમાં છતનો કેટલોક ભાગ પડ્યો. શ્રદ્ધાદીપ સોસાયટીને લઈ 2023માં રી ડેવલપમૅન્ટ કામ હાથ લેવાનુ ઇન્ચાર્જ ચીફ એન્જીનીયરે નિવેદન આપ્યું. જો 75 ટકા સહમત ન થતા અસહમત સભ્યોને મનાવવાનું કામ ચાલુ હોવાનો આંક આપવામાં આવ્યો. જો 75 ટકા સભ્યો માને અને અન્ય સભ્યો ના maneq તો કાયદાકીય પ્રક્રિયાની પણ કરી વાત. સાથે જ શ્રદ્ધાદીપ જેવા બનાવ ન બની શકે તેનો પ્રયાસ તથા અન્ય સ્કીમમાં અસહમત સભ્યોએ સહકાર આપવા વિનંતી. શાસ્ત્રીનગર ખાતે હાઉસિંગની જગ્યા પર બનેલી નવી એકતા સ્કીમ વિશે સભ્યોની એકતા માટે ઉદાહરણરૂપ સ્કીમ ગણાવી. શ્રદ્ધાદીપ સોસાયટી મામલે પ્રક્રિયા ચાલુ છે અને સમસ્યા જલ્દી દુર થાય તેવી તો ગુજરાત હાઉસિંગ બોર્ડના ઇંચાર્જ ચીફ એન્જીનીયરે કરી.0
0
Report
Advertisement
अहमदाबाद के कांकरिया लेक परिसर में नई स्थायी आर्किटेक्चरल लाइटिंग से रात की चमक बढ़ेगी
Ahmedabad, Gujarat:અમદાવાદના કાંકરિયાને મળ્યું લાઇટિંગનું નવું આકર્ષણ લેક પરિસરમાં કાયમી આર્કિટેકચરલ લાઇટિંગ સિસ્ટમનું લોકાર્પણ 4.5 કિ.મી. વિસ્તારમાં રોશનીથી ઝઝહળશે કાંકરિયા ડિજિટલ લાઇટિંગ, પ્રોજેક્શન મેપિંગ, મલ્ટીમીડિયા ઇફેક્ટ્સ સાઉન્ડ સિંક્રોનાઇઝ્ડ થીમેટિક લાઇટિંગથી કાંકરિયા લેક પરિસરને મળશે નવું આકર્ષણ કાંકરિયા લેક પરિસર અમદાવાદ શહેર માટેનું अत्यંત પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ છે. અહીં વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે, જેમાં જુદા જુદા કેન્દ્રીય તથા રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ જાણીતી હસ્તીઓ મુલાકાત લેતા હોય છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં સહેલાણીઓ અને વિવિધ શાળાઓના બાળકો પણ કાંકરિયા ખાતે વિવિધ આકર્ષણોની મુલાકાત લે છે. દેશ-વિદેશમાંથી ડેલિગેશન તથા પ્રવાસીઓ પણ કાંકરિયા લેક પરિસરની મુલાકાત લેતા હોય છે. કાંકરિયા ખાતે સ્થાપિત લાઇટિંગ સિસ્ટમ ઘણા વર્ષો જૂની હોવાથી પૂરતા પ્રમાણમાં પ્રકાશ ઉપલબ્ધ થતો ન હતો, જેના પગલેomh લાઇટિંગ તેમજ સાઉન્ડ સિસ્ટમના નવીનીકરણની જરૂરિયાત ઊભી થઈ હતી. આ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને કાંકરિયા તળાવના સમગ્ર પરિઘને આવરી લેતા આશરે 4.5 કિ.મી.ના વિસ્તારમાં કાયમી આર્કિટેક્ચરલ લાઇટિંગ સિસ્ટમની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ सहितનું વ્યાપક કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. નવી સિસ્ટમ અંતર્ગત ડિજિટલ લાઇટિંગ પ્રોસેસિંગ, કાંકરિયા પરિસરમાં આવેલા સ્મારકો તથા પ્રવેશદ્વારો પર પ્રોજેક્શન મેપિંગ અને થીમેટિક ડિસ્પ્લે દ્વારા મલ્ટીમીડિયા ઈફેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આધુનિક લાઇટિંગ વ્યવસ્થામાં સાઉન્ડ સિંક્રોનાઇઝ્ડ થીમેટિક લાઇટિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા હેઠળ પ્રોગ્રામિંગ દ્વારા ગતિશીલ લાઇટિંગ ઇફેક્ટ્સને કન્ટ્રોલ કરી શકાય તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. સાથે જ મુલાકાતીઓના અનુભવને વધુ યાદગાર બનાવવા માટે સાઉન્ડ સાથે લાઇટિંગ ઇફેક્ટ્સનું સુંદર રીતે સંકલન કરવામાં આવશે. આ સમગ્ર વ્યવસ્થાથી કાંકરિયા લેક પરિસરમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો અને મુલાકાતીઓ માટેના અનુભવમાં વધુ આકર્ષણ ઉમેરાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગ્લોબલ પ્રોજેક્શન દ્વારા ડિઝાઇન આધારિત વર્ષ દરમિયાન યોજાનારા તહેવારો અને વિવિધ ઇવેન્ટ્સ અનુસાર જુદી જુદી થીમેટિક લાઇટિંગ કરવામાં આવશે. પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ સમયગાળા દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ઓછામાં ઓછા 12 વિવિધ થીમ્સ તૈયાર કરવામાં આવશે અને તે મુજબના આયોજનનો અમલ કરવામાં આવશે. વર્ષ દરમિયાન યોજાનારા તહેવારો તથા જુદી જુદી ઇવેન્ટ્સ અનુસાર મંજૂર સમયપત્રક મુજબ સંબંધિત થીમ્સનું સરળતાથી અમલીકરણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કાંકરિયા લેક પરિસરમાં કરવામાં આવનાર આ કામગીરીમાં પરમેનેન્ટ આર્કિટેક્ચરલ લાઇટિંગ સિસ્ટમ, પ્રોજેક્શન મેપિંગ એન્ડ મલ્ટીમીડિયા, સાઉન્ડ સિંક્રોનાઇઝ્ડ થીમેટિકલ લાઇટિંગ, એરિયા ઇલ્યુમિનેશન તથા ફસાડ લાઇટિંગની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ સહિતની કામગીરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાંચ વર્ષના ઓપરેશન-મેઇન્ટેનન્સ સહિતની કામગીરી દ્વારા કાંકરિયા લેક પરિસરને આધુનિક અને ઉચ્ચ ગુણવತ್ತાયુક્ત લાઇટિંગથી સુશોભિત કરવામાં આવશે. મુખ્ય વિશેષતાઓ : નવી લાઇટિંગ વ્યવસ્થામાં માત્ર પ્રકાશ વધારવા પર જ નહીં, પરંતુ કાંકરિયાને રાત્રિના સમયે એક અલગ અને આકર્ષક લુક આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તેની ડિઝાઇનમાં હોમ ફ્લોર લેમ્પ્સ જેવી શાશ્વત ઇન્ડોર ડિઝાઇનને આધુનિક આઉટડોર લાઇટિંગ ટેક્નોલોજી સાથે જોડીને કાંકરિયાના ગ્રીનરી અને લેકફ્રન્ટના માહોલને અનુરૂપ નવો લુક તૈયાર કરવામાં આવ્યો છે. કાંકરિયા ખાતે લગાવવામાં આવેલા પોસ્ટ-ટોપ લેન્ટર્નની खासિયત તેની ડ્યુઅલ ઓપ્ટિક્સ ટેક્નોલોજી છે. આ સિસ્ટમ એકસાથે બે પ્રકારનો પ્રકાશ આપે છે. એક તરફ વોકવે પર ચાલતા મુલાકાતીઓ માટે પૂરતો રોડ લાઇટ મળે છે, જ્યારે બીજીطرف આસપાસના વાતાવરણમાં સોફ્ટ ગ્લો ઊભો થાય છે. આથી સુરક્ષા અને સુંદરતા બંનેનું સંતુલન જળવાઈ રહે છે. તળાવ કિનારે ભેજ, પવન અને ચોમાસાના વરસાદ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાઇટિંગ ફિક્સ્ચર્સને IP66 વોટરપ્રૂફ રેટિંગ સાથે તૈયાર કરવામાં આવ્યા છે. ફિક્સ્ચરની બહારની સ્કિન ડબલ-સ્કિન્ડ કન્સ્ટ્રક્શન સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્લાસ્ટિકની બનાવવામાં આવી છે અને કાંકરિયાની ગ્રીનરી તથા લેકફ્રન્ટ થીમ સાથે મેળ ખાતા રંગોમાં તેને તૈયાર કરવામાં આવી છે. નવી સિસ્ટમની જાળવણી પણ સરળ બનાવવામાં આવી છે. પોલ પરથી આખું ફિક્સ્ચર ઉતાર્યા વગર સ્થળ પર જ તેની સર્વિસિંગ અને સફાઈ કરી શકાય તેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થાથી જાળવણીનો સમય અને ખર્ચ બંને ઘટાડવામાં મદદ મળશે.0
0
Report
सूरत क्राइम ब्रांच ने 1995 से वांटेड आरोपी संतरामसिंग यादव को गिरफ्तार किया
Surat, Gujarat:સુરત બ્રેક 1. લિંબાયત પોલીસ સ્ટેશનના 1995ના મારામારીના ગુનામાં 31 વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમબ્રાંચે ઝડપી પાડ્યો. 2. સુરત ક્રાઈમબ્રાંચે નવી મુંબઈના તલોજા વિસ્તારમાંથી આરોપી સંતરામસીંગ રામદવરસિંગ ઉર્ફે રામદવારસિંગ યાદવને ઝડપી પાડ્યો. 3. આરોપી તલોજાની TIPL કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાની માહિતી મળી હતી. 4. ક્રાઇમબ્રાંચના આર્મ્સ સ્કોડને આરોપી અંગે બાતમી મળતા ટીમ મુંબઈ પહોંચી હતી. 5. હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ગુપ્ત ઓપરેશન હાથ ધરી આરોપીને ઝડપી લેવાયો. 6. લિંબાયત પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુ.ર.નં. I-172/1995 નોંધાયેલો છે. 7. આરોપી સામે IPCની કલમ 323, 325, 114 તથા બી.પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધાયો હતો. 8. આરોપી विरोधમાં નામદાર કોર્ટ દ્વારા CRPC કલમ 70 મુજબ વોરંટ પણ ઇશ્યૂ કરાયું હતું. 9. 1995માં પાણી ભરવા બાબતે થયેલા ઝઘડામાં આરોપીએ સાગરીતો સાથે મળી હુમલો કર્યો હતો. 10. ફરિયાદી અને સાક્ષીઓને લાકડીઓ વડે માથાના ભાગે માર મારી ગંભીર ઇજા પહોંચી હતી. 11. બનાવ બાદ આરોપી પોતાના વતન તરફ નાસી गया હતો અને અલગ-અલગ સ્થળોએ છુપાતો રહ્યો હતો. 12. વર્ષ 2002થી 2005 દરમિયાન આરોપીએ રાજકોટના જેતપુર ખાતે કાપડના કારખાનામાં કામ કર્યું હતું. 13. ત્યારબાદ ફરી વતન પરત જઈ આશરે ત્રણ વર્ષ પહેલા મુંબઈ ખાતે આવીને રહેવા લાગી રહ્યો હતો. 14. પનવેલ-તલોજાની MIDC કંપનીમાં રહી TIPL કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. 15. 31 વર્ષથી ફરાર આરોપીને ઝડપી તેનો કબજો લિંબાયત પોલીસે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.0
0
Report
सूरत के फार्महाउस में जन्मदिन पार्टी के नाम पर शराब पार्टी, 22 युवक गिरफ्तार
Surat, Gujarat:સુરતના ડુમસ વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર અને વ્યસન મુક્તિ કેન્દ્રથી ગણતરીના 50 મીટરના અંતરે આવેલા ફાર્મ હાઉસમાં બર્થ-ડે પાર્ટિના નામે દારૂની મહેફિલ ચાલી રહી હોવાનો પર્દાફાશ થયો છે. ડુમસ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે દરોડો પાડી દારૂના નશામાં પાર્ટી કરી રહેલા 22 યુવક-યુવતીઓ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. બર્થ-ડે પાર્ટીના નામે ભેગા થયું મિત્રમંડળ પોલીસના જણાવ્યા મુજબ સુલતાનાબાદ ખાતે આવેલા ‘બાપુજીની વાડી’ ફાર્મ હાઉસમાં મોડી રાત્રે આશરે 2:30 વાગ્યે દરોડો પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે રિદ્ધિ ઝરીવાલાના જન્મદિવસની ઉજવણી માટે અલથાણ, વેસુ અને પાલ સહિતના વિસ્તારોમાંથી મિત્રમંડળ અહીં એકઠું થયું હતું. ઝડપાયેલા 22 લોકોમાં 8 મહિલાઓ અને 14 પુરુષોનો સમાવેશ થાય છે. ઝડપાયેલા લોકોમાં કેટલાક કોલેજના શિક્ષણાર્થીઓ, ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનો તેમજ નોકરીની શોધમાં રહેલા લોકોનો સમાવેશ થતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. Daરૌ પીવડાવવા ‘કાર્ડ રૂલેટ’ નામનો ડ્રિંકિંગ ગેમ ચાર્ટ મળી આવ્યો હતો. ચાર્ટમાં પત્તાના અલગ-અલગ નંબર અને ચિહ્ન મુજબ દારૂ પીવાના નિયમો બનાવવામાં આવ્યા હતા. એક્કો આવે તો અન્ય લોકોએ પીવું, રાણી આવે તો મહિલાઓએ પીવું, બાદશાહ આવે તો પુરુષોએ પીવું અને ગુલામ આવે તો ગ્રુપ શોટ જેવા ટાસ્ક રાખવામાં આવ્યા હતા. ‘BLACK OUT’ અને ‘SHOTS AND LADDERS’ ગેમ પણ મળી આવી હતી. પોલીસને સ્થળ પરથી ‘BLACK OUT’ નામની ડ્રિંકિંગ બોર્ડ ગેમ પણ મળી આવી હતી. જેમાં Take a Shot, Finish Your Drink, Guys Drink, Ladies Drink, Truth or Dare જેવા ટાસ્ક दर्शાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાપસીડીની રમતની તર્જ પર તૈયાર કરાયેલ ‘SHOTS AND LADDERS’ ગેમ બોર્ડ પણ મળી આવ્યું હતું. 1થી 49 નંબર ધરાવતા આ bóર્ડમાં પાસા ફેંકીને આગળ વધવાનું અને ચોક્કસ ખાનામાં પહોંચતા Take a Shot, Give a Shot તથા Truth or Dare જેવા ટાસ્ક કરવાના નિયમો હતા. દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂની બોટલો, બિયરના ટીન અને અન્ય સામગ્રી કબજે કરી હતી. સાથે જ આશરે રૂ.98 લાખની કિંમતની 9 લક્ઝુરિયસ કાર અને રૂ.6.67 લાખના 24 મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ પોલીસે કુલ રૂ.1,04,67,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ફાર્મ હાઉસ કયા ભાડે અને ક્યાં હેતુથી આપવામાં આવ્યું હતું તે જાણવા માલિકને બોલાવી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી ડુમસ پولીસે ઝડપી લેવામાં આવેલા યુવક-યુવતીઓ સામે પ્રોઆિબિશન અેક્ટ હેઠળ ગુનો નોંધી લાઈકેસની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું, ફાર્મ હાઉસ કેવી રીતે બુક કરાયું હતું અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે સહિતના મુદ્દે વધુ તપાસ કરી રહી છે. પોલીસે આ ઘટનાઓને સુરતના પાર્ટી કલ્ચર અને ફાર્મ હાઉસમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સવાલો ઊભો કર્યા છે.0
0
Report
Advertisement
Mehsana Dairy posts 9,043 crore turnover and 455 crore profit; new targets set
Mehsana, Gujarat:મહેસાણા દૂધસાગર ડેરીની ડેરી હોલમાં 66મી સાધારણ સભા યોજાઈ. સાધારણ સભામાં દૂધસાગરએ 9,043 કરોડ ટર્નઓવર જાહેર કરાયું. દૂધસાગર ડેરીનો નફો 455 કરોડ જાહેર કરાયો. ગયા વર્ષો ની સરખામણીમાં ચાલુ સાળે ઓગસ્ટમાં 2.50 લાખ લીટર દૂધની વધુ આવક નોંધાઈ. આવતા શિયાળામાં દૂધની આવક 50 લાખ લીટર કરવા નો લક્ષ્ય. પશુપાલકોને દૂધના ફેટ અને નફાના સરેરાશ 1003 રૂપિયા મળશે. દૂધસાગર ડેરી પશુપાલકો પાસેથી છાણ ખરીદશે. મહેસાણા દૂધસાગર ડેરીની 66મી સાધારણ સભા આજે ડેરી હોલ ખાતે યોજાઈ હતી. આમાં સૌથી વધુ દૂધ ભરાવતી દૂધમંડળીઓને સન્માનિત કરવામાં આવ્યું હતું. સાથે સૌથી વધુ દૂધ ભરાવનાર દૂધ ઉત્પાદકોનું ડેરી ચેરમેન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દૂધસાગર ડેરીની સાધરાણ સભા દરમ્યાન ડેરી 9,043 કરોડ ટર્નઓવર રજૂ થયું હતું અને સૌ પ્રથમવાર 455 કરોડનું નફો જાહેર થયું. ગયા વર્ષો ની સરખામણીમાં ચાલુ સાળે 2.50 લાખ લીટર વધેલી દૂધ આવકની નોંધાઈ. અહેવાલ મુજબ આગામી શિયાળામાં દૂધની રોજિંદી આવક 50 લાખ લીટર રાખવાનો લક્ષ્ય ધરાયો છે. દૂધફેટ અને દૂધના નફાનું ભાવ રૂપીયા 982 થી વધીને 1003 થયો છે. દૂધસાગર ડેરીએ પશુપાલકો પાસેથી છાણ ખરીદવાનું નિર્ણય કરાયું છે અને છાણમાંથી ખાતર અને ગેસ બનાવીખેરાલુ, મહેસાણા અને પાટણમાં પ્લાન્ટો બનાવાશે. આ સાથે ચેરમેન આશોક ચૌધરી, મહેસાણા દૂધસાગર ડેરી.0
0
Report
राजकोट पुलिस आयुक्त ने स्वतंत्रता दिवस पर सलामी दी; दो नए थाने शुरू होंगे
Rajkot, Gujarat:એંકર : સ્વતંત્રતા પર્વની રાજકોટમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ રाष्ट्रધ્વજ ફેરकાવી સલામી આપી હતી. કાર્યક્રમમાં રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે પોલીસ હેડક્વાર્ટર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા કરવામાં આવીતી કામગીરી અંગે ઉપસ્થિત લોકોને આ્તિ માહિતી આપવામાં આવી હતી. દરમિયાન પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તરમાં આગામી સમયમાં વધુ બે પોલીસ સ્ટેશનો શરૂ કરવાની મહત્વની જાહેરાત કરી હતી. માધાપર અને સરધાર ખાતે નવા પોલીસ સ્ટેશનના નિર્માણની કામગીરી આગામી સમયમાં શરૂ કરવામાં આવશે. માધાપર પોલીસ સ્ટેશન શરૂ થતાં pradюмનનગર, ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનું પોલીસ કામગીરીનું ભારણ ઘટશે. જ્યારે સરધાર પોલીસ સ્ટોન શરૂ ત્યારે આજીડેમ પોલીસ સ્ટેશનનું ભારણ પણ ઘટશે. નવા બે પોલીસ Station કાર્યરત થયા બાદ રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં પોલિસ સ્ટેશનની સંખ્યા વધીને 17 થશે. આથી સંબંધિત વિસ્તારોના લોકોને પોલીસની સુરક્ષા સંબંધિત સહિતની સેવાઓ વધુ નજીકથી મળી શકશે. બાઈટ: બ્રજેશકુમાર ઝા, પોલીસ કમિશનર, રાજકોટ0
0
Report
जामालपुर दरवाज़े पर हिन्दू–मुस्लिम एकता का संदेश, स्वतंत्रता दिवस पर बाइक रैली
Ahmedabad, Gujarat:અમદાવાદ આજે 80માં સ્વતંત્ર પર્વની દેશભરમાં કરાઈ ઉજવણી આournemouth (Note: Gujarati content preserved; gibberish and metadata removed) અમદાવાદ ખાતે વિવિધ સ્થળે કરાઈ ઉજવણી અમદાવાદમાં જમાલપુર દરવાજા ખાતે હિન્દૂ મુસ્લિમેં કરી ઉજવણી જમાલપુરitete (Note: ઘટના વાર્તા કથન સાચવવામાં આવી) હિસ્સોમાં એકતાના સંદેશ સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી સ્થાનિક પોલીસ ઇસ્પેક્ટર દ્વારા ધ્વજ વंदન કરવામાં આવ્યું બાદમાં નાટય શરૂ કરી 100 ફૂટ લાંબો ધ્વજ ફરકવાયો બાદમાં જમાલપુર દરવાજાથી ગાંધી રોડ સુધી બાઈક રેલી કાઢવામ આવી રેલી કાર્યક્રમમાં હિન્દૂ, મુસ્લિમ, શીખ સહિત તમામ ધર્મના લોકો જોડાયા ગાયકવાડ હવેલી વિસ્તારો કોમી એકતાનું પ્રતીક હોવાની વાત સ્થાનિક પુરવાર દ્વારા કરી ગાયકવાડ હવેલી વિસ્તાર સાથે ભારત દેશ પણ કોમી એકતાનું પ્રતીક હોવાની કરાઈ વાત તમામ ધર્મના લોકો સાથે મળી એકતા સાથે રહે એવો સંદેશ0
0
Report
Advertisement
अहमदाबाद में स्वतंत्रता दिवस समारोह: मेयर ने ध्वजारोहण किया, छात्रों सांस्कृतिक कार्यक्रम प्रस्तुत
Ahmedabad, Gujarat:અમદાવાદ આજે દેશભરમાં ૯૦માં સ્વાતંત્ર્ય પર્વની ઊલ્લાસભેર ઉજવણી શહેરના મેયર હિતેશ બારોટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ખોખરા વોર્ડના મહારાણા pratap ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનો દ્વારા રાષ્ટ્રીય ધ્વજને સલામી અપાઈ amc ના અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ત્રિરંગા રૂપે ફુગ્ગા ઉડાવવામાં આવ્યા મેયરના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના વિધાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા amts દ્વારા શહેરમાં મેટ્રો روટને કનેક્ટ કરતા ફીડર રૂટની પણ શરૂઆત કરવામાં આવી હાલ પૂર્વ માં મેટ્રો રૂટ માટે શરૂ કરાઈ amts ફીડર બસ સુવિધા બાઈટ: હિતેશ બારોટ, મેયર - અમદાવાદ બાઈટ : પરાગ નાઈક, ચેરમેન- amts0
0
Report
सूरत डूमस इलाके में देर रात शराब पार्टी पर 22 लोग गिरफ्तार
Surat, Gujarat:સુરત બ્રેકિંગ સુરતના ડુમસ વિસ્તારમાં મોડી રાત્રે પોલીસે ઝડપી પાડી મહેફિલ જન્મદિવસની ઉજવણી કરવા એક ફાર્મ હાઉસમાં ભેગા થયેલા લોકો ને પોલીસે ઝડપી પાડ્યા દારૂની મહેફિલમાં 22 લોકોની પોલીસે કરી અટકાયત દારૂ બિયર સહિત મહેફિલમાં આઠ મહિલાઓની પોલીસેએ અટકાયત તમામ લોકોને મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા નવી સિવિલ ખાતે0
0
Report
राजकोट ग्रामीण क्षेत्र में कथित पत्रकार बनकर फैक्ट्री मालिकों से वसूली का गिरोह पकड़ा गया
Rajkot, Gujarat:રાજકોટ ગ્રામીયમાં કથિત પત્રકારોના નામે ચાલતી તોડબાજીનો ચોંકાવનારો ખેલ સામે આવ્યો છે. પત્રકાર અને GPCB અધિકારી હોવાની ખોટી ઓળખ આપી કારખાનેદારોને ડરાવી-ધમકાવી રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. કારખાનામાં ગેરકાયદેસર પ્રવૃત્તિનાં વીડિયો વાયરલ કરવાની તેમજ GPCBની કાર્યવાહી કરાવવાની ધમકી આપી ખંડણી વસૂલ્યાના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલે જેતપુરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં બે અલગ-અલગ ફરિયાદો નોંધાતા પોલીસ તપાસ તેજ બની છે. વિઓ _ 01 રાજકોટ ગ્રામ્યના જેતપુરમાં કથિત તોડબાજ ગેંગનો પર્દાફાશ થયો છે. ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે હેમંત શેખવા, રાકેશ પીઠડિયા, વિજય વર્મા, અજય જાદવ સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ BNSની કલમ 61(2)(A), 308(6), 351(3) સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, રબારીકા ચોકડી નજીક ભાદર નદીના પટમાં આવેલી દયાનંદ ઈન્ડસ્ટ્રીઝમાં આશરે આઠ મહિના અગાઉ ગંદા પાણીની લાઇનમાં કચરો ભરાઈ જતા પાણી ઓવરફ્લો થયું હતું. આ ઘટનાનો લાભ લઈ ત્રણ શખ્સો ફેક્ટરીમાં પહોંચ્યા હતા અને પોતે પત્રકાર હોવીની ઓળખ આપી ફેક્ટરીનો વીડિયો ઉતાર્યો હતો. આરોપીઓએ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની તેમજ GPCBની કાર્યવાહી કરાવી ફેક્ટરી બંધ કરાવી દેવાનો ધમકી આપી હોવાનો આરોપ નોંધાયો છે. આરોપીઓએ શરૂઆતમાં કારખાનેદાર પાસે ₹1 લાખની માંગણી કરી હતી. રકઝક બાદ કથિત રીતે ₹50 હજાર પડાવી લીધા હોવાનો આક્ષેપ છે. બાઈટ : વિજયસિંહ ગુર્જર, એસપી, રાજકોટ ગ્રામ્ય વિઓ _ 02 મહત્વનું છે કે, આ જ પ્રકારે મોડસ ઓપરેંડીએ કિસ્સો જૂનાગઢમાંથી પણ સામે આવ્યો હતો. જૂનાગઢ તાલુકા પોલીસે અજય જાદવ, હેમંત શેખવા અને વિજયબહાદુર વર્મા સહિતના આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે વિવેક મહેતા અને રાકેશ પીઠડિયા સહિતના વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ ભોગ બનનારને GPCB અધિકારી અને મીડિયા પર્સન તરીકેની ઓળખ આપી બળજબરીપૂર્વક રૂપિયા પડાવવાના આરોપ નોંધાયો છે. જૂનાગઢ તાલુકા પોલીસ બાદ જૂનાગઢ A ડિવિઝન પોલીસ મથકે પણ અજય, હેમંત સહિત ત્રણ અજાણ્યા શખ્સો વિરોધી ગેંગના રૂપમાં રૂપિયા પડાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. બાઈટ : વિડજયસિંહ ગુર્જર, એસપી, રાજકોટ ગ્રામ્ય વિઓ _ 03 હાલ સમગ્ર મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જૂનાગઢમાં ગેંગ સામે કાર્યવાહી બાદ હવે રાજકોટ ગ્રામ્યમાં પણ ફરિયાદ નોંધાતા સમગ્ર કૌભાંડના તાર ક્યાં સુધી પહોંચે છે તે તપાસનો વિષય બન્યો છે. આ ગેંગનું નેટવર્ક કેટલું વિસ્તરેલું છે. ખોટી ઓળખ આપી શરૂએથી કેટલી કારખાનેદારોને ધમકી આપી રૂપિયા પડાવયા ગયા છે અને આ સમગ્ર ખેલ પાછળ કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. એહવાલ:- સાહિલ સપ્પા રાજકોટ0
0
Report
Advertisement
कॉमनवेल्थ गेम्स की तैयारी: एकीकृत डैशबोर्ड से सभी सेवाएं, 9 करोड़ खर्च
Ahmedabad, Gujarat:અમદાવાદ આગામી કોમનવેલ્થ ગેમ્સને અનુલક્ષીને કરવામાં આવી તૈયારીઓ એક જ ડેસ્કબોર્ડ પર થી તમામ કાર્યવાહી માટે આયોજન Vms સિસ્ટમ બનાવવામાં આવી રહી છે એક જ ડેસ્કબોર્ડ દ્વારા તમામ સંચાલન કરવાનું આયોજન ટ્રાન્સપોર્ટ, ટુરિજમ, હેલ્થ અને ઈમરજન્સી સહિતની સેવાઓ એકજ પ્લેટફોર્મ પર આવશે રમતગમત માટે ઉપયોગી વ્યવસ્થાને ai સાથે સાંકળી લેવાશે આ કામ રૂ 9 કરોડ ના ખર્ચે જીએનએફસી ને સોંપાયું બાઈટ : હિતેન્દ્ર પરમાર, ચેરમેન- મટીરીયલ અને પ્રોક્યોરમેન્ટ કમિટી, amc0
0
Report
गुजरात में नया जनरेशन चालान सिस्टम लागू: 75 दिन में भुगतान, 45 दिन चुनौती
Gandhinagar, Gujarat:ગુજરાતમાં હવે ટ્રાફિક ચલણ માટે ન્યુ જનરેશન چلણ સિસ્ટમ નો અમલ. 12 ઓગસ્ટથી રાજ્યમાં નવા જનરેશન چلણ સિસ્ટમનો અમલ શરૂ. ચલણ જારી થવાની તારીખથી 75 દિવસમાં રકમ ભરવી પડશે. ટ્રાફિક چلણ ને પડકારવા માટે 45 દિવસનો સમય અપાશે. 45 દિવસમાં چلણ સામે પડકાર નહીં કરાય તો چلણ સ્વીકાર્ય હોવાનું ગણાશે. 45 દિવસ બાદ چلણની ચુકવણી ત્યારબાદ વધારાના 30 દિવસનો સમય આપવામાં આવશે. چلણ સામેનો પડકાર સક્ષમ સત્તાધિકારી નામંજૂર કરે તો આદેશ બાદ 30 દિવસમાં ચુકવણીની તક. નક્કી સમયમર્યાદામાં چلણ ભરવાની કાર્યવાહી નહીં થાય તો વાહનના ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજીસ્ટ્રેશન સંબંધિત સેવાઓ અટકી શકે. બાકી چلણની સ્થિતિમાં વાહનના પોર્ટલ પર Not to be Transacted નોંધ થઈ શકે.0
0
Report
हर्ष आत्महत्या मामला: Dikshita घेवारीया पुलिस के सामने, जांच से न्याय की उम्मीद
Surat, Gujarat:સુરત સિવિલ હોસ્પિટલના ચકચારી જુનિયર તબીબ ડો. હર્શ આપઘાત કેસમાં અનુજ મહેશ્વરી બાદ હવે મુખ્ય સૂત્રધારીઓ ગણાતી ડો. દિક્ષિતા ઘેહવરીયા ખટોદરા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છે; જ્યાં તેણે પોતાના કલિગ સાથે બનેલી ઘટના અંગે અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમને પોલીસ તંત્ર પર સંપૂર્ણ ભરોસો છે અને તપાસના અંતે હર્ષને ન્યાય મળશે, જોalekતે પોતાના પર લાગેલા જુનિયરોકના રેગિંગ અને હેરાનગતિના ગંભીર આરોપો પર તે સંપૂર્ણ મૌન રહી હતી.0
0
Report
Advertisement
