Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં BOB ગૃપની અનોખી થીમ પર ગણેશજીની સ્થાપના

Sept 08, 2024 01:56:44
Anand, Gujarat

આણંદ શહેરમા ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે,ત્યારે આણંદનાં વિદ્યાનગર રોડ પર આવેલ બીઓબી ગૃપ દ્વારા પર્યાવરણની થીમ પર ગણેશજીની મૂર્તીનું સ્થાપન કર્યું છે,આયોજકો દ્વારા વડાપ્રધાનનાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ આવે તે માટે આબેહુબ જંગલની થીમ પર ગણેશજીની મૂર્તીનું સ્થાપન કરવામાં આવ્યું છે.તેમજ આરતી બાદ શ્રદ્ધાળુઓને તુલસીનું છોડ આપવામાં આવી રહ્યું છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AAAkshay Anand
Oct 21, 2025 02:33:39
Noida, Uttar Pradesh:2110ZN_TRUMP ON CHINA US President Donald Trump says, "I think China’s been very respectful of us. They are paying tremendous amounts of money to us in the form of tariffs. As you know, they are paying 55%, that's a lot of money...A lot of countries took advantage of the US and they are not able to take advantage anymore. China’s paying 55% and a potential 155% come November 1st unless we make a deal. I am meeting with President Xi. We have a very good relationship, we are going to be meeting in South Korea in a couple of weeks...I think we are going to work out something which is good for both the countries" अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा, "मुझे लगता है कि चीन हमारा बहुत सम्मान करता है। वे टैरिफ के रूप में हमें भारी मात्रा में पैसा दे रहे हैं। जैसा कि आप जानते हैं, वे 55% दे रहे हैं, यह बहुत ज़्यादा पैसा है... कई देशों ने अमेरिका का फ़ायदा उठाया और अब वे फ़ायदा नहीं उठा पा रहे हैं। चीन 55% दे रहा है और अगर हम कोई समझौता नहीं करते हैं, तो 1 नवंबर से वह 155% दे सकता है। मैं राष्ट्रपति शी जिनपिंग से मिल रहा हूँ। हमारे संबंध बहुत अच्छे हैं, हम कुछ हफ़्तों में दक्षिण कोरिया में मिलने वाले हैं... मुझे लगता है कि हम कुछ ऐसा करने जा रहे हैं जो दोनों देशों के लिए अच्छा हो।"
0
comment0
Report
AAAkshay Anand
Oct 21, 2025 02:33:25
Noida, Uttar Pradesh:US President Donald Trump says, "...I have settled eight wars in eight months. Not bad. I have one more to go. It's Russia - Ukraine and I think we'll get there. But it's turned out to be nasty because you have two leaders that truly hate each other...We have become a nation that used the power of tariffs and the power of trade to settle five of the eight wars that I settled. I settled eight. I'm very proud of that...I don't think there's been an American President that settled one..."\nअमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप कहते हैं, "...मैंने आठ महीनों में आठ युद्ध सुलझाए हैं। बुरा नहीं है। मुझे एक और युद्ध लड़ना है। यह रूस-यूक्रेन का है और मुझे लगता है कि हम वहाँ तक पहुँच जाएँगे। लेकिन यह बहुत बुरा साबित हुआ है क्योंकि आपके पास दो ऐसे नेता हैं जो सचमुच एक-दूसरे से नफ़रत करते हैं... हम एक ऐसा राष्ट्र बन गए हैं जिसने टैरिफ़ और व्यापार की शक्ति का इस्तेमाल करके मेरे द्वारा सुलझाए गए आठ युद्धों में से पाँच को सुलझाया है। मैंने आठ युद्ध सुलझाए हैं। मुझे इस पर बहुत गर्व है... मुझे नहीं लगता कि कोई ऐसा अमेरिकी राष्ट्रपति हुआ है जिसने एक भी युद्ध सुलझाया हो..."
0
comment0
Report
AAAkshay Anand
Oct 21, 2025 02:32:46
Noida, Uttar Pradesh:India’s Lok Sabha MP Aprajita Sarangi takes Pakistan to the cleaners during Right of Reply in the 151st Assembly of the Inter Parliamen tary union at Geneva…. पाकिस्तान दुष्प्रचार करने की कोशिश करता है और भारत के खिलाफ निराधार आरोप लगाता है। जम्मू और कश्मीर भारत का अभिन्न और अभिन्न अंग रहा है और हमेशा रहेगा। किसी भी देश की बयानबाजी और दुष्प्रचार इस तथ्य को दबा नहीं सकता कि जम्मू और कश्मीर का भारत में विलय पूरी तरह से कानूनी और अपरिवर्तनीय था। पाकिस्तान को भारत के आंतरिक मामलों पर टिप्पणी करने का कोई अधिकार नहीं है। वास्तव में, यह पाकिस्तान ही है, जो भारत के क्षेत्रों पर कानूनी रूप से लागू होने योग्य कब्ज़ा रखता है, इसलिए उसे जम्मू और कश्मीर में शांति और विकास को खाली करना चाहिए, और वह इस क्षेत्र में स्थिरता लाने के लिए सीमा पार आतंकवाद का उपयोग करके इसे विफल करने की कोशिश कर रहा है। जहाँ तक 1960 की सिंधु जल संधि का संबंध है, मैं यह कहना चाहूँगी कि यह एक निर्विवाद तथ्य है कि सिंधु जल संधि के लागू होने के बाद से परिस्थितियों में मूलभूत परिवर्तन हुए हैं। इनमें तकनीकी प्रगति, जनसांख्यिकीय परिवर्तन, जलवायु परिवर्तन, स्वच्छ ऊर्जा की आवश्यकता, और लगातार सीमा पार आतंकवाद का खतरा शामिल है। इस संधि में। प्रिया कहती हैं कि यह सद्भावना और मित्रता की भावना से संपन्न हुई है और विश्वास में दायित्व किसी भी संधि का मूल आधार है। पाकिस्तान से आने वाला आतंकवाद, संधि के प्रावधानों के अनुसार इसका उपयोग करने की हमारी क्षमता को प्रभावित करता है। इसलिए इसकी कमान भारत के हाथ में है।
0
comment0
Report
VKVishwas Kumar
Oct 21, 2025 02:32:30
Hanumangarh, Rajasthan:पटाखों की चिंगारी से पीलीबंगा की सब्जी मंडी में भीषण आग, बड़ा हादसा टला कोई जनहानि नहीं, दमकलों ने समय रहते आग पर पाया काबू पीलीबंगा : हनुमानगढ़ जिले के पीलीबंगा कस्बे में कृषक विश्राम गृह के पास पुरानी धान मंडी में स्थित सब्जी मंडी में पटाखों की चिंगारी से भीषण आग लगने से हड़कंप मच गया। आग लगने की सूचना मिलते ही अफरा-तफरी का माहौल हो गया। हालांकि, गनीमत यह रही कि इस घटना में कोई जनहानि नहीं हुई। आग लगने की सूचना पर तत्काल दमकलें मौके पर पहुंचीं और कड़ी मशक्कत के बाद समय रहते आग पर काबू पा लिया गया। दमकलकर्मियों की त्वरित कार्रवाई के चलते आग ज्यादा नहीं फैल पाई और एक बड़ा हादसा होने से टल गया। माना जा रहा है कि यह आग पटाखों की चिंगारी से भड़की, जिसने मंडी में रखे सामान को अपनी चपेट में ले लिया। आग लगने से हुए नुकसान का आकलन किया जा रहा है। स्थानीय प्रशासन ने घटना के कारणों की जांच शुरू कर दी है।
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 20, 2025 19:00:28
Surat, Gujarat:એંકર:સુરત: પ્રકાશના પર્વ દિવાળીની સુરત શહેરમાં હર્ષોલ্লાસભેર ઉજવણી કરવામાં આવી. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકोंने ઉત્સાહભેર ફટાકડા ફોડીને આ પર્વને યાદગાર બનાવ્યો. આંકર: દિવાળી એટલે પ્રકાશનું પર્વ. આ વાતને સાર્થક કરતા સુરતીઓએ પોતાના ઘરોને રંગબેરંગી લાઈટો અને પરંપરાગૃત દીવડાઓથી સજાવ્યા હતા. શહેરના દરેક ખૂણામાં રોશનીનો માહોલ જોવા મળ્યો હતો. જેેણે સમગ્ર વાતાવરણને એક અનેરો ઉમંગ બક્ષ્યો હતો. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં લોકોએ પોતાના પરિવાર અને સગા-સંબંધીઓ સાથે મળીને ફટાકડાની જોરદાર આતશબાજી કરી હતી. સાંજે ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી આકાશમાં રંગબેરંગી રોશની ફેલાઈ હતી. બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ આ આતશબાજીની મજા માણી હતી. અને દિવાળીના આ પવિત્ર પર્વની ઉજવણી કરી હતી. પ્રશાંત ઢીવરે - સુરત
14
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 20, 2025 19:00:13
Surat, Gujarat:એંકર:સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર નગર ખાતેના મમતા મેરેજ હોલમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જايو હતો. મેરેજ હોલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. રાત્રીના સમયે અચાનક આગ લાગીતાની સાથે જ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ત્યારબાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા, ફાયર વિભાગની ટીમ ઘટનાાસ્થળે આવી પહોંચી હતી. ફાયર જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આગની આ ભીષણ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આગની ચપેટમાં આવતા મેરેજ હોલનો લાખો રૂપિયાનો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
14
comment0
Report
STSharad Tak
Oct 20, 2025 16:31:43
Sirohi, Rajasthan:सिरोही के आबूरोड शहर में बदमाशों के हौसले इस कदर बुलंद हो चुके हैं कि अब पुलिसकर्मियों पर भी हमला करने से नहीं चूक रहे। दीपावली के दौरान ड्यूटी पर तैनात सिटी पुलिस चौकी के कांस्टेबल ओमप्रकाश पर चार बदमाशों ने चाकू से जानलेवा हमला कर दिया। गनीमत रही घटना में कांस्टेबल मामूली चोटिल हुआ। विरासत में लिए चारों बदमाशो से पुलिस पूछताछ कर रही है। आबूरोड के रेलवे स्टेशन रोड के पास दीपावली ड्यूटी के दौरान कांस्टेबल ओमप्रकाश ने सड़क पर खड़े चारो आरोपियों को हटने के लिए कहा, जिस पर आरोपियों ने नाराज होकर बदसलूकी शुरू कर दी और देखते ही देखते एक युवक ने दौड़कर कांस्टेबल पर चाकू से वार कर दिया। हमले में कांस्टेबल घायल हो गया। घटना का सीसीटीवी फुटेज सोशल मीडिया पर वायरल होने के बाद पुलिस एक्शन में आई और तुरंत चारों आरोपियों को हिरासत में ले लिया। सभी आरोपी आबूरोड़ के डेरी गांव के निवासी बताए जा रहे हैं। पुलिस पूछताछ में जुटी है। इस घटना ने शहर में कानून-व्यवस्था पर सवाल खड़े कर दिए हैं और लोगों में दहशत का माहौल है।
6
comment0
Report
PAParakh Agarawal
Oct 20, 2025 15:45:55
Ambaji, Gujarat:સનાતન ધર્મ સૌથી મોટું તહેવાર ગણાતો આજે દિવાળી છે અને દિવાળી ભારે ધૂમધામને રોશની ભર્યો તહેવાર મનાય છે ત્યારે આજે દિવાળીને લઇ શક્તિપીઠ અંબાજી મંદિર પણ લાઇટિંગની રોશની થી ઝગમગી ઉઠ્યું છે અને અંબાજી મંદિર ઉપર કરવામાં આવેલી રોશની શ્રદ્ધાળુઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે એટલુંજ નહિ અંબાજી મંદિર સહીત અંબાજીના બજારોમાં પણ વિવિધ બિલ્ડીંગો અને દુકાનોમાં પણ લાઇટિંગની આંખો આંજી જાય તેવી રોશની કરવામાં આવી છે આજે દિવાળી એ રોશની નો પર્વ હોવાથી ધાર્મિક સ્થળો અને વિવિધ બજારો રોશનીથી જળહળી ઉઠ્યા છે માત્ર બજાર,કે મંદિર જ નહિ રહેણાંકોમાં પણ ગૃહણીઓ દ્વારા દીવડા પ્રગટાવી ઘર આગળ રોશની કરવામાં આવી છે ને જાણે પ્રભુ શ્રીરામને પોતાને ત્યાં આગમન માટેનું આહવાન કરતા હોય તેવી રોશની આજે આ દિવાળી પર્વ ને લઇ યાત્રાધામ અંબાજીમાં જોવા મળી રહી છે મહત્વની બાબત તો એ છે કે આજે દિવાળિ પર્વ ને લઇ ગૃહણીઓ 21 દીવા પ્રગટાવતી હોય છે અને આ દીવા પ્રગટાવવાની શરૂઆત ધનતેરસે 5 કાળીચૌદસે 11 અને દિવાળીના દિવસે 21 દીવડા પ્રગટાવવાની એક પ્રથા વર્ષો થી ચાલી આવી રહી છે. જ્યારે મંદિરો માં પણ પૂજારીઓ રંગોળી સાથે દિવડા પ્રગટાવી દિવાળી પર્વ ની ઉજવણી કરે છે
9
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top