Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં BOB ગૃપની અનોખી થીમ પર ગણેશજીની સ્થાપના

Sept 08, 2024 01:56:44
Anand, Gujarat

આણંદ શહેરમા ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે,ત્યારે આણંદનાં વિદ્યાનગર રોડ પર આવેલ બીઓબી ગૃપ દ્વારા પર્યાવરણની થીમ પર ગણેશજીની મૂર્તીનું સ્થાપન કર્યું છે,આયોજકો દ્વારા વડાપ્રધાનનાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ આવે તે માટે આબેહુબ જંગલની થીમ પર ગણેશજીની મૂર્તીનું સ્થાપન કરવામાં આવ્યું છે.તેમજ આરતી બાદ શ્રદ્ધાળુઓને તુલસીનું છોડ આપવામાં આવી રહ્યું છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GDGaurav Dave
Dec 25, 2025 11:45:30
Rajkot, Gujarat:એન્કર - સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજે ૬૦મો દિક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. રાજ્યપાલ આچار્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં દિક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાં ઉપસ્થિત રહ્યા હતા. દિક્ષાંત સમારોહમાં આ વખત પરંપરા તૂટી હતી. દર વખતે વિદ્યાર્થીઓને સ્પીચ આપતા હતા. પરંતુ આ વખતે દિક્ષાંત સ્પીચ જ વિધાર્થીઓને નહિ મળે ! વિધાર્થીઓને દિક્ષાંત સમારોહમાં જીવનના પાઠ શીખવનાર વિદ્વાનને આમંત્રણ નહિ. રાજ્યપાલ દેવવ્રતની ઉપસ્થિતિમાં વિભિન્ન ફેકલ્ટીના વિધાર્થીઓને ડિગ્રી અને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. વિધાર્થીઓને શિક્ષણની સાથે આદ્યાત્મિક જ્ઞાન લઈને રાજ્યપાલે માર્ગદર્શવ આપ્યું હતુ. સાથે જ આ વખતે સ્વદેશીની થીમ પર દીક્ષાંત সমારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્પીચ - આચાર્ય દેવવ્રત, રાજ્યપાલ, ગુજરાત રાજ્ય
0
comment0
Report
NJNILESH JOSHI
Dec 25, 2025 11:22:28
Vapi, Gujarat:ગુજરાત રાજ્યના સરહદી વિસ્તાર ના તાલુકા.umrગામા મા સોળસુંબા અને મહારાષ્ટ્રના તલાસરી તાલુકા ના વેવજી ગામ વચ્ચે 1500 મીટરના જર્મીનનાં ટુકડા માટે વિવાદ હાલ માં વકર્યો છે ત્યારે જોઈએ એક ખાસ અહેવાલ કે આ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજયના સરહદી વિવાદ શું છે. વિયો 1 ગુજરાતના સરહદ પર આવેલ ઉમરગામ તાલુકામાં મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે 1500 મીટર જમીનના ટુકડા માટે વિવાદ સર્જાયો છે. ઉમરગામ તાલુકાનાં સોડસુંબા ગામ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વેલજી ગામને અડીને આવેલું છે. મહારાષ્ટ્રના વેલજી ગામના લોકો કહેછે કે, આ જમીન ગુજરાતના સોળસુંબીઆ જ કબ્જે જમાવવામાં આવ્યો છે તેવું મહારાષ્ટ્ર સરકાર દ્વારા કહેવાઈ રહ્યું છે જમીનના આ 1500 મીટરના ટુકડાનો પાંચ વર્ષથી ચાલતો આ વિવાદ હાલ ચરમસીમાએ પહોંચો છે. આ મુદ્દે મહારાષ્ટ્રના વિરોધ પક્ષે ગુજરાતના ગામ દ્વારા જમીન ઉપર અતિક્રમણ કર્યું હોવાના આરોપને સાથે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવતા ફરી એક વાર માહોલ ગરમાયો છે. કેમ કે, સોડસુબા નગરજનો કહે છે કે આ જમીન ગુજરાતની જ છે. અને વર્ષોથી લોકો ગુજરાતમાં વેરો ભરી રહ્યા છે. બાઈટ : જનાભાઈ ડોડીયા ઉપસરપંચ (વેલજી ગામ જિલ્લા પાલઘર મહારાષ્ટ્ર ) બાઈટ : મનોજ ગુપ્તા સ્થાનિક સોડસુંબા ગુજરાત. વિયો 2 તલાસરી ઉમરગામ હાઈવે પર સર્વે નંબર 173 ગ્રામજનો નો દાવો છે કે ગુજરાતના વહીવટી તંત્ર સીમારેખા નું ઉલઘન કરી વેવજી ગામ મહારાષ્ટ્રની હદમાં 1500 મીટર જેટલું અतिक્રમણ કરી ઈમારતો બાંધી દીધી છે. બીજી તરફ, સોળસુંબા પંચાયતનું કહેવું છે કે આ જમીન ગુજરાતની જ છે અને વર્ષોથી લોકો અહીં વેરો ભરે છે. ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ ત્યારથી આ સરહદી વિવાદ પડતર છે. વર્ષો સુધી સોળસુંબા પંચાયત અહીં વીજળી અને પાણી જેવી સુવિધાઓ આપતી રહી છે. પરંતુ હવે ટેકનિકલ માપણીમાં વિવાદ ઉભો થયો છે. બાઈટ : બબલુ ગુપ્તા સ્થાનિક સોડસુબા બાઈટ : પ્રદીપ શર્મા સ્થાનિક સોડસુબા ગુજરાત વિયો 3 1960માં બેંના રાજયોનું વિભાજન થયું હતું. જે પહેલા આ વિસ્તાર મહારાષ્ટ્રમાં આવતો હતો.વિવભાજનની જાહેરાત પછી બે ವರ್ಷે સરહદ નક્કી થઈ હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર સંયુક્ત માપણીમાં કરવા માં આવી રહી છે તો સોલસૂબા પૂર્વનો વિવાદિત વિસ્તાર મહારાષ્ટ્રમાં જાય, તો ગુજરાતના 800 થી 1000 જેટલા મતદારો રાતોરાત મહારાષ્ટ્રના નાગરિક બની જશે. સોળસુંબાના કુલ 9 સર્વે નંબર અત્યારે જોખમમાં છે. ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર નું કહેવું છે PM આવાસ યોજના માં લોકો ને ઘર બનાવી આપે તો અહીં વસતા લોકો ના સાત બાર માં પણ નામ આવેલા છે લોકો ગુજરાત ના વિકાસ થી ખુબજ ખુશ છે. બાઈટ : રમણ પાટકર ધારાસભ્ય ઉમરગામ બાઈટ : મયુર જૈન સ્થાનેiscal સોડસુંબા વિયો 4 1960માં બેંના રાજયોનું વિભાજન થયું હતું. જે પહેલા ઉમરગામ મહારાષ્ટ્રમાં વિસ્તાર માં આવતો હતો.વિભાજનની જાહેરાત પછી બે વર્ષે સરહદ નક્કી થઈ હતી હવે સ્થાનિકો ની માંગ છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર આનો જલ્દી થી આ સમસ્યા નું સમાધાન લાવે તેવી સ્થાનિકો ની માંગ છે. નિલેશ જોશી જી મીડિયા સોડસુબા ઉમરગામ.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 25, 2025 10:05:02
Surat, Gujarat:એંકર:સુરત: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હિન્દુ અલ્પસંખ્યકો પર થઈ રહેલા સતત હુમલાઓ અને અસત્યાચારને પગલે સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રતિષ્ઠાઓ પડી રહ્યા છે. ત્યારે આજે સુરતમાં પણ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ ઘટનાઓ પ્રત્યે પોતાનો ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બંગ્લાદેશમાં તત્કાળીન પ્રધાનમંત્રી શેખ હસીનાના પતન બાદ કટ્ટરપંથત્વો બેફામ બન્યા છે. આગામી 12મી ફેબ્રુઆરીએ ત્યાં ચૂંટણીઓ યોજાવાની છે. પરંતુ તે પહેલા જ અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ એક હિન્દુ યુવકની નિર્મમ હત્યા કરી તેને સરાજાન્ય સળગાવી ફांસીએ લટકાવવાની ઘટનાાએ માનવતાને શરમાવી દીધી છે. આ હિંસાના વિરોધમાં સભ્ય સમાજમાં ભારે રોષ છે. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આજે હિન્દુ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ પોતાનો વિરોધ નોંધાવવા માટે: રસ્તાયો પર બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજના પોસ્ટરો ચોંટાડ્યા હતા. વચગાળાની સરકારના પ્રમુખ મુોહમ્મદ યુનુસની તસ્વીરો પણ રસ્તા પર લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પણ આ દ્રશ્યો જોઈ હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરોધી ગુસ્સો ઠાલવતા જોવા મળ્યા હતા. પ્રશાંત ઢીવરે -સુરત
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 25, 2025 10:00:21
Surat, Gujarat:ઇન્ટરનેટ બેંકિંગ થકી લોકોના બેેલેન્સ ખાલી કરતી ટોળકી પર એસઓજીએ સર્જિકલ સ્ટ્રાઈક કરી મોટી સફળતા અંકે કરી છે. આ ટોળકીએ દેશભરમાં સંખ્યાબંધ લોકોને ચૂનો લગાવી પાંચ વર્ષથી ઓનલાઈન કેર વર્થાવ્યો હતો. ઠગાઈના વધતા બનાવો વચ્ચે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને મોટી હાંસલાઈ મળી છે. છેલ્લા પાંચ વર્ષથી દેશભરમાં સાઇબર ફોડ આચરતી એક સુવ્યવસ્થિત ગેંગનો ભંડાફોડ કરી પોલીસે ચાર યુવાનોને ઝડપી લીધા છે. પોલીસ દુબઈ સહિત વિવિધ સ્થળોએ રહેતા તેમના સાગરીતોની શોધખોળ હાથ ધરી છે. સુરતના ચારેય લોકો ગેંગ ટેલિગ્રામ મારફતે અન્ય ગેંગ સાથે કાર્યરત હોવાનો જેંકમાં એલે្វើ થતાjede એસઓજીે હવે આ દિશામાં પગલું દબાવે છે અને આગામી દિવસોમાં ખાતરી હોય છે કે જે આ ચટણી ચાલશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 25, 2025 09:55:04
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 25, 2025 09:54:53
Surat, Gujarat:સુરતના વરાછામાં બોમ્બે માર્કેટ નજીકની ઘટના સુરત મહાનગરપાલિકાની ઓવરહેડ પાણીની ટાંકીનો પાઈપ ફાટ્યો ડેમ તૂટ્યો હોય તેવીરીતે અડધો કિમીના રોડ પર પાણી ભરાયા બોમ્બે માર્કેટની સામેના રોડ પર ગોઠણ સુધીના પાણી ભરાયા રોડ પર પાણી ભરવાના કારણે લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બોમ્બે માર્કેટના સામેના રોડ પર આવેલી દુકાનોની સામે પણ પાણી ભરાઈ ગયા હતા રોડ પર ગોઠણ સુધીના પાણી ભરાવાના કારણે ભારે ટ્રાફિકજામ પણ સર્જાઈ ગયો હતો પાણીનો નિકાલ ન થઈ રહ્યો હોવાથી અને પાણીનો સતત પ્રવાહ આવી રહ્યો હોવાથી ROAD પર પાણીનો ભરાવો થઈ રહ્યો હતો અડધો કલાક નો સમય થઈ ગયો હોવા સંપૂર્ણ પણ ચોક્કસ પોલીસ અધિકારીઓ સ્થળે પહોંચયા ન હતા પાલિકાના વાકે લોકોની વાહનchalકોને હાલાકી નો સમાજો કરવો પડ્યો હતો
0
comment0
Report
BPBurhan pathan
Dec 25, 2025 09:54:13
Anand, Gujarat:એન્કરઃ કેન્દ્ર સરકારના મિશન અમૃત સરોવર અંતર્ગત આણંદના ખંભાતનાં વાસણા ગામમાં ખાણ તળાવની 3 લાખ રૂપિયા ખર્ચે કાયાપલટ કરીને અમૃત સરોવર તરીકે વિકસાવવામાં આવ્યું હતું, પરંતુ ગામની ગટરનું દુષિત પાણી તળાવમાં છોડવાથી અમૃત સરોવર નર્કાગાર બની ગયું છે અને સરકારી ગ્રાંટના નાણાનો વેડફાટ થયો હોવાનો દાવો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. વીઓઃ વર્ષ 2022માં ભારત સરકારની મિશન અમૃત સરોવર અંતર્ગત ખંભાતનાં વાસણાં ગામમાં ખાણ તળાવને અમૃત સરોવર તરીકે વિકસાવવામાં આવ્યું હતું જેના માટે અંદાજે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરીને તળાવની એક સાઈડમાં સંરક્ષણ દિવાલ બનાવી બ્લોક Basaાડી બાંકડાઓ મુકવામાં આવ્યા હતા પરંતુ આજે આ અમૃત સરોવર નર્લકારમાં ફેરવાઈ ગયું છે, જેને લઇને હુમદરીમાંથી ગ્રામજનો દ્વારા સરકારગ્રાંટના વિરોધ થાય છે. વીઓ- ગ્રામની ગટરનું પાણી ખેતી દ્વારા તળાવમાં સીધું પડતું હોવાથી તળાવમાં લીલ ગંદકી જોવા મળી રહી છે, તળાવના કાંઠે બાંકડાઓ પર ધાસ ઉગી નિકળી રહ્યો છે અને તે શોભાનું ગાંઠિયું લાગ્યું છે. આ કારણે તળાવ શદ્ધત લાવતો નર્કાગાર બની રહ્યો છે. વીઓઃ મહत्त्वની વાત એ છે કે ખંભાતનાં ભાજપનાં ધારાસભ્ય ચિરાગ પટેલનાં પોતાના ગામમાં અમૃત સરોવરની સ્થિતિ નર્કાગાર જેવી બનતા ગ્રામજનોમાં ધારાસભ્ય ವಿರોધ વધી રહ્યો છે. આ ટૂંક સમયમાં લોકાર્પણ થતા ત્રણ વર્ષમાં તળાવ ગંદકી અને નર્કાગારમાં ફેરવાઈ ગયો છે. વીઓઃ ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામની ગટર લાઈનને પાઈપ લાઈન દ્વારા ડાયવર્ટ કરીને અન્ય સ્થળે લઇ જવામાં આવશે અને તળાવમાં સફાઈ કરવાના સૂચનાઓ આપવામાં આવ્યા છે. બાઈટઃ હેત પટેલ (સ્થાનિક) બાઈટઃ પ્રભુ પટેલ (સ્થાનિક) બાઈટઃ મિહિર પટેલ (સ્થાનિક) બાઈટઃ વંદના પટેલ (તલાટી) બાઈટઃ મહિપાલસિંહ વાધેલા (તાલુકા વિકાસ અધિકારી)
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 25, 2025 09:50:08
Surat, Gujarat:સુરત અટલ બિહારી વાજપાઈ ની આજે 100મી જન્મ જયંતી જન્મ જયંતીને લઈ સુરત મહાનગરપાલિકાએ યોજ્યો કાર્યક્રમ ઐતિહાસિક કિલ્લા ખાતે યોજવામાં આવ્યો કાર્યક્રમ અટલ બિહારી વાજપાઈ ની જીવન યાત્રાનું વિવરણ કરવામાં આવ્યું જળ શક્તિ મંત્રી સી આર પાટીલ હાજર રહ્યા સીઆર પાટીલે જણાવ્યું કે આજે અટલબિહારિ વાજપાઈની 100મી જન્મ જયંતી આખા દેશમાં ઘણા ઘણા નેતાઓ એમને વર્ષો સુધી કામ કર્યું ہوگا લોકપ્રિયતા પણ મળી હજૂશે પરંતુ એક નિર્વિવાદ અને દરેક પાર્ટીમાં એમના સમર્થકો હતા એવું એક વ્યક્તિત્વ એટલે અટલ બિહારી વાજપાઈ અટલબિહારી વાજપાઈ એક સ્પષ્ટ વક્તા હતા કવિ હતા સંઘના પ્રચારક હતા સંઘ દ્વારા સેવા કરવાની વૃત્તિ સાથે દેશ માટે સમર્પિત હતા અટલજી સારું રાજકારણ કરતા,કોઈને નુકસાન ન્હોતા કરતા દેશનું હિત થાય તેવી उजવળ ભાવના સાથે કામ કરતા હતા જેમણે પોતાના કાર્યકાળમાં અને કાર્યકાળ પછી પણ સતત લોકપ્રિયતા મેળવી એમની વાક છટા ના કારણે એમની ચતુરાઈ અને શબ્દોનો ભંડાર એમની પાસે હતો એણે આખા દેશ અને દુનિયામાં લોકપ્રિયતા મેળવી છે કોંગ્રેસના સાશનમાં જ્યારે દેશ માટે વાત કરવાની વાત આવે ત્યારે પહેલી વાર કોંગ્રેસના પ્રધાનમંત્રી નરસિંહ રાવજીએ વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેઇ પર ભરોસો કરીને એમને નેતૃત્વ સોપ્યું હતું એ કામ પણ અટલજીએ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. કારગીલ યુદ્ધ હોય એમાં પણ દુશ્મનને પછાડવાનુ કાર્ય લીધું હતું એ પણ એમના સમયમાં થયું હતું જે રીતે એમના વિશ્વાસ ને ઠેસ પહોંચાડી એટલે દુઃખી પણ હતા પરંતુ মક્કમ નિણરય સાથે તેમને પાછી પાણી કરી નથી અણુ પરીક્ષણ વખતે પણ દેશ અને વિદેશમાંથી કયા પ્રકારના રિએક્શન આવશે એની ભલી ભાતી જાણકારી હોવા છતાં પણ દેશને અણુ શક્તિ આપવાના નિર્ધારિત સાથે એક બે નહીં ત્રણ ત્રણ वेळા અણુ પરીક્ષણ કર્યા હતા જેના કારણે અમેરિકા સહીદ ઘણા ઘણા દેશોએ ભારત સાથેના સંબંધો કાપીને એમાં પાબંદી મૂકી હતી બાઈટ..સી આર પાટીલ..કેદ્રિય મંત્રી
0
comment0
Report
DPDhaval Parekh
Dec 25, 2025 09:45:31
Navsari, Gujarat:નવસારીના જાણીતા ડૉક્ટર અને 82 વર્ષીય વયોવૃદ્ધ ડૉ. બીપીન ગાંધીને ગત 25 ઓગસ્ટ, 2025 ના રોજ મુંબઈ ક્ર crim બ્રાન્ચ પોલીસમાંથી પોલીસ અધિકારી હોવાનું જણાવી ફોન આવ્યો હતો અને ત્યારબાદ તેમને વીડિયો કોલ એટેન્ડ કરવા કહ્યું હતું. બાદમાં વીડિયો કોલ ઉપર પોતે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલતા હોવાનું જણાવી અજાણ્યાએ તેમની માલિકી ચાર્જની તપાસમાં સંડોવણી હોવાનું જણાવ્યું હતું. જેમાં ડૉ. બીપીનના ખાતામાં લાખો રૂપિયા જીમા થયા હોવાનું જણાવી, તેમને ઘરના બારોણાં બંધ કરી, ઘરને બહાર ન નીકળવા સાથે મોબાઈલ ફોનને ચાર્જિંગમાં રાખવાનું કહ્યું હતું. ફોન સતત ચાલુ રાખવાનું કહી, ડૉ. બીપીનના બેંક અકાઉન્ટની માહિતી આપવા સાથે કેસથી બચવા તેમના પાસેથી 50 લાખ રૂપિયા ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો. જાયાં તો સાયબર ઠગોની ઘટના થતી હોવાનું ધ્યાનમાં આવતા જ ડૉ. બીપીને તેમના મિત્ર અને નિવૃત્ત પોલીસ અધિકારી ચંદ્રકાંત ગાંધીને ફોન કરી મદદ માંગી હતી. જેથી ચંદ્રકાંત ગાંધાએ નવસારી સાયબર ક્રાઈમના PI ઉમંગ મોદીનો સંપર્ક કરવા જણાવતા ડૉ. બીપીને સાયબર ઠગોના ચુંગાળથી બચાવી લીધા હતા. સમગ્ર મુદ્દે લોકોમાં જાગૃતિ આવે અને સાયબર ઠગોના ચુંગાળમાં કોઈ ફસાઈ નહીં, એ હેતુથી ડૉ. બીપીને પોતાની વાતમીડિયા સમક્ષ જણાવી લોકોને સાયબર ઠગોથી ગભરાયા વિના સજાગ રહેવાની અપીલ પણ કરી હતી. બાઈટ : ડૉ. બીપીન गांधी, પીડિત, નવસારી બાઈટ : ઉમંગ મોદી, પોલીસ ઈન્સ્પેક્ટર, સાયબર ક્રાઈમ, નવસારી
0
comment0
Report
UPUMESH PATEL
Dec 25, 2025 06:05:23
Valsad, Gujarat:વલસાડમાં વિકાસના કામોને બદલે વિનાશ વેરાઈ રહ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ડમ્પિંગ સાઈટનો કચરો સળગાવવાથી આખું શહેર પ્રદૂષણના ખપ્પરમાં હોમાયું છે. તો બીજી તરફ ઔરંગા નદી પણ હવે કચરાથી ખદબદી રહી છે. કરોડોની ગ્રાન્ટ હોવા છતાં તંત્રના પાપે પ્રજાના સ્વાસ્થ્ય સાથે કેવા ચેડા થઈ રહ્યા છે. જુઓ આ અહેવાલ.. વલસાડમાં સ્વચ્છ ભારત મિશન નામે માત્ર કાગળ પર કામગીરી થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડ નગરપાલિકાને સ્વચ્છતા માટે સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. શહેરમાં એકઠો થતો કચરો ડમ્પિંગ સાઇટ પર ઓવરફ્લો થઈ રહ્યો છે અને તેનો યોગ્ય નિકાલ કરવાને બદલે તેને સળગાવી દેવામાં આવે છે. જેના કારણે ફેલાતા ધુમાડા અને પ્રદૂષણથી સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. સાથે કચરાના યોગ્ય નિકાલ માટે કોઈ પ્લાન્ટ કે વ્યવસ્થા નથી. ડમ્પિંગ સાઇટનો કચરો સીધો ઔરંગા નદીમાં ભળી રહ્યો છે. જેનાથી નદી અને પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. લોકોનું કહેવું છે કે, વિકાસના નામે ఎన్నికાયેલા પ્રતિનિધિઓ પ્રજાના ટેક્સના પૈસાનો ધૂમાડો કરી રહ્યા છે અને વલસાડનું વાતાવરણ પ્રદૂષિત કરી રહ્યા છે. વિકાસને લઈને ઉચ્ચારીઓઓ સામે પ્રશ્નો વધ્યા છે કે કોણ વિચારે છે કે પ્રજાને પેદા કરવાં ખર્ચામાં કેટલો કેટલો દોષ છે. ડમ્પિંગ સાઇટની સમસ્યા અંગે પાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જૂના કચરાના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પાલિકાના દાવા મુજબ, જૂના કચરાને વૈજ্ঞানિક ઢબે પ્રોસેસ કરીને સાઇટ ક્લિયર કરવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ડમ્પિંગ સાઇટ ઉપર ભૂતકાળમાં માત્ર ડંપિંગ થતું હતું, પરંતુ હવે સુપ્રીમ કોર્ટ અને સરકારની ગાઈડલાઈન મુજબ પ્રોસેસિંગ પર ભાર મુકવામાં આવ્યો છે. હાલમાં જ્યાં સુધી નવી સાઇટ મળી ન આવે ત્યાં સુધી જૂની સાઇટ પર જ કચરો નાખવાની મજબૂરી હોવાનું પણ પાલિકાએ જણાવ્યું છે. ટૂંક સમયમાં બાયો-માઈનેિંગ અને પ્રોસેસિંગ દ્વારા કચરાનો નિકાલ લાવવા માટે તંત્ર દાવા કરે છે. એક તરફ પાલિકા ટેન્ડર અને પ્રોસેસિંગની વાતો કરી રહી છે. તો બીજી તરફ વલસાડની પ્રજા રોજબરોજ પ્રદૂષણ અને દુર્ગંધ વચ્ચે જીવવા મજબૂર બની છે. સવાલ એ થાય છે કે, જો કરોડોની ગ્રાન્ટ આવે તો અત્યાર સુધી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ કેમ કાર્યરત ન થયો? કલેક્ટરની વિઝિટ અને સૂચનાઓ છતાં પણ ડમ્પિંગ સાઇટ પર કચરો સળગાવવાની પ્રવૃત્તિ કેમ અટકતી નથી? વલસાડ, જે શાંત અને સુરક્ષિત શહેર ગણાય છે, તે આજે પ્રદૂષણની ચપેટમાં આવી રહ્યું છે. હાલ તો સ્થિતિ એ છે કે નદી અને હવા બન્ને ઝેરી બની રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે પાલિકાના દાવા મુજબ વૈજ્ઞાનિક ઢબે નિકાલ ક્યારે હકીકત બને છે. કે પછી પ્રજાના કરોડો રૂપિયા આમ જ કચરામાં અને ધુમાડામાં વેડફાતા રહેશે.
0
comment0
Report
christmas
Advertisement
Back to top