Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં BOB ગૃપની અનોખી થીમ પર ગણેશજીની સ્થાપના

Sept 08, 2024 01:56:44
Anand, Gujarat

આણંદ શહેરમા ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે,ત્યારે આણંદનાં વિદ્યાનગર રોડ પર આવેલ બીઓબી ગૃપ દ્વારા પર્યાવરણની થીમ પર ગણેશજીની મૂર્તીનું સ્થાપન કર્યું છે,આયોજકો દ્વારા વડાપ્રધાનનાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ આવે તે માટે આબેહુબ જંગલની થીમ પર ગણેશજીની મૂર્તીનું સ્થાપન કરવામાં આવ્યું છે.તેમજ આરતી બાદ શ્રદ્ધાળુઓને તુલસીનું છોડ આપવામાં આવી રહ્યું છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CJChirag Joshi
Nov 21, 2025 06:03:58
Dabhoi, Gujarat:વડોદરા જિલ્લા શિનોર પોલીસે અંધશ્રદ્ધા અને કાળા જાદુનો ભોગ બનેલા ફરિયાદીની ફરિયાદના આધારે શિનોર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એકના ડબલ કરી આપવાના નામે ચમત્કારી તાંત્રિક વિધી કરી 30 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આંતરજિલ્લા ઠગ ટોળકીના કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી આનંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પનસોરા ગામનો ઐયુબામીया બબીલમ (ઉ.વ. 59) ઉર્ફે ગોપીનાથ બાપુ છે. જે પોતાને હિંદુ સાધુ તરીકે રજૂ કરી ભગવા કપડાં પહેરીને લોકોને છેતરતો હતો. તેણે ખોટું આધાર કાર્ડ પણ બનાવડાવ્યું હતું અને પકડાય તે પહેલાં પોતાનું સીમ કાર્ડ તોડી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદી નિલેશકુમાર ઓમપ્રકાશ અગ્રવાલ (રહે.બોડેલી, જિ. છોટાઉદેપુર)એ 8 નવેમ્બર 2025ના રોજ શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આ ટોળકીએ તેમને વિશ્વાસમાં લઈને રૂ.30 લાખ આપ્યા બાદ તેને ચમત્કારી વિધીથી ડબલ કરી આપવાનું કહી ઠગી લીધા હતા. શિનોર પોલીસે ઇન્સ્પેકટર બી.એન. ગોહિલની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી અને 7 આરોપીઓને ઝડપી પડ્યા છે. આ અંગે જિલ્લા એસ પી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ ફરિયાદના અનુસંધાને પોલીસ કાર્યવાહી કરતા આરોપીને ઝડપવામાં આવ્યા છે. તાંત્રિક વિધિના નામે પૈસા ડબલ કરવાની વાત કરી ફરિયાદીને છેતરવામાં આવ્યો હતો. ફરિયાદીના ઘરે આવીને તાંત્રિક વિધિ કરાવી ઔષધિ બાદ તે ડબલ કરવાની વાત કરી 30 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી આચરવામાં આવે છે. આ ફરિયાદી પાસેથી પૈસા પડાવવા માટેનું શડિયત્રણ રચવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં આઠ પૈકી સાત આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં વડોદરા ગ્રામ્યના એક એએસઆઈને ધરપકડ કરી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ 1. ઝાકીરહુસેન જશુભાઈ રાઠોડ (ઉ.વ. 50, નાના કરાળા, શિનોર) 2. દક્ષેશકુમાર મહેન્દ્રભાઈ ઠાકર (ઉ.વ. 49, નાના કરાળા, શિનોર) 3. ઐયુમિયા બચુમિયાં બેલીમ ઉર્ફે ગોપીનાથ બાપુ (ઉ.વ.59, પનસોરા, ઉમરેઠ, આણંદ) 4. મહમદ રિફਾਕત હુસેન બેલીમ (ઉ.વ.24, પનસોરા, ઉમરેઠ) 5. કંચનભાઈ ગોકળભાઈ રાઠવા (ઉ.વ. 48, હાલ શિનોર પોલીસ લાઇનમાં રહે છે) 6. દેવાંગભાઈ ચંદ્રવદન ભટ્ટ ઉર્ફે મહાદેવ (ઉ.વ. 42, રાજકોટ) 7. ભૌમિક અતુલભાઈ ઠાકર (ઉ.વ. 26, નાના કરાળા, શિનોર) ફરાર આરોપી - યાસીનમિયાં યાકુબમિયાં બેલીમ (પનસોરા, ઉમરેઠ, આણંદ) કબજે કરાયેલ મુદ્દામાલ: - રોકડ રૂપિયા 3003000૩ - 8 મોબાઇલ ફોન (કિંમત રૂ. 40,000) - 1 મોબાઇલ સ્માર્ટ ફોન (કીના મોટા રૂ. 25000) - તાંત્રિક વિધિનો સામાન, ભગવાના કપડાં, માળા, ઔષધી સહિત કુલ મુદ્દામાલની કિંમત રૂપીયા 30,68,000 બાઈટ 1 સુષીલ અગ્રવાલ જિલ્લા એસ પી 2 પીટુ સી
142
comment0
Report
CPCHETAN PATEL
Nov 21, 2025 05:17:33
Surat, Gujarat:સુરત બ્રેક ICSI CSEET સુરત બ્રેકિંગ • દાદાના અવસાન વચ્ચે હિંમત ન હારી, સુશ્રી કાર્તિકાએ CSEETમાં 200માંથી 167 માર્ક્સ મેળવ્યા • માત્ર બે મહિનાની ઑનલાઇન તૈયારી છતાં કાર્તિકાનું શાનદાર પ્રદર્શન • તમિલનાડુથી સુરત આવેલ કાર્તિકાએ સંઘર્ષ વચ્ચે મેળવેલી સફળતા પર ખુશી વ્યક્ત કરી • ICSI દ્વારા લેવાયેલી CSEET પરીક્ષાનું પરિણામ જાહેર • 8 અને 10 નવેમ્બરે લેવાયેલી પરીક્ષાનું પરિણામ માત્ર 10 જ દિવસમાં જાહેર • સુરતના અન્ય વિદ્યાર્થીઓનો પણ ઉત્તમ પ્રદર્શન • ધનુષ વાગરમે 156 માર્ક્સ સાથે સફળતા પ્રાપ્ત કરી • હેત હરખાણીએ CSEETમાં 138 માર્ક્સ મેળવ્યા • કંપની સેક્રેટરી બનવા CSEET પ્રથમ અને ફરજિયાત પગલૂ • ત્યારબાદ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ અને છેલ્લે પ્રોફેશનલ સ્ટેજ પાર કરવો જરૂરી • જાન્યુઆરી સેશન CSEET માટે રજિસ્ટ્રેશન શરૂ • ઉમેદવારો 15 ડિસેમ્બнер સુધી ICSI વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી શકે • ધોરણ-12 પાસ કરેલા ઉમેદવારો માટે આ પરીક્ષા ફરજિયાત • CA, CMA અથવા 50%થી વધુ માર્ક્સ ધરાવતા ગ્રેજ્યુએટ્સને CSEETમાંથી મુક્તિ • લાયક ઉમેદવારો સીધા એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવી શકે
104
comment0
Report
CPCHETAN PATEL
Nov 21, 2025 05:15:38
Surat, Gujarat:સુરત બ્રેક સુરતીઓ ચેતજો: પનીર–ચીઝ–ઘીના નામે ભેળસેળનો ભાંડાફોડ SMCના આરોગ્ય વિભાગની સઘન તપાસમાં 6 નમૂના ‘અનસે Safe’ જાહેર પનીર એનાલોગ, ચીઝ એનાલોગ અને ઘીના નમૂનાઓ ખાવા લાયક ન હોવાનું બહાર આવ્યું 3 થી 15 નવેમ્બર દરમિયાન ચાલેલી વિશેષ ડ્રાઇવમાં મોટા પાયે ભેળસેળ પકડાઈ વર્ષા સોસાયટીની એચ.એલ. ફ્રોઝન ફૂડનો પ્રોસેસ્ડ ચીઝ એનાલોગ નિષ્ફળ સાઈધામ સોસાયટીની શિવ ધર્મરાજ ડેરીનો નોન-બ્રાન્ડેડ ચીઝ એનાલોગ અનસેફ ઉધનાની એસ.પી. માર્કેટિંગનું ‘શ્રી વલ્લભ દેસી ઘી’ અખાદ્ય જાહેર પરમાનંદ ઈન્ડસ્ટ્રીઝની જય ગાયત્રી ડેરીના ઘીનો નમૂનો ફેલ નાનપુરાની ઈન્ડિયા ડેરીમાંથી લેવામાં આવેલી ઘીમાં ભેળસેળ બહાર આવી મોટા વરાછાની ઘી પેલેસના ભેંસના ઘીનો નમૂનો પણ અનસેફ સ્થળ પરથી 33 કિલો ચીઝ એનાલોગનો જથ્થો SMCે સીઝ કર્યો જથ્થાની કિંમત અંદાજે રૂ.10,080 ગણવામાં આવી અનસેફ નમૂનાઓ મામલે જવાબદાર સામે મ્યુનિસિપલ કોર્ટમાં કેસની તૈયારી પાલિકાની നടപടીમા ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ડેરી પ્રોડક્ટ્સ ખરીદતી વખતે સુરતીઓને વધુ સાવધાન રહેવાની અપીલ
151
comment0
Report
BSBhadrapalsinh solanki
Nov 21, 2025 04:47:37
112
comment0
Report
AJAvinash Jagnawat
Nov 21, 2025 04:32:18
Udaipur, Rajasthan:उदयपुर में हो रही अमेरिकन परिवार की शाही शादी को लेकर कल वेलकम डिनर कार्यक्रम का आयोजन किया गया। जो काफी भव्य रहा। अतिथियों का स्वागत अभिनेत्री अमायरा दस्तूर द्वारा किया गया। इस दौरान विदेशी मेहमानों का स्वागत राजस्थानी लोकगीत मंगनियार द्वारा किया गया।समारोह के दौरान राजस्थानी नृत्य भी मेहमानों को काफी पसंद आया। इस बीच दुनिया के प्रसिद्ध डीजे टीएस्टो की परफॉर्मेंस ने सभी को झूमने पर मजबूर कर दिया। सोशल मीडिया पर वायरल एक वीडियो में टीएस्टो द्वारा बजाए जा रहे म्यूजिक पर न सिर्फ सारे मेहमान झूमते हुए नजर आए बल्कि दुल्हन नेत्रा मंटेना और दूल्हा वामसी गड़ीराजू भी डांस करते हुए देखे गए। अगले दो दिनों में हॉलीवुड से जेनिफर लोपेज, जस्टिन बीबर, ब्लैक कॉफी भी शादी के कार्यक्रमों में परफॉर्मेंस देने उदयपुर पहुंच रहे है। इस शाही शादी में शामिल होने के लिए आज डोनाल्ड ट्रंप जूनियर भी शाम को उदयपुर पहुंचेंगे। आज बॉलीवुड के कई अभिनेता भी उदयपुर आएंगे। जिसमें रितिक रोशन, रणवीर सिंह, कृति सेनन और जानवी कपूर शामिल है।
95
comment0
Report
DSDM Seshagiri
Nov 21, 2025 04:31:10
Hyderabad, Telangana:Tirupati Laddu ghee Case: SIT Questions Former TTD Chairman for 8 Hours at His Hyderabad Residence A serious allegations that the ghee used in preparing the Tirupati laddu prasadam was adulterated with animal fat including beef tallow and pig fat as well as vegetable fat. These allegations were directly raised by Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu targeting past YSRCP govt & former CM YS Jagan mohan Reddy. Based on this TTD former Chairman filed a case in SC demanding justice on very big allegations made by AP CM. The Special Investigation Team (SIT) stated that fake or “spurious” ghee worth approximately ₹250 crore was supplied over a period of five years. According to the SIT, nearly 68 lakh kg of adulterated ghee was used. A CBI-led SIT is now probing the case. In this case after questing ttd Ex EO Dharma Reddy for the first time came to question politicians, SIT Officers have arrested Chinna Appanna, once the PA of former TTD Chairman YV Subba Reddy, and listed him as A-24 in the case. Investigators allege that Appanna demanded a commission of about ₹25 per kg from ghee supplier Bhole Baba Dairy, and that the money was routed through hawala channels. The SIT also states that in 2022, on YV Subba Reddy’s instructions, TTD officials sent ghee samples from multiple suppliers including Bhole Baba, Premier Agri Foods, and Vyshnavi Dairy to laboratories for testing. These samples reportedly tested adulterated (containing vanaspati/vegetable fat) at CFTRI, Mysuru. (NOT ANIMAL FAT) Despite receiving adverse lab reports, the SIT alleges that no punitive action was taken, and the same suppliers continued to supply ghee to TTD. SIT Questions YV Subba Reddy for Nearly 8 Hours On Thursday, the SIT visited Hyderabad and questioned former TTD Chairman YV Subba Reddy at his residence as he is also petitioner demanding how CM aligned animal fat is mixed in Laddu making. The inquiry lasted almost eight hours. After the questioning, Subba Reddy, for the first time, spoke openly and exclusively to Zee Media: “I am one of the petitioners seeking justice. As the CM Chandra Babu Naidu said animal fat was mixed in laddu preparation, the truth must come out. The government is now projecting and mentioned as my PA is Chinna Appanna demanded bribes from ghee suppliers. I want to clarify: he was not my PA he worked with me when I was MP in 2019 He left long ago and has worked with other MPs from Andhra Pradesh. Currently, he is working with the AP Government in Delhi. I am not the kind of person who would cheat Lord Balaji for money. No one would do such a terrible thing. I am a strong devotee of Lord Balaji. I have fully cooperated with the SIT officers. I am ready to attend again in the future as well. I will extend complete support to the SIT team. I demand that the real facts must come out.” Mr Reddy spoke with Zee Media.
126
comment0
Report
GPGaurav Patel
Nov 21, 2025 04:30:37
Ahmedabad, Gujarat:વાવ- થરાદ ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ રેલીનો આજથી થશે પ્રારંભ પરિવર્તનના શંખનાદ સાથે કોંગ્રેસની જન આક્રોષ રેલી ભગવાન ધરણીધરના દર્શન કરી યાત્રા પ્રસ્થાન કરશે વાવ થરાદના ઢીમાથા ભગવાન ધરણીધરના દર્શન કરી શરૂ થશે યાત્રા પ્રથમ તબક્કાની યાત્રા ઉત્તર ગુજરાતમાં કરશે પરિભ્રમણ ૨૧ નવેમ્બર ઢીમા થી શરૂ થઇ ૩ ડિસેમ્બરના રોજ બહુચરાજી ખાતે પ્રથમ તબક્કાની યાત્રા પુરે પૂર્ણ થશે ૧૧૦૦ કિ.મી.ના ભ્રમણમાં સમગ્ર ઉત્તર ગુજરાતની જનતાના આક્રોશને વાચા આપવામાં આવશે યાત્રા દરમિયાન સામાન્ય નાગરીકો કરી શકશે પોતાની રજુઆત ખેડૂત પાક ધીરાણ , ખેડૂત દેવા માફી , મહિલાઓ , યુવાનો અને બેરોજગારી મુદે જન આક્રોષ રેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ યાત્રા યાત્રાના માધ્યમથી જનતા દરબાર સુધી પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ યાત્રા દરમિયાન ગામડાઓમાં સ્વાગત અને જનસભા થશે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા , પ્રભારી મુકુલ વાસનિક , તુષાર ચૌધરી , ગેનીબહેન ઠાકોર સહિત નેતાઓ હાજર જન આکرોષ યાત્રા’ - પરિવર્તનનો શંખનાદ તા. ૨૧-૧૧-૨૦૨૫, શુક્રવાર સમય સ્થળ સવારે ૦૯-૦૦ કલાક ભગવાનશ્રી ધરણીધરના મંદિરના દર્શન બાદ પ્રસ્થાન ધરણીધર મંદિર, ઢીમા બપોરે ૧૦-૦૦ કલાકે જાહેર જનસભા બસ સ્ટેન્ડ પાસે, ઢીમા બપોરે ૦૨-૩૦ કલાકે હિંગરાજ માતા દર્શન તથા જાહેર સભા હિંગરાજ માતા મંદિર, લાખણી બપોરે ૦૪-૦૦ કલાકે ગેલા હનુમાન મંદિર દર્શન ગેલા હનુમાન મંદિર, લાખણી સાંજે ૦૬-૦૦ કલાકે જાહેર જનસભા રાહ પ્રથમ દિવસે ૬૫ કિ.મી. જન આક્રોશયાત્રામાં આંબેડકર ચોક, થરાદ, લાલપુર, દેતાલ (દુવા), ઉંટવેલીયા, સિધોતરા હાઈવે સહીતના સ્થળોએ કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા વિવિધ સામાજીક સંગઠન દ્વારા સ્વાગત કાર્યક્રમ
179
comment0
Report
HSHITESH SHARMA
Nov 21, 2025 04:30:24
Durg, Chhattisgarh:छत्तीसगढ़ के दुर्ग जिले में टाइगर को बहुत ठंड लग रही है ठंड भी इतनी की अब टाइगर ठंड के मारे दहाड़ भी नही पा रहे है आखिर कहा टाइगर को इतनी ठंड लग रही है देखिए दुर्ग से आई इस खास खबर में. पिछले 10 दिनों से जोरदार कपकपाने वाली ठंड पड़ रही है ठंड से इंसान के साथ जानवर भी परेशान है एशिया के सबसे बड़े स्टील प्लांट भिलाई स्टील प्लांट के अधीनस्थ मैत्री बाग में शेरो और जानवरों को ठंड से बचाने के लिए तमाम उपाय किए जा रहे हैं दुर्ग में मौसमी पारा इन दिनों गिरता ही जा रहा है ठंड इतनी की जंगल के राजा को भी ठंड लगने लगी है जी हां सही सुन रहे है आप जंगल का राजा शेर भी ठंड में इन दिनों सिकुड़ गया है ठंड को देखते हुए भिलाई के मैत्री बाग में भी जानवरो के लिए अलाव की व्यवस्था की गई है भिलाई के मैत्री बाग के जु में सैकड़ो जानवर है जिसमे वाइट टाइगर सबसे महत्वपूर्ण है वर्तमान में 06 वाइट टाइगर शेर इस बाग की शोभा बढ़ा रहे है तो वही सर्दियों के मौसम में शेरो को परेशानी न हो इसका भी खास ख्याल रखा जा रहा है शेरो के पिंजरे के बाहर अंगेठी(अलाव) जलाया जा रहा है जिससे उन्हें मौसम की मार ना झेलनी पड़े रोजाना शाम 6 बजे से पूरी रात भर अलाव जलाकर उन्हें राहत देने की कोशिश की जा रही है इतना ही नहीं ठंड के कारण शेरों के डाइट में भी परिवर्तन किया गया है उन्हें ठंड के अनुरूप ही भोजन दिया जा रहा है ग़ौरतलब है ठंड के मौसम में शेरो को काफी तकलीफ होती है जिसे देखते हुए जू प्रबंधन द्वारा ये फैसला लिया गया है..
104
comment0
Report
CPCHETAN PATEL
Nov 21, 2025 04:03:15
Surat, Gujarat:સુરત... ભાવનગરના દેવળીયા માં ખેડૂત દંપતી પર હુમલાનો મામલો દંપતી ને હિંમત અને હૂંફ આપવા સુરતથી 30 થી વધુ ગાડીઓ સહિતનો કાફલો જવા રવાના भावનગર ના દેવળીયા ખાતે પાટીદાર અગ્રણીઓ અને યુવાનો કરશે ખેડૂત લોકસંવાદ સુરત ખાતે પાટીદાર સેવા સંઘની મળેલી મિટિંગમાં નિર્ણય લેવાયો હતો, જગ્યાના વિવાદને લઈ ખેડૂત દંપતી પર હુમલાનો આક્ષેપ કરાયો હતો દંપતી ભયભૂત હોવાના કારણે હમણાં સુધી પોલીસ ફરિયાદ કરવા આગળ આવ્યા નહોતું પરંતુ ખેડૂત દંપતીએ હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે, t્યાએ સુરતથી પાટીદાર યુવાનો - અગ્રણીઓ હૂંફ અને હિંમત આપવા ભાવનગર રવાનું પાટીદાર સેવા સંઘના અગ્રણીઓ વિજય માંગુકિયા અને અભિન કળથીયાની આગેવાનીમાં કાફલો રવાના સૌરાષ્ટ્રમાં.દિવસે ને.દિવસે અસામાજિક તત્વો માથું ઉચકી રહ્યા છે, વડીલો પર જીવલેણ હુમલા કરવામાં આવી રહ્યા છે, જે ઘટનાને લઈ જનાક્રોશ છે, જ્યાં સુરતમાં જનજાગૃત માટેની મિટિંગ મળ્યા બાદ સુરતથી મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર જવા રવાના
121
comment0
Report
DRDarshal Raval
Nov 21, 2025 03:18:58
176
comment0
Report
ASANIMESH SINGH
Nov 21, 2025 03:18:50
Ujjain, Madhya Pradesh:उज्जैन: प्रसिद्ध बॉलीवुड गायक जुबिन नौटियाल ने अपनी आगामी इंडिया टूर यात्रा शुरू करने से पहले आज बाबा महाकाल के दरबार में पहुंचकर उनका आशीर्वाद लिया। गायक जुबिन नौटियाल ने प्रातःकालीन भस्मारती में शामिल होकर दर्शन लाभ प्राप्त किया। उन्हें नन्दी जी के समीप बैठकर बाबा महाकाल का ध्यान लगाते हुए देखा गया। जुबिन नौटियाल पहले भी महाकाल के दर्शन के लिए आ चुके हैं। भस्मारती के बाद जुबिन नौटियाल ने गर्भगृह की चौखट से भगवान महाकाल का पूजन-अभिषेक किया। मंदिर के पुजारी ने विधिविधान से उनका पूजन संपन्न कराया। दर्शन के उपरांत मंदिर प्रबंधन समिति की ओर से सहायक प्रशासक आशीष फलवाडिया द्वारा जुबिन नौटियाल का शॉल और श्रीफल भेंट कर स्वागत-अभिनंदन और सम्मान किया गया。 इस अवसर पर जुबिन नौटियाल ने उज्जैन के महाकालेश्वर मंदिर की उत्कृष्ट व्यवस्था और भव्यता की सराहना की। उन्होंने इस दौरान अपने सभी देशवासियों के लिए मंगलकामनाएं भी व्यक्त कीं।
122
comment0
Report
CPCHETAN PATEL
Nov 21, 2025 03:17:21
Surat, Gujarat:સુરત બ્રેક પદ્મશ્રી મથુર સવાણીનું નિવેદન ચર્ચામાં સૌરાષ્ટ્રના જૈન વાણિયા સમાજમાં મથુર સવાણીના શબ્દો વાયરલ ગામડાંમાં 5-10 જૈન ઘર હોય, બધા ‘નગરશેઠ’ ગણાતાં નગરશેઠો ગામનો વેપાર અને समाजનો આધારસ્તંભ હતાં દૂધ આપવાથી લઈને તાવ આવતા વૈદ્યની સેવા સુધી સન્માન દીકરીઓના સંબંધ ન મળતાં ગામડાંમાંથી શહેરોમાં સ્થળાંતર વહુ શોધવાની ચિંતા જ સ્થળાંતરનું મુખ્ય કારણ મુમ્બાઈ–અમદાવાદ–બેંગ્લોર–ઇન્દોર તરફ જૈનોનું મોટા પાયે સ્થાનઆંતર ગામડાં ખાલી થયા, શહેરોમાં જૈન વસાહતો વધી नगरશેઠો શહેર પહોંચતાં જ ‘નોર્મલ’ બની ગયા “95% નગરશેઠો હવે નાની દુકાન–નાનુ મકાન ધરાવે છે” મથુર સવાણીના નિવેદન પર સમાજમાં વિચારોની હલચલ આર્થિક–સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાનો મુદ્દો ગંભીર બન્યો ગામડાંની ઓળખ છોડતા साहકારણ બદલાયું
184
comment0
Report
Advertisement
Back to top