388001
આણંદ કોર્ટે ૪૨૦ દિવસની સજા ફટકારતાં ભૂગર્ભમાં ઉતરી ગયેલો આરોપી ઝડપાયો
Anand, Gujarat:આણંદની કોર્ટમાં પત્નીની ખાધા ખોરાકીની રકમ ભરપાઈ નહી કરનાર પ્રફુલકુમાર દત્તારામ સાલ્વીને કોર્ટએ 420 દિવસની સજા ફટકારી હતી પરંતુ ચુકાદા સમયે આરોપી પ્રફુલકુમાર કોર્ટમાં હાજર નહી હોય કોર્ટ દ્વારા તેની વિરૂદ્ધ સજાવોરંટ ઈસ્યુ કરતા આરોપી ભુગર્ભમાં ઉતરી જતા આણંદ ટાઉન પોલીસ મથકનાં હેડકોન્સટેબલ એ બી દિવાન અને હેડકોન્સટેબલ મુકેશભાઈએ સારસા ગામમાં છાપો મારી આરોપીને ઝડપી લઈ સજા વોરંટની બજવણી કરી કોર્ટમાં રજુ કર્યો હતો.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सूरत की नगर बसों में फायर सुरक्षा उपकरणों की कमी, मेयर ने कड़ा कदम
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACAKGE 1106ZK_LIVE_SRT_FIRE_ABHAV FOLDERS_SRT_FIRE_ABHAVE 1106ZK_SRT_MAYOR_FIRE એફટીપીમા મેયરનુ વન ટુ વન છે એંકર:સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા હાલમાં શહેરના વિવિધ ખાનગી અને વ્યવસાયિક સ્થળો પર ફાયર સેફ્ટીની કડક ચકાસણી કરવામાં આવી રહી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, જે મનપા લોકોને કાયદાનું પાલન કરાવે છે. તેની પોતાની જ સિટી બસોમાં ફાયર સેફ્ટીના સાધનોનો ઘોર અભાવ જોવા મળ્યો છે. વીઓ:1 શહેરમાં દોડતી મનપાની સિટી બસોની અંદર તપાસ કરતા માલૂમ પડ્યું છે કે, કેટલીક બસોમાં ફાયરના બાટલા (અગ્નિશામક યંત્રો) ઉપલબ્ધ જ નથી. એટલું જ નહીં, જે અમુક બસોમાં આ બાટલાઓ રાખવામાં આવ્યા છે. તે પણ એક્સપાયરી ડેટ (મુદત વીતી ગયેલી) હાલતમાં જોવા મળ્યા છે. આ પ્રકારની ગંભીર બેદરકારી મુસાફરોના જીવને જોખમમાં મૂકી રહી છે. WKT: પ્રશાંત ઢીવરે બાઈટ: મુસાફરો વીઓ:2 આ ગંભીર મામલો સામે આવતા જ સુરત મહાનગરપાલિકાના મેયર માયાબેન માવાણીએ ત્વરિત પ્રતિક્રિયા આપી છે. તેમણે આ બાબતે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને આડે હાથ લીધા છે.બીઆરટીએસ (BRTS) અને સિટી બસના તમામ જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રેક્ટરોને થાત્કાળИК અસરથી કડક સૂચના આપી દેવામાં આવી છે. કોઈપણ બીઆરટીએસ કે સિટી બસની અંદર ફાયરના સાધનાઓનો અભાવ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. જો તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે બેદરકારી જણાશે, તો જવાબદારો સામે તરાપાત્કાળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. 1-2-1: માયા मાવाणी (मનપા मेयर) વીઓ:3 હવે જોવાનું એ રહેશે કે મેયરની આ કડક સૂચના બાદ તંત્ર દ્વારા સિટી બસોમાં મુસાફરોની સુરક્ષા માટે કેટલી ઝડપે નવા અને ચાલુ હાલતના ફાયર સેફ્ટીના સાધનો વસાવવામાં આવે છે. પ્રશાંત ઢીવરે - સુરત PACAKGE0
0
Report
शादी समारोह में जश्न के बीच बालकनी गिर गई
Noida, Uttar Pradesh:A balcony collapsed while people were celebrating it at a wedding0
0
Report
राजकोट के सांढ़िया पुल का उद्घाटन तय, तकनीकी खामियाँ दूर, आठ दिन में खुल जाएगा
Rajkot, Gujarat:રાજકોટના સૌથી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બનેલા સાંઢીયા પુલને લઈને હવે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. લાંબા સમયથી ઉદ્ઘાટનની રાહ જોતા શહેરવાસીઓ માટે રાહતના સમાચાર છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પુલમાં જે પણ ટેકનિકલ ખામીઓ અને ક્ષતિઓ હતી તે તમામ દૂર કરી દેવામાં આવી છે અને આગામી આઠ દિવસની અંદર સાંઢીયા પુલ જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રીના હસ્તે પુલનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી છે. લોકોને હાલ પડી રહેલી ટ્રાફિક અને અવરજવરની મુશ્કેલીઓ ઝડપથી દૂર થાય તે અમારી પ્રથમ પ્રાથમિકતા હોવાનું તેઓગુ જણાવ્યું હતું. સાથે જ પુલના કામમાં કોઈ બેદરકારી કે નબળી કામગીરી સામે આવશેતો સંબંધિત એજન્સીને બ્લેકલિસ્ટ કરવા ઉપરાંત તેનું પેમેન્ટ પણ રોકી દેવામાં આવશે તેવી કડક ચેતવણી આપી હતી. મહત્વનું છે કે વારંવાર મુલતવી પડતા ઉદ્ઘાટન વચ્ચે હવે "તારીખ પર તારીખ" નહીં પડે અને નિર્ધારિત સમયમાં પુલ ખુલ્લો મુકવામાં આવશે એવું દાવો ચેરમેને કર્યો છે.0
0
Report
Advertisement
नगर निगम की स्टैंडिंग कमिटी अब हर सप्ताह मीटिंग करेगी, विकास योजनाओं में तेजी
Rajkot, Gujarat:રાજકોટ શહેરના વિકાસ કાર્યોને વધુ વેગ આપવા મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અત્યાર સુધી નિશ્ચિત સમયાંતરે ਮਿਲતી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હવે દર અઠવાડિયે યોજાશે. શહેરમાં વિવિધ વિકાસ કાર્યો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને જાહેર સુવિધાઓને લગતી મોટી સંખ્યામાં દરખાસ્તો આવતી હોવાથી તેના વિગતવાર અભ્યાસ અને સમયસર નિર્ણય લેવામાં મુશ્કેલીઓ સર્જાતી હતી. જેમાં ધ્યાનમાં રાખી હવે નિયમિત રીતે દર અઠવાડિયે બેઠક યોજી દરેક દરખાસ્તનો અભ્યાસ કરવામાં આવશે. અભ્યાસ પૂર્ણ થયા બાદ યોગ્ય દરખાસ્તોને મંજૂરી આપી તાત્કાલિક વર્ક ઓર્ડર જારી કરવામાં આવશે. મનપાના આ નિર્ણયથી વિકાસ કાર્યોમાં ઝડપ આવશે અને પ્રજાલક્ષી યોજનાઓનો અમલ પણ વધુ અસરકારક રીતે થઈ શકશે.0
0
Report
राजकोट भाजपा नेता बाबुभाई माटिया पर जमीन घोटाले के आरोप, राजनीतिक माहौल गर्म
Rajkot, Gujarat:એંકર રાજકોટમાં ભાજપના નેતા અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાબુભાઈ માટીયાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. માલિયાસણ પાસે આવેલી અંદાજે 7 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી 9 વિઘા નવી શરતની જમીન ખાલસા કરવાનો જિલ્લા કલેક્ટરે આદેશ આપતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ જમીન પૂર્વ મંજૂરી અને સરકારને ચૂકવવાના પ્રીમિયમ વગર જ વેચી દેવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ખાસ વાત એ છે કે સમગ્ર મામલે બાબુભાઈ માટીયાએ ખુદ પોતાની ભૂલ સ્વીકારી છે અને પ્રીમિયમ ભર્યા વગર જમીન વેચી હોવાનું જણાવ્યું છે. કરોડોની કિંમત ધરાવતી જમીનને લઈને થયેલી આ કાર્યવાહી હવે અનેક સવાલો ઉભા કરી રહી છે. ભાજપના આગેવાન સામે થયેલી આ કાર્યવાહીથી રાજકીય માહોલ ગરમાયો છે.aters અગાઉ ઇસરોના અધિકારીઓ સાથેની મારામારીના વિવાદમાં પણ બાબુભાઈ માટીયાનો પરિવાર ચર્ચામાં આવ્યો હતો. હવે જમીન ખાલસા કરવાના આદેશ બાદ સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.0
0
Report
राजकोट में पति के निधन के बाद महिला के मुंडन; विज्ञान जाठा ने कड़ी टिप्पणी
Rajkot, Gujarat:રાજકોટમાં પતિના અવસાન બાદ મહિલાનું મુંડન કરાવવાના આક્ષેપોનો મામલો દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. સમુદાય... સામાજિક સંસ્થાઓ પણ વિરોધ નોંધાવી રહી છે. વિજ્ઞાન જાથેના ચેરમેન જયંત પંડ્યાએ આ ઘટનાને દુઃખદ અને આઘાતજનક ગણાવી સખત શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે જણાવ્યું કે 21મી સદીમાં પણ 14મી સદી જેવી માનસિકતા જોવા મળવી અત્યંત शर्मાનાયક બાબત છે. પતિના અવસાન બાદ સાસુ અને નણંદ દ્વારા મહિલાનું મુંડન કરાવવામાં આવ્યું હોવાના આક્ષેપો ગંભીર છે અને તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. વિજ્ઞાન જાથા ટૂંક સમયમાં પીડિત મહિલાની મુલાકાત લઈ તેને આશ્વાસન પાઠવશે તેમજ સમગ્ર ઘટનાના જવાબદારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગણી પણ કરી છે.0
0
Report
Advertisement
पति के निधन के बाद मुण्डन पर सनातन संत समिति के अध्यक्ष की कड़ी टिप्पणी
Rajkot, Gujarat:पतिके निधनके बाद महिलाे मुँडन करवाने के आंक्षेपों को लेकर राजकीयोटो मामलो दिनेने दिन चर्चास्पद बन रहा है. एक तरफ महिलाांे के मान-सन्मान और अधिकारों पर प्रश्न उठे हैं तो दूसरी तरफ वर्षों से पुरानी रूढ़िाचुस्त परंपराओं पर भी सवाल उठे रहे हैं. सभी घटनाओं समाज में बहुते चर्चा जगाई है. अब इस मुद्दे पर सनातन संत समिती के राष्ट्रीय अध्यक्ष ज्योतिरनाथ बापु ने कड़क प्रतिक्रिया देते हुए घटना को कुरीवास और अत्यंत निंद्धनीय गणा है. उन्होंने कहा कि हर व्यक्ति को अपनी मर्जी अनुसार जीने का अधिकार है और ऐसी जड़ मान्यताएं तथा वर्षों पुरानी परंपराओं से समाजेmu मुक्त होना समय की मांग है. साथ ही उन्होंने पुलिस को पूरे मामले में उचित जाँच कराके जवाबदारों के खिलाफ कड़क कदम उठाने की अपील की है.0
0
Report
CRS पोर्टल बंद: राजकोट सिविक सेंटर में प्रदर्शन
Rajkot, Gujarat:રાજકોટના સિવિક સેન્ટરમાં આજે એવી સ્થિતિ સર્જાઈ કે લોકોનો ગુસ્સો ખુલ્લેઆમ ફાટી નીકળ્યો. જનમ અને મરણના દાખલાઓ મેળવવા માટે છેલ્લા ઘણા દિવસોથી ભટકી રહેલા નાગરિકોએ આખરે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. CRS પોર્ટલ બંધ થઈ જતાં અને સર્વર વારંવાર ઠપ્પ થઈ જતાં 100થી વધુ લોકો સિવિક સેન્ટરમાં એકત્ર થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. દાખલાઓ જેવી અત્યંત જરૂરી સેવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ખાલી હાથે પરત ફરતા હોવાના આક્ષેપો કર્યા હતા. વિઓ ૧ રાજકોટ જ નહીં પરંતુ આસપાસના તાલુકા અને ગામડાઓમાંથી 100થી 150 કિલોમીટર દૂરથી આવતા લોકો માટે આ સમસ્યા વધુ વિકટ બની છે. અનેક અરજદારો ત્રણથી ચાર વખત સિવિક સેન્ટરના ધક્કા ખાઈ ચૂક્યા છે. છતાં તેમના કામનો કોઈ અંત આવતો નથી. કોઈને બાળકોના શાળા પ્રવેશ માટે દાખલો જોઈએ છે. કોઈને પાસપોર્ટ, આધારકાર્ડ, સરકારી યોજના કે કાનૂની પ્રક્રિયા માટે દસ્તાવેજની જરૂરીyata છે. પરંતુ ટેકનિકલ ખામીઓના કારણે તમામ काम અટવાઈ રહ્યા છે. વિઓ ૨ આ દરમિયાન અધિકારીઓએ પણ પોતાની લાચારી વ્યક્ત કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ CRS પોર્ટલ ઉપરથી જ બંધ છે અને સ્થાનિક સ્તરે કંઈ કરી શકાય તેવી સ્થિતિ નથી. ઉપરના સ્તરેથી પણ કોઈ સ્પષ્ટ જવાબ કે સમયમર્યાદા આપવામાં આવتی નથી. જેના કારણે કર્મચારીઓ અને નાગરિકો બંને મુશ્કેલીમાં મુકાયા છે. મામલો ગંભીર બનતા રાજકોટ મનપાના મેયર નેહલ શુક્લ સિવિક સેન્ટર પહોંચીયા હતા અને લોકોની રજૂઆતો સાંભળી હતી. મેયરે જણાવ્યું હતું કે હાલ જન્મ-મરણના દાખલાની કામગીરી માટે માત્ર એક જ લોગિન ઉપલબ્ધ છે. તેના કારણે કામનો ભારે બોજ સર્જાય છે. ઉપરથી છેલ્લા બે દિવસથી લીઝ લાઈનના સર્વર પણ ઠપ્થી હોવાથી કામગીરી લગભગ અસ્તવ્યસ્ત બની ગઈ છે. મેયરે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરની વસ્તી અને અરજીઓની સંખ્યાને જોતા હાલની વ્યવસ્થા પૂરતી નથી. વધુ લોગિન, પૂરતો સ્ટાફ અને મજબૂત ટેકનિકલ માળખું ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રીએ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. વિઓ ૩ ડિજિટલ યુગમાં લોકો ઓનલાઈન અને ઝડપી સેવા મળવાની આશા રાખી રહ્યા છે. પરંતુ પોર્ટલ અને સર્વરની ખામીઓના કારણે જન્મ અને મરણ જેવા મૂળભૂત દાખલાઓ મેળવવા માટે લોકોને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. આજે સિવિક સેન્ટરમાં જોવા મળેલો આક્રોશ માત્ર એક દિવસનો હોબાળો નથી, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી ભોગવાઈ રહેલાઇ હાલાકીનો વિસ્ફોટ છે. હવે લોકોની એક જ માંગ છે — પોર્ટલ તાત્કાલિક શરૂ કરો, પૂરતો સ્ટાફ આપો અને જન્મ-મરણના દાખલાની પ્રક્રિયા સરળ બનાવો.0
0
Report
राजकोट में पति की मौत के बाद सास-ननंद ने महिला का मुंडन कराया, मामला दर्ज
Rajkot, Gujarat:રાજકોટમાંથી એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે સાંભળીને કોઈપણ વ્યક્તિને પ્રશ્ન થાય કે શું આપણે ખરેખર 21મી સદીમાં જીવીએ છીએ? એક તરફ દેશ ચંદ્ર અને અવકાશ સુધી પહોંચવાનું વાત કરે છે. મહિલાઓ દરેક ક્ષેત્રમાં સફળતાના nuevos શિખરો સર કરી રહી છે. ત્યારે બીજી તરફ સમાજના કેટલાક વિસ્તારોમાં હજુ પણ અંધશ્રદ્ધા, જૂની રૂઢિઓ અને અમાનવીય પરંપ્રાઓ જીવંત હોવાનું આ ઘટનાએ ઉજાગર કર્યું છે. પતિના અવસાનના આઘાતમાંથી પસાર થઈ રહેલી એક મહિલાને પરિવારની જ કેટલીક વ્યક્તિઓ દ્વારા એવી પરિસ્થિતિમાં મૂકવામાં આવી કે જેને લઈને હવે સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો છે. વિઓ 1 મળતી માહિતી મુજબ રાજકોટની રહેવાસી સોનલબેન જાગાણીના પતિ ચંદ્રેશ જાગાણી લાંબા સમયથી કેન્સરની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. પરિવાર પર દુઃખના વાદળો છવાયેલા હતા. પરંતુ ભોગ બનનાર મહિલાના આક્ષેપો મુજબ પરિવારના કેટલાક સભ્યો બીમારીની સારવાર માટે વૈજ્ઞાનિક અને તબીબી પદ્ધતિઓ પર વિશ્વાસ રાખવાના બદલે અંધશ્રદ્ધા અને ભૂવા-બાબાઓની માન્યતાઓમાં વધુ વિશ્વાસ રાખતા હતા. આક્ષેપ છે કે કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડવા માટે જરૂરી દવાઓ અને સારવારને પણ અવગણવામાં આવી હતી અને વિવિધ ધાર્મિક વિધિઓ તથા અંધશ્રદ્ધાભરી માન્યતાઓનો સહારો લેવામાં આવ્યો હતો. વિઓ 2 આખરે 11 નવેમ્બર, 2025ના રોજ ચંદ્રેશ જાગાણીનું અવસાન થયું હતું. પરિવાર માટે આ દુઃખદ ઘટના બાદ સૌ કોઈ શોકમાં હતું. પરંતુ ભોગ બનનાર મહિલાના જણાવ્યા મુજબ પતિના અવસાનના માત્ર ત્રીજા જ દિવસે તેના જીવનમાં વધુ એક દુઃખદ અને અપમાનજનક ઘટના બની. આક્ષેપ છે કે સાસુ અને નણંદે સમાજની જૂની માન્યતાઓ અને પરંપરાઓનું કારણ આપી મહિલાનું મુંડન કરાવવાનું નિર્ણય લીધો. મહિલાની ઇચ્છા અને લાગણીઓને અવગણી તેની પર દબાણ કરવામાં આવ્યું અને આખરે તેનું મુંડન કરાવવામાં આવ્યું હતું. એક મહિલા માટે પતિનું અવસાન જ જીવનનો સૌથી મોટો આઘાત હોય છે. ત્યારે તેવા સમયે તેને માનસિક સહારો આપવાના બદલે અંધશ્રદ્ધા અને કુરૂઢિઓના નામે આવી પરंपરાઓ લાદવામાં આવી હોવાના આક્ષેપોએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. ભોગ બનનાર મહિલાના જણાવ્યા મુજબ આ સમગ્ર ઘટના દરમિયાન તેની માનસિક સ્થિતિ انتہائی ખરાબ હતી. છતાં પરિવારના સભ્યો દ્વારા કોઈ સંવેદના દર્શાવવામાં આવી ન હતી. તેના બદલે વર્ષો જૂની અને માનવ અધિકારો સામે પ્રશ્નો ઊભા કરતી પરંપરાઓનું પાલન કરાવવામાં આવ્યું હતું. ઘટનાને હવે આશરે છ મહિના જેટલો સમય વીતી ગયો છે. પરંતુ મહિલાએ હિંમત ભેગી કરી સમગ્ર મામલે કાયદાકીય તપાસનો માર્ગ પસંદ કર્યો છે. સોનલબેન જાગાણીએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. ફરિયાદમાં સાસુ અને નણંદ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદના આધારે പൊലീസ് ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને ઘટનાાના તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે. વિઓ 3 આ ઘટના માત્ર એક પરિવારનો વિવાદ નથી, પરંતુ સમાજમાં અજાણવામાં આવી રહીાની અંધશ્રદ્ધા, મહિલાઓ પ્રત્યેના ભેદભાવ અને જૂની કુરૂઢિઓ સામે એક મોટો સવાલ ઉભો કરે છે. મહિલાનો જીવન અને સન્માન સાથે જોડાયેલા मुद्दાઓ પર હજુ પણ કેટલીક જગ્યાએ વર્ષો જૂની માન્યતાઓ હાવી હોવાની ચર્ચા ફરી-events-આ છે. પતિના અવસાન બાદ મહિલાનું મુંડન કરાવવાની પ્રથા લાંબા સમયથી ચર્ચાનો વિષય રહી છે. પરંતુ આજે પણ આવી ઘટનાઓ સામે આવવી સમાજ માટે ચિંતાનો વિષય બની રહી છે. હાલ સમગ્ર મામલે મહિલા મુદ્દા પોલીસ મથક દ્વારા તપાસ ચાલી રહી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા, ઘટનાની પરિસ્થિતિ અને તેમાં સંડોવાયેલા લોકોની ભૂમિકાને લઈને પોલીસ પુરાવાઓ એકત્ર કરી રહી છે. તપાસ બાદ જ સમગ્ર મામલે વધુ ખુલાસા થશે, પરંતુ આ ઘટનાઓ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં અંધશ્રદ્ધા અને મહિલાઓના અધિકારો અંગે ગંભીર ચર્ચા જગાવી દીધી છે. ટિકટેક:- (ભોગ બનનાર મહિલા સાથે અને તેના પિતા સાથે સાહિલ સપ્પા રાજકોટ) એહવાલ સાહિલ સપ્પા રાજકોટ0
0
Report
Advertisement
राजकोट-गोंडल हाईवे पर दोपहिया और खटारा की भिडंत, चालक ने समय पर छलांग लगाकर बचाई जान
Rajkot, Gujarat:એંકર : રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર આજે એક ગંભીર અકસ્માત સર્જાતા થોડा સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ખોડીયાર હોટલ નજીક ટુ-વ્હીલર અને ખટારા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ટુ-વ્હીલર સીધું ખટારાની નીચે ફસાઈ ગયું હતું. પરંતુ ટુ-વ્હીલર ચાલકે સમયસૂચકતા દાખવી અકસ્માતની ક્ષણોમાં જ રોડ પર કૂદી પડતા તેનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત બાદ ખટારો ટુ-વ્હીલર પર ફરી વળતા વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાના દ્રશ્યો જોઈ સ્થાનિક લોકો અને રાહદારીઓ દોડ્યા હતાં, જ્યારે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકની લાંબી કતારો લાગી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ پر પહોંચ્યું હતું અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણી તપાસ હાથ ધરી હતી. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનને ભારે નુકસાન પહોંચી ગયું છે.0
0
Report
कामरेज चौक से कब्जे हटे, ट्रैफिक बहाल; पुलिस ने 30 वाहन रोके, 70 पर नोटिस
Surat, Gujarat:સુરત જિલ્લા ના કામરેજ વિધાનસભાના ધારાસભ્ય તથા રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરીયાની સૂચના બાદ કામરેજ ચાર રસ્તા વિસ્તાર દબાણો દૂર કરવા તંત્ર હરકતમાં આવ્યો હતો. સુરત શહેરના પ્રવेशદ્વાર ગણાતા કામરેજ ચાર રસ્તા ખાતે સુડા વિભાગે કામરેજ પોલીસની મદદથી વિશેષ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. વિયો... કામરેજ પોલીસ ની કાર્યવાહી દરમિયાન રોડ પર દબાણ કરીને બેઠેલા લારીઓ-ગલ્લાવાળા, રેકડીચાલકો તેમજ પાનના ગલ્લાવાળાઓને સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા. સાથે જ ટ્રાફિકને અડચણરૂપ બનતા આડેધડ પાર્કિંગ કરાયેલા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. કામરેજ પોલીસે 30 જેટલી rિક્ષાઓ ડિટેઇન કરી હતી. જયારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર અન્ય 70 જેટલા વાહનચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતા. દબાણો દૂર થતાં મુખ્ય માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બની હતી. સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોને આ કામગીરીથી મોટી રાહત મળી હોવાનું જોવા મળ્યું હતું. તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ ટ્રાફિક અને દબાણની સમસ્યા નિયંત્રણમાં રહે તે માટે નિયમિત ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. બાઈટ :- આર.બી. ગોજિયા, PI, કામરેજ પોલીસ0
0
Report
मोदी के रिकॉर्ड के बाद गुजरात कृषि मंत्री जीतुभाई वाघाणी ने किसान हित के लिए कड़ाई से कदम उठाए
Jetpur, Gujarat:દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચૂંટણી વડાપ્રધાન તરીકે સતા પર રહેવાનો જ્વાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડી નાખ્યો. અને હવે લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકે સતા પર રહેવાનો રેકોડ નરેન્દ્ર ભાઈ મોદી રહ્યા નામે થઈ ગયો છે. આ તકરે ગુજરાત મંત્રિ મંડળના તમામ મંત્રીઓએ રાજ્યના જુદાજુદા મંદિરો આરતી દર્શન કરી વડાપ્રધાનની ઉપલબ્ધી વધાવવાનો નિર્ણય અંતર્ગત રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી આજે ખોડલધામ ખાતે આવ્યા હતાં. જ્યાં તેઓએ માં ખોડલની આરતી ઉતારી વડાપ્રધાનને શુભેચ્છા આપી હતી અને ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી. વિઓ :- કૃષિમંત્રીએ જણાવેલ કે, ગુજરાતના ખેડૂતોના હિતને લઈને રાજ્ય સરકારે એક ખૂબ જ મોટો અને મક્કમ નિર્ણય લીધો છે. જગતના તાતને ઉત્તમ ગુણવત્તાવાળું ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓ મળી રહે તે માટે તંત્રને કડક આદેશો આપી દેવામાં આવ્યા છે. કૃષિ મંત્રીએ ગેરરીતિ આચરતા તત્વોને ખુલ્લી ચેતવણી આપી છે કે, ખેડૂતો સાથે રમતો રમનારા નકલી અને ગેરકાયદેસર સામગ્રી વેચનારાઓને સહેજ પણ સાંખી લેવામાં નહીં આવે, ગેરકાયદે પ્રવૃત્તિ કરનારના લાયસન્સ રદ થશે એટલું જ નહીં, સીધી પોલીસ ફરિયાદ (FIR) થશે વારંવાર કાળાબજારી અને ગેરરીતિ આચરતા રીડા ગુનેગારોને પીબીએમ એક્ટ ૧૯૮૦ હેઠળ સીધી જેલની સજા અને દંડની બંને થશે, રાજ્યના કૃષિ વિભાગનું ગુણવત્તા નિયંત્રણ તંત્ર હવે રાત-દિન સતર્ક બની ગયું છે. ચાલુ વર્ષે માત્ર ત્રણ જ મહિનામાં સરકારે કડક કાર્યવાહી આંકડા જાહેર કર્યા છે. જે સાબિત કરે છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે તંત્ર કેટલી કડક છે. એટલું જ નહીં, સબસિડીવાળા ખાતરની કાળાબજારી રોકવા માટે પણ સરકાર સખત બની છે. ખાતર વેચતી પેઢીઓના POS મશીન, ભૌતિક જથ્થો અને બિલના રેકોર્ડની નિયમિત તપાસ થઈ રહી છે. ચાલુ વર્ષમાં આ બધામાં ૪,૩૬૪ ખાતર વિક્રેતાઓની સ્થળ મુલાકાત લેવાઈ છે. ગયા વર્ષની વાત કરીએ તો કૃષિ વિભાગની ૨૭૬ ટીમોએ ૬,૩૮૦ એકમોની તપાસ કરી હતી, જેમાં ૨૪૬ લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા અને ૨૬ તત્વો સામે FIR દાખલ કર્યા હતા. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના તમામ ખેડૂત ભાઈઓને આશ્વાસન આપ્યું છે કે જગતના તાતને આર્થિક નુકસાન ન જાય અને તેમને શ્રેષ્ઠ કૃષિ ઉત્પાદનો મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. ભવિષ્યમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વો સામે આ જ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે.0
0
Report
Advertisement
नासिर नगर में दो संदिग्ध कारें मिलीं; MLA Gujarat लिखा प्लेट मिला, जांच तेज
Surat, Gujarat:નાસીર નગરમાં ગલુબેન પાલિયાની જમીન પાસે બે શંકાસ્પદ કાર મળી آئی ફોર્ચુનર અને i20 કારને લઈને સ્થાનિકોમાં ચર્ચા તેજ ફોર્ચુનર કાર ઘનશ્યામભાઈ લાખાણીના નામે નોંધાયેલી હોવાનું સામે આવ્યું i20 કાર સંજયભાઈ લાખાણીના નામે નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું જરમીન માલિકના ઘર નજીક લાંબા સમયથી કાર ઉભી હોવાની ચર્ચા ફોર્ચુનર કારની પાછળની સીટમાં “MLA Gujarat” લખેલી પ્લેટ જોવા મળી પ્લેટને લઈને અનેક સવાલો અને અટકળો શરૂ થઈ સ્થાનિકોએ કારોની હાજરી અંગે શંકા વ્યક્ત કરી વિસ્તારમાં ઘટનાને લઈને લોકોમાં ઉત્સુકતા વધી શંકાસ્પદ કારોને લઈને વધુ તપાસની માંગ ઉઠી0
0
Report
मोरबी के किसानों ने निजी बिजली कंपनी के मुआवजे के मुद्दे पर आंदोलन, कल बैठक तय
Morbi, Gujarat:એંકરમોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીનાPoleના વળતર બાબતે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આજે રાજ્યના મন্ত্রী તેમજ મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેમજ જેતપર ગામના વતની કાંતિભાઈ અમૃતિયા આંદોલનની છાવણી ખાતે પહોંચ્યા હતા અને ખેડૂતોને કંપની પાસેથી વધુમાં વધુ વળતર મળે તેને માટે থઈને તેમના દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે આવતીકાલે કલેક્ટર કચેરી ખાતે મંત્રીએ અસરગ્રસ્ત ખેડૂતોને સાથે રાખીને મીટીંગ કરાશે અને જો પ્રશ્ન નહીં ઉકેલાય તો આગામી દિવસોમાં ગાંધીનગર અને ત્યાંથી દિલ્હી સુધી ખેડૂતોને લઈ જઈને તેઓએ વધુમાં વધુ વળતર અપાવવાનો ખાતરી આપી છે વીઓ મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપનીના વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી હાલમાં ચાલી રહી છે કોઇ ખેડૂતોએ વળતરની પાડી નથી મળતી અને ખેડૂતોને આપવાના વળતર ઓછું હોવાનું કહેવાય છે જેથી ખેડૂતોએ હોલ્ડિંગ આ કામગીરીને રોકવા માટે પ્રયાસો કર્યા છે તથા પોલીસના મારફતે મતભેદ સર્જવાનો પ્રયાસ કરવામાં આવે છે. મોરબીના જેતપર ગામથી કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી યોજાઈ હતી અને ખેડૂતોનો વળતર બાબતનો પ્રશ્ન ન ઉકેલાય ત્યારે વીજ પોલ ઉભા કરવા માટેના કામ રોકવાની માંગ કરાઈ હતી. આ વાતમાં રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા તેઓની સાથે હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પહોંચ્યા હતા અને તેઓએ ખેડૂતોની રજૂઆત સાંભળી હતી. ખાસ કરીને અમૃતાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતોને વીજપોલ સામે વધુમાં વધુ વળતર મળે તેના માટે પ્રયત્નો ચાલી રહ્યા છે અને આવતીકાલે કલેક્શને 11:00 કલાકે મિટિંગ બની રહેશે અને સમસ્યા ઉકેલાય નહીં તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે ચર્ચાસ્પદ બેઠક અને દેશના વડાપ્રધાન સુધી આક્ષેપકેસ મળશે.0
0
Report
बनासकांठा में पीएम मोदी के 12 साल पूरे, अंबाजी मंदिर परिसर में महाआरती और स्वच्छता अभियान
Ambaji, Gujarat:ભાગી બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના ૧૨ વર્ષની ભવ્ય ઉજવણી: અંબાજી ખાતે આદ્વિતીય મહાારતીમાં રૂપેરી પ્રકાશ સાથે શ્રદ્ધાળુઓ જન્મજાતેય જોડાયા હતા સૌ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંબાજી મંદિરસ્થનના નૃત્ય મંડપથી લઈને ચાર ચોક સુધી ભવ્ય મહાારતી યોજાઈ અને લાખો દીવડાઓના પ્રકાશથી પરિસર ઝગમગ્યું હતું. આ અવસરે_svachh ભારત_ના સંકલ્પનો પેટેલ સંકલન કરવાના પ્રયાસોમાં અંબાજી ખાતે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. લઈને દરમિયાન પ્રવીણભાઈ માળીએ સાઉરણી પક્ડી ને અંબાજી ૫૧ શક્તિપીઠ સર્કલથી મંદિર સુધીના મુખ્ય માર્ગ પર નગરજનો સાથે ઉત્સાહભેર શ્રમદાન કર્યું હતું. પ્રસ્તુત નાગરિકોને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખવા માટે પ્રેરણા આપવા વાપર્યું હતું. કાર્યક્રમના અંતે નાગરિકો સાથે સંવાદ વડે યોગદાનને સમ્માનિત કરૂં પાડ્યુ હતું.0
0
Report
Advertisement
