icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत में भारी बारिश से खेती को बड़ा नुकसान, किसानों ने मुआवजे की मांग तेज

Surat, Gujarat:સુરત બ્રેકિંગ અતિવૃષિટે ખેડૂતોની કમર તોડી સુરત શહેર-જિલ્લામાં એક જ પખવાડિયામાં બે વખત થયેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત્યું. ખાડી પૂરથી શહેરના વેપારીઓ અને સેંકડો પરિવારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું. જિલ્લાના ખેડૂતો પર પણ અતિવૃષ્ટિનો મોટો માર પડ્યો છે. ભારે વરસાદથી કેળાના પાકને અંદાજે 80 ટકા સુધી નુકસાનની આશંકા વ્યક્ત થઈ રહી છે. કપાસ, ડાંગર અને શાકભાજીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાતા ઉભા પાક નાશ પામ્યા છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને આર્થિક સંકટ ઊભો થયું છે. ખેડેતોએ તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરવાની માંગ કરી છે. સરકાર તરફથી વહેલી તકે સહાય જાહેર કરવાની માંગ ઉઠી છે. જુલાઈ महिनામાં દક્ષિણ ગુજરાતમાં અસામાન્ય વરસાદ નોંધાયો છે. એક પખવાડિયામાં બે વખત આવેલા ભારે વરસાદે ખેતીને ભારે ફટકો આપ્યો છે. ખેડૂતોને હવે આગામી સિઝનની પણ ચિંતા સતાવી રહી છે. કૃષિ વિભાગ નુકસાનનું મૂલ્યાંકન કરે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. વહેલી તકે સહાય નહીં મળે તો ખેડૂતોની મુશ્કેલી વધુ વધી શકે છે.
0
0
Report

आनंद जिले बोर्सद में बारिश से धान की फसल डूब गई, किसानों को नुकसान

Anand, Gujarat:એંકર:આણંદ જિલ્લાના બોરસદ પંથકમાં ભારે વરસાદ ખેડૂતો માટે આફત બની રહ્યો છે. રાસ ગામની સીમમાં આવેલી એક હજારથી વધુ વિઘા જમીનમાં ભરાયેલા વરસાદી પાણી પાંચ દિવસ બાદ પણ નહીં ઓસરતાં ડાંગરનો પાક બોરાણમાં ગયો છે. પાક નિષ્ફળ જતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વીઓ-બોરસદ પંથકમાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે રાસ નજીકનો કાંસ ઓવરફ୍લો થયું હતો. જેના પગલે રાસ ગામની સીમમાં ડાલી રોડ વિસ્તારની એક હજારથી વધુ વિઘા જમીનમાં વરસાદી અને કાંસના પાણી ફરી વળ્યાં હતાં. ખેતરો જળબંબાકાર બનતાં ડાંગરનો પાક બોરાણમાં ગયો છે. છેલ્લા પાંચ દિવસથી પાણી નહીં ઓસરતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે અને હજારો વિઘામાં કરેલો પાક નિષ્ફળ ગયો છે. વીઆ-પાણી હજુ સુધી નહીં ઓસરતાં ડાંગરના ધરુ પણ કહોવાઈ ગયા છે. પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી ખેડૂતો ફરી રોપણી પણ કરી શકશે નહીં. નવી રોપણી માટે ધરુ ક્યાંથી લાવવું અને મોડી રોપણીથી ઉત્પાદન કેટલું મળશે તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે. પરિણામે ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. સ્થાનિક ખેડુતોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસા દરમિયાન રાસ ગામની સીમમાં એક હજારથી વધુ વિઘા જમીનમાં પાણી ભરાઈ જવાનો સમસ્યા સર્જાય છે. જો પાણીના યોગ્ય નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તો આ વિસ્તારના ખેડુતોને દર વર્ષે પડતી મુશ્કેલીમાંથી રાહત મળી શકે.
0
0
Report
Advertisement

जेतपुर में देशी शराब तस्करी के दौरान पुलिसकर्मी पर चाकू से जानलेवा हमला; आरोपी गिरफ्तार

Jetpur, Gujarat:જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગતરમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે બુટલેગર દિલીપ ઉર્ફે દિલો ભાણકુભાઈ શેખવા સ્વિફ્ટ કારમાં જુનાગઢ તરફથી દેશમાં દારૂનો જથ્થો લઈને નવાગઢ તરફ આવી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે નવાગઢ નજીક ઇમ્પિરિયલ એપાર્ટમેન્ટ પાસે સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી, બાતમીવાળી કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કારચાલકે વાહન ન rokઈ થોડે દૂર જઈ કાર મૂકી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણે પીછો કરીને આરોપીને પકડી પાડતાં દિલીપ શેખવાએ પોતાની પાસે રહેલી છરી વડે પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો હતો. બચાવ દરમિયાન છરી નિલેશભાઈના જમણા હાથમાં વાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા, બોલટ દૌર માં ભાગી શકાય તેવી કોશિષ્ટમાં આરોપી રોડના ડિવાઈડર અને રેલિંગ સાથે અથડાતા તે પણ ઇજાગ્રસ્ત થઇ હતો ત્યારબાદ ઇજાગૃસ્ત પોલીસ કર્મચારી અને આરોપી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા હોસ્પિટલ પહોંચ્યા હતા, તેમણે ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણાની મુલાકાત લઈને તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી. સાથે જ બુટલેગર સામે બહાદુરીપૂર્વક બાથ ભીડવા બદલ આઈજીએ હેડ કોન્સ્ટેબલને 11 હજારોનું રોકડ ઈનામ પણ આપ્યું હતું, પોલીસે ઘટના સ્થળેથી સ્વિફ્ટ કારમાંથી આશરે 200 લીટર દેશી દારૂ, સ્વિફ્ટ કાર, હુમલામાં વપરાયેલી છરી અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દારૂ મોકલનાર કાનો રબારી તેમજ દારૂ મંગાવનાર રેખાબેન ઉર્ફે ઢફુ લલિતભાઈ વેગદા સામે પણ ગુનો નોંધવામાં આવ્યું છે. રેખાબેન સામે અગાઉથી 41 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી દિલીપ શેખવા સામે ભારતીય ન્યાય સંહિતાના સંબંધિત કલમો, ગુજરાત પોલીસ આક્સ્ટ, પ્રોહિબિશન એક્ટ તેમજ હત્યાના પ્રયાસ સહીતના ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે. દિલીપ શેખવાને સામે પણ આશરે આઠ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળે છે. હાલ બંને આરોપીની અટકાયત કરીને સમગ્ર દારૂના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા/shખ્સો અંગે પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.
0
0
Report

राजकोट में दोस्त की बहन से पहचान के शक पर युवक की हत्या, तीन गिरफ्तार

Rajkot, Gujarat:એન્કર : રાજકોટ શહેરમાં મિત્રના મિત્રની બહેન સાથેની ઓળખ અને સંબંધની શંકાને आखરે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. શેહરના રૂખડીયા ફાટક વિસ્તારોમાં રહેતા 23 વર્ષીય ઉમંગ જાખેલિયાની હત્યા કેસમાં પોલીસે ત્રણ आरोपીઓની ધરપકડ કરી છે. જ્યારે એક સગીર વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, Mingeshેમૃત ઉમંગ મુખ્ય આરોપી નાઝીરની બહેનના સોશ્યિલ મીડિયાના મારફતે સંબંઘમાં હતો. આ મુદ્દે મનદુઃખ અને શંકા રાખી નાઝીરે પોતાના સાથીદારો સાથે મળીને ઉમંગને ચા પીવાના બહાને બોલાવ્યો હતો. ત્યારબાદ તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. પોલીસ હાલ સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે. વિઓ _ 01 27 જુલાઈના બપોરના સમયમાં મુખ્ય આરોપી નાઝીર ઉર્ફે ઘેટી પોતાના સાગરિતો સાથે રૂખડીયા ફાટક વિસ્તારમાં આવેલા ઉમંગ જાખેલિયાના નિવાસસ્થાને પહોંચી જઈ રહ્યો હતો. પરિવારજનને ચા પીવા જવાનું કહીને ઉમંગને એક્ટિવા પર પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ સાંજે અંદાજે પાંચ વાગ્યાના અરસામાં આરોપીઓ ઉમંગને ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં તેના રહેણાંક વિસ્તાર નજીક મૂકી નાસી છૂટ્યા હતા. ઘટના જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઉમંગને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનના દાવા મુજબ ಮೃತ્યના શરીર પર મારપીટના નિશાન જોવા મળયા હતા. જે અંગે પોલીસ ફરિયાદમાં પણ ઉલ્લેખ થયો છે. બાઈટ : રણજીત જાખેલિયા, મૃતકના પિતા બાઈટ : રાજેશ બારીઓ, ઇન્ચાર્જ એસીપી પશ્ચિમ વિભાગ, રાજકોટ શહેર પોલીસ વિઓ _ 02 મૃતક ઉમંગના પિતા રણજીત જાખેલિયાની જણાવ્યા અનુસાર પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે મુખ્ય આરોપી નાઝીર ઉર્ફે ઘેટી, ગુલામ હુસૈન ઉર્ફે આસિફ અને સુજલ રામાવતની અટકાયત કરી છે. ઉપરાંત, આ ગુનામાં સંડોવાયેલા એક સગીરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે કે મૃતક ઉમંગ પેઇન્ટિંગ કામ કરતો હતો. જ્યારે મુખ્ય આરોપી նાઝીર માછલીના વેપાર સાથે સંકળેલો હતો. અન્ય આરોપી આસિફ ધોસાનો ધંધો કરતો હતો અને સુજલ મજૂરીકામ કરીને જીવનનિર્વાહ કરતો હતો. તપાસ દરમ્યાન એવી વિગતો સામે આવી છે કે મૃતક અને મુખ્ય આરોપીની પરિવારની યુવતી વચ્ચે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક હતો. આ બાબતને લઈને મનદુઃખ ઊભું થતાં હુમલો થયું હોવાનો પોલીસને પુરાવો મળ્યો છે. હાલ તપાસ ચાલુ છે અને આગળ વધી રહેશે. બાઈટ : રાજેશ બારીઓ, ઇન્ચાર્જ એસીપી પશ્ચિમ વિભાગ, રાજકોટ શહેર પોલીસ વિઓ _ 03 પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક ઉમંગ અને આરોપીઓ વચ્ચે અગાઉથી મિત્રોતા હતી. મુખ્ય આરોપી નાઝીરના ભાઈ આસિફ સાથે ઉમંગના ગાઢ સંબંધો હોવાના કારણે તે આરોપીના ઘરે પણ નિયમિત આવતો-જતો હતો. તપાસ દરમિયાન આવી વિગતો બહાર આવી કે સોશિયલ મીડિયાથી નાઝીરની બહેન સાથે પરિચય થયો હતો અને બંને વચ્ચે સંપર્ક વધ્યો હતો. પોલીસની પ્રાથમિક માન્યતા મુજબ આ જ બાબત હત્યા પાછળનું શક્ય કારણ હોઈ શકે છે. સ્થિતિ મુજબ આગળChi તપાસ ચાલી રહી છે. બાઈટ : રાજેશ બારીઓ, ઇન્ચાર્જ એસીપી પશ્ચિમ વિભાગ, રાજકોટ શહેર પોલીસ વિઓ _ 04 પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી મુજબ, વ્યક્તિગત સંબંધો અને સોશિયલ મીડિયા પર થયેલા સંપર્ક પછી આ ઘટનાએ ગંભીર વળાંક લીધો હોવાનું પોલીસ માનશે. આતંકજનક પ્રદર્શનથી રાજકોટ શહેરમાં ચર્ચા ફેલાય છે. કેસની દરેક દિશામાં તપાસ ચાલુ રહેશે. આરોપીઓની પુછપરછ સાથે મોબાઇલ ડેટા, ટેકનિકલ પુરાવા અને સાક્ષીઓના આધારે થયેલી તપાસ આગળ વધારાશે. એહવાલ:- સાહિલ સપ્પા રાજકોટ
0
0
Report
Advertisement

Valsad के ओरंगा नदी के उफान से कांजनहारी गांव डूबा, पानी निकाले जाने के लिए नहर तोड़ी गई

Valsad, Gujarat:એન્કર : ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં આવેલા ઘોડાપૂરના પાણી વલસાડના કાંજણહરી ગામમાં ઘૂસી ગયા હતા. ગામમાં ૮ થી ૧૦ ફૂટ જેટલા પાણી ભરાઈ જતા આખું ગામ જળમગ્ન થઈ ગયું હતું. આ ભયાનક સ્થિતિમાં, ગામમાં ભરાયેલા નદીના પાણીનો નિકાલ માટે કોઈ રસ્તો ન હતો જેને લઈ ગામને ડૂબતા બચાવવા કાકરાપાર વિભાગની નહેરને તોડીવાનો વારો રહ્યો હતો. આખરે કેવી રીતે તંત્ર અને ગ્રામજનોએ ભેગા મળી ને નહેર તોડીને ગામને મોટી હોનારતથી બચાવ્યું? જુઓ અમારો વિશેષ અહેવાલ વિઓ 01: વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઔરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદીના ધસમસતા પૂરના پانی સીધા કાંજણહરી ગામમાં ઘૂસી ગયા હતા. ગામના મહાદેવ ફળિયા, પૂર્વ કોળીવાડ વિસ્તારમાં અને મુખ્ય માર્ગો પર જોતજોતામાં ૮ થી ૧૦ ફૂટ જેટલા નદીના પાણી ભરાઈ ગયા હતા. સવારે ૬ વાગ્યાની આસપાસ ઘર માં માત્ર ૧ ફૂટ પાણી હતું, જે गणતરીની મિનિટોમાં જ એટલું વધી ગયું કે લોકોના ઘરોનો સામાન ડૂબી ગયો અને લોકો ઘરની બહાર પણ ન નીકળી શકે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ ગઈ. બાઈટ : મિલન પટેલ ગામજ બાઈટ : નિર્મલ પટેલ ગામજ વિઓ 02: કાંજણહરી ગામમાં ભરાયેલા ઔરંગા નદીના પૂરના પાણીનો નિકાલ માટે એક માત્ર રસ્તો હતો ગામમાંથી પસાર થતી નહેર.. સ્થિતિ વણસતી જોઈને ગામજનોએ તાત્કાલિક સરપંચ, તલાટી અને સિંચાઈ વિભાગના અધિકારીઓને જાણ કરી. સિંચાઈ વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને ગામમાં ભરાયેલા ઔરંગા નદીના પાણી કાઢવા માટે કાકરાપાર નહેરને તોડી પાડવાનો મોટો નિર્ણય લીધો હતો. જે બાદ અધિકારીઓ અને ગ્રામજનોની સહમતિ બાદ તાત્કાલિક JCB મશીન બોલાવીને કાકરાપાર નહેરનો અમુક હિસ્સો તોડી પાડવામાં આવ્યો. નહેર તોડતાની સાથે જ ગામમાં ભરાયેલા ઔરંગા નદીના પાણીને બહાર નીકળવા માટે રસ્તો મળી ગયો અને પાણી નહેરમાં થઈને આગળ ડાયવર્ટ થઈ ગયું. બાઈટ : કેવલ પટેલ ઉપસરપંચ બાઈટ : ડી.એસ.પટેલ કાર્યપાલક ઈજનેર કાકરાપાર નહેર વિભાગ બાઈટ : વોક થ્રુ વિઓ 03 : ઔરંગા નદીના પાણી ગામમાં ભરાઈ ગયા હતા અને તેમાં સતત વધારો થતો હતો. જેથી ગામને વધુ નુકસાન અને જાનમાલની હાનિ ન થાય તે માટે નહેર તોડીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના સમયસર લેવાયેલા આ નિર્ણયથી કાંજણહરી ગામ এক મોટા વિનાશમાંથી ઉગરી ગયું.
0
0
Report

तीव्र बारिश से केनाल टूटा, किसानों के खेत डूबे; मुआवजे के लिए सर्वे की मांग

Patan, Gujarat: પાટણ રાધનપુરના મોટી પીપળી ગામમાં કેનાલના ના પાણી ખેતરો મા ઘૂસી જતા ખેડૂતોને ભારે નુકશાન અતિભારે વરસાદ થવા ને લઇ માઇનોર કેનાલ મા વરસાદી પાણી છોડવામાં આવતા કેનાલ તૂટી કેનાલમા છોડેલ વરસાદી પાણી હજારોએકર ખેતીની જમીનમાં ફરી વળતા ખેડૂતોનો ઉત્પ પાંકડા પાડતા ભારે નુકશાન ​ નુકસાન સામે વળતરની માંગ સાથે ખેડૂતો અર્ધનગ્ન થઈને વિરોધ નોંધાવ્યો પાણી થી ભરાયેલ ખેતરોમાં ખેડૂતો ઉભા રહી નોંધાવ્યો વિરોધ ​ આડદ,જુવાર,બાજરી સહિતનાપાકો ને ભારે નુકશાન સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનુ સર્વે કરાઈ સહાય ની માંગ કરાઈ ​અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને આર્થિક વળતર ચૂકવવામાં આવે. મોરી પીપળી માઇનોર કેનાલનું કાયમી ધોરણે મજબૂત સમારકામ અને નિયમિત સાફ-સફાઈ ની ખેડૂતોની માંગ
0
0
Report
Advertisement

गुजरात आयुर्वेद विश्वविद्यालय में पेपर लीक: छात्र संगठन जांच की मांग

Jamnagar, Gujarat:જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના BAMS ત્રીજા વર્ષના શલ્ય તંત્ર-1 વિષયનું પેપર લીક થઈની આશંકા વચ્ચે વિવાદ ગરમાયો છે. આ મામલે પહેલા ABVP અને હવે NSUI, યુવક કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસ પણ મેદાને ઉતર્યા છે. બંને સંગઠનોએ કુલપતિને આવેદનપત્ર આપી સમૃઘ ઘટનાની પારદર્શક અને તટસ્થ તપાસની માંગ કરી છે. વિદ્યાર્થી સંગઠનોએ પેપર લીકાની આશંકા વચ્ચે રોષ વ્યક્ત કર્યો છે. ABVP દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવી સમર્થન કરી સોપ દરખાસ્ત કરવામાં આવી હતી કે ઘટનાની પારદર્શક તપાસ કરાવવામાં આવે, દોષિતો સામે કડક ballast કાર્યવાહી થાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે. NSUI, યુવક કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના કાર્યકરોએ પણ યુનિવર્સિટીના પટાંગણમાં વિરોધ પ્રદર્શન કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ કુલપતિને આવેદનપત્ર પાઠવી પેપર લીક મામલે સાત દિવસમાં તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી. સાથે જ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉંચારી હતી. હાલ પેપર લીકની આશંકાને લઈને વિદ્યાર્થી સંગઠનો દ્વારા સતત દબાણ વધતું જઈ રહ્યું છે. હવે સમગ્ર મામલે યુનિવર્સિટી તંત્ર શું કાર્યવાહી કરે છે તે અંગે વિદ્યાર્થીઓ સહિત સૌની નજર મંડાઈ છે.
0
0
Report

सूरत के मनदरवाजा में शॉर्ट सर्किट से नौवीं कक्षा के छात्र की मौत

Surat, Gujarat:સુરત શહેરના મનદરવાજા વિસ્તારમાં આવેલી સમન સ્કૂલ નં. 16માં મંગળવારે એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. શાળાના ધાબા પર કરંટ લાગતાં ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાને લઈને પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે આક્રોષ જોવા મળે છે. માંનદરવાજા વિસ્તારમાં રહેતો અબ્દુલ રહેમાન મહમદ સ્લિમ સ્થાનિક વિસ્તારની સુમન સ્કૂલ નં 16 માં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. સ્કૂલમાં સવારે પીટી (શારીરિક શિક્ષણ)ના પિરિયડ દરમિયાન વિદ્યાર્થીઓ શાળાના ધાબા પર ગયા હતા. ધાબા પર પીટીની એક્ટિવિટી પૂર્ણ થઈ જતા વિદ્યાર્થીઓ ધાબા પરથી ક્લાસમાં જઇ રહ્યા હતા. આ દરમિયાન અબ્દુલ રહેમાને થાંભલો પકડી લીધો હતો. લોખંડના લાઇટના થાંભલાને અડતાં અબ્દુલ રહેમાનને જોરદાર કરંટ લાગ્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. કરંટ લાગતાં વિદ્યાર્થી ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત્યુ જાહેર કર્યો હતો. આ દુર્ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો નવા હતા અને સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. શાળાના પરિસરમાં વીજ સુરક્ષા વ્યવસ્થાને लेकर પણ તપાસ હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થીના પરિવારજનોએ શાળા તંત્રની કથિત બેદરકારીને આ ઘટના‑ના કારણ ગણાવી જવાબદારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.localsમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો અને શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસે હાલ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જો કોઈની બેદરકારી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર ઘટનાએ શહેરમાં શોક અને ચિંતા વચ્ચે વાતાવરણ સર્જ્યું છે.
0
0
Report
Advertisement

राजकोट में पति ने पत्नी की पिटाई CCTV वीडियो वायरल, महिला ने पति पर गम्भीर आरोप

Rajkot, Gujarat:રાજકોટમાં પતિએ પત્નીને માર મારતા હોવાનો CCTV વીડિયો હવે ચર્ચાનો વિષય બન્યો છે. ঘটনાનો વીડિયો સોશિયલ మీడియాలో વાયરલ થયા બાદ સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. મારપીટનો ભોગ બનેલી મહિલા હવે మీడియા સમક્ષ આવી છે અને પોતાના પતિ સામે એક પછી એક ગંભીર આક્ષેપો કર્યા છે. પીડિતાનો આરોપ છે કે તેના પતિના પોતાના સંતાનોને ટ્યુશન કરાવવા આવતી યુવતી સાથે અનૈતિક સંબંધો હતા. આ સંબંધોનો તેણે વિરોધ કરતાં પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને અવારનવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. મહિલાનું કહેવું છે કે વિરોધના કારણે જ ગઇકાલે રાજકોટના 80 ફૂટ રોડ પર આવેલ કારખાનામાં તેની સાથે નિર્દયતાથી મારપીટ કરવામાં આવી હતી, જેનો CCTV વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પીડિત મહિલા લોકોએ જણાવ્યું હતું કે ઘરે ટ્યુશન કરાવવા આવતી શિક્ષિકા ઉપર તેમને ભરોસો કરવાનો દાવો કર્યો હતો; ડાયરીમાં તે વખતો-home-પતિના પરિવારજનોને આ બાબતે વાત કરી ત્યારે તેમણે પીડિતનું સાથ નહીં આપ્યો હોવાનો આક્ષેપ કર્યો. મુખ્ય વાત કે મહિલાએ વીડિયો વાયરલ થયા બાદ પણ સહારો ન મળ્યાનું જણાવ્યું હતું. પતિએ તેને ઘરે દૂર કરી દીધો હતો અને હાલ તે પોતાના ન્યાય માટે ભટકી રહી છે. મહિલા જો ન્યાય પામે તો પોતાના ભવિષ્ય સાથે સંતાનોના ભવિષ્ય માટે પણ ન્યાય માંગે છે. આ સમગ્ર ઘટનાએ ઘરેલુ હિંસા અને મહિલાની સુરક્ષાના મુદ્દે સવાલો ઊભા કર્યા છે. હવે સૌની નજર પોલીસની કાર્યવાહી પર છે કે પીડિતાના આક્ષેપોના આધારે શું પગલાં લેવામાં આવે છે.
0
0
Report

सूरत के मदरवाड़ा में स्कूल लापरवाही से नौवीं कक्षा के छात्र की मौत

Surat, Gujarat:સુરત બ્રેકિંગ માનદરવાજા વિસ્તારમાં આવેલી શુભન શાળા નં. 16માં દુર્ઘટના... શાળાની કથિત બેદરકારીથી ધોરણ-9ના વિદ્યાર્થીનું કરંટ લાગતાં મોત... અબ્દુલ રહેમાન મહમદ સલીમ નામના વિદ્યાર્થીનું કરૂણ અવસાન... પીટીના પિરિયડ દરમિયાન વિદ્યાર્થીઓ ધાબા પર ગયા હતા... ધાબા પર લગાવાયેલા લોખંડના લાઇટના થાંભલાને અડતાં કરંટ લાગ્યાનો આક્ષેપ... ગભીર રીતે દાઝેલા વિદ્યાર્થીને બચાવી શકાયો નહીં... ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ... ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા... ઘટનાની તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી... બાઈટ::: શેખ બાઉદીન શિક્ષક સુમનશાળા બાઈટ..મૃતકના દાદા
0
0
Report
Advertisement
Advertisement
Back to top