Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદ કોર્ટે ૪૨૦ દિવસની સજા ફટકારતાં ભૂગર્ભમાં ઉતરી ગયેલો આરોપી ઝડપાયો

Aug 24, 2024 15:10:33
Anand, Gujarat
આણંદની કોર્ટમાં પત્નીની ખાધા ખોરાકીની રકમ ભરપાઈ નહી કરનાર પ્રફુલકુમાર દત્તારામ સાલ્વીને કોર્ટએ 420 દિવસની સજા ફટકારી હતી પરંતુ ચુકાદા સમયે આરોપી પ્રફુલકુમાર કોર્ટમાં હાજર નહી હોય કોર્ટ દ્વારા તેની વિરૂદ્ધ સજાવોરંટ ઈસ્યુ કરતા આરોપી ભુગર્ભમાં ઉતરી જતા આણંદ ટાઉન પોલીસ મથકનાં હેડકોન્સટેબલ એ બી દિવાન અને હેડકોન્સટેબલ મુકેશભાઈએ સારસા ગામમાં છાપો મારી આરોપીને ઝડપી લઈ સજા વોરંટની બજવણી કરી કોર્ટમાં રજુ કર્યો હતો.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NDNavneet Dalwadi
Nov 17, 2025 18:30:35
Bhavnagar, Gujarat:ભાવનગરમાં ટ્રિપલ મર્ડર કેસમાં ફરિયાદી ACF પતિ જ નીકળ્યો ત્રણેનો હત્યારો. ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલા ફોરેસ્ટ કોલોનીમાંથી દટાયેલી હાલતમાં માતા અને બે બાળકોના મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો હતો, પરંતુ પોલીસએ કહેવાય છે કે પતિ દ્વારા ત્રણે વ્યક્તિઓના ગુમ થયાએની ફરિયાદ બાદ તપાસ શરૂ કરી હતી, કોઈ દિશામાં પગેરું ન મળતા પોલીસે ફરિયાદીના ઉલટ તપાસ શરૂ કરી હતી, જે બાદ સમગ્ર મામલો સામે આવતા પોલીસના રુવાડા પણ ઊભા થઈ ગયા હતા, જેમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવનાર પતિ જ ત્રણેના હત્યારા હોવાનું સામે આવતા તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. વિઓ ૧: મોટા સુરક ગામના નૈનાબેન અને સેંદરડા ગામના શૈલેષ ના લગ્ન થયા હતા, લગ્નજીવન દરમ્યાન તેમને પુત્રી પૃથા અને પુત્ર ભવ્યની પ્રાપ્તિ થઈ હતી, નૈનાબેનના પતિ શૈલેષ ખાંભલા હાલ વનવિભાગના વિસ્તરણ વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા હતા, અગાઉ તેઓએ દાહોદ જિલ્લામાં અને ત્યાર બાદ જૂનાગઢના મેંદરડા અને ફરી દાહોદ ખાતે RFO તરીકે ફરજ બજાવી હતી, જ્યારે એક વર્ષ પહેલા શૈલેષ ખાંભલાની ACF ના પ્રમોશન સાથે બોટાદ સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તરણ વિભાગમાં બદલી કરવામાં આવી હતી, વનવિભાગની નોકરી દરમ્યાન 40 વર્ષીય પત્ની નૈનાબેન, 13 વર્ષીય પુત્રી પૃથા અને 9 વર્ષીય પુત્ર ભવ્ય સુરત ખાતે રહેતા હતા, પતિ પત્ની વચ્ચે સાથે રહેવા બાબતે અનેક વખત રકઝક થતી હતી, જેમાં પત્ની નૈનાબેન પતિ સાથે રહેવા માંગતી હતી, પરંતુ શૈલેષ ખાંભલા તેને સાથે રાખવા માંગતો ના હતો. ત્યારે દિવાળી બાદ પત્ની નૈનાબેન બંને બાળકો સાથે ભાવનગર આવ્યા હતા, જેઓ 5 તારીખે સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા અંગે પતિ શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ મથકે લેખિત અરજી કરી હતી. વિઓ ૨: વનવિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા દ્વારા 7 નવેમ્બરના રોજ ભરતનગર پوليس મથકે લેખિત અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તેની પત્ની નૈનાબેન, પુત્રી પૃથા અને પુત્ર ભવ્ય સુરત જવાના કહીને ગુમ થયા છે, જેની કોઈ ભાળ નહોતી, જે અંગે પ્રથમ પોલીસે જાણવાજોગ અરજી દાખલ કરી તપાસ હાથ ધરી હતી, ત્યાર બાદ rbari સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાવનગર પોલીસ અધિક્ષકને મળી ત્રણેની શોધખોળ કરી શોધી આપવામાં રજૂઆત કરી હતી, જે બાદ પોલીસે અલગ અલગ ટીમे બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે બાદ પરિવારને શોધવા જવાનું કહી તે સુરત જવા નીકળી ગયો હતો. પોલીસે પતિ શૈલેષ ખાંભલાએ જણાવ્યા પ્રમાણે તપાસ હાથ ધરી હતી, જેમાં તેના જણાવ્યા પ્રમાણે તપાસ કરવા છતાં કોઈ પગેરુ ન મળતા પોલીસને પતિ શૈલેષ પર શંકા ઉભી હતી, જે બાદ ખૂબસરત પોલીસની મદદ લઇ શૈલેષ ખાંભલાની શંકાના આધારે અટકાયત કરી હતી, જ્યારે ભાવનગર પોલીસે વનવિભાગના કર્મચારીઓ પાસેથી મળેલી માહિતીને લઈને શંકાના આધારે પોલીસે બાતમીવાળી જગ્યા પર ખોદકામ કરતા 40 વર્ષીય પત્ની નૈનાબેન, 13 વર્ષીય પુત્રી પૃથા અને 9 વર્ષીય પુત્ર ભવ્ય ના મૃતદেহ જમીનમાં દટાયેલી હાલતમાં મળી આવ્યા હતા. પિષ્ટે ત્રણેના મૃતદેહને બહાર કઢાવી પેનલ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વિઓ ૩: વનવિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા અધિકારી શૈલેષ ખાંભલા એ પત્ની અને બાળકો ગુમ થયા અંગે પોલીસ ને પણ અવળા માર્ગે ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેણે પ્રથમ ત્રણે લોકો શહેરના જશોનાથ સર્કલ પાસે રિક્ષામાંથી ઉતર્યા હોવાની વાત વહેતી કરી હતી, પરંતુ પોલીસ તપાસમાં તેના દ્વારા જણાવવામાં આવેલિ તમામ વાતો ખોટી સાબિત થઈ હતી, જેના કારણે શૈલેષ ખાંભલા પોલીસને ગુમરાહ કરતો હોનો શંકા ઉછળી હતી, જેથી તેની સુરત ખાતેથી અટકાયત કરી.police તેને ભાવનગર લઈને આવી હતા, જ્યાં તેની સઘન પૂછપરછ કરતા તેણે પત્નીના ચારિત્ર્ય અંગેની શંકા અને ઘરેલું ઝઘડાના કારણે જેસીબીની મદદથી ઘર નજીક ખાડો ખોલાવ્યો હતો, અને ત્યાર બાદ પત્ની, પુત્રી અને પુત્ર ની મોઢે ઓશીકું દબાવી ઠંડા કલેજે હત્યા કરી ખાડામાં નાખી તેના પર ગાદલું ઢાંકી ખાડો માટીથી પુરી દીધો હોવાની કબુલાત કરી હતી, હાલ તો પોલીસ હત્યારા પતિ શૈલેષ ખાંભલા ની ધરપકડ કરી કોર્ટમાંથી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે.
212
comment0
Report
HBHimanshu Bhatt
Nov 17, 2025 17:03:56
Morbi, Gujarat:એન્કર સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં ટંકારા વિધાનસભા વિસ્તારમાં આજે દેશના માજી મંત્રી ધારાસભ્ય સહિતનાઓની હાજરીમાં એકતા યાત્રા યોજાઈ હતી જ્યાં મોટી સંખ્યામાં નગરજનો તથા શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને જય સરદારના નારા સાથે ટંકારા માર્ગો ગુંજી ઉઠ્યા હતા. દેશની એકતા અને અખંડતા માટે જેમણે ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને მთელი દેશની અંદર જેને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશની અંદર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં આવતા ટંકારા વિધાનસભા વિસ્તારમાં આજે એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માજી કેન્દ્રીય મંત્રિ મોહનભાઈ કુંડારીઓા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ટંકારા આર્ય સમાજ ભવન ખાતે હાજર રહ્યા હતા અને ત્યાંથી એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને જબલપુર થઈને હરબટીયાળી ખાતે આ એકતા યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી જેમાં ટંકારા પડધરી વિસ્તારના નગરજનો ઉપરાંત જુદી-જુદી શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને જય સરદારના નારા સાથે આ એકતા યાત્રા ટંકારાના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ હતી. ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવનમાંથી લોકો પ્રેરણા મેળવે અને દેશની એકતા અને અખંડિતતા માટે વધુમાં વધુ યોગદાન આપે તેવી ભાવના આગેવાનોએ વ્યક્ત કરી હતી.
148
comment0
Report
BPBurhan pathan
Nov 17, 2025 15:06:38
Anand, Gujarat:રાજ્યનાં ખેડુતોનાં વિકાસ માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે,ત્યારે મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના ખેડુતો માટે આશિર્વાદરૂપ બની રહી છે,આણંદ જિલ્લામાં 1200થી વધુ ખેડુતોએ ટ્રેકટર લાવવા તેમજ વાવણી અને કાપણી માટેનાં કૃષિ સાધનો માટે 700 લાભાર્થી ખેડુતોએ લાભ લીધો છે,.આણંદનાં નાપाड તળપદ ગામનાં ખેડુત ઉપેન્દ્રભાઈ પટેલએ કહ્યું હતું કે તેઓ પહેલાં ભાડેથી ટ્રેકટર અને પ્લાવ લાવી ખેતરમાં પ્લાવ mરવાતા હતા,પરંતુ ક્યારેય ટ્રેકટર અને પ્લાવ સમયસર આવે નહી તો સમયસર ખેતર ખેડી શકાય નહી અને વાવેતર પણ સમયસર કરી શકાય નહી જેની સીધી અસર ઉત્પાદન પર મળતી હતી.પરંતુ સરકારની આ આશિર્વાદરૂપ યોજના અંતર્ગત તેમણે રોટોવેટર ખરીદ્યું અને હવે તેઓ ખેતરમાં સમયસર ખેડાણ કરી વાવેતર કરે છે,જેથી ખર્ચમાં ઘટાડો થતા આવકમાં વધારો થયો છે અને સમયસાર ખેડાણ અને વાવેતરમાં ઉત્પાદનમાં પણ વધારો થતાં તેમણે આ યોજનાને ખેડુતોથી માટે આશિર્વાદરૂપ ગણાવી હતી.
117
comment0
Report
CPCHETAN PATEL
Nov 17, 2025 14:35:10
Surat, Gujarat:સુરત બ્રેક સુરતમાં ખટોદરા વિસ્તારમાં સુરભી ડેરીના પનીર ના ગોડાઉનમાં નમૂના લેવાનો મામલો પનીર ના લીધેલા નમૂના નો રિપોર્ટ આવ્યો પનીર સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું ફેટનું પ્રમાણ 50 ટકા હોવું જોઈએ , જે 35 ટકા જ છે દૂધ ને બદલે સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટની માત્રા મળી આવી બીતા-sitosterolપ્રેઝન્ટ મળ્યું છે, જે એબ્સન્ટ હોવું જોઈએ આ પનીર ખાવાથી શરીરમાં સ્ટાર્ચ પાચન સમસ્યા ઉદભવે છે, ગેસ, પાચન શક્તિ તેમજ અન્ય બીજી તકલીફો પેદા થઈ શકે છે જેથી આંતરડામાં નેચરલ માઇક્રોબ ખોરવાઈ શકે છે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે પાચન સંબંધિત રોગોનું જોખમ વધે છે આ પનીર ખાવા થી પ્રોટીન અને કેલ્શિયમ મળતું નથી જેના કારણે લાંબે ગાળે સમસ્યા સર્જાય શકે છે 7 નવેમ્બરના રોજ નમૂના લેવાયા تھے 10 નવેમ્બરની રોજ એસઓજી એ રેડ કરી હતી આ જગ્યા પર 754 કિલો પનીર મળ્યું 12 નવેમ્બરના રોજ આરોગ્ય વિભાગે હનીપાર્ક રોડ પર સુરભીડેરી માંથી 17 કિલો પનીર કબ્જે કર્યું હતું ત્રણ રેડમાં 771 કિલો જેટલો પનીર નો શંકાસ્પદ જથ્થો કબ્ધજે કરાયો હતો
174
comment0
Report
URUday Ranjan
Nov 17, 2025 14:23:41
Ahmedabad, Gujarat:નિકોલમાં દોઢ મહિના પહેલા પોલીસે મુંબઈના વેપಾರಿಗೆ પૈસા-pazhવામાં આવ્યા હતા. વેપારીને કહી દેવાયું કે ઑનલાઇન sટ્ટો રમતો હોવા વિશે જાણકારી આપી બહાર પાડેલી હતી. ત્રણ ટ્રૂબી જવાન અને એક ટ્રાફિક પોલીસના હेड કોન્સ્ટેબલે મુંબઈના વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. નિકોલ પોલીસ સ્ટેશનમાં દોરશી તપાસ શરૂ થઈ; ધરપકડના અન્ય નિર્ણયો લેવામાં આવ્યા. આ કેસમાં ટ્રাফિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અને અન્ય પોલીસકર્મીઓ જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. આ બનાવમાં નાગજીભાઈ શંકરભાઈ ચૌધરી નામના હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ ડાવાના ચાર નુકશાન અધિકારીઓ આ મામલામાં શામેલ હોવાનું જણાઈ રહ્યું હતું. તેથી આ જવાબદારીમાં તપાસ આગળ વધી રહી છે. આ તોડકાંડમાં આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પ્રાથમિક નોંધમાં નોંધાઈને આ ઘટનાની કેસના પોઇન્ટ્સ સામે આવ્યા હતા. ૧૭ ઓગસ્ટના દિવસે આ ઘટનાક્રમ બન્યો હતો.
75
comment0
Report
URUday Ranjan
Nov 17, 2025 13:15:53
Ahmedabad, Gujarat:અમદાવાદ મુંબઈના વેપારી પાસેથી ટ્રાફિક પોલીસ દ્વારા પૈસા લડાવવાનો મામલો. દાસ્તાન સર્કલ પાસે વેપારીને રોકી પાંચ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. ઓનલાઈન અને રોકડ 5.88 લાખ પડાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે નિકોલ પોલીસ મથકમાં વેપારીએ નોંધાવી હતી ફરિયાદ. નિકોલ పోలీసులు હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ ચૌધરીની ધરપકડ કરી. અગાઉ ટીઆરબી રાજેશ પટણી અને વિશાલ પટણીની ધરપકડ કરાઈ હતી. પોલીસકર્મી નાગજીભાઈ ચૌધરી છેલ્લા સવા વર્ષથી આઈ ટ્રાફીક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આરોપી નાગજીભાઈના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. ઘટના સમયે હેડકોન્સ્ટેબલ નાગજીભાઈ સ્થળ પર ફરજ બજાવતા હતા. વધુ એક trb જવાન અજય પટણી ની શોધખોળ શરૂ કરી છે બાઈટ : કૃણાલ દેસાઈ એસીપી , આઈ ડિવિઝન
145
comment0
Report
AKArpan Kaydawala
Nov 17, 2025 13:15:44
Ahmedabad, Gujarat:अहमदाबाद — साबरमती रिवरफ्रंट पर 13 नवंबर को मुख्यमंत्री के हाथों खुले फूड फेस्टिवल का चार दिवसीय फूड फेस्टिवल सफलतापूर्वक संपन्न हुआ। शहरी जनता ने अच्छी प्रतिक्रिया दी। चार दिवसीय फूड फेस्टिवल में कुल 4.20 लाख लोगों ने प्रवेश किया। फूड फेस्टिवल के अंतर्गत बने स्पिरिचुअल डोम में पुरी के जगन्नाथ मंदिर के विशेष प्रसाद के लिए 141 टिकट बिके, जिनसे 2.72 लाख की आय हुई। वहीं लक्ज़री डोम में लंच, डिनर और हाईटी के 238 टिकटों से 4.72 लाख की आय दर्ज की गई। अंतरराष्ट्रीय बुक फेयर में नागरिकों की भारी भीड़ देखी गई; 13 से 16 नवंबर के बीच 3.45 लाख लोगों ने मुलाकात की। बुक फेयर 23 नवंबर तक चलेगा, अतः अधिक नागरिक इसकी यात्रा करेंगे। बाइट: देवंाग डाणी, चेयरमैन - स्टे कमिटी, AMC
133
comment0
Report
ARAlkesh Rao
Nov 17, 2025 13:15:33
Palanpur, Gujarat:થરાડ અને બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ પાક માટે યુરિયા ખાતરની ગંભીર અછત ઊભી હોય તેવો કલ્પમય વિષય અહેવાલમાં નિકળી રહ્યો છે. ખેડૂતો વહેલી સવારથી થરાદ સંઘના ગોડાઉન બહાર કતારોમાં ઉભા રહી ખાતર મેળવવાના દાવે છે, પરંતુ પુરીતજથ્થો મળતો નથી. આ મહિને સંઘે એક હજાર ટન ખાતરની માંગણી કરી હતી અને પેમેન્ટ પણ જમા થઈ ચુક્યું છતાં પુરતો જથ્થો નથી મળતો. ખેડૂતોએ સરકાર અને વિભાગોને તાત્કાલિક યુરિયા ખાતરો ફાળવવાની માંગ કરી છે જેથી પાકને નુકશાન ન થાય. કાંકરેજ તાલુકાના શિહોરી અને આસપાસના પાંથકમાં યુરીયા ખાતરની અછત ચાલી રહી છે. રાયડો, ઘઉં, બટાકા, જીરું અને તમાકુ જેવા શિયાળુ પાકને યોગ્ય સમયસર ખાતરોના ન મળવાથી ખેડૂતો મુશ્કેલીમાં પડ્યા છે. વહેલી સવારથી Longer લાઇનમાં ઉભા રહેતા ખેડૂતોને પણ પુરતો જથ્થો મળતો નથી. આ સ્થિતિમાં ખેડૂતો સરકારને તાત્કાળ ધોરણે ખાતરની પુરબીંધી કરતા દેખાવા માંગ કરી રહ્યાં છે. ગાંઠા-ગામો ખાતે ખેડૂત સમુદાયના bites (ઉચ્ચારા)ના રજૂઆયો જણાવે છે કે યુરિયા ખાતર વહેંચણીમાં અસંગતતા છે અને નુકસાની ટાળવા માટે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા જોઈએ. અખբારીઓના જણાવ્યા પ્રમાણે કાંકરેજ જિલ્લામાં ખાતરના આભવને કારણે પડેલ નુકસાન ચિંતાજનક રૂપે સામે આવી રહ્યું છે.
88
comment0
Report
ARAlkesh Rao
Nov 17, 2025 11:39:02
Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે FTP-1711 ZK BNK VITODH PKG સ્લગ-વિરોધ banaskantha જિલ્લા ના અમીરગઢ તાલુકામાં આજે શાળાઓ ખાલીખમ જોવા મળી રહી છે, અનુસૂચિત જનજાતિ (આદિવાસી) સમાજના અભ્યાસ કરતા બાળકો વાળી શાળાઓમાં શિક્ષકો તો છે પરંતુ વિદ્યાર્થીઓ ગેરહાજર છે કારણકે અનુસૂચિત જનજાતિ સમાજના વિદ્યાર્થીઓને નોકરી અને ઉત્તમ અભ્યાસ માટે જાતિના દાખલા માટે સરકાર દ્વારા 1950ની સાલના પુરાવા માંગવામાં આવતા અનુસૂচিত જનજાતિ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવા તેમજ યુવકોને નોકરી મળવાને કારણે મુશ્કેલી ઉભી થઈ રહી છે જેમાં મુખ્યમંત્રી સુધી રજુઆતો થઈ છતાં નિરાકરણ ન આવે તેમ આજ દિવસે ટ્રાયબલ વિસ્તારની શાળાઓમાં અનુસૂচিত જનજાતિ સમાજના વાલીઓએ વિદ્યાર્થીઓને શાળાએ મોકલતા નથી અને વિરોધ નોંધાવ્યો હતો. આન્ટી-વાઈક્સ આંદોલનને લઇ બનાસਕાંઠા જિલ્લાના અમીરગઢ અને દાંતા વિસ્તારના અનુસૂચિત જનજાતિ સમાજના યુવાનોને જાતિના પુરાવા માંગવા અંગે પડી રહેલી મુશ્કેલીઓ ને લઈને અનોખો વિરોધ નોંધવામાં આવ્યો છે જેમાં આજે ટ્રાયબલ વિસ્તારની શાળાઓ વર્ગખંડ ખાલી જોવા મળ્યા હતા. અનુસૂચિત જનજાતિ સમાજના લોકોને જાતિના દાખલા માટે 1950 ની સાલના રહેઠાણ પુરાવા માંગતાં વિદ્યાર્થીઓને પડી રહેલ મુશ્કેલી ઓ ને તાલુકા અને જિલ્લા કક્ષાએ કલેકટર તેમજ રાજ્યના મુખ્યમંત્રી ને રજુઆત કરાઈ છતાં પરિણામ ન મળ્યું. જેને કારણે વિદ્યાર્થીઓ અને નોકરી મેળવવાનું બંધ થયું છે. જો આગામી સમયમાં નિરાકરણ ન આવેછે તો રસ્તા રોકી અને ગાંધીનગરનો ઘેરાવો કરીને પડકાર જણાવવાનો આદેશ રજૂ કરીને ચેતવણી આપી હતી. આંકડાઓ મુજબ આ વિસ્તારમાં અન્યો સમાજના લોકો સુવિધા માટે આદિવાસી વિદ્યાર્થીઓને શાળા વધારવા ઉપર આવતાં ઉત્કૃષ્ઠ રે કાર્યોમાં અન્ય પ્રશ્નો ઉઠી રહ્યાં છે. આગામી સમયમાં સરકાર આ સમસ્યાનું સમાધાન નહીં લાવે તો કચેરીઓમાં ઘેરાવ જેવા કાર્યક્રમો કરવામાં આવશે. આધાર નોંધનારા સ્થાનિક આચાર્યોએ જણાવ્યું હતું કે અમીરગઢ તાલુકા પાસના આદિવાસી શાળાઓમાંથી ઘણી શાળામાં બાળકો ગેરહાજર છે, કારણ કે તેમના દાખલા હજુ સુધી ધારે મુજબ મળતી નથી. ધારા પ્રકાશ મુજબ આગળ ચાલતાં દાખલા ચાલુ કરવામાં આવે. આગામી સમયમાં આદિવાસી સમાજને આ પ્રશ્નની ગંભીરતા જણાવી શકાય તેવી જાહેરાતો શક્ય છે.
145
comment0
Report
Advertisement
Back to top