388001
આણંદ કોર્ટે ૪૨૦ દિવસની સજા ફટકારતાં ભૂગર્ભમાં ઉતરી ગયેલો આરોપી ઝડપાયો
Anand, Gujarat:આણંદની કોર્ટમાં પત્નીની ખાધા ખોરાકીની રકમ ભરપાઈ નહી કરનાર પ્રફુલકુમાર દત્તારામ સાલ્વીને કોર્ટએ 420 દિવસની સજા ફટકારી હતી પરંતુ ચુકાદા સમયે આરોપી પ્રફુલકુમાર કોર્ટમાં હાજર નહી હોય કોર્ટ દ્વારા તેની વિરૂદ્ધ સજાવોરંટ ઈસ્યુ કરતા આરોપી ભુગર્ભમાં ઉતરી જતા આણંદ ટાઉન પોલીસ મથકનાં હેડકોન્સટેબલ એ બી દિવાન અને હેડકોન્સટેબલ મુકેશભાઈએ સારસા ગામમાં છાપો મારી આરોપીને ઝડપી લઈ સજા વોરંટની બજવણી કરી કોર્ટમાં રજુ કર્યો હતો.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सरकार ने सूरत के सभी दफ्तरों में AC 24°C रखने का आदेश जारी किया
Surat, Gujarat:સુરત: રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કચેરીઓમાં વીજળીની બચત કરવા અને પર્યાવરણના હિત માટે એસી (AC) નું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ પર સેટ રાખવાનો મહત્વનો પરિપત્ર બનાવવામાં આવ્યો છે. આ આદેશ બાદ સુરત શહેરની વિવિધ સરકારી કચેરીઓમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. સુરતની સરકારી કચેરીઓમાં કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન મોટાભાગની ઓફિસોમાં એસીનું ટેમ્પરેચર 24°C પર જ સેટ જોવા મળ્યું હતું. સુરતમાં સરકારી પરિપત્રનો સચોટ અને સકારાત્મક અમલ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. પગલું: અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ નિયમ પ્રત્યે ગંભીર જોવા મળ્યા હતા, જે વહીવટી તંત્રની સતર્કતા દર્શાવે છે. સરકારના આ નિર્ણયથી વીજ વપરાશમાં મોટો ઘટાડો આવશે અને ગ્લોબલ વોર્મિંગ સામેની લડતમાં પણ મદદ મળશે. સુરત આ નિયમના પાલનમાં અગ્રેસર રહ્યું છે.0
0
Report
आनंद जिले में बारिश की कमी से किसान चिंतित, खेत रोके गए
Anand, Gujarat:આણંદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતાની ચિંતામાં વધારો થયો છે. વરસાદના અભावे વાવણી કાર્ય મોડું રહી ગયું છે. તો સિંચાઈ માટેની કેનાલોમાં હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી. પરિણામે ધરૂવાડિયા શુકા પડે છે અને ખેડૂતો સમયસર વાવણી કરી શક્યા નથી. વીઓ:-સામાન્ય રીતે આણંદ જિલ્લામાં જૂન મહીના ના તૃતીય સપ્તાહમાં વરસાદ શરૂ થાય છે અને ખેડૂતો જૂનના અંતિમ સપ્તાહમાં વાવણી શરૂ કરવ qəા હોય છે. પરંતુ આ વર્ષે જૂન પૂર્ણ હોતો હોય છે છતાં પૂરતો વરસાદ થયો નથી. વરસાદની અછત અને કેનાલોમાં પાણીના અભાવે ખેડૂતોના ધરૂવાડિયા સુકાઈ રહ્યા છે. સમયસર વાવણી ન થતા પાકના ઉત્પાદન પર અસર થવાની ભીતિ પણ ખેડુતોમાં જોવા મળી રહી છે. વીઓ:- ખેડૂત હાલ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદમાં વિલંબ થતાં તેઓને કેનાલના પાણીનો સહારો મળશે એવી આશા હતી. સામાન્ય રીતે 7 જૂનથી કેનાલોમાં પાણી છોડવાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ જૂનના અંત સુધીમાં પણ કેનાલો ખાલી-ખાલી છે. જેના કારણે ધરૂવાડિયાને બચાવવા અને વાવણી કેવી રીતે કરવી તે પ્રશ્ન ખેડૂત માટે ચિંતાનો विषय બન્યો છે. વીઓ:-આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વૈજ્ઞાનિક મનોજ લુણાગરિયા દ્વારા જણાવવામાં આવે છે કે હાલમાં વરસાદમાં વિરામ છે. પરંતુ ટૂંક સમયમાં વરસાદ આવતા રહેશે તો ખેડૂતોને પાક બદલવાની જરૂર નહીં પડે તેના પગલે તેઓ નિયમિત પાકની વાવણી કરી શકશે. હવામાનની આગાહી અને કૃષિ બુલેટિન પર સતત નજર રાખીને નિષ્ણાતોની ભલામણ મુજબ ખેતી કામ કરવી એવી સલાહ આપી છે. આ સમયપગામી સ્થિતિમાં ખેડૂતોની નજર હવે આકાશે છે. આગામી દિવસોમાં વરસાદ ક્યારે અને કેટલો થશે તેનો જો સીધો અસર આ વર્ષની ખેતી અને ઉત્પાદન પર રહેશે.0
0
Report
सूरत के किम नदी में जहरीला रसायन, मछलियों की मौत से किसानों में भारी आक्रोश
Surat, Gujarat:सूरत जिले के किम नदी क्षेत्र में एक बार फिर पर्यावरण को लेकर गंभीर सवाल उठ रहे हैं. नदी के पानी में जहरीले रसायन मिले होने के दावे सामने आए हैं जिससे बड़ी संख्या में मछलियों की मौत हो चुकी है. घटना के कारण स्थानीय किसान और प्रकृति प्रेमी गुस्से में हैं. स्थानीय लोगों के अनुसार किम नदी का पानी सिर्फ पर्यावरण के लिए ही नहीं बल्कि पशुधन, पीने के पानी और सिंचाई के काम भी आता है. ओलपाड, हांसोट और मंगरोळ तहसीलों के लिए किम नदी जीवन के समान मानी जाती है. ऐसी स्थिति में नदी में प्रदूषण के कारण लोगों में चिंता का माहौल है. किसानों और स्थानीय लोगों ने गुजरात प्रदूषण नियंत्रण बोर्ड के खिलाफ भी रोष व्यक्त किया है. उनका कहना है कि पहले भी मछलियों के मरने की घटनाएं हुईं लेकिन केवल नमूने लेकर कार्रवाई कर दी जाती है, बाकी जिम्मेदारों के खिलाफ ठोस कदम अभी तक नहीं उठे. घटना की जानकारी मिलने पर GPCB की टीम मौके पर पहुंची और पानी के नमूने लिए गए, लेकिन locals को सवाल है कि क्या इस बार सिर्फ नमूले लेने से काम चल जाएगा या असल कार्रवाई हो पाएगी.0
0
Report
Advertisement
Morbi: पति ने पत्नी की हत्या के आरोपी को गिरफ्तार किया गया
Morbi, Gujarat:મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામ નજીક કારખાનાના લેબર કવાટરમાં મહિલાની હત્યા કરવામાં આવી હતી અને મહિલાની તેના જ પતિ દ્વારા માથામાં પથ્થર મારીને તથા ગળું દબાવી દઈને હત્યા કરવામાં આવી હતી જેથી મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આ ગુનામાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ મોરબીના રંગપર ગામ પાસે આવેલ મારબીજ કંપનીના લેબર કવાટરમાં રહેતા રેખાબેન ઉર્ફે રિયા (20) નામની મહિલાની તેના પતિ દ્વારા હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક મહિલાના પિતા શિવકુમાર પ્રેમલાલ મરાવી (38)એ મહિલાની હત્યા કરનારા તેના પતિ મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ રહે. મૂળ એમપી વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી જેનામાં આ જણાવ્યુ હતું કે, રેખાબેને આરોપીની સાથે કારખાનામાં કામ કરતા દિલભર યાદવ નામના છોકરા સાથે લફરૂ હોવાની શંકા હતી અને ત્યારે મહેન્દ્રસિંહે આહેશમાં આવીને રેખાબેને માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી દિધા હતા અને ગળું દબાવી દઈને તેની હત્યા કરી નાખી હતી. આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેની ટિમ દ્વારા આરોપીને પકડવા માટેની તજવીજ કરી રહી હતી દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ.ઘેટીયા અને તેની ટીમે આરોપી મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ રહે. મૂળ એમપી હાલ રહે મારબીજ કંપનીના લેબર કવાટરમાં રંગપર વાળાની ધરપકડ કરી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી કરેલ છે. બાઈટ 1 જે.એમ.આલ, ડીવાયએસપી મોરબી0
0
Report
आनंद जिले में मानसून शुरू, किसानों समेत समाज ने बारिश की दुआ की
Anand, Gujarat:चोमासानी ऋतु शुरू होने के बावजूद आनंद जिले में बारिश के अभाव से किसानों सहित समग्र जनजीवन चिंतित हो गया है। बारिश के अभाव में असह्य गर्मी, बुखार और पानी की कमी की आशंका तथा बुवाई की चिंता के बीच रविवार को आनंद शहर के मुस्लिम समाज द्वारा दूधाधारी शाह बावान के आस्तान पर बारिश की मेहर के लिए विशेष दुआ का guzारा किया गया।0
0
Report
सूरत: किम नदी में मछलियों की मौत, GPCB टीम पानी के नमूने लेने पहुँची
Surat, Gujarat:સુરત : અપડેટ માંગરોળ ના મોટા બોરસારા ખાતે કીમ નદીમાં માછલીઓના મોત થયાનો મામલો સુરત જિલ્લા GPCB આવ્યું હરકતમાં GPCB ની ટીમ કીમ નદી પર પહોંચી નદીમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા રિપોર્ટ આવ્યા બાદ જ માછલીઓના मौत પાછળનું કારણ જાણવા મળશે નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાનુંlocals કહેતા રહ્યા ઝેરી કેમિકલ ના કારણે માછલીઓના मौतs થઇ ની આશંકાઓ છે શુ આ વખતે GPCB નક્કર તપાસ કરી પગલાં ભરશે કે પછી તપાસ તપાસ તપાસ નું નાટક કરશે ?0
0
Report
Advertisement
आहमदाबाद ग्रामीण पुलिस ने नकली प्लाज्मा रैकेट का पर्दाफाश, 1140 बैच की रिपोर्ट नेगेटिव
અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપેલા નકલી પ્લાઝ્મા રેકેટ મામલો અમદાવાદ ಗ್ರಾಮ્ય પોલીસ તપાસમા થયો મોટો ખુલાસો દિનેશ ચૌધરી મહારાષ્ટ્ર ની 8 બ્લડ બેંકો સાથે ધરાવતો હતો સંપર્ક સારા પ્લાઝમા 8 બ્લડ બેન્કો મા મોકલતો હતો. બ્લડબેન્ક અને જિલ્લાનુ નામ વાશીમ બ્લડબેન્ક વાશીમ શ્રી ગજાનંદ બ્લડબેન્ક વાશીમ અહેમદનગ૨ બ્લડ બેન્ક અહેમદનગ૨ જીવનજ્યોત બ્લડબેન્ક ધુલે સંજીવની બ્લડબેન્ક નાશીક ધનવંત૨ી બ્લડબેન્ક ભુસાવલ લાયન્સ બ્લડબેન્ક છત્રપતિ સંભાજીનેગ૨ જાલના બ્લડબેન્ક જાલના ઝડપાયેલાના 1140 બ્લડ પ્લાઝમા નો રિપોર્ટ નેગેટીવ આવ્યો પ્લાઝમા ભેળસેળ યુક્ત અને માનવ જીવનને હાની પહોચાડે તેવુ હોવાનુ સામે આવ્યુ. બી જય પોસ્ટ મેડિકલ પેથોલોજી મેડિકલ કોલેજના રિપોર્ટ મા હકિકત સામે આવી.. પોલીસ દ્વારા તપાસમા સામે આવેલી ખામી અંગે પોલીસે કર્યો રિપોર્ટ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ને રિપોર્ટ સોંપવામા આવષે. પ્લાઝમા ના નિમયો મા યોગ્ય સુધારા માટે કર્યુ સુચન તપાસમા ગ્રામ્ય પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ जोड़ાયું. આરોગ્ય વિભાગ ને કરવામા આવ્યો રિપોર્ટ બનાવટી પ્લાઝમા ગુજરાત ની એક પણ હોસ્પિટલ કે બ્લડ બેંકમાં ન સપ્લાય થયાનો સasmavinnu બાઈટ. ઓમ પ્રકાશ જાટ.. એસીપી.. અમદાવાદ ગ્રામ્ય0
0
Report
खेडा जिले में पहली बार सामान्य सभा, समितियों का गठन; स्वामी पर शिकायत
Kheda, Gujarat:ખેડા જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત મળી સામાન્ય સભા આજે મળેલી આ પ્રથમ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓ ની કરવામાં આવી રચના સામાન્ય સભામાં સાંસદ ધારાસભ્યો સહિત જિલ્લા પંચાયતના સદસ્યો રહ્યા હાજર જિલ્લા પંચાયત 28 બેઠક ના ભાજપ ના સદસ્ય પ્રફુલ ઉર્ફે સ્વામી પરમાર રહ્યા ગેરહાજર પ્રફુલ ઉર્ફે સ્વામી ઉપર વડતાલ પોલીસ મથકમાં નોંધાય છે ફરિયાદ 12 જૂન ના રોજ Smc દ્વારા કરવામાં આવેલા વિદેશી દારૂના બરોડામાં આ સદસ્ય પ્રફુલ ઉર્ફે સ્વામીનું નામ ખુલ્યું છે Smc ના દરોડા બાદ સમગ્ર તપાસ નડિયાદ ટાઉન pi સોંપવામાં આવી છે પોલીસ પકડથી દૂર છે હજુ પણ આ જિલ્લા પંચાયતના સદસ્ય0
0
Report
ग Gujarat: मंत्री के दोनों भाइयों ने किसानों के उपवास आंदोलन में भाग लिया
Morbi, Gujarat:મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં મંત્રીના બંને ભાઈ ઉપસ્થિત જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાં રાજ્ય મંત્રી કાંતીભાઈ અમૃતિયા ના બંને ભાઈ ઉપસ્થિત કાળુભાઈ અમૃતિયા આમરણાંત ઉપવાસ કરી રહ્યાં છે, ભરતભાઈ અમૃતિયા પણ છાવણીએ હાજર ભરતભાઈ અમૃતિયાએ ખેડૂતો દ્વારા ચાલતા ઉપવાસ આંદોલન ને પોતાનો સંપૂર્ણ ટેકો આપ્યો ગુજરાતભરમાંથી આ આંદોલન ને ટેકો મળી રહ્યો છે, મંત્રી કાંતીભાઈ ના બન્ને ભાઈ ખેડૂત આંદોલનમાં જોડાયા0
0
Report
Advertisement
लींड़ी کے شیव شکتی नगर-2 کے راہیشوں نے नगर पालिका کے خلاف उग्र प्रदर्शन किया
Sundar Nagar, Himachal Pradesh:લીંબડીના શિવ શક્તિ નગર-2ના રહિશોનો નગરપાલિકા ખાતે હોબાળો પાણી અને રોડની સમસ્યાને લઈને રહિશોનો ઉગ્ર રજૂઆત લીંબડી નગરપાલિકા સામે "હાય હાય"ના નારા લગાવાયા नगरપાલिका પ્રમુખ ગેરહાજર હોવાથી રહિશોમાં વધુ રોષ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ લાંબા સમયથી પાયાની સુવિધાઓથી વંચિત હોવાનો રહિશોનું આક્ષેપ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી0
0
Report
Morbi के जतपुर गांव में किसान आंदोलन: 100 ट्रैक्टरों का समर्थक जोर
Morbi, Gujarat:મોરબી મોરબીના જેતપર ગામની ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન આમરણ ચોવીসি વિસ્તારના 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ આપ્યું સમર્થન જેતપર ગામે ચાલતા આંદોલનને ઠેર ઠેર થી મળી રહ્યું છે સમર્થન ખાનગી વીજ કંપનીના વીજપોલના વળતર બાબતે ચાલે છે ખેડૂત આંદોલન0
0
Report
सूरत के नासीर नगर डिमोलिशन मामले में आज सुनवाई, 29 जून को अगली सुनवाई तय
Ahmedabad, Gujarat:आज गुजरात हाईकोर्ट में सुरत नासીરनगर डिमोलिशन मामले की सुनवाई शुरू हुई। जस्टिस निखिल केरियल की अदालत में सुनवाई चली। कोर्ट में जमा एविडेविट आज अदालत में प्रस्तुत किया गया। कोर्ट में वकीलों द्वारा दलील و रजूआत की गई। केस में पुलिस बैंडोज़स्टेना के लिए था। डिमोलेशन और अधिकारियों की कार्यवाही व डिमोलिशन की मंजूरी के बारे में मांग की गई। कोर्ट ने कमिश्नर की कार्यप्रणाली पर नाराज़गी जताई। 10 दिनों तक कमिश्नर द्वारा क्या नहीं किया गया इसका उल्लेख किया गया। कोर्ट ने कहा कि ओटोमोशनल लेने की जरूरत थी। राज्य सरकार ने अदालत में भरोसा दिया। पूरे मामले की जांच जारी रहने की पुष्टि की गई। जो अधिकारी हजार थे, वे किसके बहाने से उपस्थित थे, यह अदालत ने प्रश्न किया। पूरे मामले में पुलिस को लिखित जानकारी दी गई थी। राज्य सरकार कानून-व्यवस्था बनाए रखने के लिए पुलिस की मदद ली गई थी। एडवोकेट जनरल कमल त्रिवेदी कमिश्नर की तरफ से अदालत में उपस्थित रहे। जो हुआ वह ऐसी चीज नहीं होनी चाहिए थी। कमल त्रिवेदी ने कहा। SMC द्वारा सिर्फ रिमार्केशन के लिए दौरा किया गया था। रिमार्केशन हुआ तभी इतनी सारी पुलिस क्यों? Pi ने उच्च अधिकारी को बुलाया। जो दिख रहा है, वह अलग है। एडवोकेट General कोर्ट में SMC, सरकार और TORRENT की ओर से वकील मौजूद रहे, जिनके बीच दलीलें हुईं। सेंट्रल ज़ोन के शैलेश भाई के कॉल में कामकाज के बारे में जानकारी दी गई। शपथपत्र प्रस्तुत न करने पर 2 जुलाई को सुनवाई आगे बढ़ाने की मांग। आगे जब तक अगला आदेश नहीं आता, पीड़ितों की व्यवस्था करने की सलाह। उससे पहले पूर्व सुनवाई की जानकारी... सुरत पुलिस कमिश्नर ने शिकायत क्यों नहीं ली? DCP राजदीप सिंह नकुम आधिकारिक तौर पर मौजूद रहने पर कोर्ट में आना होगा। सुरत नसीरनगर डिमोलिशन मामला गुजरात हाईकोर्ट में 26 आवेदन दाखिल, जिसमें राज्य, SMC, सुरत पुलिस कमिश्नर, SOG के DCP राजदीपसिंह नकुम, पुलिस और SMC के कर्माचारी आदि पक्षकार बनाए गए। कोर्ट ने कुछ निर्देश पक्षकारों को दिए और सोमवार को आगे सुनवाई रखी है। अरजदारों के वकील ने कोर्ट समक्ष तर्क दिया कि सिक्योरٹی नोटिस, अवसर आदि के बिना सुरत के नासिरनगर में SMC ने 150 से अधिक मकान 30 मई को तोड़ दिये। हाईकोर्ट ने पूछा कि डिमोलिशन SMC ने किया है, यह कैसे कहा जा सकता है? जवाब में कहा गया कि मौके पर SMC के अधिकारी और 20-25 पुलिस अधिकारी व कर्मचारी मौजूद थे। 1 जून को अरजदारों ने SMC कमिश्नर के समक्ष प्रस्तुत किया कि डिमोलिशन का कोई आदेश नहीं था। कुछ पुराने घर आदि परिवारों के विरुद्ध ध्वस्त किए जाने की सूचना। कोर्ट ने पूछा—30 मई को डिमोलिशन हुआ तो आवेदन में इतना विलंब क्यों? अरजदारों ने कहा कि SMC कमिश्नर ने कहा डिमोलिशन का आदेश नहीं है, पुलिस ने उनकी शिकायत नहीं ली। 21 जून को SMC कमिश्नर ने पुलिस के समक्ष स्वीकार किया कि डिमोलिशन के समय वहां कॉरपोरेशन के कर्मी उपस्थित थे। कोर्ट ने पूछा कि अगर डिमोलिशन SMC ने नहीं किया तो उनके कर्मी क्या कर रहे थे? कौन कौन अधिकारी डिमोलिशन स्थल पर उपस्थित थे? अरजदार ने पुलिस कर्मियों के नाम पद क्यों नहीं बताए? अरजदार ने बताया कि लिमिटेड DCP राजदीपसिंह नकुम उपस्थित थे। अदालत ने कहा कि SOG के DCP अनऑफिशियल हों तो अगली बार पेश हों, अगर ऑफिशियल हों तो संभव है कि उपस्थित रहने की जरूरत नहीं। एक मकान कानूनी प्रक्रिया का पालन किए बिना नहीं टूट सकता, राज्य भी इस बारे में जिम्मेदारी से न भागे। यह एक संवेदनशील मामला है। TORRENT पावर को यह बताना है कि कब तक बिजली कनेक्शन काटे गए थे। इतने दिनों में संबंधित अधिकारियों ने क्या कार्रवाई की? सुरत महानगरपालिका या उनके अधिकारी अगर कानून का पालन नहीं करते तो उनकी जिम्मेदारी है। अदालत के अनुसार नगर पालिका के मकान जिन्हें ध्वस्त किया गया, उन्हें रहने के लिए घर देने होंगे। कोर्ट का योजना तैयार है। सुप्रीम कोर्ट के आदेश के अनुसार उनके पास ताकत है। अदालत को ऑथॉरिटी से ठोस जवाब चाहिए। 29 जून सोमवार को सुबह सबसे पहले इस आवेदन पर सुनवाई होगी, जहाँ TORRENT पावर के वकील भी उपस्थित होंगे।0
0
Report
Advertisement
मोरबी के जेतपर गाँव में किसानों के आंदोलन का 12वां दिन; सरपंचों ने एकजुट समर्थन
Morbi, Gujarat:મોરબી મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનને આજે 12મો દિવસ મોરબી જિલ્લયા સરપંચ એસોસિએશનને આંદોલનને આપ્યું સમર્થન મોરબી જિલ્લયાની મોટી સંખ્યામાં સરપંચો જેતપર ઉપવાસી છાવણીએ પહોંચીાં અદેપરના સરપંચ જનકસિંહ ઝાલાએ મંચ પરથી સરપંચ પદેથી રાજીનામું મુકવાની કરી જાહેરઆત હું ખેડૂત પુત્ર છું, ખેડૂતને હિત માટે રાજીનામું આપું છું: જનકસિંહ ઝાલા તમામ સરપંચો મુખ્યમંત્રીને સંયુક્ત રાજીનાંમુ મોકਲવાનો નિર્ણય ખેડૂતોના સમર્થનમાં ન આવનાર કલાકારો પર જનકસિંહ ઝાલાનો PrHar કલાકાર હકાભા ગઢવી અને રાજભા ગઢવીનો ખેડૂત સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યું આંદોલનમાં કોઈ રાજકીય નેતાને પ્રવેશ નહીં: સરપંચોએ સ્પષ્ટતા કરી હરહંમેશ ખેડૂત આંદોલન અને ખેડૂતોની સાથે ઊભા રહેશે તેવી સરપંચોની ખાત્રી0
0
Report
सूरत में मानसून से पहले DEO की कड़क गाइडलाइन, स्कूल सुरक्षा बढ़ी
Surat, Gujarat:સુરત 브ેકિંગ ચોમાસા પૂર્વે સુરતની શાળાઓ માટે DEO ની કડક ગાઈડલાઈન શાળાઓમાં આવેલા જર્જરિત વર્ગખંડો કે ભયજનક ભાગોને તાત્કાલિક અસરથી તોડી પાડવામાં આવે શાળા પરિસરમાં જોખમી વૃક્ષો કે ડાળીઓ દૂર કરવા અને વીજળીના ખુલ્લા વાયરોનું સમારકામ કરવું ભારે વરસાદની સ્થિતિમાં જ્યાં સુધી દરેક વિદ્યાર્થી સુરક્ષિત રીતે ઘરે ન પહોંચે ત્યાં સુધી ہر શિક્ષકોએ શાળામાં જ હાજર રહેવું પડશે મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે નિયમિત સફાઈ અને ડ્રેનેજ લાઈનની ચકાસણી કરવી સુરક્ષા બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી હશેતો, આચાર્ય કે સંચાલક સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે0
0
Report
Ahmedabad: Before the 149th Rath Yatra, a water procession and Jagannath consecration with Sabarmati waters
Ahmedabad, Gujarat:એન્કર ઇન્ટ્રો: અમદાવાદની ઐતિહ 역사 149મી રથयાત્રા પૂર્વે આજે જમાલપુરના શ્રી જગન્નાથ મંદિરમાં પરંપરાગત જળયાત્રા યોજાઈ હતી. 108 કળશ સાથે નીકળેલી આ જળયાત્રા સાબરમતીના ભુદરના આરે પહોંચી હતી, જ્યાંથી પવિત્ર જળ લાવવામાં આવ્યું હતું. આ જળથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીનો શાહી જળાભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભક્તોને વર્ષમાં માત્ર એક જ વખત મળતા ગજવેશના દર્શન હતા. વીઓ-1: 149મી રથયાત્રા પૂર્વે યોજેલી જળયાત્રાએ સમગ્ર અમદાવાદને ભક્તિમય બનાવ્યું હતું. સવારે જમાલપુરના જગન્નાથ મંદિરમાંથી 108 પીતળના કળશ સાથે ભવ્ય જળયાત્રા નીકળી હતી. ઢોલ-નગારાં, ભજન-કીર્તન અને સુશોભિત ગજરાજોની વચ્ચે હજારો ભક્તો માથે કળશ ધારણ કરીને સાબરમતીના ભુદરના તટ સુધી પહોંચ્યા હતા. વીઓ-2: ભુદરના તટે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે 108 કળશમાં સાબરમતીનું પવિત્ર જળ ભરવામાં આવ્યું હતું. ત્યારબાદ યાત્રા મંદિર પરત ફરી હતી, જ્યાં ષોડશોપચાર વિધિ અનુસાર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીનો શાહી જળાભિષેક કરવામાં આવ્યો હતો. જળાભિષેક બાદ ભગવાનને વર્ષમાં માત્ર એક જ દિવસ ધારણ કરાવવામાં આવતો દુર્લભ ગજવેશ પહેરાવવામાં આવ્યો હતો, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વીઓ-3: જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા. એક હજારથી વધુ સાધુ-સંતોએ ભગવાનની પ્રસાદી ગ્રહણ કરી હતી. સાંજે સરસપુરમાં ભગવાનની શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ પરંપરા મુજબ ભગવાન 15 દિવસ માટે મોસાળમાં બિરાજમાન થયા હતા. હવે અષાઢી બીજના પાવન દિવસે ભગવાનની ઐતીહાસિક 149મી રથયાત્રા નીકળશે. ગજવેશ wkt0
0
Report
Advertisement
