388001
વલ્લભવિદ્યાનગરમાં 51 કિલોના ચોકલેટના ગણેશજી
Anand, Gujarat:વલ્લભવિદ્યાનગરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે,ત્યારે સ્ટોન ગૃપ પરિવાર દ્વારા ઈકોફ્રેન્ડલી ચોકલેટમાંથી ગણેશજીની મૂર્તી બનાવી સ્થાપના કરવામાં આવી છે,51 કિલો ચોકલેટમાંથી આયોજક યુવાનો દ્વારા જાતે અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામની મૂર્તીની થીમ પર ગણેશજીની મૂર્તી બનાવવામાં આવી છે,જે માટે 12 દિવસની મહેનત બાદ યુવાનોએ ગણેશજીની મૂર્તી તૈયાર કરી સ્થાપના કરી છે.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
ग्रीष्मावकाश में ट्रेनों में बुकिंग अभी मुश्किल; साबरमती एक्सप्रेस सहित कई रेलगाड़ियाँ फुल
Ahmedabad, Gujarat:અમદાવાદ\n\nઉનાળાના વેકેશનમાં ટ્રેનોમાં બુકિંગ થયું મુશ્કેલ\n\nકેટલીક ટ્રેનોમાં નો રૂમની સ્થિતિ\n\nસાબરમતી એક્સપ્રેસમાં 21 મે સુધી સ્લીપર કોચમાં બુકીંગ અશક્ય નહી\n\nઆશ્રમ એક્સપ્રેસમાં 26 મે સુધી સ્લીપર કોચમાં બુકીંગ નહી\n\nગ્વાલિયર - સાબરમતી માં પણ મોટાભાગના દિવસોમાં નોતર્મની સ્થિતિ\n\nઆં સિવાયની ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ લાબું0
0
Report
सूरत में कार ने टेम्पो, रिक्शा और राहगीर को टक्कर दी; चालक अस्पताल गया
Surat, Gujarat:સુરત બ્રેક ભેસ્તાન ઉન ચાર રસ્તા વિસ્તાર ની ઘટના કાર ચાલકે ટેમ્પો, રીક્ષા અને રહદારીને અડફેટે લીધો રાહદારીને સામાન્ય ઇજા પહોંચી જ્યારે કાર ચાલક કારમાંથી બહાર पटकાયો કાર ચાલકને ઇજા पहुँچی હતી કાર ચાલકને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું અકસ્માત બાદ લોકટોળા ભેગા થઈ ગયા હતા ભેસ્તાન પોલીસે સમગ્ર બનાવમાં તપાસ હાથ ધરી0
0
Report
देवभूमि द्वारका हत्या केस: पांच आरोपी गिरफ्तार, चौंकाने वाली पुलिस सफलता
Kalyanpur, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લાના દૂધીયા ગામ હત્યા કેસમાં પોલિસને મોટી સફળતા. ગણતરીની કલાકોમાં પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ખેતરના શેડા અને રસ્તાના વિવાદે હત્યાનું રૂપ લિધ્યું હતું. દેવાણંદભાઈ લાખાભાઈ વરુની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. કુહાડી, લોખંડના પાઈપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો થયો. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એસપી અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરાઈ. કલ્યાણપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી. પોલીસે ટેકનિકલ અને સર્વેલન્સના આધારે આરોપીઓને ટ્રેસ કર્યા. ઝડપાયેલા આરોપियोंમાં ત્રણ પુરુષ અને બે મહિલાનો સમાવેશ હતો. આરોપીયો નામો: 1. જેસાભાઈ કેશુભાઈ વરુ 2. રામદેબાઈ કેશુભાઈ વરુ 3. નરેશભાઈ જેસાભાઈ વરુ 4. નાથીબેન જેસાભાઈ વરુ 5. જ્ઞાનાબેન રામદેબાઈ વરુ. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.0
0
Report
Advertisement
उधना के परिवार में विवाद: पैसे नहीं मिलने पर बेटे ने पिता पर चाकू से हमला किया
Surat, Gujarat:સુરતના ઉધના વિસ્તારમાં કુટુંબિક હિંસાની એક ચોંકાવનારી ઘટના બની છે. નવા કપડાં ખરીદવા માટે પિતાએ પૈસા ન આપતા ઉશ્કેરાયેલા પુત્ર ધીરજએ પોતાના પિતા પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા છે. આશોકભાઈ અશોક સમ્રાટનગરમાં રહેતા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાઈસાની માંગણીને કારણે ઘરમાં વિવાદ થયો હતો. પૈસા ન મળતા ઉશ્કેરાયેલા ધીરજએ પિતાના શરીર પર ચાર પગો ઝીંકી દીધા હતા. પિતાજી તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, હાલ તેમની સ્થિતિ નાજુક હોવાથી ઓપરેશન ચાલુ હતું. ઘટનાની જાણ થતાં હરકતમાં પોલીસ આવી હતી અને આરોપી પુત્રની અટકાયત કરી લીધી છે. આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.0
0
Report
अंबाजी में दिनदहाड़े लूट: चार आरोपी लाठी-चेन से चांदी लूटकर फरार
Ambaji, Gujarat:અંબાજી બ્રેકિંગ અંબાજીમાં ધોળા દિવસે લૂંટ: રિક્ષામાં આવેલા ચાર શખ્સોએ હુમલો કરી ચાંદીની હાસંડી લૂંટી અંબાજીના ગબ્બર રોડ પર રબારી વાસ પાસે બાઇક સવાર યુવકો પર લાકડી અને લોખંડની ચેઇન વડે હિંસક હુમલો. આબુરોડથી ગુડા જઈ રહેલ ગોવાભાઇ પરમારને આંતરી 16 તોલા ચાંદીની હાસંડી ની લૂંટ ચલાવાઈ. RTO ચેકપોસ્ટ પાસે લૂંટનો પ્રયાસ નિષ્ફળ જતા આરોપીઓએ રિક્ષામાં પીછો કરી રબારી વાસના નાકે ઝડપી પાડ્યા આરોપી ને અંબાજી પોલીસ માં સુપ્રત કરવામાં આવ્યા અંબાજી પોલીસ લૂંટ નો ગુન્હો નોંધીવધુ તપાસ હાથ ધरी આરોપી કિરણ ડુંગાઇચાએ લાકડીથી અને જિગ્નેશ ચૌહાણે લોખંડની ચેઇનથી ફરિયાદીને માથા તેમજ પીઠના ભાગે માર માર્યો. અન્ય બે આરોપીઓ શંકર રાઠોડ અને માવા રાઠોડે ફરિયાદીને પકડી રાખી ઢીકાપાટુનો માર મારી લૂંટમાં સહાય આપી. રીંછડીધાર ગામના ચારેય શખ્સો લૂંટ ચલાવી રિક્ષા (GJ-08-Y-4180) લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા અંબાજી પોલીસ ચારેય આરોપીઓ વિરુદ્ધ લૂંટ અને હથિયારબંધીના જાહેરનામાના ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.0
0
Report
वलसाड में Love Jihad में मुस्लिम युवक ने हिन्दू लड़की से शादी कर ली
Valsad, Gujarat:વલસાડમાં લવ જેહાદનો એક કિસ્સો બહાર આવતા જ ચકચાર મચી ગઈ છે. મુસ્લિમ યુવકે પોતાની ઓળખ છુપાવી સોશ્યિલ મીડિયા ના માધ્યમથી એક હિન્નુ યુવતી સાથે મિત્રતા કરી અને ત્યારબાદ તેને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ યુવક યુવકના ઘરે જતા ose હકીકત બહાર આવી હતી કે યુવક હિન્દુ નહીં પરંતુ મુસ્લિમ હોવાની તેને ખબર પડી હતી .આથી યુવકના પરિવારજનો એ આ યુવતી પાસે થી મોબાઈલ લઈ યુવતી ને ઘરમાં બંધક બનાવી હતા. જોકે મોકો મળતા જ થોડા દિવસ બાદ યુવતી પોતાના ઘરે પહોંચી અને સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા પરિવારજનો પણ ચોંકી ગયા હતા. આજે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો .થોડા સમય અગાઉ યુવતી અને તેના પરિવારજનોએ પોલીસને આ અંગે જાણ કરી હતી .પરંતુ પોલીસે કંઈ કામગીરી નહીં કરતા આખરે આજે યુવતી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચી અને આ મામલે કેસ દાખલ કરવા ની માંગ કરી હતી. જો કે શરૂઆતમાં પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા अहિંન્દુ સંગઠનોના કાર્યકર્તાઓને જાણ થતા જ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચી હતા. અને આરોપી મુસ્લિમ યુવક અને તેના પરિવારજનો વિરૂધ ફરિયાદ દાખલમાં કરવાની માંગ કરી હતી.. જો કે போலீસ પાસે દાદ નહીં આપતા હિન્દુગત સંગઠનોના કાર્યકર્તાઓ યુવતીના સમર્થન માટે પોલીસ સ્ટેશનની સામે ધરણા પર બેસી ગયા. આથી માહોલ ગરમાયો હતો અને પોલીસ પણ દોડતી થઈ હતી.. હકીકત બહાર આવી કે અતુલ નો અરબાઝ નામના એક વિધર્મી યુવકે સોશિયલ મીડિયામાં જીયા નાયકા નામનું ફેક આઈડી બનાવી અને પીડિતા સાથે મિત્રતા કરી તેને પ્રેમ જાળમાં ફસાવી હતી અને ત્યારબાદ પોતાનું સાચું નામ અંકિત ધોડિયા પટેલ હોવાનું જણાવી યુવતી સાથેબ લગ્ન કર્યા હતા. મ પણ બાદ ભાંડો ફૂટતા જ આલ અરબાઝે યુવતીને પોતાના ઘરમાં બંધક બનાવી હતો. મામલો બહાર આવતા જ હવે હિન્દુગત સંગઠનોમાં રોશ છે. હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ પણ આ યુવક ના ગુનાહિત ભૂતકાળ હોવાનું અને અગાઉ પણ કેટલીક યુવતીઓને ફસાવ્યા હોવાના આક્ષેપો કરી રહ્યા છે.0
0
Report
Advertisement
चोटिला के अकाला गांव में युवक की निर्मम हत्या, दो आरोपी गिरफ्तार
Sundar Nagar, Himachal Pradesh:ચોટીલાના અકાળા ગામે યુવકની નિર્મમ હત્યા.... ચાર્ટીલા તાલુકાના અકાળા ગામે જૂની અદાવતને લઈને એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે....... મૃતક અરવિંદભાઈ પરાલીયા, જેઓ પોતાની વાડીએથી ટ્રેક્ટર ચલાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો..... બે શખ્સો દ્વારા આ ખૂની ખેલ ખેલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. .... બંને આરોપીઓ સામે હાલ ફરિયાદ નોંધાઈ છે..... હુમલાખોરોએ છરી અને લાકડાના ધોકા જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો.... તીક્ષ્ણ હથિયારના ઘા છાતીના ભાગે વાગતા ગંભીર ઇજાઓ થઈ હતી,... જેના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું..... આ ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે..... પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.0
0
Report
अहमदाबाद के माधुपुरा में खाद्य विभाग ने नकली हल्दी और मिलावट पकड़ी, माल जब्त
Ahmedabad, Gujarat:અમદાવાદ: માધુપુરામાં ખાધ્ય વિભાગના દરોડા, નકલી હળદરનો મોટો જથ્થો ઝડપાયો મોટી کارروાઈ: જુના માધુપુરાના "અવિનાશ મસાલા ગોડાઉન"માં મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાધ્ય વિભાગની તપાસ. ભારે ભેળસેળ: હળદરમાં ઘઉં અને ચણાના લોટનું મિશ્રણ કરી 84.8% જેટલું અસામાન્ય સ્ટાર્ચ મળી આવ્યું. લાયસન્સ વગર વેપાર: તપાસ દરમિયાન વેપારી સુદામોમલ તનેમલ પાસે માન્ય FSSAI લાયસન્સ પણ ન હોવાનું ખુલ્યું. લાખોનો મુદ્દામાલ સીઝ: અંદાજે ₹5 લાખની 2500 કિલો હળદર અને ₹4.90 લાખના 1400 કિલો કાજુ મળી કુલ ₹9.90 લાખનો જથ્થો સીઝ કરાયો. લેબોરેટરી રિપોર્ટ: હળદરના નમૂના રિપોર્ટમાં 'ભેળસેળયુક્ત' અને 'નબળી ગુણવત્તા'ના જાહેર થયા, કાજુના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. કાયદેસરની કાર્યવાહી: આરોગ્ય વિભાગ દ્વારા FSSAI એક્ટ હેઠળ વેપારી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી.0
0
Report
सूरत नगर आयुक्त ने ड्रॉपआउट रोकने के लिए माँ-बाप से मुलाकात की
Surat, Gujarat:સુરત બ્રેક મ્યુનિસિપલ કમિશનર દ્વારા અનોખો પ્રયાસ કરાયો ચાલુ અભ્યાસે ડ્રોપ આઉટ વિદ્યાર્થીનીના ઘરે પહોંચ્યા મ્યુ.કમિશનર નાગરાજને દીકરીના માતા પિતા સાથે કરી વાતચીત ભટાર ગોકુળનગર વિસ્તારમાં આવેલા ભરવાડ વાસ માં કરી હતી મુલાકાત ભરવાડ સમાજમાં દીકરીઓને ઓછો અભ્યાસ કરાવે છે જે ઘરે મ્યુ.કમિશનર પહોંચ્યા હતાuve તે દીકરી 7 અભ્યાસ કરાવી ઘર કામમાં લગાવી દીધી હતી મ્યુ.કમિશનર દ્વારા મનપા સંચાલિત શિક્ષણ સમિતિની સ્કૂલમાં ફરી અભ્યાસ અર્થે મોકલવા વિનંતી કરી આ ઉપરાંત મ્યુ.કમિશનરે સ્થાનિક વડીલો ને પણ સમજાવવા આવ્યા મનપા સ્કૂલોમાં વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેશિયો વધારવા માટે પ્રયાસ કરાયો0
0
Report
Advertisement
हिंदी में धमकी भरे ईमेल के बाद अहमदाबाद एयरपोर्ट मामले में भावेश पटेल गिरफ्तार
Ahmedabad, Gujarat:अहमदाबाद में गत 25 मार्च के रोज अहमदाबाद के एयरपोर्ट पर गुजरल एयरपोर्ट और शहर की स्कूलों को Bomb से उड़ानी की धमकी वाला इमेल मिलने के कारण सुरक्षा एजेंसियां दौड़ती हुई गईं थीं। ईमेल में प्रधानमंत्री मोदी और अमित शाह का उल्लेख करके बॉम्ब ब्लास्ट की धमकी दी गई थी.... पूरे मामले की जांच कर रही साइबर क्राइम ब्रांच ने आखिरकार ईमेल भेजने वाले भावेश पटेल की गिरफ्तारी कर ली है.... अहमदाबाद साइबर क्राइम की जांच में सामने आया कि यह धमकीभरी मेल bhavesh45180
0
Report
लक्ष्मीपूरा खेत में विद्युत तार से ट्रैक्टर-ट्रॉली टकराने से दो किसानों की मौत
Idar, Gujarat:હિંમતનગરના ખેડાવાડા પાસે આવેલ લક્ષ્મીપુરામાં ખેતરમાં ગામમાં રહેતા કાળુભાઈ, સરોજબેનપ્રવીણભાઈ અને ભાણિયો વિવાનکھેતરમાં કાળુભાઈ ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા. જયારે ટ્રોલીમાંથી એરંડાના ફોતરી પાડી રહ્યા હોયે ત્યારે ટ્રોલીની એંગલને આડતા વીજ વાયર વળી ગયો હતો અને વીજ પ્રવાહ આવી ટ્રેક્ટર ચાલકসহ કામ કરતા બધા ફેંકાઈ ગયા હતા. પરિણામે ખેડૂત ભાઈ અને બહેનના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, પ્રવીણભાઈ અને ભાણિયો બચી ગયા હતા. વીજ કરંટની દુર્ઘટનાને લઈને ખેતરમાં ભાઈ બહેનના મૃતદેહોને ખાનગી વાહનમાં રાખી પી એમ કરવા હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા. 108 ને જાણ કર્યા બાદ સ્થળ પર amee તમે આફસ સમયે પહોંચી હતી. ભારે ઝટકા કારણે આ દુર્ઘટના થઈ હોવાના આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગંભીર બનાવે અંગે UGVCL ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. ગઈકાલે આ ગામમાં આ પ્રકારની ઘટના થયેલ નથી તેવી નોંધ લેવામાં આવી હતી. ખેડાવાડા ગામના આ ઘટનાની વિશેષતા તરીકે વીજ વાયરો લટકતા હોવાથી അപകടનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. considerate ફરિયાદ આudes મામલે નીચેના લોકોના વિશે નોંધ કરવામાં આવી હતી. મૃતક 1. કાળુભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ ઉવ.40, લક્ષ્મીપુરા, ખેડાવાડા, તા. હિંમતનગર 2. સરોજબેન વિઠ્ઠલભાઈ પ્રજાપતિ ઉવ.42, લક્ષ્મીપુરા, ખેડાવાડા, તા. હિંમતનગર0
0
Report
प्रधानमंत्री मोदी वडodar दौरे पर, बंगाल-थीम स्वागत और 45,000 से अधिक लोगों की मौजूदगी
Ahmedabad, Gujarat:વડોદરા આજે પ્રધાનમંત્રી নરેન્દ્ર મોદી વડોદરાના મહેમાન બનશે પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીત બાદ પ્રથમ વખત pm વડોદરાની મુલાકાતે વડોદરામાં બંગાળની થીમ પર વડાપ્રધાનનું સ્વાગત કરવા આવશે વિવિદ ઝાંખી અને રાત્રે ભવ્ય રોશની પણ કરાશે ઠેર ઠેર સ્ટેજ કટ આઉટ led સહિતની વ્યવસ્થા કરાઈ સાંજે 5.30 વાગ્યે વડોદરામાં pm નું આગમન થશે 6 વાગ્યે સરદારધામ લોકાર્પણ કાર્યક્રમ માટે પહોંચશે pm 7.30 વાગે ગદા સર્કલ થી રોડ શો શરૂ થશે 8 વાગે એરપોર્ટ ખાતે રોડ શો પૂર્ણ કરી pm દિલ્હી જવા રવાના થશે હરણી ગદાપુરા સર્કલ થી એરપોર્ટ સુધી દોઢ kmનો રોડ શો રોડ શોમાં 45000 થી વધુ લોકો જોડાશે રોડ શોમાં બંગાળની થીમ પર લાઇટિંગ, સ્ટેજ, હોર્ડિંગ્સ બેનર લગાવ્યા આસામ, પોંડિચેરી અને પશ્ચિમ બંગાળના સમાજ દ્વારા મોદીનું સ્વાગત કરાશે. 15 થી વધુ સ્ટેજ બાંધ્યા 1600થી વધુ જવાનો તૈનાત રહેશે જેમાં 1 જેસીપી, 1 એડી.সিપી, 10 ડીસીપી, 15 એસીપી, 24 પીઆઈ અને 81 પીએસઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ બંદોબસ્તનું નેતૃત્વ કરશે. સાથે 965 એએસઆઈ/એચસી/પીસી અને 317 ટ્રાફિક પોલીસના જવાનો રસ્તાઓ પર તૈનાત રહેશે. આ સાથે સુરક્ષામાં ચેતક કમાન્ડોની 2 ટીમ, એસઆરપીએફની 2 કંપની અને 500 હોમગાર્ડના જવાનોને સામેલ કરાયા છે. રોડ શોમાં લાઇટિંગ વાળી છત્રી સાથે ગુજરાતી ગ્રુપ પ્રધાનાચાર મનોરંજન કરવાનો જણાવ્યું ગુજરાતી ગ્રુપ સાથે 121...0
0
Report
Advertisement
पोरबंदर-जामनगर मार्ग के ढांचे पहाड़ में अवैध खनन, विभाग पर सवाल उठे
Porbandar, Gujarat:પોરબંદરનુ ખાણ ખનીજ વિભાગ સ્પષ્ટપણે બચાવની મુદ્રામાં હોવાનું જણાઈ રહ્યું છે. એક તરફ પહાડો પર મશીનો ફરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી તરફ અધિકારી એવો લૂલો બચાવ કરી રહ્યા છે કે તેમને આવી પ્રવૃત્તિની કોઈ જાણ નથી. દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાચા રસ્તે અંદર જતા પહાડો પર મોટા મશીનો દ્વારા ખોદાણ થયેલુ છે. સ્થળાનિકો અનેક ટેલિફોનિક ફરિયાદો છતાં, તંત્રના આંખ આડા કાન કરવાના વલણને કારણે અહીં છૂપી રીતે ગેરકાયદેસર ખનન ચાલતું હોવાની પ્રબળ આશંકા છે. જ્યારે આ શંકાસ્પદ ગતિવિધિઓ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેઓ પોતાના વિભાગનો બચાવ કરતા નજરે પડ્યા હતા. ગોળગોળ જવાબો આપતા અધિકારીએ જણાવ્યુ હતુ કે રામગઢમાં માત્ર અગાઉ પડેલો માલ ઉપાડવાની જ મંજૂરી અપાઈ હતી. નવાઈની વાત એ છે કે મશીનો ચલતા હોવા છતાં તેમની ટીમને અગાઉની તપાસમાં કંઈ જ ગેરકાયદે મળ્યું ન હતું. છતાં આ લુલો બચાવના અલગ અલગ વલણ દેખાઈ રહ્યા છે.0
0
Report
मोरबी के गला गांव में T Plus Surgicals परिसर में आग, राहत कार्य जारी
Morbi, Gujarat:ब्रेकिंग મોરબીના ગાળા ગામના પાટિયા વિસ્તારમાં આવેલી T Plus Surgicals કંપનીમાં આગની ઘટના ફાયર કંટ્રોલરૂમને આગ લાગીની જાણ થતા ફાયરની ટિમો દોડી ગઇ મોરબી ફાયર બ્રિગેડની 2 ટીમો ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ મિની ફાયર અને વોટર બ્રાઉઝરથી આગ કાબૂમાં લેવાના પ્રયત્નો ચાલુ સદનસીબે હાલ સુધી કોઈ જાનહાની થયાની માહિતી સામે આવી નથી0
0
Report
भावनगर से मनाली जा रहे परिवार की कार पलटने से पांच मौतें, चार घायल
Bhavnagar, Gujarat:ભાવનગરથી મનાલી પ્રવાસે ગયેલા પરિવારના અકસ્માતમાં 5 લોકના મૃત્યુ થયા અને 4 લોકો ગંભીર રીતે ઘાયા. ચાંબા જિલ્લામાં હાઈવે નંબર 28 પાસે ભાડે લીધી કારમાં ડ્રાઈવર કાબુ ગુમાવી પલટી મારી ગઈ, જેના કારણે પરિવારના કેટલાક સભ્યો ઘટનાસ્થળે મોત પામી ગયા અને અન્ય 4 ઈજાગ્રસ્તોને મનાલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.0
0
Report
Advertisement
