388001
વલ્લભવિદ્યાનગરમાં 51 કિલોના ચોકલેટના ગણેશજી
Anand, Gujarat:વલ્લભવિદ્યાનગરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે,ત્યારે સ્ટોન ગૃપ પરિવાર દ્વારા ઈકોફ્રેન્ડલી ચોકલેટમાંથી ગણેશજીની મૂર્તી બનાવી સ્થાપના કરવામાં આવી છે,51 કિલો ચોકલેટમાંથી આયોજક યુવાનો દ્વારા જાતે અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામની મૂર્તીની થીમ પર ગણેશજીની મૂર્તી બનાવવામાં આવી છે,જે માટે 12 દિવસની મહેનત બાદ યુવાનોએ ગણેશજીની મૂર્તી તૈયાર કરી સ્થાપના કરી છે.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
नNavsari में भारी बारिश के चलते सुरक्षा अलर्ट, निचले इलाकों में प्रशासन की तैयारी
Navsari, Gujarat:બ્રેકિંગ નવસારી નવસારી જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે નવસારી મહાનગરપાલિકા તંત્ર એલર્ટ પૂર્ણા નદી કિનારે વસેલા નવસારી શહેરમાં પૂરની શક્યતાઓના પગલે તંત્ર થયું એલર્ટ શહેરના નીચાણ વાળા વિસ્તારોને કરવામાં આવ્યા એલર્ટ મહાનગરપાલિકા દ્વારા ફાયર જવાનો અને તરવૈયાની ટીમો તૈયાર રાખી શહેરમાં અનિચ્છનીય ઘટનાની બનાવમાં કેનસ થઈ રહ્યું નથી, બસ ચેતવવણી રાખવામાં આવી નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહી, જરૂર પડ્યે સુરક્ષિત સ્થળે ખસી જવા મહાપાલિકાની અપીલ0
0
Report
खेडा भुंगलिया के प्राथमिक स्वास्थ्य केंद्र में स्टाफ नहीं, ग्रामीणों ने तत्काल नियुक्ति की मांग
Kheda, Gujarat:ફરંડો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ભુંગળિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ગેરહાજર હોવાનો મામલો સામે આવ્યો... ગત વર્ષે જ પેટા આરોગ્ય કેન્દ્રમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો દરજ્જો મળ્યા બાદ કેન્દ્ર કાર્યરત થયું હતું... આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની 25 હજારની વસ્તીને સેવા આપતા આરોગ્ય કેન્દ્રમાં માત્ર પટાવાળા જ હાજર હોવાનું સામે આવ્યું... ડોક્ટર, ફાર્માસિસ્ટ અને લેબ ટેક્નિશિયન હાજર ન હોવાથી સારવાર માટે આવતા દર્દીઓને નિરાશ થઈ પરત ફરવું પડી રહ્યું છે... ચોમાસાની ઋતુમાં દર્દીઓની સંખ્યા વધવા છતાં આરોગ્ય સેવાઓ ખોરવાતાં ગ્રામજનોમાં રૂસ ફેલાયો... ભુંગળિયા ગામના ગ્રામજનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એકત્ર થયા આરોગ્ય વિભાગ સામે આક્રોશ વ્યક્ત કર્યો... ગ્રામજનોએ તાત્કালિક નિયમિત સ્ટાફની નિમણૂક કરી આરોગ્ય સેવાઓ શરૂ કરવાની માંગ ઉઠાવી... બાઈટ : ધુળસિંહ સોલંકી (સ્થાનિક અગ્રણી) બાઈટ : જશુભાઈ પટેલ (ઉપસરપંચ, ભુંગળિયા ગ્રામ પંચાયત)0
0
Report
गुजरात ATS ने जैश-ए-मोहम्मद के 8 स्लीपर सेल में से एक को पकड़ लिया
Navsari, Gujarat:ગુજરાતમાં આતંકી હુમલાની ફિરાકમાં જૈશ એ મહમદ આતંકી સંગઠનના 8 સ્લીપર સેલમાંથી એકને ગુજરાત ATSએ નવસારીના આલીપોર ગામેથી پکડી પાડી હતો. ગત રોજ ગુજરાત ATSની ટીમે નવસારીના આલીપોર સ્થિત મદ્રેસાના સ્ટાફ ક્વાર્ટરમાંથી દબોચી તપાસને વેગ આપ્યો છે. જામિયા રહેમાનિયા ખાંભિયા મદ્રેસામાં રહેનારા ભણતા અને સામે સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા મહમદ અબ્દુલ સવડી આતંકી સંગઠન જૈಶ-એ-મહંમદના સ્લીપર સેલ તરીકે કાર્યરત હતા. મુળ ગુજરાતના પાલનપુરના મહમદ અન્ય સાત લોકો સાથે મળીને ગુજરાતમાં આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતો. મહમદે પોતાની ટીમના સાથીઓ સાથે મળીને જવાબદારી ફસાવવાનો પ્રયાસ કર્યો હતો અને ધરપકડ થઇ હતી. આગામી તપાસમાંurate મહમદના જોડાણો અને સપોર્ટિંગ મોડી વિશે જાણવા માટે કાર્યવાહી ચાલુ છે.0
0
Report
Advertisement
भावनगर में तेज वर्षा, शहर की सड़कों पर पानी पानी
Bhavnagar, Gujarat:भावनगर शहर જિલ્લામાં છવાયો વરસાદી માહોલ. શહેર જિલ્લા શરુ થયો ધોધમાર વરસાદ. ભાવનગર શહેરમાં લાંબા સમયબાદ ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદ થતા રસ્તાઓ થયા પાણી પાણી. વરસાદ થતા વાતાવરણમાં ઠંોડક પ્રસરી. સારો વરસાદ થતા આગામી દિવસોમાં किसानों કરશે વાવણીના મંડાણ.0
0
Report
गुजरात ATS ने 3.5 साल में 38 आरोपियों की हिरासत ली; JeM लिंक सामने
Ahmedabad, Gujarat:अहमदाबाद गुजरात एटीएस लगातार ऐसी कार्रवाई करती आ रही है। पिछले 3.5 वर्षों में 11 मामलों में 38 आरोपियों को पकड़ा गया है। एटीएस के डीवाईएसपी को सूचना मिली थी कि उत्तर गुजरात के जिलों में पाकिस्तानी संगठनों से जुड़े लोगों की गतिविधियां चल रही हैं। हमारी विभिन्न टीमों ने इन सूचनाओं की पुष्टि की। ह्यूमन इंटेलिजेंस और टेक्निकल सर्विलांस के जरिए पूरी पड़ताल की गई। सरकारी पंचों की मौजूदगी में इन सभी को हिरासत में लिया गया। कल सुबह अहमदाबाद-मेहसाणा हाईवे से दो लोगों को हिरासत में लिया गया। उनके पास से मिले मोबाइल में जैश-ए-मोहम्मद (JeM) के साथ कनेक्शन के सबूत मिले हैं। मोबाइल से कट्टरपंथी सामग्री बरामद हुई है। जैश-ए-मोहम्मद से जुड़े विभिन्न लेख और सामग्री भी मिली है। जैश-ए-मोहम्मद की ओर से उन्हें 3 लाख रुपये का फंड भी मिला था। हालांकि, अभी तक की जांच में किसी विशेष टारगेट (निशाने) का पता नहीं चला है। पाकिस्तान का 'अब्दुल्ला साहब' नाम का व्यक्ति उनके संपर्क में था। 3 महीने पहले उन्होंने वडोदरा में एक कश्मीरी व्यक्ति के साथ भी मुलाकात की थी। सभी आरोपियों की उम्र 19 से 40 वर्ष के बीच है और वे मजदूरी या छिटपुट काम करते थे। मध्य प्रदेश (MP) से पकड़ा गया युवक भी मूल रूप से भागड़ गांव का है, लेकिन उसका परिवार 15 साल से एमपी में रह रहा है। उनके पास से मोबाइल और विभिन्न कट्टरपंथी लेख बरामद हुए हैं। ये सभी लोग जैश-ए-मोहम्मद के मसूद अजहर से प्रभावित थे। उनके मोबाइल में मसूद अजहर के बारे में जानकारी और वीडियो अधिक मात्रा में थे। वे कट्टरपंथी विचारधारा रखने वाले अन्य लोगों को भी जानते थे। ये सभी लोग भारतीय मोबाइल नंबर का ही इस्तेमाल कर रहे थे。0
0
Report
पालडी चौक पर फायर ब्रिगेड की गाड़ी खड्डे में फँस गई
Ahmedabad, Gujarat:અમદાવાદ પાલડીમાં ફાયરબ્રિગેડની ગાડી ખાડામાં ફસાઈ પાલડી ચાર રસ્તા પર બન્યો બનાવ ફાયરબ્રિગેડની રેસ્ક્યુ ગાડી ખાડામાં ફસાઈ0
0
Report
Advertisement
नवसारी में भारी बारिश से लोगों को परेशानी, 40 सड़कें बन्द
Navsari, Gujarat:સڵગ : NVS UNAI PANI નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP server પર 7, જુલાઈના ફોલ્ડરમાં આજના 03 જુલાઈના ફોલ્ડરમાં ઉતાર્યા છે... એંકર : નવસારીમાં ગણદેવી, ચીખલી બાદ વાંસદા તાલુકામાં મુશળધાર વરસાદનપડી રહ્યો છે. સવારથી ધીમી ધારે રહેલો વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા બપોરે 2 વાગ્યા સુધીમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે વાંસદાના અનેક રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. જેમાં વાપી શામળાજી હાઈવે નં. 56 ઉપર પૌરાણિક ઉનાઈ માતાજી મંદિર પાસે પણ વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી. જ્યારે ઉષ્ણ અંબા માતાજીના દર્શને આવનારા ભક્તોને પણ પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકના 40 રસ્તાઓ બંધ થયા છે. જેમાં વાંસડા તાલુકાના 12 રસ્તાઓનો સમાવેશ થાય છે. ઉનાઈ માતાજી મંદિર પાસેથી વોક થ્રુ થયું છે...0
0
Report
सूरत में ऐतिहासिक डेम ओवरफ्लो, किसानों में खुशी का माहौल
Surat, Gujarat:સુરત : બ્રેકીંગ અંબિકા તાલુકાનો ડેમ છલકાયો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ ઓવર ફ્લો ડેમ ઓવરફ્લો થતા અદભુત નજારો સર્જાયો સહેલાણીઓ તેમજ ગામવાસીઓ ડેમ જોવા માટે ઉમટી પડ્યા ઉપરવાસના વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયો જગતના તાતને ખેતી કરવા માટે પુરતું પાણી મળી રહેશે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો.0
0
Report
मरबी मार्केट यार्ड बंद, किसानों के आंदोलन के समर्थन में रैली निकली
Morbi, Gujarat:Morbiના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં ખેડૂતો પોતાની જોડણી લઈને વેચાણ કરવાનો પ્રયાસ કરે છે, જેને લઈને જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે માર્કેટ યાર્ડબંધ રાખવામાં આવ્યો હતો અને સાંજે માર્કેટ યાર્ડથી જેતપર ગામે અપ્રવાસી છાવણી સુધીની કાર રેલી યોજવામાં આવી હતી. Morbi જિલ્લાની હલવડ ગામે આવેલ માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા બે દિવસ પહેલાં તેમનું યાર્ડ બંધ રાખીને વેપારીઓ અને ખેડૂતો દ્વારા હળવદથી જેતપર ગામે આવેલ ઉપવાસી છાવણી સુધીની રેલી યોજાઈ હતી, ત્યારબાદ આજે સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડને વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યું હતું અને હરાજી સહિતની તમામ પ્રકારની કામગીરી બંધ રાખી વચ્ચે મેચમાં રેલીનું આયોજન થયું છે. આમાં ત્રણ તલાકાના ખેડૂતો અને વેપારીઓ દ્વારા જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું. ખેડૂતોએ સરકાર દ્વારા વહેલી તકે નવી વળતર નીતિ જાહેર કરવાની માંગ કરી હતી, નહી તો નિર્ણય જાહેર કરવામાં આવે. બાઈટ 1: રાજ્ય સેવનના પ્રમુખ, માર્કેટ યાર્ડ મોરબી.0
0
Report
Advertisement
नवसारी जिले में तेज बारिश ने बाढ़ जैसी स्थिति बना दी; पुल पर खतरे की आशंका
Navsari, Gujarat:નવસારી વિસ્તારમાં સવારથી વરસી રહેલો મુશળધાર વરસાદ હમણાં આફતના રૂપમાં Cheng? (સુસ્નેહ) બની ગયો છે. બપોરથી મેઘાએ વાંસદા તાલુકામાં ધમાકેદાર વરસાદ કર્યો હતો. બપોરે 2 વાગ્યા સુધીમાં વાંસદામાં 9 ઇંચથી વધુ વરસાદ પડતા તાલુકામાં પંચાયત હસ્તકના 12 રસ્તાઓ ઓવરટોપીંગને કારણે બંધ થયા હતા. જેના કારણે હજારો લોકોને લાંબો ચક્કર મારીને હોમ બનાવાની સ્થિતિ બની હતી. જયારે વાપી શામળાજી હાઈવે નં. 56 ઉપર ભીનાર પાસે કાવેરી નદી ઉપર નવનિર્મિત પુલનો એપ્રોચ બેસી ગયો હતો. હાલ રસ્તો ચાલુ નથી. પરંતુ એપ્રોચ ઉપર માટી પુરાણ બાદ રસ્તો બનાવવામાં આવ્યો છે અને ફક્ત ડામર પાથરવાનો જ બાકી હોય એવી સ્થિતિ છે. ત્યારે એપ્રોચનો મોટો ભાગ બેસી જતા કામગીરી સામે સવાલો ઊભા થયા છે. જુદામાં બાજુમાં રસ્તો કાર્યરત છે. જે દ્વારા વાહનવ્યવહારને કોઈ અસર જોવા મળી નથી. એપ્રોચ પાસેથી વોક થ્રુ થયું છે…0
0
Report
सूरत जिले में बारिश से जनजीवन प्रभावित
Surat, Gujarat:સુરત : બ્રેકિંગ સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો સુરત જિલ્લા ના અનેક તાલુકામાં વરસાદી માહોલ જામ્યો કામરેજ, ઓલપાડ, માંગરોળ, બારડોલી, મહુવા સહિતના તાલુકામાં વરસાદ સુરત જિલ્લામાં આવેલ નદી,નાળા, જળાશય માં પાણી ની આવક થઈ વરસાદ વરસતા જન જીવન થઈ અસર.0
0
Report
पोरबंदर बंदरगाह पर तीन नंबर का सिग्नल, मौसम विभाग की चेतावनी के अनुसार सतर्क रहें
Porbandar, Gujarat:પોરબંદર પોરબંદર બંદર પર લાગ્યું ત્રણ नम्बरનું સિગ્નલ હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી લગાવાયું સિગ્નલ પોરબંદરના દરિયામાં થોડે અંશે કરંટ જોવા મળ્યો શહેરીજનોએ દરિયા કિનારે ન જવા તંત્રની અપીલ માછીમારોને પણ દરિયો ન ખેડવા તંત્ર દ્વારા અપીલ0
0
Report
Advertisement
जेतपुर के खीरसरा गांव में भारी बारिश से नदी में बाढ़, ग्रामीण सहमे
Jetpur, Gujarat:રાજકોટ, જેતપુરના ખીરસરા ગામે ધોધમાર વરસાદ ને લઈને નદીમાં પુર, જેતપુર તાલુકાના ખીરસરા ગામે સ્થાનિક નદી માં આવ્યું પુર, ખીરસરા તેમજ ઉપરવાસમાં ધોધમાર વરસાદથી નદી માં પુર આવ્યું, ગ્રામજનો નદી જોવા માટે ઉમટી પડ્યા,0
0
Report
भाजपा ने 50,000 बूथ जीतने का लक्ष्य और एक दिन विधानसभा कार्यक्रम शुरू किया
Surat, Gujarat:આગામી ગુજરાત રાજ્યની ૨૦૨૭ માં યોજાનારી ચૂંટણી માટે પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા ખાસ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 50,000 થી વધુ બૂથ જીતવાના મજબૂત લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. આ લક્ષ્યને પાર પાડવા માટે પ્રદેશ પ્રમુખ દ્વારા 'વન ડે વન વિધાનસભા' (One Day One Vidhan Sabha) નામના વિશેષ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આ ઇનિશિયેટિવ અંતર્ગત તેઓ આખો દિવસ જે-તે વિધાનસભામાં વિતાવે છે અને ત્યાં મંડળ, બૂથ તેમજ જિલ્લા સ્તરના કાર્યકર્તાઓ સાથે შეხვედકે કરે છે. પંચમહાલ અને દાહોદ જિલ્લામાં આ પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે અને આગામી દિવસોમાં गुजरातની તમામ 182 એ 182 વિધાનસભા બેઠકો પર આ પ્રવાસ ખેડીને ભાજપને વધુ શક્તિશાળી બનાવવામાં આવશે.0
0
Report
आनंद के जनसेवा केंद्र में पानी नहीं आ रहा, लोग परेशान, प्रशासन पर रोष
Anand, Gujarat:આણંદ શહેરમાં જિલ્લા સેવા સદન ખાતે આવેલા જનસેવા કેન્દ્રમાં અરજદારોને પીવાના પાણીની સુવિધા માટે આરઓ સાથે વોટર કુલર મૂકવામાં આવ્યું છે,પરંતુ છેલ્લાં દસ દિવસથી વોટર કુલર તો ચાલુ હોય છે,પરંતુ નળમાંથી પાણી આવતું નથી,જેને લઈને પીવનાં પાણીને લઈને અરજદારો પરેશાન થઈ રહ્યા છે. વીઓઃજિલ્લા સેવા સેદન ખાતે આવેલા જનસેવા કેન્દ્રમાં કામ અર્થે આવતા અરજદારોને પીવાનું શુદ્ધ અને ઠંડુ પાણી મળે તે માટે પાણીની પરબ બનાવી આરઓ મશીન સાથે વોટર કુલર મુકવામાં આવ્યું છે,પરંતુ તંત્રની બેદરકારીનાં કારણે વોટર કુલર શોભાનાં ગાંઠીયા સમાન બન્યું છે,અહિયાં વોટર કુલર તો ચાલુ હોય છે,પરંતુ પાણીનાં નળમાં પાણીજ આવતું નથી. વીઓઃ અરજદારો પાણી માટે પરબમાં જાય છે,પરંતુ પાણીનાં નળમાંથી પાણીજ આવતું નથી,તેમજ અરજદારોને પાણી પીવા માટેનાં ગ્લાસ પણ મુકવામાાં આવ્યા નથી,આ અંગે જનસેવા કેન્દ્ર સીટી મામલતદારની ચેમ્બરબર્સની બાજુમાં જ આવેલું છે,અને આ અંગે સીટી મામલતદારને પણ રજુઆત કરવા છતાં છેલ્લા દસ દિવસથી પાણીના નળ બંધ હાલતમાં છે,તેમ છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી,જેને લઈને સ્થાનિક રહીસોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.0
0
Report
Advertisement
