388001
વલ્લભવિદ્યાનગરમાં 51 કિલોના ચોકલેટના ગણેશજી
Anand, Gujarat:વલ્લભવિદ્યાનગરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે,ત્યારે સ્ટોન ગૃપ પરિવાર દ્વારા ઈકોફ્રેન્ડલી ચોકલેટમાંથી ગણેશજીની મૂર્તી બનાવી સ્થાપના કરવામાં આવી છે,51 કિલો ચોકલેટમાંથી આયોજક યુવાનો દ્વારા જાતે અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામની મૂર્તીની થીમ પર ગણેશજીની મૂર્તી બનાવવામાં આવી છે,જે માટે 12 દિવસની મહેનત બાદ યુવાનોએ ગણેશજીની મૂર્તી તૈયાર કરી સ્થાપના કરી છે.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Surat में भारी बाढ़ के बीच रात 2 बजे हरष संधवी का निरीक्षण, राहत आदेश जारी
Surat, Gujarat:એંકર:સુરત: સુરત શહેરમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે ગઇકાલે મોડી રాత్రે એક સંવેદનશીલ દ્રશ્યો સામે આવ્યા હતા. રાજ્યના ગૃહરાજ્યમંત્રી (અહીં સ્થાનિક પ્રજામાં નાયબ મુખ્યમંત્રી તરીકે લોકપ્રિય) હર્ષ સંઘવીએ મોડી રાત્રે ૨ વાગ્યે પૂર અસરગ્રસ્ત વિસ્તારોની અચાનકડ મુલાકાત લીધી હતી.óveis:1 હર્ષ સંઘવીએ પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા ગીતા નગર અને ડિમ્પલ નગરની રૂબરૂ મુલાકાત લીધી હતી. ભારે પૂરના કારણે આ વિસ્તારોમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થપાયું હોવા છતાં, મંત્રીશ્રીએ પ્રોટોકોલ બાજુ પર મૂકીને કાદવ-કીચડમાં ચાલીને સમગ્ર પરિસ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. લોકોની રજૂઆતો સાંભળી ત્વરિત એક્શનના આદેશ રાત્રિના સમયે અચાનક પોતાના વિસ્તારમાં નેતાને આવેલા જોઈને સ્થાનિક રહીશો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પ્રશાંત ઢીવરે વીઓ:2 મુશ્કેલીઓ અને રજૂઆતો ખૂબ જ શાંતિપૂર્વક સાંભળી હતી.મુલાકાત દરમિયાન તેમણે સ્થળ પર જ હાજર અધિકારીઓનો ઉધડો લીધો હતો અને લોકોને પડતી મુશ્કેલીઓનું તાત્કાલિક નિવારણ લાવવા માટે કડક આદેશો આપ્યા હતા. પૂરરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય અને સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે થાય તે માટે તેમણે તંત્રને સૂચના આપી છે. પ્રશાંત ઢીવરે - સુરત0
0
Report
नवसारी के गोडाउन में आग, करोड़ों का नुकसान
Navsari, Gujarat:નવસારી નેશનલ હાઇવે નં. 48 પર નવસારીના આમડપોર ગામે ગોડાઉનમાં લાગી હતી આગ ગત મોડી રાતે એમ્બ્રોડરી મશીનના ઇમ્પોર્ટ એક્સપોર્ટેટ કરતી કંપનીના ગોડાઉનમાં લાગી હતી આગ નવસારી ફાયર વિભાગને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવા ના શરૂ કર્યા હતા પ્રયાસ ગોડાઉનમાં વિકરાળ બનેલી આગને ઓલવવા બારડોલી અને પલસાણાના ફાયર ફાઇટરોની પણ લેવાઈ હતી મદદ આઢી ત્રણ કલાકની મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયરના જવાનોને મળી હતી સફળતા આગમાં એમ્બ્રોડરી મશીનો અને તેના પેકિંગનો સામાન બળીને રહ્યો રાખ આગને કારણે ગોડાઉનમાં કરોડોના નુકશાનની આશંકા આગ લાગવાનું કારણ હજી અકબંધ0
0
Report
भरूच के कारेला गांव के पास एक्सप्रेसवे पर पार्क की कार से 51 वर्षीय पुरुष की मौत
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ ભરૂચના કારેલા ગામ નજીક દિલ્હી-મઈબીએક્સપ્રેસ-વે પર પાર્ક કરેલી કારમાંથી 51 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર્ફ પેટ્રોલ પમ્પના કેમ્પસમાં કારમાં બેભાન હાલતમાં મળ્યા બાદ મોત થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું ઘટનાની જાણતાં ભરૂચ તાલુકા પોલીસ અને FSLની ટીમ સ્થળ પર દોડી આવી સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કરી તપાસની પ્રક્રિયા હાથ ધરાઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.0
0
Report
Advertisement
सूरत जल संकट: उपमुख्यमंत्री के निर्देश पर प्रभावितों को दो-दो जोड़ी कपड़े वितरित
Surat, Gujarat:સૂરત જળ સંકટ મામલો નાયબ મુખ્યમંત્રી અપીલના પગલે અસરગ્રસ્તોને કપડાં આપવામાં આવ્યા ડીંડોલી વિસ્તારમાં આશ્રય પામેલા ઘરવિહોણા લોકોને કપડાં આપવામાં આવ્યા દરેક વ્યક્તિને બે બે જોડી કપડાં આપવામાં આવ્યા ડીંડોલી વિસ્તારમાં અસરગ્રસ્તોની મુલાકાતે ગયેલા નાયબ મુખ્યમંત્રી લોકોને કપડાં આપવા સૂચન કર્યું હતું સુરત પોલીસ આ સૂચનને હાથો Hände ઉપાડી લીધું તમામ વ્યક્તિને બે બે જોડી કપડા આપી સેવા કરવામાં આવી ઘરવિહોણા થયેલા લોકો કપડા પ્રાપ્ત કરી ખુશખુશાલ થયા સુરત પોલીસ અને નાયબ મુખ્યમંત્રી નો આભાર માન્યો નાયબ મુખ્યમંત્રીની સંવેદનશીલ અપીલને ધ્યાને લઈ અતિભારે વરસાદથી આશ્રય ગૃહમાં રહેલા અસરગ્રસ્ત નાગરિકોને ડીંડોલી પોલીસ દ્વારા નવા કપડાં આપવામાં આવ્યા0
0
Report
अहमदाबाद में जगन्नाथ रथयात्रा की रिवर्स काउंटडाउन शुरू, सुरक्षा तैयारी तेज
Ahmedabad, Gujarat:અમદાવાદ ભગવાન જગન્નાથજીની આગામી રથયાત્રાનું રિવર્સ કાઉન્ટડાઉન શરૂ ૧૬ જુલાઈએ અષાઢી બીજે નીકળશે ૧૪૯ મી રથયાત્રા રથયાત્રા પૂર્વે amc અધિકારીઓ, મંદિર ટ્રસ્ટીઓ અને amc હોદ્દેદારોોએ કર્યું સમગ્ર રૂટના નિરીક્ષણ જમાલપુર જગન્નાથ મંદિરથી સરસપુર રણછોડરાય મંદિર સુધી નિરીક્ષણ મેેયર ની આગેવાનીમાં amc ની તમામ કમિટીઓના ચેરમેન પણ જોડાયા રૂટ નિરીક્ષણમાં રથયાત્રા રૂટમાં કરવાના થતા વિવિધ કામોનું નિરીક્ષણ કર્યું ભયજનક મકાન, રેલિંગ, બેટીકેડિંગ, લાઇટિંગ અને સફાઈ સહિતના વિષયોનું નિરીક્ષણ કરવામાં આવ્યું ભયજનક મકાનો પર નોટિસ લગાવી બેટીકેડિંગ કરાયું રથયાત્રાના દિવસે amc પોલીસની ટીમ પણ ભયજનક મકાનોની નીચે ઊભી રહેશે0
0
Report
मोर्बी के जैतपर में किसान आंदोलन पार्ट-3 की तैयारियाँ, बिजली पोल मुआवजे की मांग
Morbi, Gujarat: morbiની જેતપર ગામેથી વીજપોલના વળતર માટેનું આંદોલન પાર્ટ 3 શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુરુવારે રાતે જેતપર ગામે Ahmedabad, Gandhinagar, Narmada, Vadodara સહિતના 12 જિલ્લાના ખેડૂતોએ અને સરપંચોને બોલાવવામાં આવ્યા હતા અને વિશાળ સંખ્યામાં ખેડૂતની હાજરીમાં વીજ કંપની પાસેથી વધુમાં વધુ વળતર મેળવવા માટે કેવું આંદolan કરવું જોઈએ એની ચર્ચા કરવામાં આવી હતી. mowerbiaની જેતપર ગામેથી આંદોલન પાર્ટ 3 માટેની રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના 12 જીલ્લામાંથી ખેડૂત આગેવાનો અને સરપંચોને બુધવારે રેટ બોલાવવા આવ્યા હતા અને તેઓની સાથે આંદોલન पार्ट 3 માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ખેડૂતના ખેતરમાં ઊભા કરવામાં આવતા વીજ થાંભલા સામે જો પૂરતું વળતર કાપવામાં ન આવે તો થાંભલાને ઉખેડી નાખવાની ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે. દરમ્યાન ગુરુવારે રાતે જે 12 જિલ્લાના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતીતેમાં સાબરકાંઠા, पटણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદર, ભરુચ, સુરત, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થતો હતો. આ બેઠકમાં આવેલા ખેડૂતોએ સરકારને ખુલ્લી ચેતવણી આપતી જણાવ્યું હતું કે જો ખેડૂતોને તેમની જમીનમાં નાખવામાં આવતા વીજપોલ સામે પુરતું વળતર નહીં આપવામાં આવે તો હાલમાં ખેડૂતો સરકારને હટાવવા માટે એકત્રિત થયા નથી પરંતુ વળતર નહીં મળે તો ബിജെપના વિરોધી મતદાન કરતાં પણ ખેડૂત અચકાશે નહીં અને આગામી સમયમાં આંદolan પાર્ટ 3 શરૂ થશે તે પૂરા આક્રોશ સાથે હશે અને તેના માટેની તમામ જવાબદારીઓ સરકારની રહેશે. આ નવો પરિપત્ર જાહેર થયેલ છે જેને 12 જિલ્લામાંથી આવેલા ખેડૂતોએ લીલામણ તરીકે ગણાવ્યો છે અને ચાર ગણું વળતર જોઈએ અને જો નહિ મળે તો ખેડૂતના ખેતરમાં થીન્ભલા ઉખે જોવાનો આદેશ આપવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં ગુજરાતના 24 જેટલા જિલ્લામાંથી ખેડૂત આગેવાનો જેતપર ઉપવાસી છાવણી ખાતે આવ્યા હતા અને તેમણે પોતાના સૂચન આપ્યા હતા. આગળ જિલ્લા, તલાકા અને ગ્રામ પંચાયત લેવલે ખેડૂત સમિતિઓ બનાવાશે અને ત્યારબાદ આયોજન પૂર્વક વળતર મેળવવા આંદोलन પાર્ટ 3 શરૂ થશે તેવી માહિતી આંદolan સમિતિના સભ્યએ આપી હતી. BeeT 1 ગજેન્દ્રસિંહ ઝાલા, અમદાવાદ BeeT 2 પ્રગ્નેશ પટેલ, ખેડૂત, દ્વારકા BeeT 3 પ્રકાશ ચોધરી, ખેડૂત, પાટણ BeeT 4 વાઢેર કેતનસિંહ, ખેડૂત, શંખેશ્વર BeeT 5 નિકેતભાઈ પંચાસરા, સભ્ય આંદolson સમિતિ, જેતપર0
0
Report
Advertisement
सूरत में पूर प्रभावित क्षेत्रों के लिए बड़ा राहत पैकेज; 72 घंटे सतर्कता निर्देश
Surat, Gujarat:એંકર:સુરત: સુરતમાં પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોડી રાત્રે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક अत्यંત મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રીવ્યુ મીટિંગ બાદ, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મનપા કમિશનર, જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ સાથે પૂર પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ અંગે બારીકાઈથી ચર્ચા કરી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ મહત્ત્વના નિર્ણયો तथा વિગતો જાહેર કરી હતી. વિવોય:1 પરિવારોનો સર્વે: શહેરમાં હાલમાં 9,100 પરિવારોનો સર્વે પૂર્ણ થઇ ચૂક્યો છે. પુરભાવિત 800થી વધુ પરિવારોને ₹6,800 લેખે સહાય ચૂકવી દેવામાં આવી છે. બાકીના લોકોને ઝડપથી સહાય પહોંચાડવા માટે ઇન્ચાર્જ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે અને ખાસ ટીમો બનાવવામાં આવી છે. સર્વે: વ્યાપારી અને કોમર્શિયલ વિસ્તારોમાં થયેલા નુકસાન માટે પણ સર્વે હાથ ધરાશે. અત્યાર સુધીમાં 58 કોમર્શિયલ વિસ્તારો આવરી લેવાયા છે અને બાકી વિસ્તારોને ટૂંક સમયમાં આવરી લેવામાં આવશે. બાઇટ: હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) વિવોથી:2 અધિકારીઓ સાથે થયેલી આ ગહન ચર્ચાના રિપોર્ટના આધારે રાજ્ય સરકાર पूર પ્રભાવિતો માટે ટૂંક સમયમાં મોટો નુકસાની પેકેજની જાહેરાત કરી શકે છે. પૂર ઓસાર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે મનપાની અલગ-અલગ ટીમો કાર્યરત છે. હાલ 2,000 સાફાઈ દૂતો કામ કરી રહ્યા છે. જેમાં વધુ 1,500 જેટલા કર્મચારીઓ ઉમેરીને આ સંખ્યા 4,000થી વધુ કરવામાં આવશે. ઇન્ટરનલ રોડની સફાઈ માટે જેવીબી (JVB) મશીનો દ્વારા સડેલું અનાજ અને કચરો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. બાઇટ: હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) વિવોય:3 પ્રભાવિત વિસ્તારોમાં પાણી આપવાનો સમય વધારી દેવાયો છે. હવે લોકોને ડબલ સમય પાણી મળશે. પાણીના નિકાલ માટે વધારાના 50 પંપ મંગાવવામાં આવ્યા છે. DGVCL અને ટોરેન્ટ પાવરના અધિકારીઓ સાથેની બેઠક બાદ, માત્ર 6 સોસાયટીોને બાદ કરતાં સમગ્ર શહેરમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે.વીમાના કલેમ વહેલીે પાસ થાય તે માટે ઓનલાઇન ડેસ્ક બનાવવામાં આવ્યું છે અને ખાસ ઇન્ચાર્જ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. બાઈટ: હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) સુરતવાસીઓની પ્રશંસા અને આગામી એક્શન પ્લાન હrás સંઘવીએ જણાવ્યું હતું કે સુરતના નાગરિકોએ આ મુસીબતનો સામનો ખૂબ જ ધીરજ અને સારી રીતે કર્યો છે. વહીવટી તંત્ર આગામી 72 કલાક સુધી દિવસ-રાત જાગીને કામ કરશે. કલેક્ટર કચેરીની બેઠક પૂર્ણ કર્યા બાદ, નાયબ મુખ્યમંત્રી મોડી રાત્રે જ પૂર પ્રભાવિત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લેવા અને સ્થિતિનો તાગ મેળવવા માટે રવાના થયા હતા.0
0
Report
बारडोलि नगर में माता फलिया के युवक की मिंढोल्या नदी में डूबकर मौत, फायर विभाग ने शव निकाला
Surat, Gujarat:બારડોલી નગર માં માતા ફળિયા ના યુવક નો મીંઢોળા નદી માં ડૂબી જવાથી موت થયું હતું. માતા ફળિયા ના યુવક જીગ્નેશ રાઠોડ ને નદી કાંઠે ગયો હતો અને અચાનક ખેંચ આવી જતા મીંઢોળા નદી માં પડી ગયો હતો. સ્થાનિકો એ ફાયર વિભાગ ની જાણ કરતા ફાયર ની ટીમે મૃતદેહ ને નદી માંથી બહાર કાઢ્યો હતો. બારડોલી પોલીસ ઘટનાં સ્થળે પહોંચી muerto નો કબજો મેળવી પી.એમ કરાવવાની તજવીજ હાથધરી હતી. તો બીજી તરફ બારડોલી પોલીસે અકસ્માત એ मौत નો ગુનો નોધી વધુ તપાસ હાથધરી.0
0
Report
अहमदाबाद नगर निगम ने पालतू बिल्ली-श्वान पंजीकरण अनिवार्य कर दिया; पंजीकरण 30 सितम्बर 2026 तक
Ahmedabad, Gujarat:AMCએ શહેરમાં પાલતુ બિલાડી અને શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. બિલાડી માટે 200 અને શ્વાન માટે 2000 ફી નક્કી કરાઈ છે. અમદાવાદ શહેરમાં ફ્લેટ,સોસાયટીઓ અને પ્રાઈવેટ બંગલાઓમાં પાલતુ શ્વાન અને બિલાડી રાખવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ઘણીવાર પાલતુ પ્રાણીઓના કારણે પડોશીઓ વચ્ચે કે સોસાયટીના સભ્યો વચ્ચે વિવાદો પણ સામે આવતા હોય છે. આ તમામ બાબતો પર નિયંત્રણ રાખવા અને શહેરમાં પાલતુ પ્રાણીઓનો સચોટ આંકડો મેળવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના કેટ್ಲ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNDC) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યું છે. હવે પહેલા વખત પાલતુ બિલાડીનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. પેટ પેરેન્ટ્સે પાલિકાની કચેરીના ધક્કા ન ખાવા પડે તે માટે એએમસી દ્વારા પોતાની sત્તાવાર વેબસાઇટ અને પોર્ટલ પર ઓનલાઈન rજીસ્ટ્રેશનની લિંક એક્ટિવ કરવામાં આવી છે. આ નોટિસમાં સરકારેણોએ બંને પ્રાણીઓ માટે ફીનું માળખું અલગ રાખ્યું છે. જો તમે ઘરમાં પાલતુ બિલાડી રાખી હોય તો તેના રજીસ્ટ્રેશન માટે વર્ષના 200 ચૂકવવા જોઈએ. જ્યારે પાલતુ શ્વાનની નોંધણી માટે 2,000ની ફી નિર્ધારિત કરવામાં આવી છે. અરજી કરતી વખતે પશુ ચિકિત્સક (ડોક્ટર)નું વેક્સિનેશન સર્ટિફિકેટ અને માલિકના આઈડી પ્રૂફ જેવા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. એએમસીના સત્તાવાર બુલેટિન મુજબ, તમામ નાગરિકોને પોતાના પેટ્સની નોંધણી કરાવવા માટે 30 સપ્ટેેમ્બર 2026 સુધીનો પૂરતો સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળો પૂર્ણ થયા બાદ પાલિકાની ટીમો દ્વારા સોસાયટીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી શકે છે. જો કોઈ પણ નાગરિક પાસે પાલતુ પ્રાણીનું સત્તાવાર લાયસન્સ કે રજીસ્ટ્રેશન સર્ટિફিকেট નહીં હોય, તો વહીવટી તંત્ર દ્વારા મોટો દંડ ફટકારવામાં આવશે અથવા પ્રાણીને જપ્ત કરવા સુધીની કડક કાર્યવાહી થઈ શકે છે. પાલિકાના આ નિર્ણયથી પ્રાણીઓને ફેલાતી બીમારીઓ અને રસીક્ષણ (Vaccination) ટ્રેક કરવામાં પણ મોટી મદદ મળશે.0
0
Report
Advertisement
पलसाणा के सिल्वर प्लाज़ा में शॉर्ट सर्किट से दुकान जलकर खाक, नुकसान, जांच जारी
Surat, Gujarat:સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- પલસાણા (સુરત) ફીડ :- સ્ટોરી વીડિયો, બાઈટ FTP ફોલ્ડર માં ઉતાર્યું છે. સ્ક્રીપ્ત 2C માં એટેચ કરી છે. પલસાણાના બગુમરા સિલ્વર પ્લાઝા પર દુકાનમાં શોર્ટ સર્કિટ થયું હતું. સિલ્વર પ્લાઝા ચામુંડા નોવેલ્ટી શોર્ટસર્કિટ થી દુકાન સમાન બળીને ખાખ થયો હતો. આગ લાગતા સ્થાનિક જોતા અફરાત્રફરી મચી હતી. નોવેલ્ટીની દુકાનનો સમાન બળીને ખાખ થયો હતો. સ્થાનિકોએ દુકાનમાં આગ જોતા તાત્કાલિક ફાયરને જાણ કરી હતી. ફાયર ઘટના સ્થળો પહોચી ત્યારે સુધી દુકાનનો સમાન બળીને ખાખ થયો હતો.ફાયર ફાઇટરોએ પાણી નો મારો મારી ૪૦ મિનિટ બાદ આગ કાબૂમાં આવી હતી. સમગ્ર મામલે કોઈ જાનહાનિ નથી. પરંતુ સિલ્વર પ્લાઝા ફાયર સેફટી ને લઈ સવાલો ઉઠ્યા થયા હતા.કારણે કે ફાયર લાઇન છે પરંતુ કાર્યરત, બેદરકારી થી જાનહાનિ થાય તો જવાબદાર કોણ ? બાઈટ :- શુભાષચંદ્ર કુશવાહા (દુકાન માલિક)0
0
Report
दक्षिण गुजरात के किसानों के लिए CM से समय मिले, बारिश से फसल नुकसान
Surat, Gujarat:દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાનોે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સ્પેશિયલ સર્વે કરી વળતર ચુકવવું, ડાંગર અને શાકભાજીના બિયારણ પર સબસિડી અથવા મુફત બિયારણની વ્યવસ્થા કરવી. મુખ્યમંત્રીના સુરત પ્રવાસ દરમિયાન ખેડૂત આગેવાનોને રૂબરૂ મળવાનો 5-10 મિનિટનો સમય આપવો. ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને ખેતરોમાં પાણી ભરતા વાવણી-રોપણીનું કામ અટકી ગયું છે.0
0
Report
बारडोलि नगर में माता फलिया के युवक की मींढोल्या नदी में डूबकर मौत
Surat, Gujarat:bar doli nagar mein mata faliya ke yuva ki meindhola nadi mein doob kar maut mataa falia na yuva kigi nadi kintha gaya hoto achanak kheench aavi jata nadi mein pad gaya hoto sthaniyo ne fire vibhag ni janata fire ni team e mrtadha nu nadi thi bahar kadhyo baidot: AR.R. SonI (fire officer - Bardoli nagarpalika)0
0
Report
Advertisement
पाडरा मुजपुर-गम्भीर ब्रिज के पुनर्निर्माण में अंतिम चरण, जुलाई तक पूरा होने की उम्मीद
Vadodara, Gujarat:પાદરાના મુજપુર-ગંભીરા બ્રિજના પુનઃનિર્માણની hojii હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ગત વર્ષની દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે શરૂ કરાયેલી કામગીરી આજે ઝડપી ગતિએ આગળ વધી રહી છે. માત્ર એક જ વર્ષમાં નવા બ્રિજનું અંદાજે 90 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને જુલાઈ મહિનાના અંત સુધીમાં સમગ્ર બ્રિજનું નિર્માણ પૂર્ણ થવાની શક્યતા છે. રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગ દ્વારા લોકોની હાલાકી ઓછા કરવા માટે દિવસ-રાત સતત કામગીરી કરવામાં આવી રહી છે. લગભગ 1 કિલોમીટર લાંબા આ નવા બ્રિજ પર મજૂરો અને ઇજનેરો રાત-દિવસ એક કરીને કામ કરી રહ્યા છે, જેથી નક્કી કરેલી સમયમર્યાદામાં બ્રિજ તૈયાર થઈ શકે. આધિકારીઓના જણાવ્યા અનુસાર, આવતા 5 ઓગસ્ટ સુધીમાં નવા 브િજને વાહનવ્યવહારમાં ખુલ્લો મૂકી દેવાની તૈયારી છે. બ્રિજ શરૂ થયા બાદ ભારે વાહનો સહિત તમામ પ્રકારના વાહનો સરળતાથી અવરજવર કરી શકશે. જેના કારણે પાદરા, આનંદ અને આસપાસના વિસ્તારો વચ્ચેનું જોડાણ વધુ સુગમ બનશે તેમજ હજારો લોકોને દૈનિક મુસાફરીમાં રાહત મળશે. દુર્ઘટના બાદ ઝડપથી નવા બ્રિજનું નિર્માણ પૂર્ણ થવા જઈ રહ્યું છે,0
0
Report
गुजरात: मुजपुर-गम्भीरा पुल हादसे को एक साल, परिवार आज भी दर्द से जूझ रहा
Vadodara, Gujarat:મહી નદી પર આવેલા મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. 9 જુલાઈ 2025ના રોજ બનેલી આ ગમખ્વાર દુર્ઘટનાએ સમગ્ર गुजरातને હચમચાવી દીધું હતું. બ્રિજ અચાનક તૂટી પડતા અનેક વાહનો મહી નદીમાં ખાબક્યા હતા, જેમાં કુલ 22 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એક વર્ષ બાદ પણ આ દુર્ઘટનાની પીડા લોકોના મનમાંથી ભૂંસાઈ નથી. આ દુર્ઘટનામાં પાદરાના મુજપુર ગામના એક જ પરિવારના 6 સભ્યોના મોત થયા હતા. પરિવાર માટે આ દિવસ આજે પણ કાળજું કંપાવી દે તેવી યાદો લઈનેાવે છે. પરિવારના 7 સભ્યોમાંથી માત્ર સોનલ પઢીયારનો જ ચમત્કારિક રીતે જીવ બચ્યો હતો. જ્યારે તેમના પતિ, પુત્રી, એકના એક દીકરા સહિત કુલ 6 સ્વજનોને તેમણે એક જ ક્ષણમાં ગુમાવ્યા હતા. દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ સોનલ પઢીયાર અને તેમનો પરિવાર આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. ZEE 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં સોનલ પઢીયારે તે કાળજું કંપાવી દેતી ક્ષણો યાદ કરતાં પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. આજે પણ ન્યાયની આશા અને સ્વજનોની યાદો સાથે પરિવાર જીવન પસાર કરી રહ્યો છે. બાઈટ : સોનલ પઢીયાર (ઘટનામાં બચી જનાર) બાઈટ : WKT0
0
Report
भाँवड़ के खरावाड़ में आवारा कुत्ते ने एक वर्षीय बच्ची पर हमला, गंभीर हालत
Bhanvad, Gujarat:ભાણવડ માં રખડતા શ્વાનનો વધુ એક આતંક, એક વર્ષની માસૂમ બાળકી પર જીવલેણ હુમલો ભાણવડના ખરાવાડ વિસ્તારમાં બની હચમચાવનારી ઘટના ઘર નજીક રમી રહેલી પરપ્રાંતીય શ્રમિક પરિવાર ની એક વર્ષની બાળકી પર રખડતા શ્વાનો કર્યો હુમલો હુમલામાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભાણવડ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં રિફર છેલ્લા પાંચ חודשיםમાં ભાણવડ ના ખરાવાડમાં શ્વાનના હુમલાની બીજી ગંભીર ઘટના સ્થાનિકોમાં ભયનો માહોલ, તંત્ર પાસે રખડતા શ્વાનો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ.0
0
Report
Advertisement
