388001
વલ્લભવિદ્યાનગરમાં 51 કિલોના ચોકલેટના ગણેશજી
Anand, Gujarat:વલ્લભવિદ્યાનગરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે,ત્યારે સ્ટોન ગૃપ પરિવાર દ્વારા ઈકોફ્રેન્ડલી ચોકલેટમાંથી ગણેશજીની મૂર્તી બનાવી સ્થાપના કરવામાં આવી છે,51 કિલો ચોકલેટમાંથી આયોજક યુવાનો દ્વારા જાતે અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામની મૂર્તીની થીમ પર ગણેશજીની મૂર્તી બનાવવામાં આવી છે,જે માટે 12 દિવસની મહેનત બાદ યુવાનોએ ગણેશજીની મૂર્તી તૈયાર કરી સ્થાપના કરી છે.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
अहमदाबाद ग्रामीण पुलिस ने ठगी-लूट मामले में तीन आरोपियों को किया गिरफ्तार
Ahmedabad, Gujarat:અમદાવાદ ગ્રામ્ય પોલીસને ધોળका તાલુકાના કોઠ ગામમાં થયેલી લૂંટની ઘટનામાં સફળતા મળી. 14 જૂન 2026ના રોજ નોંધાયેલી લૂંટની ફરિયાદના મામલે પોલીસે કુલ 7 આરોપીઓમાંથી 3 ભારે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ મોડી રાત્રે 2 થી 4 વાગ્યાની વચ્ચે ફરિયાદી સંજયસિંહ રાઠોડ અને તેમની પત્નીને બંધક બનાવી રોકડ રૂપિયા, સોનાના દાગીના અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 2.10 લાખથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. અમદાવાદ ગ્રામ્ય એલસીબી, એસઓજી અને કોઠ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓને ઝડપ્યો છે; ધોળકા તાલુકાના કોઠ ગામમાં 14 જૂનના રોજ બનેલી લૂંટની ઘટના અંગે અલગ-અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. ફરિયાદી સંજયસિંહ રાઠોડ અને તેમની પત્નીને ઘરમાં બંધક બનાવી અણખાયા શખ્સોએ સોના-ચાંદીના દાગીના, રોકડ રૂપિયા 90 હજાર અને ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 2,10,500ની લૂંટ ચલાવી હતી. એલસીબી, એસઓજી અને કોઠ પોલીસની ટીમો દ્વારા આ મામલે કબજે કરવામાં આવેલા મુદ્દામાલમાં મોબાઇલ ફોન અને રોકડ જેવી સંપત્તિ મળી છે. આ ગુનામાં સૂત્રોચ્ચાર મુજબ સળંગ આરોપીઓમાં અન્ય લોકોની તપાસ ચાલી રહી છે. მთავარი આરોપી જયેન્દ્ર ઉર્ફે જયલો મકવાણા વિરુદ્ધ અગાઉ તો કોઠ અને ધંધુકા સ્ટેશનોમાં મારામારી, ધમકી અને પ્ર horesિબિશન એક્ટ જેવા ગુનાઓ નોંધાયેલા છે. હાલ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપવા અને બાકીનું મુદ્દામાલ રિકવર કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.0
0
Report
गोमती घाट पर 8-10 फुट ऊंची लहरों के कारण पर्यटकों पर रोक, वृद्ध की तड़पते वीडियो के बाद सुरक्षा कदम
Dwarka, Gujarat:VO 01 :- યાત્રાધામ દ્વારકામાં વરસાદી વાતાવરણ અને દરિયામાં જોવા મળતી ભારે અશાંતિને પગલે વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દરિયામાં 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળતા હોવાના કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગોમતી ઘાટ પર પ્રવાસીઓની અવર-જવર અને ન્હાવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. VO 02 :- આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વીડિયો છે. જેમાં એક વૃદ્ધ ગોમતી નદીના પ્રવાહમાં તણાઈ રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. આ ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે અત્યંત સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું છે. બાઈટ :- હિમાંશુ ચૌહાણ, ઈનચાર્જ પ્રાંત અધિકારી, દ્વારকা VO 03 :- હાલમાં ગોમતી ઘાટ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. જ્યાં સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમને તૈનાત કરવામાં આવી છે.તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને અપીલ કરવામાં આવી કે તેઓ સુરક્ષાના કારણોસર ઘાટ પર જવાનું ટાળે અને પ્રશાસનની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે. સ્ટોરી :- જયદીપ લાખાણી, ZEE MEDIA,દેવભૂમિ દ્વારકા સ્ટોરી એપ્રુવલ :- વિશાલભાઈ FEED :- 1606ZK_DWK_GOMTI_PRTIBNDH0
0
Report
अधिक मास में द्वारकाधीश मंदिर में 17 लाख भक्तों की भीड़, दान 3.7 करोड़
Dwarka, Gujarat:યાત્રાધામ દ્વારકામાં સમાવેશી અધિક માસ દરમિયાન ભક્તોનું આશરે ઘોડાપૂર ઉમಟ્યું હતું. 17 મે થી 15 જૂન સુધી ચાલેલા આ વિશેષ માસ દરમિયાન ભગવાન દ્વારકાધીશના મંદિરે આશરે 17 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. ભક્તોની આટલી મોટી સંખ્યાને કારણે દ્વારકા નગરી ભક્તિના રંગમાં રંગાયેલી જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન મંદર પરિસરમાં વર્ષભર ઉજવાતા મુખ્ય ઉત્સવોની ઝાંખી કરાવતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે તુલસી વિવાહ, જન્માષ્ટમી અને રામનવમી જેવા પવિત્ર ઉત્સવોની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિમય વાતાવરણ વચ્ચે સમર્પિતmast આ અધિક માસ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા મુક્ત મને દાન આપવામાં આવ્યું હતું. જેમાં મંદિરને આશરે 3 કરોડ 70 લાખ રૂપિયા જેટલી માતબર રકમ દાન સ્વરૂપે પ્રાપ્ત થઈ છે.0
0
Report
Advertisement
मालपुर में विदेशी शराब से भरी कार से ₹7.73 लाख माल जब्त, दो आरोपी फरार
Modasa, Gujarat:અરવલ્લી માલપુરની સોમપુર ચોકડી પાસે દારૂ ભરેલી કારનો એલસીબીનો ફિલ્મી ઢબે પીછો બલેનો કારમાંથી 1,102 બોટલ-ટીન સાથે ₹ 7.73 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો ખોટી નંબર પ્લેટ લગાવેલી બલેનો કાર ડિવાઈડર પર ચઢી, બે શખ્સ ફરાર માલપુર પંથકમાં એલએસઆઇબીની મોટી કાર્યવાહી વિદેશી દારૂ અને કાર સહિત ₹7.73 લાખનો મુદ્દામાલ કજબે પોલીસને જોઈ કાર ભગાડતા સર્જ્યો અકસ્માત અકસ્માત બાદ દારૂ ભરેલી કાર મૂકી બે શખ્સ ભાગી છૂટ્યા0
0
Report
वापी नगर निगम के विकास कार्य: बारिश से पहले अधूरे रास्ते खड़े, नागरिक परेशान
Vapi, Gujarat:એન્કર- વાપી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના વિકાસને નવી ગતિ મળી છે. શહેરના અનેક વિસ્તારોમાં નવા રસ્તા, ગટરલાઇન અને અન્ય માળખાકીય સુવિધાઓના કામો શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ વિકાસના આ કામો હવે કેટલાક વિસ્તારોના લોકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે. સામે ચોમાસે લોકોની શું છે સમસ્યા જોઈએ આ અહેવાલ.. વી.ઓ-1 વાપી મહાનગરપાલિકાના વિકાસ કાર્યો અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરલાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગીતા નગર અને ટાંકી ફળિયા વિસ્તારમાં પણ ગટર માટે રોડાઓ ખોદવામાં આવ્યા હતા. શરૂઆતમાં લોકોને વિકાસના કામને આવકાર આપ્યો હતો, પરંતુ હવે અધૂરા કામને કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ગટરલાઇન નાખ્યા બાદ રસ્તાઓ પર માત્ર માટી અને કપચી નાખીને કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે.વાપીના ગીતા નગર અને ટાંકી ફળિયા વિસ્તારમા ગટરલાઇન નાખવા માટે રસ્તાઓ ખોદવામાં આવ્યા હતા. ગટરલાઇનનું કામ તો પૂર્ણ થઈ ગયું, પરંતુ ખોદાયેલા રસ્તાઓને ફરીથી સમતળ બનાવી નવા રોડ બનાવવાની કામગીરી હવે સુધી પૂર્ણ થઈ નથી. પરિણામે સ્થાનિક રહેવાસીઓ અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ચોમાસું હવે બારણે ટકોરા મારી રહ્યું છે ત્યારે ખોદાયેલા રસ્તાઓ, ખુલ્લા ખાડાઓ અને ઉબડખાબડ માર્ગોને લઈને લોકોમાં ચિંતા વધી રહી છે. જો સમયસર રસ્તાઓનું સમારકામ નહીં કરવામાં આવે તો વરસાદી પાણી ભરાઈ જવાથી કાદવ, કીચડ અને અકસ્માતોનું જોખમ વધી શકે છે. બાઈટ-રાજ પટેલ , સ્થાનિક બાઈટ-બિંદુ ગુપ્તા , સ્થાનિક મહિલા વી.ઓ-2 વાપી મહાનગરપાલિકા બનવાથી વિકાસ અને વેગ તો મળ્યો છે .. પરંતુ અણધણ વહીવટના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે ..સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે છેલ્લાં ઘણા સમયથી તેઓ ધૂળ, ગંદકી અને ઉબડખાબડ રસ્તાઓની સમસ્યાનો સામનો કરી રહ્યાાં છે. વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે તો બીજી સ્કૂલ જતાં બાળકો માટે પણ રસ્તા જોખમી બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કામ શરૂ કરતા પહેલા યોગ્ય આયોજન કરવામાં આવ્યું નથી જેના કારણે વિકાસના કામો લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે. બાઈટ-બાલા ચતુર્વેદી , લોકલ્સ બાઈટ-બાબુ પટેલ , લોકલ્સ વી.ઓ-3 અધૂરા રસ્તાઓના મામલે મહાનગરપાલિકા ના શાસક અને વિરોધ પક્ષ શું કહેવું છે તે પણ સાંભળીએ.. બાઈટ-પીરું મકરાની , નેતા વિરોધ પક્ષ બાઈટ- મુતેષ દેસાઈ , ઉપ પ્રમુખ , વી.એમ.સી વી.ઓ-4 વિકાસના કામો શહેર કોઈ માટે જરૂરી છે. પરંતુ તે સમયમર્યાદામાં અને યોગ્ય આયોજન સાથે પૂર્ણ થાય તે પણ એટલું જ જરૂરી છે. હાલના ગીતા નગર અને ટાંકી ફળિયા વિસ્તારમાં જોવા મળતી સ્થિતિ મહાનગરપાલિકાના આયોજન સામે અનેક પ્રશ્નો ઉભા કરો રહી છે.સ્થાનિકોની માંગ છે કે મહાનગરપાલિકા તાત્કાલિક ધારણ રીતે રસ્તાઓનું પુનઃનિર્માણ કરાવે અને ચોમાસા પહેલાં તમામ અધૂરા કામ પૂર્ણ કરે જેથી લોકોને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. હવે સવાલ એ છે કે વિકાસના આ કામો લોકો માટે સુવિધા બનશે કે પછી વધુ મુશ્કેલીઓ સર્જશે તે જોવું રહેવું. નિલેશ જોશી વાપી લોકેશન - વાપી0
0
Report
भावनगर महापालिका के 7 साल बाद भी 35 से अधिक सोसाइटियाँ बुनियादी सुविधाओं से वंचित
Bhavnagar, Gujarat:પેકેજ. અવકાશ: ભાવનગર મહાનગરપાલિકામાં સમાવેશ થયાના 7 વર્ષ બાદ પણ પાયાની સુવિધાથી વંચિત છે. ભાવनगर શહેરના લીલા સર્કલથી ટોપ3 રોડ પર આવેલી જવાહરનગર, મોહનનગર, માધવનગર, પરમેશ્વરપાર્ક સહિતની 35 થી વધુ સોસાયટીઓ પાયાની સુવિધાથી વંચિત છે. મનપામાં સમાવેશ થયાના 7 વર્ષ બાદ પણ સોસાયટીઓમાં ડ્રેનેજ અને પાણીની લાઈનો નાખી પરંતુ એકપણ ઘરમાં જોડાણ نہیں, આંતરિક રસ્તાઓ ખરાબ હોય તેમજ ચોમાસામાં પાણી ભરવાની સમસ્યા હોય સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વિઓ ૧: કોઈપણ શહેરના વિકાસ માટે ઉદ્યોગો, ધંધારોજગાર અને લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવતી રોડ રસ્તા સહીતની પાયાની સુવિધાઓ મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ ભાવનગરમાં વિકાસની ઉલ્ટી ગંગા વહેતી હોય તેમ શહેરના વિસ્તૃતિકરણના 7-7 વર્ષ બાદ પણ શહેરના શાસકો નગરજનોને પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવા નબળા પુરવાર થયા છે. વિઓ ૨: ભાવનગર મહાનગરપાલિકાનું વિસ્તૃત્તિકરણ કરવા માટે 7 વર્ષ પહેલા શહેર નજીક આવેલા 7 ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા ભળેલા ગામોમાં લોકોને પાયાની સુવિધા પુરી પાડવા તંત્ર દ્વારા રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી અને હરવા ફરવા લાયક સ્થળોનો વિકાસ કરવાનો આદેશ હતો. પરંતુ કામમાં તેજ ગતિ નથી અને vanhuસમાજના લોકો થંભી ગયા છે. વિકાસની કામગીરીને ગતિ આપવા જરૂરી બન્યું છે. વિઓ ૩: અધીwearવાડા ગામ અને બાડા માં સમાવિષ્ટ સોસાયટીઓ પાયાની સુવિધાથી વંચિત રહે છે. 7 વર્ષમાં મહાનગરપાલિકામાં સમાવેશ થયેલ 35 થી વધુ સોસાયટીઓમાં ડ્રેનેજ અને પાણીની લાઈનો અપગ્રેડ થવા છતાં ઘરોમાં જોડાણ નથી, કાચા રોડ અને પાણીમાં ચોમાસાનું કોકપરિયું સમસ્યા છે. ચોમાસામાં ઇમર્જન્સી વાહનો અટવાતા હોય છે અને દર્શનોબેન જેવા મહિલાઓની સમસ્યાઓ ઓછા અનુભવાય રહી છે. બાઈટસ: દર્શનાબેન બતાડા, જવાહરનગર; દક્ષાબેન ધાબડીયા, જયદીપસિંહ ગોહિલ, કિશનભાઇ મહેતા.0
0
Report
Advertisement
वलसाड के उमरगाम में बच्चों के साथ घटना, शिक्षा विभाग ने मोड शुरू किया
Vapi, Gujarat:વલસાડ જિલ્લાના ઉમરગામ ની બાળકો સાથે બનેલ ઘટના ને લઈને શિક્ષણ વિભાગ એક્સન મોડ માં.. વૃક્ષારોપણ સમયે વિદ્યાર્થીઓ સાથે બનેલ ઘટના માં અપાયા તપાસ ના આદેશ ટેમ્પો માં બાળકો ને લાવવામાં આવતા સમગ્ર ઘટના માં વિવાદ આવ્યો હતો. વન કવચ નામના કાર્યક્રમ માં સમગ્ર ઘટના બની હતી કાર્યક્રમ માં રમણ પાટકર પણ હતા ઉપસ્થિત0
0
Report
अहमदाबाद नगरपालिका ने वॉर्ड-स्तर तक बारिश की भविष्यवाणी के लिए नया मॉडल शुरू किया
Ahmedabad, Gujarat:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલ C-DAC પુણેના ડેટા સાથે હવે વોર્ડ લેવલ સુધી વરસાદની આગાહી શક્ય C-DACના અદ્યતન મોડલથી શહેરના દરેક વોર્ડ માટે વરસાદનું ફોરકાસ્ટ ઉપલબ્ધ થશે અમદાવાદ ચોમાસાની સિઝનમાં શહેરમાં વરસાદી પરિસ્થિતિઓનો સમયસર અંદાજ મેળવી શકાય તે માટે અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા અદ્યતન રેઇન ફોલ વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. વેબ આધારિત ઈન્ટિગ્રેટેડ મોડેલિંગ અને ડિસિઝન સપોર્ટ સિસ્ટમના માધ્યમથી હવે શહેરમાં વોર્ડ લેવલ સુધી વરસાદની આગાહી શક્ય બની છે. આ સિસ્ટમ માટે C-DAC, પુણેના હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. આ ડેટા આધારિત મોડેલિંગ દ્વારા શહેરના હવામાન, વરસાદની તીવ્રતા અને હવાની ગુણવત્તા અંગે અગાઉથી ચોક્કસ આગાહી પ્રાપ્ત થાય છે. જે સંકળાયેલા વિભાગોને સમયસર કાર્યવાહી કરવા માટે મદદરૂપ બને છે. આ ફોરકાસ્ટિંગ સિસ્ટમ હેઠળ શહેર માટે ડેઇલી એક્યુમ્યુલેટેડ રેઇનફોલ આધારે આગાહી તૈયાર કરવામાં આવે છે. શહેર તેમજ જિલ્લા સ્તરે વરસાદના વિતરણનું વિશ્લેષણ કરીને અલગ અલગ વિસ્તારોમાં કેટલો વરસાદ થઈ શકે છે તેની વિગતવાર માહિતી ઉપલબ્ધ થાય છે.ખાસ કરીને વોર્ડ લેવલ રેઇનફોલ ફોરકાસ્ટ દ્વારા શહેરના દરેક વિસ્તાર માટે અલગ અલગ રંગોના આધારે વરસાદની તીવ્રતા દર્શાવવામાં આવે છે. જેના કારણે કયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે તે તરત જાણી શકાય છે. આ સિસ્ટમમાં પ્રયોગાત્મક મોડલિંગના આધારે અલગ અલગ સમયગાળા માટે વરસાદના પેટర్న પણ દર્શાવવામાં આવે છે. આ ટેક્નોલોજી આધારિત ફોરકાસ્ટિંગ સિસ્ટમના કારણે મોન્સૂન દરમિયાન શહેરમાં પાણી ભરાવાની શક્યતાઓને પહેલાંથી ઓળખીને જરૂરી તૈયારીઓ કરી શકાશે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પૂર્વ આયોજનથી નાગરિકોને થતી મુશ્કેલીઓમાં ઘટાડો લાવવા આ સિસ્ટમ મહત્વપૂર્ણ સાબિત થશે. આ અદ્યતન ફોરકાસ્ટિંગ મોડલના આધારે મોન્સૂન મેનેજમેન્ટ વધુ અસરકારક બનશે અને ઈમરજન્સી પરિસ્થિતિઓને નિયંત્રિત કરવા માટે શહેર વધુ تیار રહેશે.0
0
Report
सूरत के डायमंड उद्योग में हर्ष संघवी के चेहरे जैसी 10.07 कैरेट हीरा तैयार
Surat, Gujarat:સુરતની ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીમાં અનોખી સિદ્ધિ, હર્ષ સંઘવીના ચહેરાવાળો 10.07 કેરેટનો હીરો તૈયાર - સાડા ત્રણથી ચાર મહિનાની મહેનત બાદ હાઇ-ટેક ટેકનોલોજીથી સર્જાયો વિશિષ્ટ ડાયમંડ, હર્ષ સંઘવીને ભેટ સ્વરૂપે અર્પણ સુરત. વિશ્વભરમાં ડાયમંડ ટેકનોલોજી ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવતા લેક્સસ ગ્રુપ અને આઈએસજેજે (ISGJ) જ્વેલરી કોલેજે મળીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. બંને સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્શ સંઘવીના ચહેરાનો હૂબહૂ પ્રતિબિંબ દર્શાવતો 10.07 કેરેટનો વિશિષ્ટ બ્રાઉન ડાયમંડ તૈયાર થયો છે. આઈએસજેજે (ISGJ) જ્વેલરી કોલેજના ડિરેક્ટર અને સિનિયર જેમોલોજિસ્ટ કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, સુરત ડાયમંડ બુર્સ અને સમગ્ર હીરા વેપાર સમુદાયના વિકાસ માટે હર્શ સંઘવીએ આપેલા યોગદાનને સન્માન આપવા માટે આ વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચે તે હેતુથી તેમના ચહેરાનું ફેશિયલ રીક્રિએશન ડાયમંડમાં ઉતારવાનો વિચાર કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે આ પ્રકારનો ડાયમંડ તૈયાર કરવો અત્યંત જટિલ પ્રક્રિયા છે. જેમાં અદ્યતન ટેક્નોલોજી, ચોકસાઈપૂર્ણ ડિઝાઇનિંગ અને લાંબા સમયની મહેનત જરૂરી બને છે. લગભગ સાડા ત્રણથી ચાર મહિનાના સતત પ્રયાસો બાદ 10.07 કેરેટનો આ અનોખો ડાયમંડ તૈયાર કરવામાં સફળતા મળી હતી. લેક્સસ ગ્રુપના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રાએ જણાવ્યું હતું કે તેમની કંપની છેલ્લા લગભગ 35 વર્ષથી ડાયમંડ અને ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત છે અને વિશ્વની અનેક અગ્રણી ડાયમંડ કંપનીઓ તેમની ટેકનિકલ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તેમણે જણાવ્યું કે અગાઉ ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા આધારિત ડાયમંડ પર કામ કરતી વખતે આ વિશેષ પ્રોજેક્ટનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ કલ્પેશ દેસાઈ સાથે મળીને હર્ષ સંઘવીના ચહેરાનું પ્રતિબિંબ ધરાવતો ડાયમંડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો. ડાયમંડનું કટિંગ-પોલિશિંગ અને ટેકનિકલ પ્રક્રિયા લેક્સસ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જયારે સમગ્ર ડિઝાઇન અને આયોજન આઈએસડીજે જ્વેલરી કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. તૈયાર થયેલો આ વિશિષ્ટ ડાયમંડ હર્ષ સંઘવીને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો છે. ડાયમંડ પર હર્ષ સંઘવിയുടെ સહી પણ લેવામાં આવી છે.0
0
Report
Advertisement
दमण के समुद्र में भारी करंट, 15 फिट से अधिक उछाल: पर्यटकों को जोखिम
Vapi, Gujarat:સમગ્ર ગુજરાતમાં ચોમાસા ને લઈને અવઢવ દરિયામાં પ્રિમોન્સૂન ઍક્ટિવિટિ ની શરૂઆત દમણનો દરિયો બન્યો તોફાની દમણના દરિયામાં ભારે કરંટ દમણના દેવકા બીચ પર દરિયાદેવનું तોફાની સ્વરૂીપ ગમનના દરિયામાં 15 ft થી પણ વધારે દરિયા માં ઉછળ્યા મોજા દરિયામાં ભારે કરંટ હોવા છતાં પ્રવાસીઓ એ માણી મોજ જોખમી રીતે દરિયા કિનારે મોજ માણતા પ્રવાસીઓએ જીવ મૂક્યો જોખમમાં ભૂતકાળમાં આબીચ પર થયા છે મોટા અકસ્માત દમણ પ્રશાસન આ મામલે કોઈ સતર્કતા દાખવે તે ખૂબ જરૂરી0
0
Report
सूरत साइंस सेंटर में 6 कर्मचारियों के सेवा बुक गायब, प्रशासनिक लापरवाही उजागर
Surat, Gujarat:સુરત braeking.. સાયન્સ સેન્ટરમાં વહીવટી અંધારું : ૬ કર્મચારીની સર્વિસ બુક અચાનક ગાયબ.. સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટર વહીવટી લાપરવાહીને લઈને વિવાદમાં આવ્યું છે. મુલાકાતી અને સવલતોના અભાવને લઈને અગાઉથી જ ચર્ચામાં રહેલા સાયન્સ સેન્ટરમાં હવે 6 કર્મચારીઓની સર્વિસ બુક ગાયબ થઈ જતાં ઊહાપોહ સર્જાયો છે. પાલિકાના વિવિધ વિભાગોને ‘મીસપ્લેસ'' અંગેનો પત્ર લખાયો છે, તો બીજી બાજુ કર્મચારીઓની ચિંતા આશમાને પહોંચી છે. કર્મચારીઓની સર્વિસ બુકને તેમના વહીવટી જન્મકુંડળી ગણવામાં આવે છે. કર્મચારીની નિમણૂકથી લઈને પ્રમોશન, ઇન્ક્રિમેન્ટ, બદલી, શિસ્તભંગના પગલાં સિવ bla bla બાઈટ.. દિવ્યેશ ગામેટી -સાયન્સ સેન્ટર ઇન્ચાર્જ ચીફ ઓફિસર0
0
Report
कच्छ के मंडवी में बीजेपी महामंत्री के भाई पर हमला, 4-5 लोग आरोपी
Sadhara, Gujarat:કચ્છ માંડવી તાલુકાના ભાજપ લઘુમતી મોચ્ચાના મહામંત્રી ના ભાઈ પર થયો હુમલો. માંડવી લાયઝા હાઈવે પર વહેલી સવારે થઈ મારામારી. મારામારી નો વીડિયો સોશ્યલ મીડિયાં વાઈરલ થયો. 4થી 5 લોકો ભેગા થઈને મહામંત્રીના ભાઈ પર કર્યો હુમલો0
0
Report
Advertisement
पोरबंदर के बरड़ा डुंगर में 4 माह से अवैध खनन, प्रशासन चुप्पी तोड़ें?
Porbandar, Gujarat:રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીએ જગ્યા-જગ્યા તંત્રણના અંદાજથી વિચાર કરી રહ્યા છે. પોરબંદરના ઐતિહાસિક બરડા ડુંગર વિસ્તારમાં છેલ્લા 4 મહિનાથી બેફામ અને ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, જે વિસ્તારમાં સિંહોનું નવું નિવાસસ્થાન બનાવવામાં આવ્યું છે તે જ બરડા પંથકમાં વહીવટી તંત્રની નાકની નીચે આખો ડુંગર ખોદી નાખવામાં આવ્યો છે. છતાં ખાણ ખનીજ વિભાગ અને કલેક્ટર તંત્ર માત્ર તપાસના નામે હાથ પર હાથ ધરીને બેઠું છે. પોરબંદર-જામનગર હાઇવે નજીક આવેલો રાણાવાવ તાલુકાના લધાધાર બસ સ્ટેન્ડની બિલકુલ પાછળ ગેરકાયદેસર રીતે આખો ડુંગર જ ગળી જવામાં આવ્યો છે. સામાન્ય નાગરિક હાઇવે પરથી પસાર થતા પણ જોઈ શકે છે કે અહીં પહાડોનું કઈ હદે ખોદકામ થઈ રહ્યું છે. પરંતુ નવાઈની વાત એ છે કે, છેલ્લા 4 મહિનાથી અવિરત ચાલતા આ ગેરકાયદેસર ખનન અંગે સ્થાનિક વહીવટી તંત્ર, કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તદ્દન અજાણ હોવાનો ઢોંગ કરી રહ્યા છે. જ્યારે આ અંગે કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને પ્રશ્ન કરવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે આ વિસ્તારમાં ખનનની કોઈ નવી મંજૂરી આપવામાં આવી નથી. તંત્ર દ્વારા માત્ર જૂના જથ્થાના નિકાસની પરમિટ આપવાનો બચાવ કરવામાં આવી રહ્યો છે. એક તરફ સરકાર બરડા ડુંगर વિસ્તારમાં એશિયાટિક સિંહોનો વસવાટ કરાવીને પ્રકૃતિનાં જતનની મોટી-મોટી વાતો કરી રહી છે, તો બીજી તરફ તે જ સિંહોના ઘરમાં ગેરકાયદેસર ખનનથી વન્યજીવોના અસ્તિત્વ સામે મોટો ખતરો ઊભો થયો છે. હવે જોવાનું રહેશે કે માત્ર તપાસની વાતો કરતું તંત્ર કોઇ કાર્યવાહી કરે છે કેમ.0
0
Report
अहमदाबाद के अंबेडकर ब्रिज से युवक ने छलांग दी; पुलिस शुरू करेगी यह पता लगाने के लिए कि वह कौन है और क्यों कूदा, मामला गर्म
Ahmedabad, Gujarat:અમદાવાદ અમદાવાદ ડોકટર આંબેડકર બ્રિજ પરથી યુવક કૂદયો સાબરમતી નદીમાં ડૂબતા પહેલા નો વીડિયો આવ્યો અંગે યુવક કોણ છે કેમ કૂદયો નદીમાં તેને લઈ ને પોલીસ તપાસ શરૂ0
0
Report
सूरत में असली घी के नाम पर डुप्लिकेट उत्पादन पर पुलिस ने छापा
Surat, Gujarat:સુરતમાં વધુ એક વખત અસલીના નામે ડુપ્લિકેટનો ખેલ સામે આવ્યો છે. કામરેજ પોલીસ દ્વારા શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવતા ભેળસેળના સંદિગ્ધ કારોબારનો પર્દાફાશ થયો છે. નવાગામની સીમમાં આવેલ શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં ચાલતી આ ફેક્ટરીમાંથી મોટી માત્રામાં સામગ્રી સીલ કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સાથે કરવામાં આવેલી કાર્યવાહીમાં વિવિધ સેમ્પલ લઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત જિલ્લામાં કામરેજ વિસ્તારમાં અસલી ઘીના નામે ડુપ્લિકેટ ઉત્પાદન થતું હોવાની શંકાના આધારે કામરેજ પોલીસ પોતાની કામગીરીમાં સફળતા હાંસલ કરી રહી છે. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમે નવાગામની સીમમાં આવેલ શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ખાતે રેડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે છેલ્લા અંદાજે 15 દિવસથી અહીં ઘી બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી. સ્થળેથી 15 ડબ્બા તેલ સીલ કર્યા હતા. સાથે જ અંદાજે 140 કિલો کریમ પણ જપ્ત કરી સીલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભેંસના ઘી જેવું દેખાતું એક ડબ્બું અને ગાયના ઘી જેવું દેખાતું એક ડબ્બું પણ સીલ કરી લેવામાં આવ્યું છે. સમગ્ર મુદ્દે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે તૈયાર થતું ઘી ક્યાં વેચાતું હતું, કઈ રીતે માર્કેટમાં પહોંચાડવામાં આવતું હતું અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે. કામરેજ પોલીસૂને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.0
0
Report
Advertisement
