388001
વલ્લભવિદ્યાનગરમાં 51 કિલોના ચોકલેટના ગણેશજી
Anand, Gujarat:વલ્લભવિદ્યાનગરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે,ત્યારે સ્ટોન ગૃપ પરિવાર દ્વારા ઈકોફ્રેન્ડલી ચોકલેટમાંથી ગણેશજીની મૂર્તી બનાવી સ્થાપના કરવામાં આવી છે,51 કિલો ચોકલેટમાંથી આયોજક યુવાનો દ્વારા જાતે અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામની મૂર્તીની થીમ પર ગણેશજીની મૂર્તી બનાવવામાં આવી છે,જે માટે 12 દિવસની મહેનત બાદ યુવાનોએ ગણેશજીની મૂર્તી તૈયાર કરી સ્થાપના કરી છે.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
भेटावाड़ा में रसायनिक पानी से कैंसर-मौत: ग्रामीणों का जबरदस्त प्रदर्शन
Ahmedabad, Gujarat:અમદાવાદ ધોળકા તાલુકાના ભેટાવાડા ગામમાં કેમિકલના પાણીના કારણે લોકોમાં રોષ ફાર્મા, ટેક્સટાઇલ કંપનીઓ દ્વારા ખુલ્લામાં પ્રદૂષિત પાણીનો નિકાલ કરાય છે- ગ્રામજનો અતિ ગંભીર મામલે મોટી સંખ્યામાં ગ્રામજનો ધરણા પર બેઠા ભેટાવાડા સહિતના ગામામાં મોટી અસર પાણીથી કેન્સર સહિતની બીમારીઓથી લોકોના મોત- સ્થાનિક 10 વર્ષમાં 20 લોકોનાં મોત, કોઈ પરિવારે ભાઈઓ તો કોઈએ માતા-પુત્ર ગુમાવ્યાં ધોળકાના ગામોમાં પ્રદૂષિત પાણીથી 100થી વધુને કેન્સર સહિતની બીમારીઓ महિલाओं સહિત बच्चों ચામડીના રોગનો ભોગ બન્યાં રસોઈનો રંગ લાલ થઇ જાય છે જ્યારે નળીમાંથી કાળા પાણી આવે છે- ગ્રામજનો પાણીમાં COD અને ફેકલ કોલિફોર્મનું પ્રમાણ વધુ ચામડી, પેટની બીમારીથી લોકો પીડાઈ રહ્યા છે બાળકોને શરીરે ચામઠાં, ખેતી કરતાં શ્રમિકોને પગની ચામડી ઉખડવા લાગી ફાર્મા, ટેક્સટાઈલ્સની કંપનીઓના કેમિકલયુક્ત પાણીએ ભૂગર્ભ જળને એટલી હદે પ્રદૂષિત કર્યું છે કે, 5 ગામોમાં ઘણા લોકોએ કેમન્સર હોવાનો ખ્યાલ જનાવો છે . ફૂલને નગરી ગણાતા ભેટાવાડામાં આજે 1 હજાર લોકોએ આ મુદ્દે આંદોલન ચેાંડયું છે. એક પરિવારમાં ત્રણ-ત્રણ લોકો ગળા, પેટના કેમન્સરનો શિકાર બન્યા હોવાનું ગામ લોકોએ કહ્યું બાળકોને ચામડી ફાટી ગઈ છે. 10 વર્ષમાં 20 લોકોના મોત થાય છે. આજે પણ 20થી વધુ લોકો પીડાઇ રહ્યાં છે. કોઈ પરિવારે બે ભાઈ, કોઈએ માતા-દીકરો 15-1 5 દિવસના ગાળામાં ગુમાવ્યા છે. ધોળકા તાલુકાના ભેટાવાડા, ત્રાસદ, નેસડા સહિતના 5 ગામોમાં પોળકા નગરપાલિકા અને આસપાસની કંપનીઓ દ્વારા વર્ષોથી કેમિકલયુક્ત અને ગંદા પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે. નળમાંથી કાળુ પાણી આવતાં બાળકો મધ્યાહ್ನ ભોજનમાં જમી શકતા નથી, ઝાડા-ઉલ્ટી, ચામડીના રોગનું પ્રમાણ વધ્યું છે. કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરતાં ભૂગર્ભજળ 3000 ટીડીએસએ પહોંચી ગયું છે. 5 ગામના 100થી વધુ લોકો કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઇ રહ્યાં છે. 20 લોકોના મૃત્યુ થાય, 20 લોકો આજેપણ કેન્સર સાથે જીવી રહ્યાં છે. અમારી સાથે વર્ષોથી છેતરપિંડી થઇ રહી છે. આ મુદ્દે 15 વર્ષથી સરકાર, ધારાસભ્ય અને સ્થાનિક તંત્રને રજૂઆત કરાય છે.આંદોલન પૂરતું પાણી છોડવાનું બંધ કરી ફરી શરૂ કરી દેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે જ ગુજરાત હાઈકોર્ટે ગટરના પ્રદૂષિત પાણી મુદ્દે ધોળકા નગરપાલિકાની ઝાટકણી કાઢી હતી.0
0
Report
सूरत में नई नीति: प्राथमिक सुविधाओं के खर्च नागरिक उठाएंगे, स्ट्रीट लाइट के बिल भी
Surat, Gujarat:એંકર:સુરતમાં નવી સોસાયટી બનાવીને કે તેમાં ઘર ખરીદીને રહેતા નાગરિકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારાએ ગુજરાતના તમામ મહાનગરોમાં સરકારી ગ્રાન્ટમાંથી અપાતી પ્રાથમિક સુવિધાઓના નીતિ-નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. વિઓ:1 અત્યાર સુધી ચાલી આવતી પરંપરા મુજબ, ખાનગી સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના કામો માટે 70 ટકા ખર્ચ રાજ્ય સરકાર ગ્રાન્ટમાંથી ઉપાડતી હતી અને માત્ર 30 ટકા रકમ મનપાના ગ્રાન્ટ માંથી આપવો પડતી હતી. જે માટે સુરત મહાપાલિકાના ઝોનમાં માત્ર ₹5,000 ફી ભરીને અરજી કરી શકાતી હતી. પરંતુ હવે નવી નીતિ મુજબ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આકારણી દફતારે 10 વર્ષથી ઓછું અસ્તિત્વ ધરાવતી હોય એવી સોસાયટીઓમાં રસ્તા, પાણી, ડ્રેનેજ કે સ્ટ્રીટલાઇટ માટેનો તમામ खर्च રહીશોએ પોતે જ ભોગવવો પડશે. વિઓ:2 માત્ર પ્રાથમિક સુવિધા જ નહીં, પરંતુ સ્ટ્રીટલાઇટને લઈને પણ સરકારે મોટો નિર્ણય લીધો છે. જનભાગીદારી યોજના હેઠળ મહાપાલિકા સોસાયટીઓમાં લાઇનપોલ તો ઊભા કરી આપશે, પરંતુ ત્યારબાદ તેના વીજ બિલની ચૂકવણી મહાપાલિકા નહીં করবে. સોસાયટી નવી હોય કે જૂની, હવેથી સ્ટ્રીટલાઇટના વીજ બિલનો આર્થિક ભાર રહીશોના માથે જ રહેશે. WKT: પ્રશાંત ઢીવરે બાઈટ: સ્થાનિકો વિઓ:3 ઉલ્લેખનીય છે કે, સુરતમાં દર વર્ષે સેંકડો નવી સોસાયટીઓ બને છે. ટીપી રોડ અને ખાનગી સોસાયટીઓમાં થઈને શહેરમાં અંદાજે 1.76 લાખ સ્ટ્રીટલાઇટ પોલ આવેલા છે, જેનું વાર્ષિક ₹20 કરોડનું વીજ બિલ અત્યાર સુધી સરકારી તિજોરીમાંથી ચૂકવાતું હતો. પરંતુ હવે સરકારના આ નિર્ણયથી સામાન્ય નાગરિકોના ખિસ્સા પર સીધું આર્થિક ભારણ વધશે.0
0
Report
हिंदी headline: Shravan के महीने में अमराईवाड़ी में 300 जोड़ों के साथ शिव पूजा की विशाल व्यवस्था
Ahmedabad, Gujarat:અમદાવાદ ભગવાન શિવને રિઝવવાનો એટલે શ્રાવણ મહિનો હાલ શ્રાવણ મહિનાને લાઈન3 વિવિધ શિવ મંદિરમાં ભગવાનને રીઝવવા ભક્તોની ઉમટી રહી છે ભીડ શિવ મંદિરમાં ભક્તો શિવને જળ અને દૂધ ચઢાવવા સાથે પૂજા કરવા પહોંચી રહ્યા છે ભક્તો શિવ મંદિરમાં ન જઈ શકે કે પૂજા ન કરી શકો તેવા લોકો માટે અમરાઈવાડીના દદુ સેવા 트સ્ટ અને ચૌહાણ પરિવાર દ્વારા વિશેષ પ્રયાસ દર વર્ષની જેમ આ વર્ષે દદુ સેવા 트સ્ટ દ્વારા પાર્થિવ શિવ લિંગ પૂજા નું કરાયું આયોજન એક સાથે 300 જેટલા જોડા પૂજા કરી શકે તેવું કરાયું આયોજન અમરાઈવાડીમાં રુદરેશ્વર મહાધેવ મંદિર ખાતે કરાયું આયોજન શિવ પૂજા આયોજન ને લઈને મંદિર વિસ્તાર શિવ મંત્રથી ગુંજી ભક્તિમય બન્યો સાથે જ 300 જેટલા જોડા એક સાથે શિવ પૂજા કરતા શિવ ભક્તિના અનેરા દ્રશ્ય પણ સર્જાયા આ વર્ષે 100 જોડામાં વધારા સાથે 300 ઉપર જોડા શિવ પૂજામાં બેઠા ઘરે શિવ પૂજા કરે તો 3 થી 5 હજર ખર્ચ થાય જે અહીં નિઃશુલ્કમાં પૂજાનું આયોજન કરાયું પૂજામાં જોડાયેલા લોકોએ પણ આયોજન ના બચાવી શિવ ભક્તિનો લાભ લીધો0
0
Report
Advertisement
कांग्रेस में 2027 के लिए युवाओं को तरजीह: तुषार चौधरी का बड़ा दावा
Valsad, Gujarat:વલસાડ ખાતે આવેલા તુષાર ચૌધરી એ જેનજી માટે આપ્યું નિવેદન દિલ્હીમાં બે દિવસીય મંથન બાદ તુષાર્ધ ચૌધરીએ આપ્યું મોટું નિવેદન કોંગ્રેસ પ્રદેશ સમિતિમાં 2027ની ચૂંટણીમાં યુવા પેઢીને અપાશે પ્રાધાન્ય : તુષાર ચૌધરી યુવાનોને પાર્ટી સાથે જોડવાની કવાયત તેજ આગામી દિવસોમાં જોવા મળશે કોંગ્રેસમાં યુવા નેતૃત્વને આગળ લાવવા અંગે વિરોધ પક્ષના નેતાનો દાવો દિલ્હી હાઈકમાન્ડ સાથેની ચર્ચા બાદ યુ પહેલા યુવાનોને પ્રતિનિધિત્વ આપવા ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં.0
0
Report
वलसाड पुल निर्माण पर भूख हड़ताल; विपक्ष का गुजरात विधानसभा तक आंदोलन तेज़
Valsad, Gujarat:એન્કર : વલસાડના નનકવાડા અને વશિયર બ્રિજના નિર્માણનો મુદ્દો હવે ધીમે-ધીમે વધુ ઉગ્ર બની રહ્યો છે. તંત્રની આંખ આડા કાન કરવાની નીતિ સામે últimas 11 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા યુથ કોંગ્રેસના યુથ કોંગ્રેસના યુવાનોના આંદોલનની ગુંજ હવે છે. ગાંધીનગર સુધી પહોંચી છે . આજે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી વિશેષ રૂપે વલસાડ ખાતે પહોંચ્યા હતા. તેમણે ભૂખ હડતાળ પર બેઠેલા યુથ કોંગ્રેસના યુવાનો સાથે મુલાકાત કરી તેમના આ આંદોલનને પોતાનું ખુલ્લું સમર્થન આપ્યું હતું. તુષાર ચૌધરીએ યુવાનોને મોટું આશ્વાસન આપતાં જણાવ્યું છે કે, લોકોની સાથે જોડાયેલા આ ગંભીર मुद्दાને હવે સીધો ગુજરાત વિધાનસભામાં ઉઠાવવામાં આવશે. એટલું જ नाही, જો ન્યાય નહીં મળે તો આ સમગ્ર પ્રકરણને હાઈકોર્ટ સુધી પણ લઈ જવાની તૈયારી દર્શાવવામાં આવી છે. સાથે આગામી દિવવસોમાં તંત્ર દ્રારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવ્યું હોય તો વિપક્ષ દ્રારા આગામી દિવસમાં આક્રમક વલણ દાખવી વિરોધ કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક વહીવટી તંત્ર આખરે ક્યારે જાગે છે0
0
Report
अहमदाबाद में तीसरे राष्ट्रीय स्पेस डे पर चंद्रयान-3 की स्मृति, निजीकरण से गति
Ahmedabad, Gujarat:અમદાવાદમાં આજે ત્રીજા નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ISROના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ISRO દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને IN-SPACeના ચેરમેન ડૉ. પવન ગોએન્કા હાજર રહ્યા હતા. ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું તેની યાદમાં 23 ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા એ જણાવ્યું કે, દેશમાં હાલ 300 જેટલા સ્ટાર્ટઅપ્સ સ્પેસ સેક્ટરમાં કામ કરી રહ્યા છે. 2047 સુધી સ્પેસ સેક્ટરથી અર્થતંત્રને મોટો વેગ આપવાનો લક્ષ્ય છે. સૌરાષ્ટ્રના કોડીનાર પાસે ખાનગી સ્પેસ લોન્ચિંગ પેડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે સાણંદ નજીક ખોરજ ખાતે સ્પેસ પાર્ક પણ વિકસાવવામાં આવ્યો છે. ISROના ખાનગીકરણ અંગે કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન આપ્યું. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતએ કહ્યું કે ISROનું ખાનગીકરણ થવાથી ISROનું કામ ઘટશે નહીં, પરંતુ કામનો વ્યાપ વધશે. ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી સ્પેસ સેક્ટરમાં મોટા ફાયદા થશે. તો બીજી તરફ ઇસરોના ચેરમેને 3 નેશનલ સ્પેસ દિવસ ની ઉજવણી ની પ્રતિક્રિયા આપતા સાથે એ પણ જણાવ્યું કે કોડીનારમાં સ્પેસ પાર્કને મંજૂરી મળવાથીગુજરાત માં સ્પેસ સેક્ટરના વિકાસને વેગ મળશે. ખાનગી કંપનીઓ રોકેટ અને સેટેલાઇટ બનાવવાના ક્ષેત્રમાં આગળ વધે તે માટે સરકારની નીતિ મુજબ કામગીરી ચાલી رہی છે. જેનાથી ઇસરો નો વિકાસ થશે તેવું પણ ઇસરો ચેરમેને જણાવ્યું.0
0
Report
Advertisement
गुजरात पुलिस भर्ती: आज 950 पदों के लिए लिखित परीक्षा आयोजित
Ahmedabad, Gujarat:અમદાવાદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા થઈ રહેલી ભરતી માટે આજે લેખિત પરીક્ષા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ, ટેકનિકલ ઓપરેટર મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક ગ્રેડ एकની કુલ ૯૫૦ જગ્યાઓ માટે પરીક્ષા ત્રણેય પરીક્ષામાં મળીને આશરે ૨૫ હજાર ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી ચૂક્યા છે પોલીસ સબ ઈન્સ્પેક્ટર વાહરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાનો સમય સવારે સાડા નવથી સાડા બાર વાગ્યા સુધી પોલીસ સબ ઈન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટની પરીક્ષા પણ સવારે સાડા નવથી સાડા બાર વાગ્યા સુધી હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ એકની પરીક્ષા બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધી અમદાવાદના જુદા જુદા પરીક્ષા સેન્ટર ફાળવવામાં આવ્યા પરીક્ષા કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો0
0
Report
चाय की कीमतें बढ़ीं: अहमदाबाद के टी स्टॉलों में चीनी के दाम बढ़ने से चाय महंगी
Ahmedabad, Gujarat:અમદાવાદ ખાંડના ભાવ વધતા ચાના ભાવમાં થયો વધારો બજારમાં ટી સ્ટોલ પર મળતી ચામાં કેટલાક સ્થળે કરાયો ભાવ વધારો અમદાવાદમાં ગુજરાત કોલેજ ગેટ પાસે ટી સ્ટોલ ધારકે વધાર્યા ચાના ભાવ 10 રૂપિયાની અડધી ચાના કર્યા 15 રૂપિયા આ સાથે જ 10 ની ચા પાર્સલ બંધ કરી 20 ની ચા પાર્સલ શરૂ કરી ખાંડના ભાવમાં 10 દિવસમાં 25 થી 30 રૂપિયાનો ભાવ વધારો થતા કર્યા ફેરફાર વેપારીના મટે 10 દિવસમાં 45 રૂપિયે મળતી ખાંડના ભાવ 70 રૂપિયા ઉપર পৌঁછ્યા પહેલા ગેસ સિલિન્ડર નો ભાવ વધ્યો ત્યારે ભાવ ન વધાર્યા પણ હવે ખાંડના ભાવ વધતા ખર્ચ વધતા અને કમાણી ઓછી થતા ભાવ વધારો કર્યાનું આપ્યું નિવેદન તો ચાના રસિકોએ પણ ભાવ વધારા અંગે આપી પ્રતિક્રિયા 121 સલગ. ચા ભાવ0
0
Report
राजकोट में निजी मेले की धूम, सुरक्षा चेक और मनोरंजक राइड्स के साथ शुरू
Rajkot, Gujarat:રાજકોટમાં તહેવારોના પડઘમ સાથે હવે મનોરંજનના મેળાઓની પણ શરૂઆત થઈ ગઈ છે... આંજ રાજકોટમાં ખાનગી મેળાઓનો ધમધમાટ શરૂ થયો છે. શહેરના શીતલ પાર્ક સર્કલ ખાતે આયોજિત રોયલ મેળાને તંત્રની મંજૂરી મળતા આજથી લોકો માટેmelોનો દ્વાર ખુલ્યો છે. આગામી એક મહિના સુધી રાજકોટમાં વિવિધ ખાનગી મેળાઓ યોજાશે, ત્યારે લોકોને આકર્ષવા માટે આયોજકો દ્વારા પણ અવનવી થીમ અને ખાસ આકર્ષણો તૈયાર કરવામાં આવ્યા છે. રોયલ Mellonમાં રોયલ વોટર ફ્લો સહિતની થીમ અને વિવિધ સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી બાળકો અને યુવાનો મન મૂકીના માણી શકે. બીજી તરફ મેળામાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી સુરક્ષાને પણ ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. લોકોની સુરક્ષા અને સમગ્ર વ્યવસ્થા પર નજર રાખવા માટે 48 જેટલા CCTV કેમેરા, 20 સુરક્ષા ગાર્ડ અને 15 વોલન્ટિયર્સનું સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે. જો કે, રાજકોટમાં વરસાદ ખેંચતા ખાનગી મેળાના આયોજકોની ચિંતા પણ বাড়ી છે. વરસાદની સીધી અસર મેળામાં લોકોની હાજરી પર પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત લોકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા પણ ખાસ તકેદારી રાખાઇ છે. મેળાની વિવિધ રાઈડ્સની ચકાસણી કરવામાં આવી છે અને રાઈડ્સના ફિટનેસ સર્ટિફિકેટ સહિતની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. એટલે કે એક તરફ તહેવારોની રંગત અને બીજી તરફ મનોરંજનનો માહોલ... ત્યારે રાજકોટવાસીઓ માટે આજથી શરૂ થયેલો રોયલ મેળો કેટલો આકર્ષણનું કેન્દ્ર બને છે, તે જોવું રહ્યું.0
0
Report
Advertisement
सूरत महीधरपुरा में 10 लाख के घरफोड़ का राज खुला, पुलिस ने आरोपी पकड़ा
Surat, Gujarat:મهيધરપુરામાં રૂ.10 લાખની ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો 1. સુરતના મહીધરપુરા બેગમવાડી વિસ્તારમાં રૂ.10 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. 2. મહીધરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીના આરોપિને ઝડપી પાડ્યો. 3. rbબ્બાની ફેબ્રિક્સ નામની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. 4. મિલન ટેક્સટાઇલ માર્કેટના બીજા માળે આવેલી દુકાન નં.202માં ચોરી થઈ હતી. 5. આરોપીએ બાથરૂમ પાછળની લોખંડની જાળી તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. 6. ત્યારબાદ કાઉન્ટરનું લોકર તોડી રોકડ રૂ.10 લાખની ચોરી કરી હતી. 7. તા.19 ઓગસ્ટની રાતેથી 20 ઓગસ્ટની સવાર દરમિયાન ચોરી થઈ હતી. 8. ઘટનાની જાણ થતા મહીધરપુરા પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. 9. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીની ઓળખ કરી હતી. 10. હ્યુમન સોર્સીસની મદદથી આરોપી સુધી પોલીસ પહોંચી હતી. 11. પોલીસએ સમીર જેમાલ અખ્તર અંસારી નામના 26 વર્ષીય આરોપીને ઝડપી લીધો. 12. આરોપી પાસેથી ચોરીની સંપૂર્ણ રૂ.10 લાખની રોકડ રકમ કબજે કરવામાં આવી.0
0
Report
सरथाणा पुलिस ने इनोवा कार से शराब बिक्री के आरोपी को पकड़ा
Surat, Gujarat:સુરત બ્રેકિંગ ન્યુઝ 1. સરથાણા ಪೊಲೀಸರು ઇનોવા કારમાં દારૂનું વેચાણ કરતા આરોપીને ઝડપ્યો. 2. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 3. આરોપી હિતેષ ઉર્ફે ભુરો રમેશભાઈ સાબલપરા ઝડપાયો છે. 4. આરોપી પાસેથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ અને બીયરના ટીન મળી આવ્યા. 5. કુલ 168 બોટલ-ટીનમાંથી 53.28 લીટર દારૂનો જથ્થો ઝડપાયો. 6. ઝડપીાયેલા દારૂની કિંમત રૂ.26,112 હોવાનું પોલીસે જણાવ્યું. 7. દારૃની હેરાફેરીમાં વપરાયેલી ઇનોવા કાર પણ પોલીસ કબજે કરી. 8. કારની કિંમત રૂ.3 લાખ સહિત કુલ રૂ.3,26,112નો મુદ્દામાલ જપ્ત થયો. 9. સરથાણા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. 10. આ કેસમાં છોટુ નામનો આરોપી, رہે. કડોદરા, હાલ વોન્ટેડ હોવાનું પોલીસે જણાવ્યું.0
0
Report
बनासकांठा में कांग्रेस विरोध: पालानपुर में धरना, पुलिस ने 30 कांग्रेस कार्यकर्ताओं को गिरफ्तार किया
Palanpur, Gujarat:બનાસકાંઠામાં પણ ભાવનગર લઠ્ઠાકાંડના પડઘા જોવા મળ્યા છે. ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાને લઇને બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં ધરણા યોજી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જ્યાં પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી jonka કારણે કોંગ્રેસ કાર્યકતાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ભાવનગરમાં થયેલ લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે ત્યારે આજે પાલનપુરના ગુરુનાનક ચોક ખાતે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની આગેવાનીમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો.જોકે ધરણા દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને કોંગ્રેસના કાર્યકરોને સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટનામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત 30થી વધુ કોંગ્રેસના કાર્યકરોની పోలీసులు અટકાયત કરી છે.કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડની ઘટના અંગે સરકાર સામે વિરોધ નોંધાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.અને ગામડે ગામડે દારૂ વેચાતા હોવાના આક્ષેપ કરીને સરકાર અને પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થયા હતા0
0
Report
Advertisement
नवसारी लोकल ट्रेनों की कमी से लाखों मजदूर परेशान, रेलवे से पूर्ववत सेवा की मांग
Navsari, Gujarat:સ્વીકૃત તમે નૉંધો વિના: નવસારી ના રોજના મુસાફરી કરતી લાખો નોકરિયાતો માટે જીવાદોરી સમાન લોકલ ટ્રેનો ઉપર વર્ષોથી મોટી મુશ્કેલી બનતા આવી રહી છે. સૌરત અને વાપી તરફ અપડાઉન કરતા નોકરિયાતો માટે રોજીરોટી મેળવવું આર્થિક બેંક જવાબદારી બન્યું છે. કોરોના કાળથી બંધ પડેલી લોકલ ટ્રેનો તેમજ મેમુ ટ્રેન ફરી શરૂ ન થતા મુસાફરો પર અસુવિધા ઘણી વધી રહી છે. સવાર-સાંજના પીક ઓવર્સમાં ટ્રેનો ન હોવાથી લોકો બસો અને ખાનગી વાહનો પર આધાર રાખી રહ્યા છે. વારંવારની રજૂઆતો છતાં railway પ્રશાસનના મૌનથી લોકોમાં રોષ ઊભો થઇ રહ્યો છે. નવસારી જિલ્લાના ગામડાઓમાંથી સુરત અને વાપી તરફ નોકરી અર્થે જતા સામાન્ય વર્ગના લાખો લોકો માટે ટ્રેન માત્ર મુસાફરીનું સાધન નહીં પરંતુ તેમની રોજગારીની જીવાદોરી છે. પરંતુ સવારે 11 થી બપોરે 2 વાગ્યા və સાંજે 7 થી રાત્રિ 11 વાગ્યા જેવા મહત્વના સમયે નવસારી-સુરત રુટ પર એક પણ લોકલ અથવા મેમુ ટ્રેન ઉપલબ્ધ નથી. પરિણામે મુસાફરોને ST બસ કે ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હોય છે. આમાં ઓવરલોડેડ સફરમાં લોકોની સુરક્ષા ગંભીર રીતે ચિંતા કરે છે. આ પ્રવાસ પહેલાં અડધા કલાકમાં પૂરી થતો હતો, હવે રસ્તા પર દોઢથી પોણા બે કલાક જેટલો સમય વેડફાઈ રહ્યો છે અને મોંઘા ભાડાંના કારણે આર્થિક બોજ વધ્યો છે. વડું ડીઆરસીસી સભ્ય સંજય શાહ અને સ્થાનિક નોંધપોથી દ્વારા DRM ને આ મુદ્દે તात્કાલિક પૂર્વવત કરવા આ Wochenમાં રજૂઆતના પ્રયાસો ચાલી રહ્યા છે, જેથી રોજના હજારો નોકરિયાતો સમય, પૈસા અને જીવ બચી શકે.0
0
Report
निकोल में नकली विदेशी शराब कांड: सुनिल माखीजा के बाद दिनेश जंडावाला गिरफ्तार
Ahmedabad, Gujarat:અમદાવાદ નિકોલમાં નકલી વિદેશી દારૂના કૌભાંડના પર્દાફાશનો મામલો નિકોલ પોલીસ સુનિલ માખીજા બાદ now દિનેશ જંડાવાલાની ધરપકડ દિનેશ ચામુંડા બ્રિજ પાસે ભંગાર ની દુકાનમાંથી ખાલી બોટલો, બ્રાન્ડેડ સ્ટીકર અને સીલ લઈ આવતા હતા નિકોલ અને સ્ટેટ મોનિટરિંગ સેલે નકલી વિદેશી દારૂના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં કેમિકલ અને ફ્લેવર ભેળવાતું હોવાનું સામે આવ્યું હતું ત્યાર બાદ મોંઘી બ્રાન્ડના બનાવટી સ્ટીકર લગાવી દારૂ વેચવાની તૈયારી હતી NICOL પોલીસની સર્વેલન્સ સ્કોડને SMC તરફથી સમગ્ર કૌભાંડ અંગે બાતમી મળીતા કાર્યવાહી કરાઈ ઉપરાંત આશરે પ્રમુખ સત્તા વાળા ગેટ પાસે દરોડો પાડી સુનિલ ઉર્ફે સોનુ રમેશ માખીજા ઝડપાયો હતો જે સુનિલ માખીજાના ડેકીમાંથી દારૂની એક બોટલ મળી આવી હતી આropી પાસેથી 5 હજારની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ કબજે કરાયો હતો તપાસ દરમિયાન કુબેરનગરમાં દિનેશ જંડાવાલાના ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ચાર બોટલો પણ મળી આવી હતી પુરાવાના આધારે પ્લાસ્ટિકની ચાર બોટલો અને એક આધારકાર્ડ પણ પોલીસોએ કબજે કર્યા હતા પોલીસે કુલ 9,500 નો મુદ્દામાલ કબજે કરીને દરેક દિશામાં તપાસ ચાલી રહી હોવાનું કહ્યું પુછપરછમાં સસ્તી બ્રાન્ડના દારૂમાં અલગ-અલગ કેમિકલ અને ફ્લેવર ભેળવાતું હોવાનું જાણવા આવ્યું હતું દિનેશ જંડાવાલા ચામુંડા બ્રિજ પાસે ભંગાર ની દુકાનમાંથી ખાલી બોટલો, બ્રાન્ડેડ સ્ટીકર અને સીલ લાવતો હોવાની માહિતી મળી તપાસ આગળ વધતી રહી સમગ્ર મામલે નિકોલ પોલીસે સુનિલ ઉર્ફે સોનુ રમેશ માખીજા અને દિનેશ જંડાવાલા સહિત ત્રણ સામે ગુના નોંધ્યા સુનિલ માખીજાની ધરપકડ થઈ અને ફરાર આરોપી દીનેશ જંડાવાલાની गिरफ्तારીની કથાંચાલ ચાલુ રહી પોલીસે સુનિલ માખીજાના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા તપાસ દરમિયાન ચાર લોકોના નામ સામે આવ્યા જેની શોધખોળ ચાલુ આ સાથે જ દારૂમાં વપરાતો એસેન્ટ કેટલો નુકશાનકારક તે જાણવા માટે નમુના મોકલી આપવામાં આવ્યા વધુ તપાસમાં સરદારનગરના વાઘેલા અને કલુપુરના બુટલેગર સંબંધિત તત્વો સામે તપાસની વિગત ચાલુ0
0
Report
આણંદના મધુબન રિસોર્ટ ખાતે આધુનિક સિગ્નેચર વોટરફોલ અને ચાય બાર ખુલ્લો મૂકાયો
Anand, Gujarat:આણંદના મધુબન રિસોર્ટ એન્ડ સ્પા ખાતે ભવ્ય 82 ફૂટ પહોળા સિગ્નેચર વોટરફોલનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સાથે જ નવા સ્વરૂપમાં ચાઇ બારનું પણ પુનઃઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે મધુબન રિસોર્ટ એન્ડ સ્પાના સીઇઓ તરુણાબેન પટેલ, એલિકોનના સીએમડી પ્રયાસવિન પટેલ. મધુબન રિસોર્ટના પ્રેસિડેન્ટ મનોહર ગુરંગ અને મહેમાનોની હાજરીમાં વોટરફોલનું અનાવરણ અને ચાઈ બારનું રિલોન્ચિંગ કરાયું હતુંજવાબદાર વિકાસની વિચારધારા સાથે તૈયાર કરાયેલો આ વોટરફોલ રિસોર્ટના ભવ્ય પોર્ચ ખાતે મહેમાનો માટે આકર્ષક સીમાચિહ્ન બની રહેશે.0
0
Report
Advertisement
