Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

વલ્લભવિદ્યાનગરમાં 51 કિલોના ચોકલેટના ગણેશજી

Sept 08, 2024 02:01:28
Anand, Gujarat

વલ્લભવિદ્યાનગરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે,ત્યારે સ્ટોન ગૃપ પરિવાર દ્વારા ઈકોફ્રેન્ડલી ચોકલેટમાંથી ગણેશજીની મૂર્તી બનાવી સ્થાપના કરવામાં આવી છે,51 કિલો ચોકલેટમાંથી આયોજક યુવાનો દ્વારા જાતે અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામની મૂર્તીની થીમ પર ગણેશજીની મૂર્તી બનાવવામાં આવી છે,જે માટે 12 દિવસની મહેનત બાદ યુવાનોએ ગણેશજીની મૂર્તી તૈયાર કરી સ્થાપના કરી છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GKGovindbhai Karmur
Oct 24, 2025 13:36:19
0
comment0
Report
DRDarshal Raval
Oct 24, 2025 13:35:58
Ahmedabad, Gujarat:અમદાવાદ વેજલપુરમાં જૂની આદavatામાં કાકી અને ભત્રીજા પર હુમલો.. ફટાકડા ફોડતા સમયે આવેલા ચાર શખ્સોએ ધારર્યું, છરી અને ડંડા વડે કર્યો હુમલો.. ઇજાગ્રસ્ત ફરિયાદી અજય ઠાકોર અને તેમના કાકીને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ.. અજય વિશાલ ઉર્ફ્રh પહેલું ઠાકોર, ગોવિન્દ ઉર્ફે ભૂરો ઠાકોર, આર્યન ઠાકોર અને સાહિલ ઠાકોર વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ.. વેજલપુરોએ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી... વિશાલ જોડે ધાર્યું અને ગોવિન્દ પાસે છરી હતી જેનાથી હુમલો કરાયો. પોલીસ ઉત્તરાયણ દરમિયાન થયેલ માથાકૂટ ની ફરિયાદને ધ્યાને રાખી હુમલો કરાયાનું સામે આવ્યું Cctv ફૂટેજ આધારે/shખ્સોની શોધખોળ ચાલુ બાઈટ. શિવમ વર્મા. Dcp. ઝોન 7
0
comment0
Report
DRDarshal Raval
Oct 24, 2025 13:25:20
Ahmedabad, Gujarat:અમદાવાદ દિવાળી તહેવારમાં તસ્કરો સક્રિય થવાનો મામલો જુહાપુરામાં ગુજરાત ફ્રીઝ ગોડાઉન માં लाखોની રકમની ચોરીનો મામલો. ગોડાઉનના પતરા તોડી અંદર પ્રવેશ કરીને 20 લાખના રોકડની અને દાનપેટી માંથી 3 હજારની થઈ હતી ચોરી. ચોરીની ઘટના સીસીટીવી માં થઇ હતી કેદ સમગ્ર ઘટનામાં પોલીસેએ એક શખ્સની કરી ધરપકડ વેજલપુર પોલીસે ગુનો નોધી સીસીટીવી આધારે તપાસ કરીgreી 19 ઓક્ટોબરે રાતે 2 વાગે બની હતીwhole ઘટના Cctv આધારે અમરાઈવાડી પોલીસે આરોપીની ઓળખ કરી પોલીસની ટીમ નાગપુરમાં પહોંચી આશિષ મહેન્દ્ર દેશભરતાર ની કરી ધપરપકડ આરોપી પાસેથી પોલીસે 18.90 લાખ રકમ રિકવર કરી આરોપી ના mo અલગ અલગ વિસ્તારોમાં ફરવાના અને પતરાની દુકાન ને ટાર્ગેટ કરવાની હોવાનું સામે આવ્યું આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે ઓઢવમાં 2 ઘરફોડ. અન્ય 1 જુગાર નો કેસ. સુરતમાં 2 ચેઇન સ્નેચિંગના કેસ પહેલા દાખલ થયેલ છે તેમજ બોડકદેવ માં પાસા થયેલ હોવાનું પણ સામે આવ્યું ઘટના બાદ પોલીસની વેપારીઓને મોટી કેસ કાઉન્ટરમાં ન રાખે અને બેંકમાં રાખે તેવી અપીલ બાઈટ. શિવમ વર્મા. Dcp ઝોન 7
0
comment0
Report
TTTUSHAR TAPASE
Oct 24, 2025 13:24:07
Satara, Maharashtra:सातारा: फलटण उपजिला अस्पताल की डॉक्टर संपदा मुंडे द्वारा एक होटल में आत्महत्या किए जाने के बाद अब इस मामले में चौंकाने वाले खुलासे सामने आने लगे हैं। डॉ. मुंडे के हाथ पर लिखे गए सुसाइड नोट में कुछ व्यक्तियों पर सीधे गंभीर आरोप लगाए गए हैं। हाथ पर लिखी सुसाइड नोट में फलटण ग्रामीण पुलिस थाने के PSI गोपाल बदने पर चार बार अत्याचार (शारीरिक शोषण) करने का आरोप डॉक्टर मुंडे ने लगाया है। इसके साथ ही प्रशांत बनकर नाम के युवक पर भी उन्होंने आत्महत्या से पहले अपने हाथ पर यह लिखा है कि उसने उनके साथ शारीरिक और मानसिक उत्पीड़न किया। घटना के बाद PSI गोपाल बदने और प्रशांत बनकर — इन दोनों पर मामला दर्ज कर लिया गया है और दोनों आरोपी फरार हैं, जिनकी तलाश पुलिस कर रही है। इस प्रकरण की गहन जांच चल रही है। होटल के सीसीटीवी फुटेज जब्त कर लिए गए हैं, और इस केस में शामिल सभी लोगों के मोबाइल के CDR (कॉल डिटेल रिकॉर्ड) निकालने के आदेश पुलिस अधीक्षक तुषार दोशी ने दिए हैं। तुषार दोशी, पुलिस अधीक्षक फलटण के उपजिला अस्पताल में कार्यरत डॉ. संपदा मुंडे का पुलिस विभाग के कुछ अधिकारियों से कई बार विवाद हुआ था, यह बात भी सामने आई है। इन विवादों के कारण डॉ. मुंडे के खिलाफ जांच बिठाई गई थी। इस जांच का जवाब देते हुए डॉ. मुंडे ने कहा था कि PSI बदने उन्हें परेशान कर रहे हैं, और मेडिकल जांच के लिए लाए गए आरोपियों को “फिट” या “अनफिट” घोषित करने के लिए उन पर दबाव डाला जा रहा है। डॉ. मुंडे के परिजनों ने भी मीडिया के सामने गंभीर आरोप लगाए हैं। उनका कहना है कि डॉ. मुंडे पर लगातार दबाव डाला जा रहा था, और कुछ प्रभावशाली व्यक्तियों से उन्हें फोन कॉल्स मिल रहे थे। परिजनों ने बताया कि “डॉ. मुंडे पर कुछ सांसदों और उनके पीए की ओर से पीएम रिपोर्ट और अन्य मेडिकल रिपोर्ट बदलने का दबाव बनाया जा रहा था।” इस बारे में डॉक्टर मुंडे ने अपने परिवार के सदस्यों को भी जानकारी दी थी, ऐसा भी परिजनों ने आरोप लगाया है। इस मामले में कई चौंकाने वाले पहलू सामने आ सकते हैं। इसलिए सातारा पुलिस इस घटना की गंभीरता से जांच कर रही है, ताकि डॉ. संपदा मुंडे की आत्महत्या के पीछे का असली कारण और आरोपियों पर क्या कार्रवाई होगी — इस पर अब सबकी निगाहें टिकी हैं।
0
comment0
Report
DRDarshal Raval
Oct 24, 2025 11:47:23
Ahmedabad, Gujarat:દિવાળી વેકેશન ખુલશે પણ સસ્તા અનાજ ની દુકાનો રહી શકે છે બંધ રાજ્યમાં સસ્તા અનાજની 17 હજાર જેટલી દુકાનો આગામી 1લી નવેમ્બરથી અચોક્કસ મુદ્દત સુધી બંધ રહેશે પ્રસ્નોનો નિકાલ ન જતા દુકાનદારો નવેમ્બર માસની પરમીટ જનરેટ નહિ કરી અનાજ ન મેળવે વિતરણ બંધ રાખશે ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય દોઢ વર્ષ પહેલા સરકાર સાથે પડતર માંગણીઓના લઈને ચર્ચા કરવામાં આવેલ મુદાનું નિરાકરણ ન આવતા દુકાનદારો લડી લેવાના મૂળમાં દોઢ વર્ષ બાદ પણ તેનો અમલ ન થતા હજુ આખરે સસ્તા અનાજના દુકાન ધારકો અને સંગઠન સાથે મળીને વિતરણ પ્રથા થી ઽળગા રહેશે તેમજ બંધ પાડી સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવશે સરકાર સમક્ષ રજૂ કરેલી તમામ માંગણીઓનો અમલ કરવામાં આવે એવી માગ સાથે સરકાર સામે વિરોધ કરશે તેમજ અન્ન અને પુરવઠા વિભાગના અધિકારી આવ્યા બાદ વિવાદિત પReturnત્રણ થતા હોવાના આરોપ સાથે દુકાનધારીએ પરમિટ જનરેટ કરવાનો પણ કર્યો ઇન્કાર 28 ઓક્ટોબરે રાજ્યમાં તમામ કલેકટર ઓફિસે આવેદનપત્ર પણ અપાશે અમદાવાદમાં 900 જેટલી દુકાનો રહીશે બંધ સરકાર પડશે પૂછે રહેલ સભ્યોનો પણ નોંધાવ્યો વિરોધ ક્યા在哪里 છે મુદ્દા 20 હજાર કમિશન 40 હજાર વધારવાનો મુદ્દો 20 ҳазારમાં દુકાન ભાડું લાઈટ બિલ સહિત નો ખર્ચ આવતા કઈ ન બચત કરી માંગ જીવનાતા વારસાઈ થતી જેમાં સિવિલ સર્ટિફિકેટ આધારે વારસદાર બંધ કર્યું તે શરૂ કરવા માંગ કાર્ડ ધારક સહીત 11 ની કમિટી હોય જેમાં એક સભ્ય સહી કરતા માલ ઉતરે હવે 80 ટકા સહી માંગતા તેનો વિરોધ દુકાનદારોની Ekyc પ્રોફાઇલમાં દુકાનદારના પરિવાર નો કોઈ સભ્ય બેસી કામ કરી શકે તેવી સુવિધા આપવા માંગ 93 ટકા થમ કર્યા હોય તેને 20 हजार મળે તેવી માંગ 4 વર્ષથી કમિશન ન વધતા છે લક્ષણ વધારવા માંગ બિહારમાં 1 કિલો પર 2.57 રૂપિયો કમિશન મળે જ્યાં ગુજરાતમાં 1.50 રૂપિયો મળે તે વધારવા માંગ
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 24, 2025 10:59:26
Surat, Gujarat:સુરત શહેર પોલિસ વિરૂદ્ધના આક્ષેપોનું તપાસમાં સુરસુરિયું થયું ગતરોજ આશિકલી નામની યુવતીએ PCR વાનમાં પેટ્રોલિંગ કરતી ટીમે દારૂનો કેસ નહી કરવા પેટે રૂપિયાની માંગણી શારીરિક અડપલા કર્યાના આક્ષેપો સાથે ડુમસ પોલીસ મથકે અરજી આપી હતી જેની ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવતા આ આક્ષેપો પાયા વિહોણા અને ખોટા સાબિત થયા યુવતીના અંગત સંબંધો અને બીજા બોયફ્રેન્ડ ને છુપાવાના ઇરાદા સાથે પોલીસને બદનામ કરવા આ ષડયંત્ર કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું પોલીસની છબી અને પ્રતિષ્ઠા ને હાનિ પહોંચાડવાના ઈરાદા થી ગંભીર પ્રકારના પાયા વીણો આક્ષેપો કરવા બદલ આ એક યુવતી સહીત બે સામે પોલીસીના ગુનો દાખલ કર્યો અટકાયત કરવામાં આવેલા આરોપીઓના નામ * સുനિલ ઉર્ફે ગોટું કંચનભાઈ કંથારીયા * આશીકલી ઉર્ફે જુલી અવીતો સેમાહ * સરફરાજ ઉર્ફેrookી હોવાનું જાણવા મળ્યું હાલ પોલીસ આગળની પ્રક્રિયા હાથ ધરી રહી છે
2
comment0
Report
RTRAJENDRA THACKER
Oct 24, 2025 10:55:39
Sadhara, Gujarat:ભુજ શહેરના ગૌરવ સમાં ભુજિયા ડુંગરના સાંનિધ્યમાં બનેલા સ્મૃતિવનમાં હાલ દિવાળી વેકેશનને લઈ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. રૂ. 400 કરોડના ખર્ચે અને 470 એકર જગ્યામાં આકાર પામેલુ ભૂકંપ સ્મૃતિવન અત્યારે કચ્છ ફરવા આવતા લોકોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક 5000 જેટલા લોકો અહિં ની મુલાકાત લઈ રહ્યા છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ વિલેજમાં એવોર્ડ જાહેર થયેલા દેશના પ્રથમ અર્થક્વેક मેમोरિયલ પાર્કની વિશેષતાઓ જોવા અને જાણવા વર્ષે લાખો લોકો આવે છે. આ આંકડાઓ તેના વિશ્વ કક્ષાના ભૂકંપની સ્મૃતિવનની સાક્ષી પુરી રહ્યા છે. પ્રવાસી યુવતી સ્નેહા મુકેશ સિલું નામની કોલેજીયન યુવતીએ સ્મૃતિવનની મુલાકાત વેળાએ જણાવ્યું હતું કે જે પ્રશંસા આ સ્થળ વિશેની સાંભળી હતી તેનાથી પણ વિશેષ આનંદ સ્મૃતિવનને રૂબરૂ નિહાળીને થઈ છે. સાત ગેલેરી મારફતે કચ્છની કલાને, સંસ્કૃતિ અને કરામતની ઝાંખી જોવા મળી છે. ખાસ કરીને ગેલેરી નંબર 6માં ભુકંપની અનુભવ કરવો એ પોતાનામાં જ અવિશ્મરનીય પળ બની રહે છે. સ્મૃતિવન મેનેજર મનોજ પાંડયે હાલ પ્રવસીઓના આગમનને લઈને જણાવ્યું હતું કે દિવાળી પર્વથી શરૂ થયેલી ભીડ હવે સળીગ ચાર મહિના સુધી યથાવત રહેશે. કારણ કે સ્મૃતિવનમાં અનેક વિશેષતાઓ ઉપલબ્ધ બની છે. पीएम મોદીના ડ્રિમ પ્રોજેકટ એવા સ્મૃતિવનમાં દરરોઝ 5 હજાર જેટલા લોકોને આવી રહ્યા છે. બપોરના 12 વાગ્યા સુધીમાં તમામ ટીકીટ બુક થઈ જાય છે. તેમ છતાં દરેક વ્યક્તિનો ભુકંપ અનુભૂતિ કેન્દ્રમાં સમાવિષ્ટ કરવો અશક્ય બની રહ્યો છે. કચ્છ આવતા દેશ વિદેશના સહેલાણીઓ અચૂક અહીંના મ્યુઝિયમ, મિયાવાંકી વન, સન સેટ અને સન રાઇસની મુલાકાત લેતા હોય છે. પ્રવાસીઓની સુવિધা જળવાઈ રહે તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. બાઈટ શેષા શાહ મહિલા પ્રવાસી અમદાવાદ થી આવેલી શેષા શાહએ પણ સ્મૃતિવનથી પ્રભાવિત થઈ અન્ય લોકોને મુલાકાત લેવાની અપીલ કરી હતી. તેણે કહ્યું કે અહિંના વિશાળ વનમાં ફરવાનો અનુભવ કંઇક અલગ પ્રેરણા અને આનંદ આપી જાય છે. ભુકંપ દિવંગત આત્માઓના સ્મરણાર્થે બનેલા વોટર ડેમ, હરિયાળીથી લહેરાતા વન અને કચ્છિયત દર્શાવતા મ્યુઝિયમની મુલાકાત કાયમી સંભારણું બની જાય છે. દરેક મુખ્ય પડકાર પર સ્મૃતિવન ડાયરેક્ટર મનોજ પાંડે સાથે વોક થ્રુ આર્ટિકલમાં નોંધાયેલ છે.
0
comment0
Report
SVSANDEEP VASAVA
Oct 24, 2025 10:45:33
Surat, Gujarat:સુરત ના ગોપલા ગામે દિવાળીના દિવસે મારામારીની ઘટના બની હતી માલધારી સમાજ અને આદિવાસી સમાજના લોકો વચ્ચે થઇ મારામારી કરી હતી માલધારી સમાજના લોકો દ્વારા આદિવાસી સમાજ પર કરવામાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો जेને પગલે આદિવVASી સમાજ દ્વાર આજે આક્રોશ સભા યોજાઈ હતી આક્રોશ સભામાં વાંસદાના ધારાસભ્ય અનંતપટેલ ઉપસ્થિત રહ્યા હતા ઇજાગ્રસ્ટ પરિવારની લીધી ધારાસભ્ય અનંત પટેલે મુલાકાત મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના લોકો ભેગા થયાં હતા અનંત પટેલે પોલીસ ને બાકી રહેલા આરોપીને પકડવા માટે અપાયું અલ્ટીમેટમ સાત દિવસમાં બાકી રહેલા આરોપીઓ પોલીસ નહિ પકડે તો પોલીસ સ્ટેશન નો કરાશે ઘેરાવો.
0
comment0
Report
DRDarshal Raval
Oct 24, 2025 10:45:12
0
comment0
Report
LJLakhani Jaydeep
Oct 24, 2025 10:20:29
Dwarka, Gujarat:વીઓ :- DEVBHUMI DWARAKA જિલ્લામાં આવેલ બ્લુ ફ્લેગ દરજ્જા પ્રાપ્ત શિવરાજપુર બીચ પર હાલ તંત્રના આદેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્રે દરિયો रફ (અશાંત) હોવાથી પ્રવાસીઓની સલામતી માટે ૨૫/૧૧/૨૦૨૫ સુધી તમામ પ્રકારની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને સ્વિમિંગ પર સત્તાવાર રોક લગાવી છે. તેમ છતાં બોટ સંચાલકો આ નિયમોને અવગણીને બેરોકટોક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. આ સંચાલકો માત્ર મનફાવે તેવા ભાડાં વસૂલીને ''''લૂંટ'''' ચલાવી રહ્યા ہیں એટલું જ નહીં, પરંતુ સુરક્ષાના અપૂરતા સાધનો, અનરજિસ્ટર્ડ બોટ અને બિન-લાયકાત ધરાવતા ઓપરેટર દ્વારા યાત્રીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. મોરબી અને હરણી જેવી ગંભીર દુર્ઘટનાઓ બાદ પણ તંત્રની આ બેધારી નીતિ અને બોટ સંચાલકોની બેદરકારી પ્રવાસીઓની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા કરે છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં થનારી કોઈપણ દુર્ઘટના માટે જવાબદાર કોણ હશે, તે મોટો પ્રશ્ન છે.
0
comment0
Report
DPDhaval Parekh
Oct 24, 2025 09:57:38
Navsari, Gujarat:સ્લગ : NVS NEROGAJ SUVIDHA નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 10 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 24 ઓક્ટોબરના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : 100 वर्षोंोનો ઈતિહાસ ધરાવતી બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન વેકેશનમાં હજારો પ્રવાસીઓને આકર્ષી રહી છે. પરંતુ લગભગ 64 કિમીની યાત્રા ત્રણ કલાકથી વધુ સમયમાં પુરી કરાવતી આ ટ્રેનમાં અને રૂટના રેલ્વે સ્ટેશનો ઉપર પ્રાથમિક સુવિધાઓનો અભાવ પ્રવાસીઓને નિરાશ કરી રહ્યો છે. વી/ઓ : મહારાજા સયાજી ગાયકવાડે 100 વર્ષ અગાઉ ડાંગમાંથી કિંમતી સાગના લાકડા મેળવવા માટે નવસારીના બીલીમોરાથી ડાંગના વઘઈ સુધી નેરોગેજ ટ્રેન શરૂ કરી હતી. શરૂઆતમાં ફક્ત લાકડા વહન કરતી ટ્રેન પાછળથી આદિવાસીઓને માટે જીવાદોરી સ્‌માન બની. પરંતુ સમયાંતરે નેરોગેજ ટ્રેન અંતર્ગત આવતા ગણદેવી, રાનકુવા, ઉનાઈ, ડુંગરડા જેવા સ્ટેશનોની જાળવણીમાં રેલ્વે તંત્રની આળસને કારણે આજે બીલીમોરા અને વઘઈ વચ્ચેના તમામ સ્ટેશનો 오늘 કંડેર અવસ્થામાં પહોંચ્યા છે. આ સ્ટેશનોથી ટ્રામનમાં બેસતા મુસાફરો માટે ફક્ત ટિકિટ બારી રહી છે. બાકી સ્ટેશન ઉપર પહોંચતા જાણે તમે. ઈતિહાસમાં પહોંચી ગયા હોય એવી અનુભૂતિ થાય છે. ખંડેર સ્ટેશનમાં ઝાડી ઝાંખરા છે. छતના પતરા પણ નથી અને જ્યાં ત્યાં લોકો કચરો જોવા મળે છે. રેલ્વે સ્ટેશને પહોંચવા યોગ્ય રસ્તા પણ નથી. ઉનાઈ માતાજી યાત્રાધામ ખાતેનું સ્ટેશન પણ ખંડેર છે. અહીં પાણી, ટોયલેટ, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી. જેથી નેરોગેજ ટ્રેનમાં આવતા મુસાફરોમાં એક તરફ નૈસર્ગિક આનંદ લેવાની મજા છે. ત્યાં બીજી તરફ સુવિધાઓનો અભાવ તેમને નિરાશ કરી રહ્યો છે. સાથે જ પ્રવાસીઓ સરકાર પ્રવાસનને પ્રોત્સાહન આપવા સુવિધાઓ વધારવા ઉપર ધ્યાન આપે એવી લાગણી વ્યક્ત કરી રહ્યા არიან. બાઇટ : શ્રીકાંત શારદા, પ્રવાસી, સુરત બાઇટ : રિયા શારદા, પ્રવાસી, સુરત વી/ઓ : દિવાળી વેકેશન છે. જેમાં હજારો લોકો પોતાના પરિવાર સાથે પ્રવાસે નીકળતા હોય છે. જેમાં કુદરતી સૌંદર્ય પસાર થતી બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેનમાં બેસીને પ્રકૃતિનો આનંદ લઈ શકાય છે. કોરોના કાળ પછી ફરી શરૂ થયેલી નેરોગેજ ટ્રેનમાં રેલ મંત્રાલય દ્વારા AC કોચ પણ ઉમેરવામાં આવ્યો છે અને પુસ્તકિંગ ઓનલાઈન થાય છે. જ્યારે સામાન્ય ડબ્બામાં ફક્ત 10 રૂપિયાની ટિકિટ હોવાથી વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે નાના અને વર્ષો જૂના 4 કોચમાં ભીડ વધી જાય છે અને તેના કારણે ટિકિટ લીધા બાદ પણ ઘણા પ્રવાસીઓ ટ્રેનમાં ચઢી શકતા નથી. ભીડને કારણે ગરમીને કારણે લોકોને મુશ્કેલી પણ વેઠવા પડે છે. ત્યારે વેકેશનમાં રેલ્વે તંત્રએ વધુ ડબ્બા જોડવા જોઈએ અથવા બીજી ટ્રેન દોડાવવી જોઈએની માંગ પ્રવાસીઓમાં ઉઠી છે. ત્યારે સમગ્ર મુદ્દે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે લોકલ આગેવાનોની સાંસદ અને કેન્દ્રિય મંત્રી સી. આર. પાટીલની આગેાથી કરેલી રજૂઆતોમાં ભવિષ્યમાં નેરોગેજ ટ્રેનમાં સ્ટેશનોની અને ટ્રેનમાં સુવિધા વધારવાનું આશ્વાસન મળ્યું હોવાની માહિતી મળી છે. બાઇટ : નરેન્દ્ર પટેલ, પ્રવાસી, મુંબઈ બાઇટ : વિજય પટેલ, રેલવે સલાહકારી સમિતિ, બીલીમોરા વી/ઓ : બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન ઇતિહાસને જીવી રહી છે. પરંતુ आधुनिक યુગમાં આ ઐતિહાસિક ટ્રેન સુવિધાઓ ઝંખી રહી છે. સરકાર પ્રવાસનને વિકસાવવા દોડાવી રહેલી નેરોગેજ ટ્રેન તેમજ તેના રૂટ ઉપર આવતા રેલ્વે સ્ટેશનો ઉપર પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવે એજ ઘરે આક્ષે જરૂરી માંગ છે...
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 24, 2025 09:05:14
Surat, Gujarat:વિઝ્યુઅલ:ઘટના સ્થળ,પોલીસ,પરિવાર બાઈટ:પોલીસ,પરિવાર એંકર:સુરતşehirમાં બીજા દિવસે પણ વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. ભેસ્તુન વિસ્તાર સલમાન લસ્સી ગેંગના સભ્યોએ બે યુવક પર ચપ્પુ અને લોખંડના પાઈપ વડે જીવનલેણ હુમલો કર્યો હતો, જેમાં બે પૈકી એક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય યુવકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વીઓ:1 પ્રાપ્ત માહિતી મુજબ, જૂની અદાવતને લઈને સલમાન લસ્સી ગેંગના સભ્યોએ શકીલ અને અલ્લુ નામના યુવકો પર હુમલો કર્યો હતો. મૃતક સગીર મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને તે તેના મિત્રો સાથે ઉન વિસ્તારમાં ચા પીવા ગયો હતો. આ દરમિયાન આરોપીઓ સલમાન લસ્સી, એમરોશ દાલ ચાવલ અને શાહરૂખ ચપ્પુ, લાકડાના ફટકા અને દંડા જેવા હથિયારો સાથે ત્યાં આવી પહોંચ્યા હતા અને સગીર સાથે તેના મિત્ર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સગીરનું મોત નિપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાઈટ: રાજેશ પરમાર (સુરત શહેર પોલીસ ડીસીપી) બાઈટ: સલમાન પઠાણ (ઇજાગ્રસ્ત ના ભાઈ) વીઓ:2 હત્યાની ઘટનાને અંજામ આપી આરોપીઓને ફરાર થઈ ગયા છે. આ મામલે ભેસ્તાન પોલીસ હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top