Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Jamnagar361006
Tapan Parmar का पत्र: वार्ड 11 के गटर-रोडें नहीं पूरे हुए
MDMustak Dal
Sept 10, 2025 10:48:23
Jamnagar, Gujarat
તા.10-09-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : બીજેપી નગરસેવક પત્ર Slug : 1009 ZK JMR JMC LETTER ફોર્મેટ : PKG લોકેશન : જામનગર ટીકર... જામનગર મનપામાં શાસક પક્ષના નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારે કમિશનરને લખ્યો પત્ર ખુદ શાસક પક્ષના નગરસેવકના જ મનપામાં કામ થતા ન હોવાનો પત્રમાં કરાયો આક્ષેપ વોર્ડ નંબર 11ના ભાજપના નગરસેવક તપન પરમારે મનપા કમિશનરને પત્ર લખતા ખળભળાટ મચી ગયો ખુદ કોર્પોરેટર દ્વારા પણ અધિકારીઓને અનેક વખત મૌખિક અને લેખિત જાણ કરી હોવા છતાં કામો થતાં નથી વોર્ડ નંબર 11ના અલગ-અલગ વિસ્તારોના ભૂગર્ભ ગટર તથા પાણીની પાઈપલાઈનના તેમજ રોડ રસ્તાઓના પેચવર્કના કામો અંગે અનેક વખત કરાઈ રજુઆત છતાં અધિકારીઓ આ કામો બાબતે ધ્યાન ન આપતાં આખરે નગરસેવક તપન પરમારે કમિશનરને પત્ર લખ્યો આ મામલે મનપાના પદાધિકારીઓ, અધિકારીઓએ કંઈ પણ બોલવા માટે મૌન સેવી લીધું ખુદ શાસક પક્ષ ભાજપના જ નગરસેવકના મનપામાં કામ ન થતા હોય તો વિરોધ પક્ષની દશા કેવી હશે... એન્કર : જામનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 11ના ભાજપના નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારે જામનગર મહાનગરપાલિકામાં પેચ વર્કના કામો ન થવા બાબતે મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અને હાલ આ મુદ્દો મહાનગરપાલિકામાં પણ શાસક અને વિપક્ષમાં ચર્ચાનો વિષય બન્યો છે. વિઓ : 01 જામનગર શહેરના વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર તપન પરમારે કમિશનરને લખેલા પત્રમાં જણાવાયું છે કે, વોર્ડ નંબર 11ના અલગ-અલગ વિસ્તારોના રહેવાસીઓએ ભૂગર્ભ ગટર તથા પાણીની પાઈપલાઈનના તેમજ રોડ રસ્તાઓના પેચવર્કના કામો અંગે અનેક વખત અધિકારીઓને મૌખિક તથા લેખિત રજૂઆતો કરી છે. આ અંગે ખુદ કોર્પોરેટર દ્વારા પણ અધિકારીઓને અનેક વખત મૌખિક અને લેખિત જાણ કરવામાં આવી છે. આમ છતાં અધિકારીઓ આ કામો બાબતે ધ્યાન આપતાં નથી. આથી કમિશનરને આ પત્રમાં એવી વિનંતી કરવામાં આવી છે કે, લગત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી આગળ દર્શાવેલા તમામ પ્રશ્નોનો નિકાલ કરાવી આપવામાં આવે. વિઓ : 02 આ પત્રમાં વધુમાં કહેવાયું છે કે, આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર નવી બનાવવા અંગે અધિકારીને મૌખિક અને લેખિત જાણ કરવામાં આવી છે. આમ છતાં આજદિન સુધી સ્થળ પર કોઈ કામગીરીઓ કરવામાં આવી ન હોય, લગત અધિકારીને સૂચનાઓ આપવા લખ્યું છે. આ પત્રના અંતે લખવામાં આવ્યું છે કે, 78-વિધાનસભા ધારાસભ્યની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી આ વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે નાણાંની ફાળવણી કરવામાં આવી છે. આ વોલનું કામ આજદિન સુધી શરૂ કરવામાં આવ્યું નથી. આ બાબતે અમારાં દ્વારા અનેકવખત રજૂઆત બાદ પણ આ કામગીરીઓ ચાલુ કરવામાં આવી નથી. આ બાબતે લગત અધિકારીને સૂચનાઓ આપવામાં આવે અને પત્રમાં કહેવાયું છે કે, ઉપરોકત બાબતો અંગે થયેલી કાર્યવાહીઓની જાણ પણ કરવામાં આવે. વિઓ : 03 આ પત્રથી એટલું સૌ કોઈ સમજી શકે કે, ખુદ શાસકપક્ષના કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયરે તંત્રને આટલાં કાલાવાલા લોકોના કામો માટે કરવા પડે અને એ પછી પણ કામો ન થતાં હોય, એ સ્થિતિઓ વચ્ચે આ મહાનગરપાલિકા કરદાતા નગરજનોની શી વલે કરતી હશે. જોકે મનપાના પદાધિકારીઓ આ બાબતે પણ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. મહત્વનો તો એ છે કે હવે આગામી ચારથી પાંચ મહિનાની અંદર જ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે મહાનગરપાલિકા જામનગરમાં હાલ ભાજપનું શાસન છે અને ભાજપના નગરસેવકોના ખુદના કામો થતા નથી ત્યારે શું આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિકાસના નામે મત માગતા ભાજપના નગરસેવકોને પ્રજા ફરીથી ચૂંટશે કે કેમ... એ પણ મોટો સળગતો સવાલ છે... બાઈટ : તપન પરમાર ( ભાજપ નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર JMC ) બાઈટ : નિલેશ કગથરા ( સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન JMC ) P2C... મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 13, 2025 10:06:02
Modasa, Gujarat:સ્લગ - વિદેશી દારૂ અરવલ્લીમાં બુટલેગરો સામે લાલ આંખ ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી ઝડપાયો અધધ વિદેશી દારૂ નવ નિયુક્ત જિલ્લા પોલીસ વડા ધ્વારા દારૂ ઘુસાડવાની ચેનલ નો કરાયો પરદા ફાસ 4 કરોડથી વધુનો મુદ્દામાલ જિલ્લભર માંથી ઝડપાયો પ્રોહીબિશન ના 351 ગુન્હા નોંધાયા શામળાજી - રતનપુર બોર્ડર પરથી ઘુસાડવામાં આવતા દારૂને ઝડપી પાડવામાં આવ્યો 20 દિવસમાં ઉલ્લેખનીય કામગીરી કરવામાં આવી એન્કર - અરવલ્લી જિલ્લો ગુજરાત અને રાજસ્થાન રાજ્યને જોડતો જિલ્લો છે.જ્યાં ખાસ કરીને શામળાજી ની રતન પૂર બોર્ડર પર થી બૂટલેગરો જુદા જુદા કિમિયા અજમાવી ને વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોય છે.ત્યારે છેલ્લા વીસ દિવસમાં અરવલ્લી પોલીસે નોંધપાત્ર કામગીરી કરીને અધધ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વીઓ -01- તાજેતર માં ગૃહ વિભાગ ધ્વારા આઈ પી એસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે જેમાં અરવલ્લી જિલ્લામાં મનોહર સિંહ જાડેજા ની બદલી કરવામાં આવી છે.ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ વડા તરીકે મનોહર સિંહ જાડેજાએ ચાર્જ સંભાળે થી 20 દિવસ માં અરવલ્લી પોલીસે પ્રોહીબિશનની કડક કાર્યવાહી હાથધરી છે અને બૂટલેગરો સામે લાલ આંખ કરી છે.ત્યારે જિલ્લામાંથી તેમજ રતન પૂર બોર્ડર પરથી કુલ 4.39 કરોડનો વિદેશી દારૂ અને મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.અને કુલ 351 ગુન્હા નોંધી 372 આરોપીઓ ને ઝડપી પાડ્યા છે.ત્યારે અરવલ્લી પોલીસની કડક કાર્યવાહી ની લઈ ને બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે. બાઈટ - આર ડી ડાભી - ડી વાય એસ પી અરવલ્લી વોક થ્રુ મહેશ પરમાર ઝી મીડિયા અરવલ્લી
0
comment0
Report
DPDhaval Parekh
Sept 13, 2025 10:04:13
Navsari, Gujarat:એપ્રુવડ બાય : સ્ટોરી આઈડિયા સ્લગ : NVS MEDICAL SAHAY નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 13 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એન્કર : ખાનગી કરતાં સરકારી હોસ્પિટલોમાં દાતાઓના સહયોગ થકી અત્યાધુનિક સાધનો આપવામાં આવ્યા છે. જેના થકી સરકારી આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ થઈ છે. ત્યારે આજે નવસારીના આદિવાસી પંથકની 4 સરકારી હોસ્પિટલો તેમજ વલસાડની 1 ચેરીટેબલ હોસ્પિટલને દહેજની GCPL કંપની દ્વારા CSR ફંડ હેઠળ 2.42 કરોડ રૂપિયાના મેડિકલ ઉપકરણોની સહાય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે આપવામાં આવી હતી. વી/ઓ : નવસારી જિલ્લાના આદિવાસી પંથકમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં યોગ્ય મેડિકલ ઉપકરણોના અભાવે ઘણીવાર દર્દીને નવસારી અથવા સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. આવા સંજોગોમાં ઘણીવાર દર્દીએ જીવ પણ ગુમાવવા પડે એવી સ્થિતિ બની જાય છે. સરકારી હોસ્પિટલોમાં ગ્રાન્ટના અભાવે ઉપકરણો મેળવવામાં મોડું થાય થાય છે, ત્યારે નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના પ્રયાસોથી આદિવાસી પંથકના લોકોને પણ ઘર બેઠા અત્યાધુનિક સુવિધાઓ સાથેની આરોગ્ય સારવાર મળી રહે એવા ઉમદા હેતુથી દહેજની ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ (GCPL) કંપનીના કંપની સોશ્યલ રિસ્પોન્સિબિલિટી પ્રોજેક્ટ અંતર્ગત કુલ 2.42 કરોડ રૂપિયાના વિવિધ મેડિકલ ઉપકરણોની સહાય કરવામાં આવી હતી. ચીખલી ખાતે દિનકર ભવનમાં યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે વાંસદા કોટેજ હોસ્પિટલને 30 લાખના ખર્ચે ડીજીટલ એક્ષરે મશીન અને લેબોરેટરી માટે સાધનો, ચીખલી રેફરલ હોસ્પિટલને 1.30 કરોડના ખર્ચે વિવિધ વિભાગો માટે ઉપકરણો, નવસારી સિવિલ હોસ્પિટલને 25 લાખના કહેછે આંખના ઓપરેશન માટે અત્યાધુનિક ઉપકરણ તેમજ વલસાડની RNC ફ્રી આઈ હોસ્પિટલને 57 લાખના મેડિકલ ઉપકરણો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે ખાનગી કરતા સરકારી હોસ્પિટલોની સુવિધાઓ અત્યાધુનિક મેડિકલ ઉપકરણોથી સજ્જ થઈ હોવાની વાત સાથે તેમની પત્નીનું પણ સુરત સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યાનું ઉદાહરણ આપ્યું હતુ. સાથે જ આગામી 17 સપ્ટેમ્બર થી શરૂ થતા સેવા પખવાડિયા દરમિયાન નવસારી જિલ્લા અને સંસદીય ક્ષેત્રમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવા સાથે શહેર અને ગામડાઓમાં ખૂટતી સુવિધાઓની યાદી તૈયાર કરી, સંબંધિત અધિકારીઓને જાણ કરવા અપીલ કરી હતી. જેથી ગામડાઓમાં પણ સુવિધાઓ ઊભી કરી શકાય. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે ઘરના મોભીની જેમ " કંઈ પણ ખૂટે તો કહેજો હું બેઠો છું " કહી સ્થાનિક આગેવાનોને તમામ પ્રકારે મદદરૂપ થવાનું આશ્વાસન આપ્યું હતું. સાથે જ નવસારી સંસદીય વિસ્તારની મહિલાઓને દિવાળી બાદ અયોધ્યા ખાતે શ્રી રામજીના દર્શન કરાવવાની પણ તૈયારી બતાવી હતી. બાઈટ : સી. આર. પાટીલ, જળ શક્તિ મંત્રી, ભારત સરકાર વી/ઓ : સરકાર નાગરિકોને આરોગ્ય ક્ષેત્રે તમામ સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસો કરી રહી છે. પરંતુ તેની સાથે લોકનેતાઓના પ્રયાસોથી CSR હેઠળ જરૂરી મેડિકલ ઉપકરણો આરોગ્ય સંસ્થાનોને મળી રહે એવા પ્રયાસો, નાગરિકોને ઘર બેઠા અત્યાધુનિક આરોગ્ય સેવાઓ નિ:શુલ્ક મેળવી આપશે.
0
comment0
Report
GPGaurav Patel
Sept 13, 2025 10:03:54
Ahmedabad, Gujarat:ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ સૂચકાંકમાં ગુજરાત 16 માં ક્રમાંકે ઇલેક્ટ્રિક વાહનો માટેની નીતિ અમલવારીમાં રાજ્ય સરકાર નિષ્ફળ હોવાનો કોંગ્રેસનો દાવો ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અંગે કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરના સરકાર પર પ્રહાર ઇલેક્ટ્રિક વ્હીકલ સારા મળે તે માટે જે પ્રયાસ થવા જોઈએ તે થયા નથી 2015 પછી ઇલેક્ટ્રિક વ્હીકલ આવતા થયા ભારત સરકારના રિપોર્ટ મુજબ ગુજરાત સમગ્ર દેશમાં 16માં ક્રમે છે વિવિધ પેરામીટરમાં ગુજરાત 1થી10માં ક્રમે ક્યાંય જોવા મળતા નથી અમદાવાદ અને રાજકોટ જેવા ગુજરાતના શહેરો દેશના પ્રદૂષિત શહેરોમાં આવે છે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવામાં અને સરકાર દ્વારા પ્રોથહિત કરવામાં દેશમાં ગુજરાત 17માં સ્થાને EV ચાર્જિંગ પોઈન્ટ અને તેના વિકાસમાં ગુજરાત દેશમાં 15માં સ્થાને છે કોમર્શિયલ વ્હીકલમાં ગુજરાત સમગ્ર દેશમાં 27માં સ્થાને છે ગુજરાતમાં માત્ર 942 ઇલેક્ટ્રિક બસ ચાલી રહી છે ઈન્ડિયા ઇલેક્ટ્રિકલ મોબાઇલીટી ઇન્ડેક્સમાં થયો ખુલાસો બાઇટ હિરેન બેન્કર પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ
0
comment0
Report
GPGaurav Patel
Sept 13, 2025 10:03:32
Ahmedabad, Gujarat:बाइट: ध्वनि शाह – पर्यावरण शोधकर्ता NOTE : TAKE FEED FROM ZEE 24 KALAK VSAT बाइट: लक्ष्मण गढ़वी - किसान बाडा गांव कच्छ : ZEE 24 कलाक की मुहिम रंग लाई, मांडवी के किसानों की लड़ाई को मिला बड़ा सहारा। मांडवी में GHCL को झटका, GHCL की अर्जी NGT ने खारिज की। मांडवी तालुका के बाडा गांव में GHCL के प्रोजेक्ट के लिए मिली पर्यावरणीय मंजूरी के खिलाफ दाखिल अन्य अपील भी अब NGT सुनेगा। GHCL द्वारा अपील खारिज करने की मांग को ट्रिब्यूनल ने खारिज की। GHCL का दावा था कि यह अपील केवल प्रोजेक्ट को विलंबित करने के लिए है, लेकिन ट्रिब्यूनल ने इस दावे को नामंजूर कर दिया। NGT ने अपने आदेश में स्पष्ट किया है कि किसी भी प्रभावित व्यक्ति को पर्यावरण मंजूरी के खिलाफ अपील करने का पूरा अधिकार है। हालांकि, NGT की पुणे पश्चिम ज़ोन खंडपीठ ने इस अर्जी को खारिज कर दिया। जस्टिस प्रकाश श्रीवास्तव (अध्यक्ष), जस्टिस दिनेश कुमार सिंह (न्यायिक सदस्य) और डॉ. विजय कुलकर्णी (विशेषज्ञ सदस्य) की खंडपीठ ने अपने विस्तृत आदेश में स्पष्ट किया कि अपील खारिज करने का कोई आधार नहीं है। अब इस मुद्दे पर सुनवाई 17 नवंबर, 2025 को होगी। NGT ने दिया सख्त आदेश। अब इस अपील की पूरी सुनवाई होगी और किसानों के मुद्दे को सही तरीके से सुना जाएगा। अपीलकर्ता ने स्पष्ट किया कि NGT एक्ट 2010 की धारा 16 के अनुसार प्रभावित व्यक्ति को पर्यावरण मंजूरी को चुनौती देने का पूरा अधिकार है। NGT ने GHCL की अपील खारिज करने की मांग ठुकरा दी और उसे कोई राहत नहीं दी।
0
comment0
Report
LJLakhani Jaydeep
Sept 13, 2025 10:03:23
Dwarka, Gujarat:द्वारका में 316 करोड़ रुपये की सरकारी जमीन खोली गई..... द्वारका जिला प्रशासन द्वारा मेगा डिमोलिशन अभियान चलाकर 316 करोड़ रुपये से अधिक कीमत वाली जगह को खोला गया..... जो लगभग 1.5 लाख वर्ग मीटर से अधिक की सरकारी जमीन से अवैध कब्जे हटाए गए.... दो चरणों में चली इस कार्रवाई में 700 से अधिक अवैध निर्माण, जिनमें धार्मिक स्थल, आवासीय और व्यावसायिक इकाइयों को हटाया गया है..... कार्रवाई में बेट द्वारका, ओखा, और समुद्र तटीय द्वीपों जैसे संवेदनशील क्षेत्रों में हाथ धरे गए थे..... ये कब्जे समुद्री सुरक्षा, यातायात व्यवस्था और द्वारका कॉरिडोर जैसे विकास कार्यों के लिए बाधक थे..... मेगा डिमोलिशन कार्रवाई से विकास के लिए कीमती जमीन उपलब्ध हुई है और शहरी व्यवस्था में सुधार हुआ है....
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 13, 2025 09:50:58
Surat, Gujarat:NOTE : TAKE FEED FROM ZEE 24 KALAK VSAT सूरत नेपाल की परिस्थिति का असर सूरत के कपड़ा उद्योग पर दिखाई दे रहा है। सूरत के कपड़ा व्यापारियों का लगभग 100 करोड़ रुपये का भुगतान अटक गया है। हर साल नेपाल के साथ करीब 200 करोड़ रुपये का व्यापार होता है। इस बार दिवाली से पहले पेमेंट फंस जाने से व्यापारियों की हालत खराब हो गई है। सूट, साड़ी और गारमेंट्स के फैब्रिक्स नेपाल भेजे जाते हैं। भुगतान का चक्र 3 से 4 महीने का होता है। व्यापारी फोस्टा ऑफिस में आकर शिकायत कर रहे हैं। इस समय व्यापारी भगवान के भरोसे बैठे हैं। वे भगवान से प्रार्थना कर रहे हैं कि नेपाल की स्थिति जल्द सुधरे। वन टू वन.. कैलाश हकीम.. फोस्टा अध्यक्ष
1
comment0
Report
AKArpan Kaydawala
Sept 13, 2025 09:50:19
Ahmedabad, Gujarat:NOTE TAKE FEED FROM ZEE 24 KALAK VSAT *1209ZK_LIVE_AHD_TATTOO_BOY* एंकर आमतौर पर फिल्मों में दिखने वाली कहानी अहमदाबाद के नवरंगपुरा पुलिस स्टेशन में देखने मिली... 15 साल पहले परिवार से बिछड़े ए. युवक को उसके ही दोस्त ने हाथ पर बने गुदने यानी टैटू के सहारे पहचान लिया और आखिरकार वह युवक अपने परिवार से मिल पाया... जिसमें अहमदाबाद पुलिस की बेहद सराहनीय भूमिका सामने आई है। वॉइस ओवर मामला यह है कि उत्तर प्रदेश के बांदा जिले के नारायणी तहसील के थनैल गांव से करीब 16 साल पहले पंकज उर्फ राहुल सदल उगदेव यादव, घर में किसी बात पर डांट मिलने के बाद घर छोड़कर निकल गया था। गांव से छूटने वाली ट्रेन पकड़कर वह अहमदाबाद के कालूपुर रेलवे स्टेशन पहुंच गया था। कुछ दिन रेलवे स्टेशन पर भटकने के बाद रेलवे पुलिस की उस पर नजर पड़ी। दुखद बात यह है कि पंकज सुन और बोल नहीं सकता। इसी वजह से उस समय रेलवे पुलिस ने पंकज को नवरंगपुरा पुलिस स्टेशन के पास स्थित बधिर-मूक स्कूल में दाखिल कराया था। लेकिन कुछ साल वहां रहने के बाद वह वहां से निकल गया और किसी तरह पास के नवरंगपुरा पुलिस स्टेशन पहुंचा। तभी से लेकर आज तक पंकज को नवरंगपुरा पुलिस के स्टाफ ने ही पाला-पोसा है। पिछले सात सालों से पंकज नवरंगपुरा पुलिस स्टेशन में रहकर बड़ा हुआ है। उसके खाने-पीने और कपड़ों का सारा खर्च नवरंगपुरा पुलिस स्टेशन का स्टाफ ही उठा रहा है। बाइट: के. ए. गढ़वी, पीआई – नवरंगपुरा पुलिस स्टेशन इस बीच पुलिस कमिश्नर जी.एस. मालिक के आदेश अनुसार नवरंगपुरा पुलिस लापता बच्चों को उनके परिवार से मिलवाने की कार्रवाई कर रही थी। इसी दौरान कुछ दिन पहले नवरंगपुरा की मुस्लिम सोसाइटी में सिक्योरिटी गार्ड के रूप में काम कर रहे पंकज के बचपन के दोस्त निरज यादव ने पंकज को नवरंगपुरा पुलिस स्टेशन के बाहर देखा। तभी उसकी नजर पंकज के दाहिने हाथ पर बने "राम सीता" लिखे टैटू पर पड़ी। टैटू देखते ही निरज दंग रह गया। टैटू देखकर निरज ने पंकज से बात करने की कोशिश की, लेकिन किस्मत ने पंकज को आवाज नहीं दी थी। जैसे ही यह सच सामने आया, निरज की खुशी का ठिकाना नहीं रहा, क्योंकि वह कोई और नहीं बल्कि उसका बचपन का दोस्त पंकज ही था। दोनों ने ए. साथ गांव के मेले में यही टैटू बनवाए थे। देखिए दोनों के हाथों पर ए. जैसे टैटू... निरज ने पंकज को पहचान तो लिया, लेकिन पंकज पुलिस स्टेशन में रहता था, इसलिए वह 10 दिन तक पुलिस से संपर्क करने में झिझकता रहा। आखिरकार निरज ने हिम्मत जुटाकर नवरंगपुरा पुलिस को पूरी बात बताई। इसके बाद पुलिस ने पंकज के परिवार से संपर्क किया और वीडियो कॉल के जरिए पुष्टि भी की कि यह वही पंकज है, जो 16 साल पहले उत्तर प्रदेश से घर छोड़कर अहमदाबाद आया था। आखिरकार पुलिस ने परिजनों को अहमदाबाद बुलाया, जहां पंकज का बड़ा भाई नथ्थू यादव उसे लेने नवरंगपुरा पुलिस स्टेशन पहुंचा। बाइट: के. ए. गढ़वी, पीआई – नवरंगपुरा पुलिस स्टेशन जैसे ही नथ्थू भाई पंकज से मिले, भावुक दृश्य सामने आ गए। देखिए, अपने छोटे भाई से 16 साल बाद मिलने वाला बड़ा भाई और उसका बचपन का दोस्त... बाइट: निरज यादव, पंकज का बचपन का दोस्त वॉइस ओवर भले ही ए. टैटू की मदद से दोस्त ने अपने बचपन के साथी को पहचान लिया हो, लेकिन इस पूरे मामले में नवरंगपुरा पुलिस की मानवता भी कम नहीं है। जिसने पिछले 7 सालों से पंकज को पाल-पोसकर बड़ा किया है। नोटः पुलिस की हिंदी बाइट है। अर्पण क़ायदावाला, ज़ी मीडिया, अहमदाबाद
3
comment0
Report
UPUMESH PATEL
Sept 13, 2025 08:16:59
Valsad, Gujarat:એન્કર : વલસાડ શહેરમાં અનંત ચૌદશના દિવસે થનાર ગણેશ વિસર્જનના દિવસે શહેરના બે અલગ અલગ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલકામાં વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે સીટી પોલીસ દ્રારા દિવસ દરમિયાન ચોરી કરતા ગેંગના બે સભ્યોને પોલીસે ઝડપી પાડયા છે ત્યારે કોણ છે આ આરોપીઓ અને કઈ ગેંગના સભ્યો છે જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં વિઓ 01 : વલસાડ શહેરમાં અનંત ચૌદશના ગણેશ વિસર્જન ના દિવસે વલસાડના શહેઠિયા નગર અને આર.ફી.એફ ગ્રાઉન્ડ પાસે આવેલ મહાલક્ષ્મી નગર આવેલા મકાનમાં એક જ દિવસે બે જેટલી ચોરીઓને અંજામ આપવામાં આવ્યો હતો શહેરમાં થયેલી ચોરીમાં શેઠિયા નગર ખાતે સોના ચાંદીના 66 હજારના ઘણેણાની ચોરી કરવામાં આવી હતી તો આર.પી.એફ ગ્રાન્ડ પાછળ આવેલા મકાન માંથી સોના ચાંદીના ઘણેણા એન્ડ રોકડ રકમ મળી 1.53 લાખની ચોરી કરવામાં આવી હતી..પોલીસ દ્રારા શહેરમાં થયેલી બે ઘડફોડ ચોરીની ફરિયાદ લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી સીટી પોલીસ દ્રારા શહેરમાં થયેલી ઘડફોડ ચોરીનો ભેદ ઉકેલવા માટે શહેરના 150 થી વધુ સીસીટીવી તપાસ કર્યા હતા જે બાદ પોલીસ દ્રારા આરોપીઓની ઓળખ થતા પોલીસ દ્રારા ટેક્નિકલ એનાલિસિસ તથા બાતમી દારોની મદદ લઇ બે જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા બાઈટ : એ.કે પટેલ ઇન્ચાજ એસ.પી વલસાડ વિઓ 02 : વલસાડ પોલીસ દ્રારા શહેરમાં થયેલી બે ઘરફોડ ચોરીમાં ડાંગી ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી હતી સીટી પોલિસ દ્રારા સુરેશ ડાંગી અને પ્રકાશચંદ્ર જાટ ની ધરપકડ કરી હતી તો ચોરી કરનારા એક આરોપી ઈમ્તિયાઝ શેખ ને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે ઘરફોડ ચોરીમાં પકડાયેલ સુરેશ ડાંગી ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 6 જેટલા ઘરફોડ ચોરીના ગુનાહો નોંધાયા છે આરોપીઓ દ્રારા ઘરફોડ ચોરીને દિવસ દરમિયાન અંજામ આપવામાં આવતો હતો દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં રેકી કરી બંધ ઘરોને આરોપીઓ દ્રારા નિશાનો બનાવવામાં આવતા હતા પોલીસ દ્રારા હાલ તો આરોપીઓને પકડી પૂછપરછ હાથ ધરવામાં આવી છે બાઈટ : એ.કે પટેલ ઇન્ચાજ એસ.પી વલસાડ વિઓ 03 : વલસાડ સીટી પોલીસ દ્રારા ડાંગી ના બે આરોપીઓને પકડી ચોરીમાં ગયેલા મુદ્દામાલ અંગે પૂછપરછ હાથ ધરાઈ છે સાથે એક વોન્ટેડ આરોપીની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે તો અન્ય કેટલી જગ્યાઓ પર આ આરોપીઓ દ્રારા ચોરી કરવામાં આવી છે કે કેમ એ અંગે પણ પોલીસ દ્રારા તપાસ હાથ ધરાઈ છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
7
comment0
Report
NLNAND LAL
Sept 13, 2025 08:03:24
Solan, Himachal Pradesh:लोकेशन : नालागढ़ नालागढ़ के नेर-सोडी गांव में भूस्खलन का कहर, दर्जनों मकान क्षतिग्रस्त सड़कें कटी, गांव संपर्क से टूटे, ग्रामीणों की नींद उड़ी प्रशासन से तत्काल राहत और वैकल्पिक मार्ग की मांग एंकर : हिमाचल प्रदेश के नालागढ़ उपमंडल के रामशहर हलके में नेर-सोडी गांव सहित निसल, चमदार, और कयारी जैसे कई छोटे-बड़े गांव भारी भूस्खलन की चपेट में आ गए हैं, जिसने ग्रामीणों की जिंदगी को संकट में डाल दिया है। भूस्खलन के कारण नेर-सोडी में कई मकान पूरी तरह क्षतिग्रस्त हो चुके हैं, जबकि सड़कों पर भारी कटाव और पहाड़ी धंसने से दो-तीन पंचायतों के दर्जनों गांव सड़क संपर्क से कट गए हैं। ग्रामीणों का देश-दुनिया से संपर्क टूट चुका है, और उनकी नींद हर पल मंडराते खतरे ने उड़ा दी है। स्थानीय पंचायत प्रतिनिधियों और रामशहर तहसीलदार ने मौके का दौरा किया, लेकिन अभी तक प्रशासनिक राहत कार्य शुरू नहीं हो सका है। ग्रामीणों ने बताया कि सड़क का एक बड़ा हिस्सा पहाड़ी के साथ नीचे धंस गया है, जिससे आवागमन पूरी तरह ठप है। लोगों ने प्रशासन और सरकार से तत्काल सड़क मार्ग खोलने और वैकल्पिक पैदल रास्ता तैयार करने की गुहार लगाई है। एक ग्रामीण ने कहा, "हमारे मकान टूट चुके हैं, सड़कें खत्म हो चुकी हैं। न खाने का सामान आ पा रहा है, न ही कोई मदद। रात को डर लगता है कि कब मकान सिर पर गिर जाए।" युवा मंडल और स्थानीय नेताओं ने सरकार से मांग की है कि प्रभावित परिवारों को तत्काल सुरक्षित स्थान पर शिफ्ट किया जाए और मकान बनाने के लिए आर्थिक सहायता दी जाए। भूस्खलन ने सड़कों पर इतना बड़ा कटाव किया है कि वाहनों का तो सवाल ही नहीं, पैदल चलना भी जोखिम भरा हो गया है। रामशहर क्षेत्र में हाल के दिनों में बारिश और भूस्खलन से हुए नुकसान ने प्रशासन की तैयारियों पर सवाल उठाए हैं। हिमाचल में इस साल मानसून ने भारी तबाही मचाई है, जिसमें सोलन जिला सबसे ज्यादा प्रभावित हुआ है। नेर-सोडी के ग्रामीणों ने चेतावनी दी है कि यदि जल्द कार्रवाई नहीं हुई, तो स्थिति और भयावह हो सकती है। पंचायत प्रतिनिधियों ने कहा, "हम सरकार से अपील करते हैं कि तुरंत इंजीनियरों की टीम भेजी जाए और सड़कें बहाल की जाएं।" स्थानीय लोग अब समाजसेवी संगठनों और एनजीओ से भी मदद की उम्मीद कर रहे हैं, ताकि इस संकट से उबरा जा सके।
5
comment0
Report
LJLakhani Jaydeep
Sept 13, 2025 07:46:44
Dwarka, Gujarat:દરિયાઈ સીમા ધરાવતો સૌરાષ્ટ્રનો પશ્ચિમ પ્રદેશ છે. દ્વારકા તાલુકાનું દરિયાઈ સુરક્ષા, ધાર્મિક આસ્થા, ઔદ્યોગિક સલામતિ તેમજ પ્રવાસન ક્ષેત્રે આગવુ મહત્વ ધરાવે છે. દ્વારકા ટાઉનમાં વિશ્વ પ્રસિધ્ધ થી દ્વારકાધીશ મંદિર આવેલુ છે જે દેશ-વિદેશના કરોડો વૈષ્ણવોનું આસ્થાનું કેન્દ્ર છે. આ ઉપરાંત દ્વારકા તાલુકામાં ૧૨ જ્યોર્તિલીંગ પૈકીનું એક જ્યોર્તિલીંગ શ્રી નાગેશ્વર જ્યોર્તિલીંગ મંદિર, રૂક્ષ્મણી મંદિર, ગોપી તળાવ, બેટ દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિર તથા ભીમરાણા ખાતે શ્રી મોગલ માતાજી મંદિર જેવા અનેક પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો આવેલા છે. જે દર વર્ષે ખુબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓને યાત્રાર્થે આકર્ષે છે. આ ઉપરાંત ઓખા અને દ્વારકાને જોડતો સુદર્શન સેતુ અને પાછલા પાંચ વર્ષોથી જેને બ્લ્યુ ફફ્લેગ બીચનું પ્રમાણપત્ર મળ્યુ છે એવુ શીવરાજપુર બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. તેમજ સરકારશ્રી દ્વારા દ્વારકા કોરીડોરની કામગીરી પણ હાલમાં ચાલી રહી છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ દ્વારકા તાલુકામાં તાતા કેમિકલ્સ લી. તેમજ આર.એસ.પી.એલ. લી. જેવા બે મોટા ઔદ્યોગિક ગૃહોના પ્લાન્ટ આવેલા છે તેમજ અન્ય નાના ઔદ્યોગિક એકમો હાલ કાર્યરત છે તેમજ આ ઉપરાંત પુન: પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે દ્વારકામાં અંદાજે ૨૭૦ જેટલી સંખ્યાની પવનચક્કિ કાર્યરત છે. જે દ્વારકા તાલુકાને ઔદ્યોગિક દ્રષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્ર બનાવે છે. દ્વારકા તાલુકો આશરે ૧૪૦ કિ.મી. જેટલી દરિયા સીમા તેમજ ૦૮ જેટલા નાના મોટા ટાપુ ધરાવે છે. આ ટાપુઓ દરિયાઈ સુરક્ષા તેમજ પર્યાવરણીય દ્રષ્ટિએ ખુબ મહત્વના છે. મોટાભાગના ટાપુઓ પર પાછલા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર મસ્જિદ/મજાર બનાવી ધાર્મિક તેમજ રહેણાંકના બાંધકામ કરેલ છે. સદર ટાપુઓ પર અન્ય ધર્મની વસ્તી ધીરે ધીરે પલાયન થઈ રહી છે જે સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ ગંભિર બાબત છે. અત્રેનાં તાલુકામાં ઓખા પોર્ટ પણ કાર્યરત છે. જેના કારણે વાર્ષિક ધોરણે ૪૨૫૯ જેટલી ક્રિયાીંગ બોટ આંતરાષ્ટ્રિય સીમા સુધી ફિશીંગ માટે પરિવહન કરે છે. અત્રેના તાલુકામાં ICG, AIRFORCE, NAVY, GMB જેવી રાષ્ટ્રિય ધોરણે મહત્વની સંસ્થાના સ્ટેશન આવેલ છે. ઉપરાંત પાછલા થોડાક વર્ષોમાં દરિયાઈ સીમાથી નાર્કોટીક સબસ્ટન્સ ઘુસાડવાના નિષ્ફળ પ્રયાસ પણ કરવામાં આવેલ છે. ઉક્ત બાબતોને ધ્યાને લેતા દ્વારકા તાલુકોને દરિયાઈ સુરક્ષા, ધાર્મિક આસ્થા, ઔદ્યોગિક સલામતિ તેમજ પ્રવાસન ક્ષેત્રે સંવેદનશીલ વિસ્તાર બનાવે છે. દ્વારકા ખાતે કોવિડ પછીના વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થવાથી પ્રવાસન ઉદ્યોગની પ્રવૃતિને વેગ મળ્યો છે. જેના કારણે વિવિધ સરકારી જમીન પર વાણીજયક હેતુથી દબાણમાં વધારો જોવા મળેલ છે. પ્રવાસન પ્રવૃતિને વેગ મળવાને કારણે દ્વારકા તાલુકાની જમીન પણ ખુબ જ કિંમતી બનેલ છે. આથી સરકારી જમીન પરનાં દબાણોને સત્વરે દુર કરવા જરૂરી બન્યા છે. જેથી વિકાસના અન્ય કામો માટે કિંમતી સરકારી જમીન ખુલ્લી કરી શકાય, વહિવટી દ્રષ્ટિએ અત્રેના તાલુકામાં ૨ નગરપાલિકા દ્વારકા નગરપાલિકા (દ્વારકા ટાઉન વિસ્તાર), ઓખા નગરપાલિકા (ઓખા ટાઉન, આરંભડા, બેટ, સુરજકરાડી વિસ્તાર) નો સમાવેશ થાય છે. આથી વહિવટી તંત્ર દ્વારા બે તબક્કામાં દબાણ હટાવાની કામગીરી કરવામાં આવેલ છે. બેટ-દ્વારકા: બેટ દ્વારકા વિસ્તાર વર્ષ: ૨૦૧૦ થી ઓખા નગરપાલિકામાં સમાવિષ્ટ છે. અહી પણ શ્રી દ્વારકાધીશજીનું મંદિર આવેલ છે. જેને કારણે લાખો શ્રધ્ધાળુઓ અત્રેની યાત્રા કરે છે તેમજ ફેબ્રુઆરી-૨૦૨૪ થી સુદર્શન સેતુ દ્વારા ઓખાને બેટ સાથે જોડતા સહેલાણીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળે છે. બેટમાં આશરે ૮૦ % વસ્તી મુસ્લિમની છે. બેટ દ્વારકા ધાર્મિક, પર્યાવરણીય તેમજ પ્રવાસન ક્ષેત્રે ખુબ મહત્વ ધરાવે છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બેટ દ્વારકામાં કુલ ૪૧૪ દબાણો દુર કરેલ છે જેનુ અંદાજે ક્ષેત્રફળ ૧૨૪૯૯૬ ચૌ.મી. થાય છે તેમજ જેની બજાર કિંમત રૂ.૭૬૮૨૯૩૨૫૦ /- થાય છે. ઓખા: દ્વારકા તાલુકાનાં ઓખા પોર્ટ વિસ્તાર આવેલ છે. અહીં GMB, કોસ્ટગાર્ડ, નેવીનાં સ્ટેશન આવેલા છે. ઓખા ટાઉનમાં વહિવટીતંત્ર દ્વારા ઓખામાં ૪૬ જેટલા દબાણો દુર કરેલ છે જેનું અંદાજે ક્ષેત્રફળ ૭૦૦ ચો.મી. તેમજ બજાર કિંમત રૂ.૧૪૭૦૦૦૦૦/- થાય છે. આરંભડા:- આરંભડા વર્ષ: ૨૦૦૬ થી ઓખા નગરપાલિકામાં સમાવિષ્ટ છે. જેના દરિયા કિનારાની સરકારી જમીન પરનું નીચે મુજબનું ધાર્મિક દબાણ દુર કરવામાં આવેલ છે. જેનું અંદાજે ક્ષેત્રફળ ૩૨૦ ચો.મી. થાય છે તથા તેની બજાર કિંમત રૂ.૩૮૪૦૦૦૦/- થાય છે. દ્વારકા ટાઉન:- શ્રી દ્વારકાધીશજી મંદિરને કારણે દ્વારકા ટાઉનમાં વર્ષે ૯૦ લાખ જેટલા શ્રધ્ધાળુઓ યાત્રાએ આવે છે. જેના કારણે વિવિધ પ્રવાસનની પ્રવૃતિઓ ફુલીફાળી છે. જેનો લાભ લેવા અમુક ઈસમો દ્વારા સરકારી જમીન પર દબાણ કરી વિવિધ રહેણાંક તેમજ વાણિજયીક પ્રવૃતિ ચલાવવામાં આવે છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દ્વારકા ટાઉનમાં ૬૭ જેટલા દબાણો દુર કરેલ છે જેનું અંદાજે ક્ષેત્રફળ ૪૫૮૭ ચો.મી. તથા તેની બજાર કિંમત રૂ. ૮૧૬૪૭૦૦૦/- થાય છે. ટાપુઓ:- દ્વારકા તાલુકામાં બેટ દ્વારકા સિવાયના ખારા ચુસણા ટાપુ, મીઠા ચુસણા ટાપુ, અશાબા ટાપુ, ધોરીયો ટાપુ. ધબધબો ટાપુ, સમીયાણી ટાપુ, ભેદર ટાપુ જેવા ટાપુઓ આવેલા છે. બૅટ સિવાયના ટાપુઓ પર સુરક્ષાને કારને અવર જવર પર પ્રતિબંધ છે. પરંતુ દરિયાઈ સીમાને કારણે આ ટાપુઓ સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ સંવેદનશીલ છે. આ ટાપુઓ પર ૩૬ જેટલા દબાણો દુર કરેલ છે જેનું અંદાજીત ક્ષેત્રફળ ૪૪૦૦ ચો.મી. તથા તેની બજાર કિંમત રૂ. ૧૨૫૨૪૬૪૦/-થાય છે. ( દ્વારકા તાલુકામાં સરકારી જમીન પર થયેલ દબાણો) બીજા તબક્કાનો વિગતવાર અહેવાલ ::- દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશજી મંદિરનાં દર્શનાર્થે પધારતા લાખો શ્રધ્ધાળુને કારણે થતાં નાણાંકિય લાભોથી પ્રેરાયને કિંમતી સરકારી જમીન પર અનઅધિકૃત રીતે ભવન/હોટલ ઉભા કરવામાં આવેલ. આ ઉપરાંત અમુક ઈસમો દ્વારા અત્રેના રસ્તાઓ પર અનધીકૃત લારી ગલ્લા-દુકાનો બનાવેલ. જેના કારણે ટ્રાફિક, પાર્કીંગ તથા સ્વચ્છતાના પ્રશ્નો ઉભા થયેલ. જેને કારણે શ્રધ્ધાળુઓને હાલાકીનો સામનો કરવો પડે છે તેમજ અનધીકૃત બાંધકામોમાં રહેવાથી તેમની સુરક્ષા પણ જોખમાય છે. જેને ધ્યાને લઈ બીજા તબક્કામાં ફેબ્રુઆરી-૨૦૨૫ થી વહિવટીતંત્ર દ્વારા દ્વારકા ટાઉનના નીચે મુજબના દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરેલ છે. (૧) ગોમતીઘાટ ::- દ્વારકાધીશની મંદિરની તદ્દન નજીક આવેલ તથા રીલાયન્સ ગેટથી મંદિર સુધી જતો વી.આઈ.પી.રોડ પર આવેલ ગોમતીઘાટ પર આવેલ પાર્કીંગની જગ્યામાં મોટાપાયે લારી/ગલ્લાનું દબાણ થયેલ. જે ટ્રાફીક તથા મંદિર ખાતેનાં મોટા ઉત્સવમાં નડતર રૂપ થતા હતા. જે તમામ લારી/ગલ્લાઓ હટાવી તેમને દ્વારકા ખાતે રાવળા તળાવ નજીક રહેવા અત્રેથી સુચના આપેલ છે. તેમજ ગોમતીઘાટના રસ્તાની સામેની સરકારી જમીન પર રેસ્ટોરન્ટ/ગલ્લા બનાવી દબાણ થયેલ. રસ્તા પૈકીની જગ્યા પર આવા રેસ્ટોરન્ટ ચાલતા જેથી ટ્રાફીકની ખુબ મોટી સમસ્યા ઉભી થતી. તેમજ એક હોટલ દ્વારા રસ્તા પૈકીની જગ્યા પર બનાવેલ પગથીયા અત્રેથી દુર કરાયેલ છે. ગોમતીઘાટ પર અંદજે ૬૦ જેટલી લારી/ગલ્લા/રેસ્ટોરન્ટ/હોટલ દ્વારા કરેલ દબાણ દુર કરેલ છે. ખુલ્લી કરેલ જગ્યાની આશરે બજાર કિંમત ૭૬ કરોડ જેટલી રકમ થાય છે. (૨) જોધાભા માણેક રોડ થી મંદિર સુધી, શીવરાજસિંહ રોડ તથા રબારી ગેટથી ઈસ્કોન ગેટ સુધી દ્વારકા સીટીમાં મંદિર સુધી જવા માટે હાથી ગેટ પછી ખુબ જ ઉપયોગમાં લેવાતો ઈસ્કોન ગેટની અંદરથી શીવરાજસિંહ રોડ થઈને જોધાભા માણેક રસ્તાથી મંદિર સુધી તથા રબારી ગેટથી ઈસ્કોન ગેટ સુધી ખુબ જ ગીચ વિસ્તારમાં અમુક ઇસમો દ્વારા લારી/ગલ્લા/રેસ્ટોરન્ટ ઉભા કરી દબાણ કરેલ. આવા ગીચ રસ્તા પર રસ્તાની બન્ને બાજુએ લારી/ગલ્લા વાળાઓ ઉભા રહી દબાણ કરેલ જેથી તે રસ્તા પર વાહનોનું તથા મુલાકાતીઓનું ટ્રાફીક ખુબ જ રહેતુ. અત્રે દ્વારા આ ગીચ રસ્તા પરનુ આશરે ૨૮ જેટલા રેસ્ટોરન્ટ/લારી/ગલ્લાનું દબાણ દુર કરેલ છે. જેનો આશરે ૧૭૫૧ ચો.મી. જેટલુ દબાણ દુર કરી ખુલ્લુ કરેલ છે. જેનો આશરે ૧૬ કરોડ ઉપરની અંદાજીત બજાર કિંમત થાય છે. (૩) બસ સ્ટેશનથી શારદાપીઠ કોલેઝ સુધી રસ્તા પૈકીની જગ્યા દ્વારકા સીટીનાં બસ સ્ટેશનની બહારની બાજુથી શારદાપીઠ કોલેઝની બાઉન્ડ્રીને અડીને કોમર્શીયલ હેતુથી ઈસમો દ્વારા દબાણ કરેલ. જે અત્રેથી દબાણ દુર કરેલ છે. સદર દબાણ અંદાજે ૨૦ જેટલા ઈસમો દ્વારા કરેલ અને આશરે ૪૦ કરોડ સુધીની અંદાજીત બજાર કિંમત થાય છે. (૪) સીટી સ.નં.૩૪૨૬ (રાવળા તળાવની ફરતે) દ્વારકા સીટીની વચ્ચે આવેલ રાવળા તળાવની પાછળની બાજુએ ખુબ જ મોટા પ્રમાણમાં ભવન/હોટલ અમુક ઇસમો દ્વારા બનાવી દબાણ કરેલ. આ ભવનો કોઈ પણ પ્રકારની સેફ્ટી/મંજુરી વગર ઉભી કરવામાં આવેલ હતી. આવા ભવનોમાં અઘટીત ઘટના ન બને તેની તકેદારીના ભાગ રૂપે તથા સરકારી જમીન પર ઉભા કરેલ આવા દબાણ અત્રેથી તોડી દુર કરવામા આવેલ છે. સદર સરકારી જમીનમાં ૫ જેટલા કોમર્શીયલ દબાણ આવેલ હતા. જેનુ આશરે ૫૦૦૦ ચો.મી. ઉપર થતુ હતુ તેમજ અંદાજીત બજાર કિંમત ૫૫ કરોડ ઉપરાંતની થાય છે. (૫) હોમસ્ટે અને ભવન ::- દ્વારકા ખાતે વી.આઈ.પી. રોડ પર રીલાયન્સ ગેટથી દ્વારકાધીશ મંદિર સુધી રસ્તાની બાજુ પર આવેલ સરકારી સીટી સ.નં.૨૮૭૪ પર ગેરકાયદેસર હોમ સ્ટે બનાવી કોઈ પણ પ્રકારની મંજુરી મેળવ્યા વગર અમુક ઈસમો દ્વારા કોમર્શીયલ પ્રવૃતિ ચલાવતા હતા. આવા કુલ-૮ હોમ સ્ટેનું દબાણ વર્ષો પહેલા થયેલ છે. સદર દબાણો દુર કરવા આજ દિન પર્યંત કોઈ કાર્યવાહી થયેલ નથી. વધુમાં દ્વારકાધીશ મંદિરની આજુ બાજુ કોરીડોર આવતા જમીનો/મીલકતોના ભાવો આસમાને પહોંચતા આવા ઈસમો દ્વારા સરકારી જમીન પર કોમર્શીયલ હેતુ બાંધકામ બનાવી દબાણો આચરેલ. જે દબાણો અત્રેથી દુર કરેલ છે. જેનું આશરે ૧૬૨૯ ચો.મી. થાય છે જેનું અંદાજી બજાર કિંમર રૂ. ૧૦૫૧૬૮૨૪ ઉપરાંતની થાય છે. (૬) ગોરીજા ::- દ્વારકા તાલુકાનાં મોજે ગોરીજા ગામે દરિયા કિનારે સરકારી જમીન પર સામરસ પીરની દરગાહ નામે ધાર્મીક દબાણ કરાયેલ હતુ. જે દબાણ અત્રેથી દુર કરાયેલ છે. સદર દબાણ વાળી જમીનનું અંદાજે ૧૩૦૮ ચો.મી. જમીનમાં આવેલ હતુ જેની અંદાજે બજાર કિંમત રૂ.૭,૦૩,૦૦,૦૦૦/- જેટલી થાય છે. (૭) ભીમરાણા :- દ્વારકા તાલુકાનાં મોજે ભીમરાણા ગામનાં દરિયા કિનારે ખુબ જ મોટા પ્રમાણમાં ધાર્મિક દબાણ આચરેલુ હતું. દ્વારકા તાલુકાનો દરિયા કિનારો તટીય સુરક્ષાનાં કારણે ખુબ જ મહત્વનો બને છે. ઉપરાંત પાછલા થોડાક વર્ષોમાં દરિયાઈ સીમાથી નાર્કોટીક સબસ્ટન્સ ઘુસાડવાના નિષ્ફળ પ્રયાસ પણ કરવામાં આવેલ છે. ઉક્ત બાબતોને ધ્યાને લેતા દ્વારકા તાલુકાનાં ભીમરાણા ગામનાં દરિયા કિનારે આવેલ સરકારી જમીન પરનું ધાર્મિક દબાણ દુર કરવુ ખુબ જ આવસ્થક બનેલ. જે હેતુથી દબાણ અત્રેથી દુર કરાયેલ છે. સદર દબાણ વાળી જમીનનું અંદાજે ૩૧૭ ચો.મી. જમીનમાં આવેલ હતું જેની અંદાજે બજાર કિંમત રૂ.૧.૨૦ લાખ જેટલી થાય છે. (૮) દ્વારકા ::- દ્વારકા ખાતે આગામી દ્વારકા કોરીડોર સંભવીત હોય જમીનો/મીલકતોના ભાવો આસમાને પહોંચેલ છે. જેનો લાભ લઈ અમુક ઇસમો દ્વારા સરકારી જમીન પર કોમર્શીયલ હેતુ બાંધકામ બનાવી દબાણો આચરેલ. તેમજ આગામી દ્વારકા કોરીડોરનાં કામે સરકારી જમીનો પરનાં ધાર્મિક દબાણો પણ અત્રેથી દુર કરેલ છે, જેનું આશરે ક્ષેત્રફળ ૬૦૯ ચો.મી. થાય છે જેનું અંદાજી બજાર કિંમર રૂ. ૧૮.૩ લાખ થાય છે. (૯) પટેલકા અને ભોગાત ગામ::- અત્રેના સબ ડીવીઝનનાં કલ્યાણપુર તાલુકાનાં ભોગાત ગામનાં દરિયા કિનારે સરકારી જમીન પર કોમર્શીય હેતુથી દબાણ આચરેલ તથા પટેલકા ગામમાં સરકારી જમીન પર વાડાઓ વાળી રહેણાંકના મકાનો બનાવી દબાણ આચરેલ. જેમાં અંદાજીત ૮ જેટલા દબાણો દુર કરેલ. જેનું અંદાજીત ક્ષેત્રફળ ૨૭૪૨ ચો.મી.જેટલી સરકારી જમીન પરનું દબાણ હટાવેલ જેની અંદાજીત બજાર કિંમત રૂ. ૧.૮૦ લાખ રૂપિયા જેટલી થાય છે. આમ, દ્વારકા તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી જિલ્લા વહિવટતંત્ર દ્વારા દબાણ હટાવની સઘન કામગીરી કરી બે તબક્કામાં જુદા-જુદા પ્રકારના અંદાજે ૭૦૬ જેટલા દબાણો દુર કરી ૧૫૭૦૭૩ ચો.મી. જેટલી જમીન ખુલ્લી કરવામાં આવેલ છે. જેની બજાર કિંમત રૂ. ૩૧૬/- કરોડ ઉપરાંતની થાય છે. સ્ટોરી :- જયદીપ લાખાણી, ZEE MEDIA, દ્વારકા video :- https://we.tl/t-yA1445TDJO
6
comment0
Report
AKArpan Kaydawala
Sept 13, 2025 07:46:39
Ahmedabad, Gujarat:નોંધઃ વિષયના જરૂરી ફાઈલ શોટ ખાસ લેવા. અમદાવાદ નારોલમાં વીજ કરંટથી દંપતીના મોતનો મામલો નારોલ પોલીસે જવાબદારો સામે ફરિયાદ નોંધી નારોલ પોલીસે 5 આરોપીઓ સામે બેદરકારી બદલની ફરિયાદ નોંધી બે ખાનગી કોન્ટ્રાક્ટર , AMC ના 2 સુપરવાઇઝર , AMC ના એક ટેક્નિશન સહિત પાંચ સામે ફરિયાદ નારોલ પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડ્યા રાજન સિંગલ અને એકતા સિંગલ નું વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી મોત થયું હતું સમગ્ર મામલે બીજા દિવસે મોટો વિવાદ થયો હતો ------------------- બ્લેક શર્ટ થી અજય પરમાર કેમ્પની એન્જિનિયર નયન કાપડિયા કંપની એન્જિનિયર સૈયદ ઝહીર કંપની ડાયરેક્ટર જીગ્નેશ ગામીત, કોર્પોરેશન પંકજ મછાર, કોર્પોરેશન બાઈટ : પી સી દેસાઈ, પીઆઇ - નારોલ પોલીસ સ્ટેશન
4
comment0
Report
BPBurhan pathan
Sept 13, 2025 06:47:50
Anand, Gujarat: એંકર: આણંદ જીલ્લામાં આશા વર્કરોને અર્બન હેલ્થ સેન્ટર અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ટેકોની કામગીરી કરવા ફરજિયાત દબાણ કરવામાં આવતા આજે મહિલા શકિત સેનાનાં કન્વીનર ચંદ્રિકાબેન સોલંકી સહીત આશા વર્કરોએ જિલ્લા પંચાયત ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. વીઓઃ આણંદ જિલ્લાનાં તમામ અર્બન હેલ્થ સેન્ટર માં તેમજ ગ્રામ્ય ની તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા વર્કરોને ટેકો કામગીરી કરવા આદેશ આપેલ છે પરંતુ ટેકો કામગીરી માં અનેક પ્રશ્નો ઉભા થયેલ છે. જો લાભાર્થી ઘરે ના હોય એ બહાર ગામ કોઈ પ્રસંગોપાત ગયેલ હોય અને એજ દિવસે એનો ફોટો અપલોડ ના થાય તો ઇન્સેન્ટિવ મળશે નહીં તો આવા સંજોગો માં કામગીરી કરવા નિકળ્યા હોવા છતાં ઇન્સેન્ટિવ ખોવું પડે એનું શું? સાથે સાથે તહેવાર ના દિવસો માં પણ ટેકો ફરજીયાત કામગીરી કરવાની વાત છે તો ઘર પરિવાર ધરાવતી આશા વર્કર બહેનો શું? તહેવાર પણ ના ઉજવે? બીજું કે ટેકો કામગીરી કરવાની સૂચના આપી છે પરંતુ એનું ઇન્સેન્ટિવ જાહેર કરવામાં આવ્યું નથી, ટેકો માં મફત કામગીરી કરવામાં આવશે એ આશા વર્કર બહેનો ને મંજૂર નથી.. ટેકો માં કામ કરવા માટે સારા ક્વોલિટી ના મોબાઈલ જોઈએ તો એ મોબાઈલ જાતે વ્યાજે પૈસા લાવી ને મોબાઈલ લાવવા સેંટર પર થી દબાણ કરવામાં આવી રહ્યું છે. રિચાર્જ કોણ કરી આપશે? કવરેજ નેટવર્ક ના ઈસ્યુ આવે ત્યારે ટેકો માં ફોટો અપલોડ ના થાય ત્યારે ઇન્સેન્ટિવ ગુમાવવું પડે તો આવો અન્યાય શા માટે?જેવા પ્રશ્નોને લઈને આજે આશા વર્કરોએ આણંદ જિલ્લા પંચાયત ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું તેમજ ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી દેવહુતીને આવેદનપત્ર આપ્યું હતું. વીઓઃ આશા વર્કરોએ માંગણી કરી હતી કે જ્યાં સુધી ટેકો કામગીરી ની સમસ્યાનો ઉકેલ ના આવે ત્યાં સુધી સેન્ટર ઉપર થી ધાક ધમકી અને કોઈ પણ પ્રકાર નું દબાણ કરવામાં ના આવે તેવી સૂચના આણંદ તમામ અર્બન સેન્ટર તેમજ પી.એચ.સી પર આપવી તેમજ સમસ્યાનું નિરાકરણ ના આવે તો આગામી દિવસો માં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને હડતાળ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. બાઈટઃચંદ્રિકાબેન સોલંકી ( પ્રમુખ-મહિલા શકિત સેના) બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ
6
comment0
Report
Advertisement
Back to top