Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत साइबर क्राइम सेल ने जामनगर से क्रिप्टो फ्रॉड के तीनों आरोपियों को पकड़ा
CPCHETAN PATEL
Feb 02, 2026 10:49:47
Surat, Gujarat
એકર ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી મોટો નફો મળશેticker તેવી લલચાવી એક યુવક પાસેથી કુલ રૂ.12,20,366/- ની છેતરપિંડી આચરવામાં આવી હોવાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસે જામનગર ખાતેથી ઝડપી પાડ્યા છે. વિઓ.1 ક્રિપટો કરન્સીમાં સારો એવો નફો મળશે કહી યુવાન પાસેથી રૂપિયા 12 લાખની ઠગાઈ ના બનાવમાં સાયબર ક્રાઈમ પોલીસે આગળ મુખ્ય આરોપી તેજસ મહેન્દ્રભાઇ સંઘવીને ગોવા થી જામનગર જતી ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન આ ફ્રોડમાં અન્ય આરોપીઓની સંડોવણી સામે આવી હતી, જેના આધારે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સાયબર ક્રાઈમ દ્વારા ખાસ ટીમ રચી આરોપીઓની શોધખોળ માટે જામનગર મોકલવામાં આવી હતી. જ્યાંથી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી સાયબર ક્રાઈમ સેલની ટીમે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. (1) સચિનભાઈ અતુલભાઈ આસાર (ઉ.વ. 32) અભ્યાસ : ધોરણ-12 પાસ ધંધો : દલાલી (મોબાઇલ લે-વેચ) રહે : ભાટીયા જેરામવાડી ધર્મશાળા, આર્ય સમાજ સ્કૂલ સામે, ખંભાળિયા નાકા બહાર, જામનગર ગુનામાં ભૂમિકા : આરોપી સચિને અગાઉ પકડાયેલા આરોપી તેજસ સંઘવી પાસેથી Indian Overseas Bank તથા નવાનગર બેંકના ખાતાઓ 2% કમિશન ઉપર મળી, તે ખાતાઓ મારફતે થયેલી ટ્રાન્સેક્શનનો ઉપયોગ કરી, ફ્રોડના રૂપિયા અન્ય આરોપીને આપ્યા હતા. બે અલગ-અલગ તબક્કે રૂ.5 લાખ તથા રૂ.6 लाख uppડીને અશોકભાઈ ખાનધરને આપ્યા હતા અને બદલામાં કુલ રૂ.80,000/- કમિશન મેળવ્યું હતું. (2) ચિરાગ હિતેશભાઈ શાંતિલાલ ગુજરાતી (ઉ.વ. 26) અભ્યાસ : ધોરણ-12 પાસ ધંધો : લોન બ્રોકર રહે : પ્લોટ નં. 1/12, રાજમોતી ટાઉનશિપ, મોહનનગર, ગુલાબનગર, જામનગર ગુનામાં ભૂમિકા : આરોપી ચિરાગ, સચિન માટે કમિશન લઈને ફ્રોડના રૂપિયાuptોodolણી ઉપાડવાનું કામ કરતો હતો. તે તેજસ સંઘવી સાથે Indian Overseas Bankમાં રૂબરૂ જઈ રૂ.5,30,000/- રોકડા uppાડ્યા હતા અને બદલામાં રૂ.20,000/- કમિશન લીધો હતો. (3) અશોકભાઈ અમૃતલાલ ખાણધર (ઉ.વ. 33) અભ્યાસ : ધોરણ-12 પાસ ધંધો : ખેતીકામ રહે : ભવનladની વાડી, ભાણુ પેટ્રોલ પંપ પાછળ, રણજીત સાગર રોડ, જામનગર ગુનામાં ભૂમિકા : આરોપીએ સચિને ભારતીય ઓવર સીસ બેંક તથા નવાનગર બેંકના ખાતા 10% કમિશન ઉપર મળશે નો ઉપયોગ કરી ષડ્યંત્રના રોકડા રૂપિયા નાસતા ફ્રોડના રૂપે મુખ્ય આરોપીને મોકલી આપ્યા હતા. આરોપીએ રૂ.4,50,000/- તથા રૂ.5,70,000/- એમ કુલ મોટી રકમ હસ્તાંતરિત કરી હતી. બાઈટ..બીશાખા જૈન..ડીસીપી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Feb 02, 2026 11:46:52
Ahmedabad, Gujarat:કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લીન એર તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો (AMC)નો વ્યુહાત્મક અભિગમ હોટસ્પોટ થી હેલ્થસ્પોટ તરફ : એર ક્વોલિટી મેનેજમેન્ટમાં અમદાવાદનું અગ્રેસર મોડલ પ્રદૂષણ નિયંત્રણ વધુ અસરકારક બનાવવા નવ હોટસ્પોટ વિસ્તારોમાં વિશેષ મોનીટરીંગ સાથે ટાર્ગેટેડ એક્શન પ્લાન અમલમાં શહેરમાં 16 ટ્રક-માઉન્ટેડ મીસ્ટ મશીનો કાર્યરત તેમજ PM મીટિંગેશન માટે 62 મિકેનિકલ રોડ સ્વીપર મશીનો થકી રસ્તાની ધૂળમાં ઘટાડો કરવાની કામગીરી બાંધકામ ક્ષેત્રમાંથી થતા પ્રદૂષણને નિયંત્રિત કરવા “Good Construction Practices Policy” અમલમાં 20,000 ચોરસ મીટરથી વધુ બિલ્ટ-અપ એરિયા ધરાવતી સાઇટ્સ પર ડस्ट સેન્સર, એર ક્વોલિટી ડિસ્પ્લે અને CCTV ફરજિયાત બનાવવામાં આવ્યા constituency અત્યાર સુધીમાં આશરે 140 કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ડસ્ટ સેનસોર સ્થાપિત કરવામાં આવ્યા નિયમોના ઉલ્લંઘન બદલ 2024-25 દરમિયાન રૂ. 1.71 કરોડ અને 2025-26માં આજદિન સુધી રૂ. 1.16 કરોડની પેનલ્ટી કરાઈ
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 02, 2026 11:32:45
Ahmedabad, Gujarat:અમદાવાદ પુનઃ બંને વખત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી તંત્ર અને સાશકો વચ્ચે સંકલનનો અભાવ સપાટી પર આવ્યો. ફ્લાવર શોમાં વપરાયેલા ફૂલોના વેચાણનો સાશકોની જાણ બહાર કરાયો નિર્ણય. ફ્લાવરનું વેચાણ ન કરવાની અગાઉ સશકોએ કરેલી જાહેરાત બાદ વહીવટી તંત્રનો બારોબાર નિર્ણય. સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશને કરી સોશિયલ મીડિયા પર રોપા ફૂલોના વેચાણની જાહેરાત, રોપા અને ફૂલોના ભાવ અંગે જાહેરાત. bids: ભાવ આવતીકાલે જાહેર કરવાની ભાજપની વાત. ગત રિક્રિએશનલ કમિટી સમિતિ સમયે રોપા અને છોડ ન વેચવાની કરાઈ હતી જાહેરાત. નિષ્ણાત નોંધણી: સંકલનના અભાવના પ્રશ્ન અંગે ડેપ્યુટી ચેરમેનનું મૌન. નીતિગત નિર્ણય અમસના રિક્રિએશનલ કમિટી દ્વારા જ લેવાયા હતા.
0
comment0
Report
SGSagar Gaikwad
Feb 02, 2026 11:31:56
Nashik, Maharashtra:मुख्य समाचार: नासिक के कामगार नगर इलाके में भीख मांगने के बहाने घूम रही छह महिलाओं के एक गिरोह ने एक घर से 8,000 रुपये का सामान चोरी कर लिया। यह पूरी घटना सीसीटीवी (CCTV) में कैद हो गई है। इस मामले में सातपुर पुलिस स्टेशन में मामला दर्ज किया गया है और पुलिस ने कुछ संदिग्ध महिलाओं को हिरासत में लिया है। विस्तृत जानकारी: कल सुबह करीब 9:30 बजे, ''श्रद्धा हाइट्स'' के पास स्थित एक घर में प्रवेश कर इन महिलाओं ने हॉल में रखी एक पर्स चुरा ली। घर की मालकिन, भारती अहिरे ने जब उन्हें रोकने की कोशिश की, तो महिलाओं ने उनके गले से डेढ़ तोले का सोने का मंगलसूत्र छीनने का प्रयास किया। हालांकि, श्रीमती अहिरे के शोर मचाने पर महिलाएं पर्स लेकर वहां से भाग निकलीं। चोरी की घटना का पता चलते ही स्थानीय लोगों की मदद से इन आरोपी महिलाओं को पकड़ा गया और पुलिस के हवाले कर दिया गया।
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 02, 2026 11:22:34
Surat, Gujarat:સુરત બ્રેક સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી આવકવેરા વિભાગ ફૂલ એક્શનmodus દરમ્યાન જોવા મળી રહ્યો છે લક્ષ્મી ગ્રુપ અને અનિલ બગદાણા પછી અગ્રણી ફાઇનાન્સર બ્રિજેશ ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડી પર IT રેડ પાલ વિસ્તારમાં આવેલી ઓફિસ અને રહેણાંક સ્થળોએ બે દિવસ સુધી સઘન તપાસ મુંબઈ અને સુરત IT ટીમનું સંયુક્ત ઓપરેશન, આંતરરાજ્ય લેવલની તપાસ કરોડોની કેશ ડીલથી હાઈरાઈઝ ઓફિસ ખરીદી હોવાની શങ്കા રિયલ એસ્ટેટમાં બ્લેક મની રોકાણના એંગલથી તપાસ તેજ બિલ્ડર-ફાઇનાન્સર નેક્સસ અને બેકડોર ફાઇનાન્સિંગ રડાર પર ઓફિસમાંથી મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને કાચી ડાયરીઓ જપ્ત હવાલા અને સટ્ટાબજાર સાથેના સંભવિત જોડાણોએ તપાસમાં ચકચાર ડેટા એનાલિસિસ બાદ સુરતના મોટા નામો સામે આવવાની શક્યતા
0
comment0
Report
AKAshok Kumar
Feb 02, 2026 11:16:43
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 02, 2026 11:15:20
Surat, Gujarat:સુરત બ્રેક દીકરીઓની છેડતીમાં કાયદો પણ કુદાવી દઈશું, તેમજ FIRએ શિક્ષા કરવામાં આવશે. ખાલી મારા સુધી વાત પહોંચાડી દેજો, પોલીસ-ધારાસભ્યની ઓળખાણ હશે તો પણ છોડીશ નહિ MLA વિનુ મોરડીયાનું આક્રમક નિવેદન 1 ફેબ્રુઆરીએ વાટલીયા પ્રજાપતિ સમાજનો 68મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાએ મંચ પરથી દીકરીઓની સુરક્ષા અંગે અત્યંત કડક શબ્દોમાં બાંહેધરી આપી હતી આસામાજિક તત્વોને પોલીસ પહેલાંના FIRએ શિક્ષા કરવામાં આવશે. જો મારો અંગત માણસ પણ ગુનો કરશે, તો હું તેને પણ નહીં છોડું કહું કે કોઈપણ સમાજની દીકરી હોય, એની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે જાવ! અને એ ગેરંટી કે સામે ગમે તેવો સમાજ હોય, ગમે તેવો મૂછાળો હોય, એને 24 કલાકમાં ઝેર કરવાની જવાબદારી મારી. બીજી વાર તમને એમ થાય કે આને આપણે ના પહોંચી શકીએ હું મદદ ન કરું તો કંઈ નહીં પણ નડીશ નહીં તમને, આ મારે કરવાનું છે સુરક્ષા માટે
0
comment0
Report
URUday Ranjan
Feb 02, 2026 10:37:20
Ahmedabad, Gujarat:Science City Road पर बने एक मकान से टेनिस कोच ने लाखों रुपए की गहनों की चोरी की. टेनिस कोच मकान मालिक के बेटे को टेनिस सिखाने के लिए आया था. उसे मौका मिला और उसने 12.20 लाख के गहने चुरा लिए. फिर उसने उन गहनों को अपने दोस्त के जरिये शिवरंजनियों के ज्वेलर्स को 10 लाख में बेच दिए. سولा पुलिस ने इस मामले में मामला दर्ज कर छानबीन शुरू कर दी है. गौरव Dikshit सुरक्षा एजेंसी चलाते हैं; उनकी बेटी टेनिस खेलती है. 19 दिसम्बर को वे Vedik को घर लेते आए थे. 23 दिसम्बर को घर के कमरे में 12 लाख के सोने के गहने और 20 हजार के चांदी के गहने चोरी हुए. Vedik के बारे में शक बढ़ा. गौरव ने Vedik के फोन को स्विच ऑफ पाया. गौरव के साथ काम करने वाले नेम शाह ने बताया कि Vedik ने गहना देकर पैसे चाहिए, इसलिए Shivranjani के BG Jewelers में चोरी के गहने बेचे गए. ये गहने 10.09 लाख में बिके और Vedik को दे दिए गए. गौरव ने Vedik के खिलाफ Solā police स्टेशन में शिकायत दर्ज करवाई है. sola police चोरी के गहने BG Jewelers से रिकवर करने की कोशिश करेंगे. पुलिस यह देखेगी कि नेम को चोरी के गहने की जानकारी थी या नहीं. Shivranjani के BG Jewelers पर भी जांच की जाएगी कि वे किस आधार पर गहना खरीदकर 10 लाख दिया. अगर चोरी के गहने स्वतंत्र प्रमाण–पत्र के बिना खरीदे गए हों तो ज्वेलर्स पर भी कार्रवाई हो सकती है.
0
comment0
Report
NBNARESH BHALIYA
Feb 02, 2026 10:34:49
Jetpur, Gujarat:એન્કર:- ભાવનગર ડિવિઝનના જેતલસર જંક્શન ખાતે રેલવે તંત્ર સામેનો રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે,રેલવે દ્વારા અહીંથી વિભાગો અને સ્ટાફ અન્યત્ર ખસેડી લેવાતા ગામનું અર્થતંત્ર પડી ભાંગ્યું હોવાના આક્ષેપ સાથે પ્રતીક ધરણા ના આજે સાતમા દિવસે જેતલસર ગામ સજ્જડ બંધ રહ્યું હતું. ગ્રામજનોએ હવે ''''રેલ રોકો'''' સહિત ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ....... વિઓ:- રાજકોટ જિલ્લામાંા જેતલસર જંકશન, જે એક સમયે રેલવે પ્રવૃત્તિઓથી ધમધમતું હતું, જેતલસર જંકશનનું કેન્દ્રિત મહત્વ આજે રેલવેની ઉપેક્ષાને કારણે વિરાન ભાસી રહ્યું છે. વર્ષોથી અહીં ચાલતા વિભાગો અને લોબી અન્યત્ર ખસેડી લેવાતા સ્થાનિક રોજગારી પર માઠી અસર પડી છે. આ અન્યાય સામે છેલ્લા 7 દિવસથી ગ્રામજનો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે,ઉપરાંત આજે જેતલસર જંકશન ગામે સજ્જડ બંધ રાખ્યું હતું. ગ્રામીણો અને વિદ્યાર્થીઓ રેલી ચલાવી રહ્યા હતા અને લોકોએ લોબી પરત આપવાનો નારા લગાવ્યો હતો. ....... ગ્રામીણોનો પ્રતિનિધિમંડળ દિલ્હી જઈ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએrelser railing અંગે કેન્દ્રિય નિર્ણય લે તે માટે રાહ જોઈ રહ્યા છે. .......... ગ્રામજનોએ રેલવે प्रशાસન સામે મુખ્ય માંગણીઓ પેશન કરવી: લોકોએ લોબી તાત્કાળ જેતલસર જંક્શન ખાતે પરત લાવવી, પોરબંદર ખસેડાયેલ બ્રેકડાઉન વિભાગ ફરી જેતલસર લાવવો, કેરેજ ડિપાર્ટમેન્ટ શરૂ કરવો, સ્પેશિયલ મેડિકલ ટ્રેક સહિતની સુવિધાઓ પરત આપવી, મોડેલ રેલવે સ્ટેશન વિકાસ કાર્ય શરૂ કરવું, કેટરિંગ અને બેડિંગ સપ્લાય જુનાગઢ પ્રમાણે તબદીલ કરવો, જેતલસરથી જેતપુર માર્કેટયાર્ડ અને રોડ પર પેરેલલ રસ્તા બનાવવાં, 10 લાખ ચોરસ મીટર રેલવે જમીન પર નવા વિભાગો શરૂ કરવાં.
0
comment0
Report
UPUMESH PATEL
Feb 02, 2026 09:45:14
Valsad, Gujarat:Approved By Dayplan એન્કર: કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દક્ષિણ ગુજરાત પહોંચી છે. આજે વલસાડ જિલ્લાના કપરાડા થી કોંગ્રેસની આ જન આક્રમશ યાત્રા ની શરૂઆત થઈ હતી.. 12 મી તારીખે ડેડીયાપાડામાં આ યાત્રાનું સમાપન થશે.. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો અને અગ્રણીઓ સાથે વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ ની હાજરીમાં યાત્રાને શરૂઆત થયી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા.. રાજ્યના સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં જન આક્રોશ યાત્રા યોજાઈ રહી છે. અગાઉ સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં અને હવે આ યાત્રા રાજ્યના છેવાડે આવેલા દક્ષિણ ગુજરાત પહોંચી છે..મહત્વપૂર્ણ છે કે દક્ષિણ ગુજરાતમાં મોટેભાગે આદિવાસી વસ્તી છે. આથી આ યાત્રા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક આદિવાસીઓના પ્રશ્નો ને પણ જોર શોરથી ઉઠાવી સરકાર સુધી આદિવાસીઓને હક અને અધિકાર આપવા માટે અભિયાન ચલાવવામાં આવશે. યાત્રા ના આરંભ માં યોજાયેલ સભામાં અમિત ચાવડા સહિત અન્ય કોંગ્રેસ અગ્રણીઓએ રાજ્યમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપો કર્યા હતા.. બાઈટ:અમિત ચાવડા, પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસ
0
comment0
Report
Advertisement
Back to top