Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500004

पवन कल्याण ने मंगलम, तिरुपति जिले के रेड सैंडलवुड गोदामों का निरीक्षण किया

DSDM Seshagiri
Nov 09, 2025 04:01:52
Hyderabad, Telangana
Deputy Chief Minister Sri Pawan Kalyan Inspects Red Sandalwood Godowns in Mangalam, Tirupati District | Forest Department Review Tirupati: Deputy Chief Minister and Minister for Forest and Environment Pawan Kalyan conducted an inspection of the Red Sandalwood (Pushpa Movie backdrop storyline) godowns located in Mangalam, Tirupati district. During his visit, he reviewed the storage, grading, and security arrangements of the seized red sandalwood logs. Officials from the Forest Department explained the categorization of the stock A, B, C, and Non-Grade lots and briefed the Minister on their quantity and auction procedures. The inspection aimed to ensure transparency in the handling and preservation of valuable red sandalwood resources and to strengthen anti-smuggling measures in the region. These stocked logs seized from the smugglers which will be sold in auction officially across global market as a huge demand internationally.
13
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DBDevender Bhardwaj
Nov 09, 2025 05:48:08
3
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 09, 2025 05:18:00
Surat, Gujarat:અપ્રુવલ: વિશાલ ભાઈ PACAKGE FEED_LIVE_U FOLDER_SRT_STUDENT_SUICIDE 0911ZK_LIVE_SRT_STUDENT_SUICIDE 0911ZK_SRT_SUICIDE ફોટો ​એંકર:સુરત શહેરના સચિન તેલનપુર વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ફિઝિક્સ વિષયના પેપરમાં ઓછા માર્ક્સ આવતા આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો છે. ISRO માં વૈજ્ઞાનিক બનવાનું સપનું જોતા આ 16 વર્ષીય વિદ્યાર્થીએ માર્ક્સથી નિરાશ થઈ ઘરમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. વીએર:1 સુરત શહેરમાં સચિન ટેલનપુરમાં રહેતા તનમય રાઠોડ નામના 16 વર્ષીય વિદ્યાર્થીએ હાલમાં લેવાયેલી પ્રથમ સત્રની પરીક્ષામાં ફિઝિક્સના પેપરમાં ઓછા માર્ક્સ મેળવ્યા હતા. ઈસરોમાં જવાનું સ્વપ્ન જોતા હોશિયાર તનમયને આ વાતનું માઠું લાગી આવતા તેણે ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. વીએર:2 આ ઘટનાએ પરિવારને ઊંડા શોકમાં ગરકાવ કરી દીધો છે. કારણ કે મૃતક વિદ્યાર્થીના કાકા જીતુભાઈ રાઠોડ પોતે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને આપઘાત ન કરવા અંગેની તાલીમ આપવાનું કાર્ય કરે છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે, જીતુભાઈ પોતે ધોરણ 10માં ત્રણ વખત નાપાસ થયા બાદ પણ હાર માન્યા વિના મહેનત કરી આજે કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. પરંતુ તેમના જ ભત્રીજાએ આત્મઘાતી પગલું ભરી લેતા આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. WKT: પ્રશાંત ઢીવરે બાઈટ:જીતુ ભાઈ રાઠોડ (મૃતક ના પિતા) આ ઘટનાની જાણ થતા સચિન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાલમાં આપઘાતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાએ ફરી એકવાર વિદ્યાર્થીઓ પરના શૈક્ષણિક દબાણ અને તેના ગંભીર પરિણામો તરફ સૌનું ધ્યાન દોર્યું છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
3
comment0
Report
RVRajat Vohra
Nov 09, 2025 04:33:40
Jammu, :डोडा: जम्मू-कश्मीर के चेनाब क्षेत्र के डोडा ज़िले में एक सरकारी स्कूल का वीडियो वायरल होने के बाद शिक्षा विभाग हरकत में आ गया है। वीडियो में एक शिक्षक को स्कूल की सुबह की प्रार्थना सभा (मॉर्निंग असेंबली) करवाते हुए देखा जा सकता है, जबकि बच्चे पीछे से ‘खून से तिलक करो, गोलियों से आरती’ जैसे शब्दों वाला गीत गा रहे हैं। यह वीडियो सोशल मीडिया पर वायरल होने के बाद विवाद खड़ा हो गया। मामले की गंभीरता को देखते हुए शिक्षा विभाग ने जांच के लिए तीन सदस्यीय समिति का गठन किया है और संबंधित शिक्षक का वेतन जांच पूरी होने तक रोकने के निर्देश दिए हैं। मुख्य शिक्षा अधिकारी (CEO) डोडा, इक़बाल हुसैन द्वारा जारी आदेश में कहा गया है — “सोशल मीडिया प्लेटफॉर्म्स, विशेष रूप से सामाजिक कार्यकर्ता इंजीनियर राजा शकील के फेसबुक पेज पर एक वीडियो वायरल हुआ है, जिसमें सरकारी मिडिल स्कूल सिचल (GMS Sichal) के छात्र-छात्राओं को एक ऐसी प्रार्थना गाते हुए दिखाया गया है जो नाबालिग बच्चों के लिए अनुचित मानी जा रही है।” आदेश में आगे कहा गया है कि सामाजिक कार्यकर्ता राजा शकील की ओर से एक औपचारिक शिकायत भी दर्ज करवाई गई है, जिसमें यह आरोप लगाया गया है कि इस तरह की “चरमपंथी और हिंसक शिक्षाओं” से छोटे बच्चों के मानसिक स्वास्थ्य पर नकारात्मक प्रभाव पड़ सकता है। वायरल वीडियो में छह से आठ वर्ष की उम्र के बच्चे गाते हुए सुने जा सकते हैं— “पुकारती मा भारती, खून से तिलक करो, गोलियों से आरती।” वीडियो में शिक्षक कहते हुए नजर आते हैं, “आज 6 नवंबर है, सरकारी मिडिल स्कूल सिचल में नई क्लासिफिकेशन हुई है। बच्चे स्कूल आ चुके हैं और सुबह की असेंबली चल रही है… जय हिंद, जय भारत।” फिलहाल शिक्षा विभाग की जांच समिति इस पूरे मामले की पड़ताल कर रही है कि उक्त प्रार्थना स्कूल के कोर्स या शिक्षण गतिविधियों का हिस्सा थी या नहीं, और इसके लिए जिम्मेदार कौन है。
6
comment0
Report
SGSANJEEV GIRI
Nov 09, 2025 04:03:17
Latehar, Jharkhand:एंकर :- लातेहार मनुष्यों के वृद्धाश्रम के बारे में तो आपने जरूर सुना होगा परंतु मवेशियों का भी वृद्धाश्रम होता है सुनने में यह बात भले ही अजीब लगता हो, पर यह पूरी तरह सच्चाई है । लातेहार সদর प्रखंड के कैमा गांव में मवेशियों का वृद्धाश्रम संचालित हो रहा है । यहाँ वृद्ध और लाचार मवेशियों की पूरी तरह मुफ्त में सेवा की जाती है टाना भगत समुदाय के झन्त्री टानाभगत इसका संचालन करते हैं । मवेशी जब वृद्ध और लाचार हो जाते हैं तो कुछ ऐसे भी पशु मालिक होते हैं, जो इन्हें बोझ समझने लगते हैं । ऐसी स्थिति में पशुओं की जिंदगी अत्यंत कष्टकारी हो जाती है ना उन्हें ठीक से भोजन मिल पाता है और ना ही उनकी देखभाल हो पाती है ।मवेशियों को ऐसी स्थिति में मदद करने के लिए गौप्रेमी टाना भगत समुदाय कुछ लोग लाचार मवेशियों के लिए गोरक्षण कार्यक्रम के तहत गृहस्थ गौशाला का संचालन कर वृद्ध और लाचार पशुओं का पालन पोषण करते हैं । लातेहार सदर प्रखंड के कैमा गांव निवासी झन्त्री टाना भगत इसी प्रकार के एक गौशाला का संचालन करते हैं, जहां वृद्ध और लाचार मवेशियों की सेवा की जाती है । स्थानीय लोग इसे मवेशियों का वृद्धाश्रम भी कहते हैं इस संबंध में गौशाला का संचालन कर रहे । झन्त्री टाना भगत ने बताया कि इस परंपरा की शुरूआत उनके पूर्वजों ने वर्ष 1912 में आरंभ किया था । उसके बाद से यह परंपरा लगातार चलते आ रही है अपने पिता के बाद इस परंपरा का निर्वहन अब वे खुद कर रहे हैं उनके बेटे भी इस काम में उनका पूरा सहयोग करते हैं ।इस आश्रम में वृद्ध, शारीरिक रूप से लाचार जैसे मवेशियों को रखा जाता है और उनकी पूरी सेवा की जाती है । मवेशियों की मौत हो जाने के बाद पूरे विधि विधान से मवेशियों को दफनाया भी जाता है । जब तक मवेशी जिंदा रहते हैं, तब तक उनकी पूरी देखभाल की जाती है इसके लिए कोई शुल्क नहीं लिया जाता है . वहीं आश्रम के संचालन में सहयोग करने वाले रमेश टाना भगत ने बताया कि कोई भी पशुपालक जब उन्हें जानकारी देता है ।उनके घर में वृद्ध, लाचार मवेशी है और उसे वह रखना नहीं चाहते तो इस सूचना के बाद वे लोग संबंधित पशुपालक के पास जाते हैं और लाचार पशु को अपने साथ आश्रम में ले आते हैं । यहां बीमार पशुओं की भी पूरी सेवा की जाती है और जब तक मवेशी जिंदा रहता है तब तक उसकी देखभाल की जाती है । वहीं स्थानीय ग्रामीण रामधारी टाना भगत ने बताया कि जिस प्रकार मनुष्यों के लिए वृद्धाश्रम होता है, ठीक उसी प्रकार यह मवेशियों के लिए वृद्ध आश्रम है । इस आश्रम में सभी मवेशियों की सेवा और रक्षा दोनों की जाती है । उन्होंने यह भी अपील किया कि अगर किसी पशुपालक को अपने पशु बोझ लगने लगे तो इसकी सूचना उपलब्ध कराएं लाचार और बीमार पशुओं को आश्रम में पूरे सम्मान के साथ रखा जाएगा । यहां सबसे महत्वपूर्ण बात यह है कि पिछले कई वर्षों से पशुओं की रक्षा और देखभाल करने वाले इस आश्रम को किसी भी प्रकार की कोई सरकारी सहायता नहीं मिलती है । झन्त्री टाना भगत और उनके परिवार के लोग ही मिलकर मवेशियों की देखभाल करते हैं कुल मिलाकर कहा जाए तो मवेशियों का यह वृद्धाश्रम अपने आप में अनोखा है ।
11
comment0
Report
ASAJEET SINGH
Nov 09, 2025 03:35:26
Jaunpur, Uttar Pradesh:जौनपुर. उत्तर प्रदेश के जौनपुर जिले में एक ऐसा मामला सामने आया है जिसने फिल्म “हम दिल दे चुके सनम” की याद ताजा कर दी। यहां एक पति ने अपनी पत्नी के प्रेम संबंधों का पता चलने के बाद हैरान कर देने वाला फैसला लिया — उसने खुद अपनी पत्नी की शादी उसके प्रेमी से तहसील कोर्ट में करा दी। यह अनोखा विवाह सोशल मीडिया पर चर्चा का विषय बना हुआ है, और इसका वीडियो तेजी से वायरल हो रहा है। मामला शाहगंज कोतवाली क्षेत्र के ताखा पश्चिम शिवपुर गांव का है। गांव निवासी ज्ञानचंद्र गौतम की शादी वर्ष 2021 में हुसैनाबाद गांव निवासी रवीना गौतम से हुई थी। शुरूआती दिनों में दांपत्य जीवन सामान्य रूप से चलता रहा, लेकिन कुछ समय बाद रवीना की मुलाकात उसी गांव के प्रदीप कुमार से हुई। धीरे-धीरे दोनों के बीच नजदीकियां बढ़ीं और फिर प्रेम प्रसंग की चर्चा पूरे गांव में फैल गई। परिवारवालों ने जब रवीना को मोबाइल पर प्रेमी से बात करते हुए पकड़ लिया, तो उसे समझाने की कोशिश की गई। लेकिन वह प्रदीप के प्यार में इतनी डूबी थी कि परिवार की बात मानने को तैयार नहीं हुई। पति ने जब उसके प्रेमी के साथ कुछ आपत्तिजनक फोटो देखे, तो मामला और बिगड़ गया। रवीना ने प्रेमी से मिलने-जुलने पर किसी भी तरह की रोकटोक बर्दाश्त न करने और यहां तक कि खुदकुशी करने की धमकी दे डाली। स्थिति जब पूरी तरह नियंत्रण से बाहर हो गई, तो पति ज्ञानचंद्र ने बड़ा फैसला लिया। उसने पत्नी के प्रेमी को बुलाकर शाहगंज तहसील परिसर में दोनों की विधिवत शादी कर दी। परिजनों की मौजूदगी में दोनों ने लिखित समझौते के तहत विवाह विच्छेद कर लिया। रवीना अब अपने प्रेमी प्रदीप के साथ उसके घर चली गई है। ज्ञानचंद्र ने बताया कि उसने मान-सम्मान बचाने और बच्चे के भविष्य को ध्यान में रखकर यह कदम उठाया। रवीना का तीन साल का बेटा अब पिता के पास रहेगा, जिसकी देखभाल की पूरी जिम्मेदारी पति ने ली है। यह पूरा मामला अब सोशल मीडिया पर सुर्खियों में है। लोग इसे “वास्तविक हम दिल दे चुके सनम” की कहानी बता रहे हैं, वहीं कुछ इसे समाज के बदलते रिश्तों की hकीकत के रूप में देख रहे हैं。
13
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Nov 09, 2025 02:30:29
Karantha, Gujarat:પ્રથમવાર દેશની રાજધાની દુનિયાની બહાર નર્મદા જિલ્લામાં પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગરના આંગણે ભારત પર્વ ૨૦૨૫ની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી થઇ રહી છે. આ પર્વમાં શનિવારની સાંજે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ઓડિશાના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિ, લેડી ગવર્નર શ્રીમતી કંબામપતિ, ઓડિશા રાજ્યની વિધાનસભાના અધ્યક્ષા સુરમા paddhi, મહારાષ્ટ્ર વિધાનપિષદ અધ્યક્ષ પ્રો. રામ શિંદે, ગુજરાતના પાણી, પુરવઠા અને જળશક્તિ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ ઓડિશાના રમતગમત અને યુવા સેવા, સાહિત્ય અને સંસ્કૃતિ વિભાગના કેબિનેટ મંત્રીઓ સુર્યબંશી સુરજ સહભાગી બન્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ ભવ્ય આયોજન બદલ ગુજરાત સરકારની પ્રસંશા કરી હતી. ભારત પર્વ ૨૦૨૫ ના આઠમા દિવસે એકતાનગરના આંગણે દેશભરના વૈવિધ્યભાગી સાંસ્કૃતિક રંગોની ઝલક જોવા મળી હતી. ઓડિશાના સંભલપુરી અને ઓડિશી નૃત્યથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ મહારાષ્ટ્રના ધાંગરી ગાજા અને સોંગી મુકુતેના લોકનૃત્યોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. ગુજરાતના મિશરા રાસ, ડાંગી ટ્રાઇબલ અને તિમ્બલી નૃત્યે સ્થાનિક પરંપરાનું ગૌરવ વધાર્યું હતું, જ્યારે પશ્ચિમ બંગાળના દુર્ગાપૂજા અને ખુશન હુડુમની રજૂઆતોએ પૂર્વ ભારતની સંસ્કૃતિને જીવંત બનાવી હતી. આ રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળતા ઉપસ્થિત મહાનુભાવોએ ભારતની એકતામાં વિવિધતાની જીવંત અનુભૂતિ કરી કલાકારોના કૃતિ બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી.
14
comment0
Report
NDNavneet Dalwadi
Nov 09, 2025 02:15:48
Bhavnagar, Gujarat:લોકેશન: ભાવનગર. તારીખ: ૦૯/૧૧/૨૦૨૫. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: ગૌરવભાઈ. સ્લગ: સરકારના રાહત પેકેજ સામે ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસે યોજી ખેડૂત આક્રોશ યાત્રા. એન્કર: સમગ્ર ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે કાળો કહેર વરસાવ્યો હતો, જેના કારણે ખેડૂતોના તૈયાર થઈને ઉભેલા પાક ને વ્યાપક નુકશાન થયું છે. જેની સામે રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ખેડૂતોને થયેલો નુકસાન સામે આ પેકેજ વામણું હોવાની વાત લઈને કોંગ્રેસ ખેડૂતોને સાથે રાખી સરકાર ને ઘેરી રહી છે. આજે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના માદરે વતન લીમડા (હનુભાના) ખાતે જંગી ખેડૂત આક્રોશ સભા યોજાઈ હતી, જેમાં શક્તિસિંહ ગોહિલ સહીત કોંગ્રેસના નેતાઓએ સરકાર પર આંકરા પ્રહારો કર્યા હતા. વિડિઓ ૧:testensતો રાજકીય તોફાન હવે કોન્ગ્રસ પાસે સરકારને ઘેરી લેવાનું કૃત્ય શરૂ કર્યું છે, ભાવનગર જિલ્લાના લીમડા ગામે રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને ખેડૂત આક્રોશ સભા યોજાઈ હતી, જેમાં ટ્રેક્ટર ચલાવીને કાર્યક્રમ સ્થળ ઉપર પહોંચ્યા હતા, પ્રતાપ દુધાત, જેનીબેન ઠુંમ્મર અને લાલજી દેસાઈ સહિત કોંગ્રેસના નેતાઓ હાજર હતા, આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લામાંથી આવેલા ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, ધારદાર વરસાદના કારણે પાકમાં નુકસાની પહોંચી છે, સાથે સરકાર દ્વારા 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર થયું છે, પરંતુ ખેડૂતોનો આરોપ છે કે આ પેકેજ પૂરતું વળતર નહિ છે. વિડિઓ ૨: ખેડૂત આક્રોષ યાત્રા આજ સાંજે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના ગામ હનુભાના લીમડા ખાતે આવી પહોંચી હતી, જ્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, કોંગ્રેસના નેતાઓએ સરકારને અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. કૃષિ મંત્રી પર પ્રશ્નો ઊભા કર્યા ગયા, જેમના ઘરેણે ભાવનગરને પૌત્ર તરીકે ઓળખવામાં આવ્યું હતું અને પંડિતાપૂર્વક ઉત્તરધરબોધના પ્રશ્નો ઉઠાવ્યા ગયા હતા. કિંમતી વળતર માટે 2027 સુધીમાં કિસાનોનું પાક ધિરાણ માફ કરવાની મોરાચા ઘડવામાં આવી હતી. આեշમાં વળી, ખસેડવામાં આવ્યો કે પશ્ચાદમાં પાક નુકશાની વીમા પોલિસીની શરૂઆતની માંગ કરવામાં આવી રહી હતી. સ્પીક લાલજી દેસાઈ, પ્રતિનિયતાઓ આજના પ્રશ્નો સાથે હાજર હતા. કાર્યક્રમમાં મુખ્ય આહ્વાન કરવામાં આવ્યું હતું કે ખેડૂતોે પોતાના અવાજ ઊંચો કરવો અને સરકાર સામે ઉઠાવેલા પ્રશ્નોને સારું સમાધાન કરવું. ભૂતકાળમાં નાંખેલ કાસ્ટમાલ જરૂરિયાતોના આધારે વિવિધ યોજનાઓ ફરી શરૂ કરવી આવશ્યક છે. કોંગ્રેસ આ મુદ્દે માગ કરશે કે પાક વીમો અને કૃષિ રાહત પેકેજ ખેડૂતોના હિતમાં અમલમાં આવે. બેઠકમાં આગળ આ સિવાય પણ વિકાસની યોજનાઓને લગતા મુદ્દા ચર્ચા કરવામાં આવ્યા.
13
comment0
Report
MMMitesh Mali
Nov 08, 2025 18:32:59
Vadodara, Gujarat:વડોદરાના ઈતિહાસમાં આજે એક સુવર્ણ દિવસ નોંધાયો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ચમકતી તારિકા અને વડોદરાની ગૌરવपાત્ર દીકરી રાધા યાદવનું આજે પોતાના વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. સાઉથ આફ્રિકાની સામે મહિલા વર્લ્ડ કપ જીત્યા બાદ રાધા યાદવ આજે વડોદરામાં આવી પહોંચી હતી. એરપોર્ટ પર તેમના આગમનના અવસર પર ક્રિકેટ પ્રેમીઓની ભીડ ઉમ અને ગડગડાટ અને “ભારત માતા કી જય”ના નારા વચ્ચે રાધાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટથી શહેરના જુદા જુદા વિસ્તારો સુધી મેગા રોડશોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખુલ્લી જીપમાં રાધા યાદવ શહેરના રસ્તાઓ પરથી ફર્યા અને રસ્તા કિનારે ઉભેલા હજારો પ્રશંસકોને અભિવાદન કર્યું. લોકોમાં ઉત્સાહ અને ગર્વનો માહોલ જોવા મળ્યો. નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી સૌએ પોતાના શહેરની દીકરી પર ગર્વ વ્યક્ત કર્યો.
14
comment0
Report
Advertisement
Back to top