Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
2026 से लागू टेलीकॉम एक्ट: क्या बदलेगा फोन बिल?
GPGaurav Patel
Sept 11, 2025 15:47:19
Ahmedabad, Gujarat
ભારત સરકારના ટેલીકોમ્યુનીકેશન એક્ટ ૨૦૨૩નો અમલ પહેલી જાન્યુઆરી ૨૦૨૬ થી લાગુ પડશે અમદાવાદ શહેરમાં ટેલીકોમ સેક્ટરના કુલ ૨૦૦૦ થી વધારે ટાવર પ્રાઇવેટ અથવા એએમસીની જગ્યા પર રહેલા ટાવરને લાગુ પડશે ટેલીકોમ્ કંપનીએ દર વર્ષે જંત્રીના ૧૫ ટકા ચુકવવાના રહેશે હાલ એએમસીએ ટેલીકોમ કંપનીઓ પાસેથી ૧૯ કરોડ જેટલી રકમ વસુલવાનાી બાકી બાઇટ દેવાંગ દાણી , ચેરમેન , સ્ટેન્ડીંગ કમિટી એએમસી
5
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RMRaghuvir Makwana
Sept 11, 2025 16:45:57
Botad, Gujarat:DATE-11-09-2025 SLUG-1109 ZK BTD DARUNI MINI FACTRY FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-DESK એન્કર. બોટાદ LCB પોલીસની મોટી કાર્યવાહી સામેઆવી છે, બોટાદના શીરવાણીયા ગામે દારૂ બનાવતી મીની ફેક્ટરી પોલીસે ઝડપી ૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગોડાઉનના માલીક સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. વીઓ. બોટાદની LCBએ ગુપ્ત બાતમીના આધારે શીરવાણીયા ગામે આવેલી એક બંધ ગોડાઉન મા રેડ ચલાવી હતી. રેડ દરમિયાન દારૂ બનાવતી મીની ફેક્ટરી પકડાઈ હતી. પોલીસે સ્થળ પરથી ૮૫૨ તૈયાર બોટલ્સ (સીતેર પેટીઓ), ૧૮૦ ખાલી બોટલ્સ, દારૂના લેબલ્સ, કંપનીના સ્ટીકર્સ, બોટલના બૂચ અને સફેદ ટાકો સહિતનો અંદાજે ૧૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગોડાઉનના માલિક રાજેશભાઈ વિરજા સહિત ત્રણ સામે ગુનો નોંધીને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.વીઓ. બોટાદ LCB પોલીસે બાતમીના આધારે શીરવાણીયા ગામે એક ગોડાઉન મા રેડ કરતા દારૂ બનાવતી મીની ફેક્ટરી પકડાય છે ત્યારે આ ડુપ્લિકેટ દારૂ બનાવતા હતા કે કેમ તે બાબતે તપાસ હાથ ધરી છે. હાલ ગોડાઉન ના માલીક સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું ડિવાયએસપી એ જણાવ્યું. બાઈટ - મહર્ષિ રાવલ-ડીવાયએસપી
5
comment0
Report
ARAlkesh Rao
Sept 11, 2025 16:45:10
Vaghrol, Gujarat:નોંધ-ફીડ LIVEU અને WHATSP દ્વારા આપી છે. સ્લગ-સુઇગામ સીએમ સુઇગામમાં ભારે વરસાદ બાદ અનેક ગામોમાં પાણી ભરાઈ જતા ભારે તારાજી સર્જાઈ છે જેને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પરિસ્થિતિનો તાગ મેળવવા સુઇગામ પહોંચ્યા હતા જ્યાં તેમની સાથે મંત્રી બળવતસિંહ રાજપૂત સહિત ભાજપના ધારાસભ્યો અને પદાધિકારીઓ પણ પહોંચ્યા હતા ,સો પ્રથમ મુખ્યમંત્રીએ સુઇગામ સીએચસી ખાતે પહોંચીને ત્યાં રહેલા અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી હતી અને તેમના હલચાલ પૂછીને તેમને જરૂરી મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું તે બાદ મુખ્યમંત્રીએ સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી જ્યાં લોકોએ મુખ્યમંત્રીને પોતાની સમસ્યાઓ કહી હતી જ્યાં મુખ્યમંત્રીએ શાંતિથી સામાન્ય નાગરિકની જેમ તેમની સમસ્યા સાંભળીને તેના નિરાકરણની ખાતરી આપી હતી. વોક થ્રુ-અલકેશ રાવ ( આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રી સુઇગામ પહોંચ્યા છે જ્યાં લોકોને તેવો મળી રહ્યા છે.) મુખ્યમંત્રીએ ત્યાર બાદ સુઇગામ ત્રણ રસ્તા ઉપર પહોંચીને પાણીમાં ઉતરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ત્યારે બાદ મુખ્યમંત્રી સુઇગામ પ્રાંત કચેરી પહોંચ્યા હતા જ્યાં સંસદ ગેનીબેન ઠાકોર અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ત્યાં પહોંચ્યા હતા જ્યાં મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.જોકે બનાસકાંઠા સંસ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને રજુઆત કાર્ય બાદ કહ્યું હતું કે વહીવટી તંત્ર આજે સીએમના આવવાથી એક્ટિવ થયું છે ,સીએમ 2-3 દિવસ વહેલા આવ્યા હોત તો ઘણી બધી મદદ આ વિસ્તારના લોકોને વહીવટી તંત્ર થકી મળી હોત,વિકાસ જરૂરી છે પરંતુ વિના કારણે વિકાસ ન હોય ,અમે વ્યક્તિગત રીતે 1000 કરોડ ની સહાય ની માંગ કરી છૅ.કારણ કે આ જમીન એ ખારાશ વાળી જમીન છે અગાઉ પણ આ પરિસ્થિતિનો ભોગ સુઈગામ વિસ્તારના લોકો બની ચૂક્યા છે તો બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ મુખ્યમંત્રીએ તમામ મદદ કરવાની ખાતરી આપી હોવાનું નિવેદન કરતા કહ્યું કે જલ્દીથી કેશડોલ ચૂકવાશે.પશુઓ માટે સુકા ઘાસચારની વ્યવસ્થા કરાશે. ખેતીના નુકસાનનું પણ ઝડપી સર્વે કરવામાં આવ્શે. બાઈટ-1-ગેનીબેન ઠાકોર -સંસદ બનાસકાંઠા ( મુખ્યમંત્રી બે દિવસ પહેલા આવ્યા હોત તો લોકોને વધારે મદદ મળી હોત અમે 1000 કરોડની સહાયની માંગ કરીયે છીએ) બાઈટ-2-શંકર ચૌધરી -વિધાનસભા અધ્યક્ષ (મુખ્યમંત્રીએ તમામ પૂરતી મદદની ખાતરી આપી છે.જેમાં) સુઇગામ બાદ મુખ્યમંત્રી થરાદના નાગલા અને ખાનપુર ગામે પહોંચ્યા હતા જ્યાં તેમને સ્થાનિક લોકો સાથે સંવાદ કર્યો હતો અને પાણીના કાયમી નિકાલ માટે શું વ્યવસ્થા કરી શકાય તેની સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી તે બાદ મુખ્યમંત્રીએ થરાદના શીત કેન્દ્ર ખાતે એક સભાને સંબોધી હતી તે બાદ મુખ્યમંત્રીએ વાવ માર્કેટયાર્ડ ખાતે લોકો સાથે સંવાદ કર્યો હતો જોકે મુખ્યમંત્રી આજે વાવ ખાતે રાત્રી રોકાશ કરશે. અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
3
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 11, 2025 16:15:15
Surat, Gujarat:નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- વાંકલ (માંગરોળ) સ્લગ :-0609ZK_KENDRIY_MANTRI_1 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... માંગરોળના વાંકલ ખાતે ટ્રાયબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઈકેના હસ્તે સરકારી કુમાર અને કન્યા છાત્રાલયના નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન કરાયું, જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા વિરોધીઓ પર બરબરના વરસ્યા હતા. લોકોને ગેરમાર્ગે દોરી વિરોધ કરવાને બદલે વિકાસ માં સહભાગી બનવા જણાવ્યા હતું... વિઓ... કેન્દ્રીય જનજાતિ મંત્રી દુર્ગાદાસ ઉઇકે સુરત જિલ્લા ના પ્રવાસે હતા. માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં વિદ્યાર્થીઓને સુવિધા રૂપ ખાતમુહૂર્ત લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઉમરપાડા ખાતે શૈનીક શાળા તેમજ એકલવ્ય શાળાનું નિરીક્ષણ કર્યું તેમજ આદર્શ નિવાસી શાળાના નવા ભવનમાં કન્યાઓનો પ્રવેશ કરાવ્યો હતો. માંગરોળ ના વાંકલ ખાતે કુમાર અને કન્યા છાત્રાલય ભવન ઉદ્ઘાતન કર્યું હતું. કાર્યક્રમ માં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર તેમજ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા એ વિરોધીઓ આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કરતા કર્યું હતું કે આપ-કોંગ્રેસ યુવાનોને ગેર માર્ગે દોરવાનું કામ કરે છે. જો વાત કરવી હોય તો વિકાસ ની વાત કરો. આજે માંગરોળ ના વાંકલ ને મીની વિદ્યાનગર તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી ના હસ્તે ૧૦૦ કરો. થી વધુ ના વિવિધ ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી દુર્ગાદાસ ઉઈકે પ્રસંગોચિત વિદ્યાર્થીઓને ઉદબોધન કર્યું. બાઈટ :- દુર્ગાદાસ ઉઈકે (કેન્દ્રીય જનજાતિ મંત્રી) બાઈટ :- ડૉ. કુબેર ડીંડોર (રાજ્ય શિક્ષણ મંત્રી)
3
comment0
Report
PAParakh Agarawal
Sept 11, 2025 15:47:37
Ambaji, Gujarat:વિજય રૂપાણી ની આત્મા ની શાંતિ માટે પુત્ર માં અંબે ની શરણે..... અંબાજી બ્રેકીંગ • ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી સ્વ.વિજયભાઈ રૂપાણીના પરિવારજન અંબાજી પહોંચ્યા વિજય રૂપાણી ના અવસાન બાદ તેમની ફેમિલી પહેલીવાર દર્શનાર્થે પહોંચ્યા • પુત્ર ઋષભ રૂપાણી ધર્મ પત્ની અને પોતાની પુત્રી સાથે માતાજીના દર્શનાર્થે અંબાજી પહોંચ્યા • સ્વ.પિતા વિજયભાઈ રૂપાણીની આત્માને શાંતિ મળે તે માટે માતાજીને કરી પ્રાર્થના • સાથે અન્ય તમામ મૃતકોને માતાજીના ચરણો માં આસરો મળે તેમજ પ્લેન ક્રેશની ઘટના અન્ય સ્વર્ગસ્થના પરિજનોને આઘાત સહન કરવાની માં અંબે શક્તિ આપે તેવી માતાજી પાસે કરી પ્રાર્થના • સ્વ.વિજય રૂપાણી ના પુત્ર ઋષભ રૂપાણી અંબાજી મંદિરમાં સાયનકાલ આરતીના કર્યા દર્શન • માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષાપોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા • ફરી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે માતાજી ને કરી પ્રાર્થના બાઈટ-1 ઋષભ રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણી ના પુત્ર) ગાંધીનગર
2
comment0
Report
PJPrashant Jha2
Sept 11, 2025 15:04:22
Patna, Bihar:जेनजी आंदोलन के कारण पिछले तीन दिनों से पशुपति मंदिर में पूजा बन्द आम भक्त पिछले तीन दिनों से पशुपति का दर्शन नही कर पा रहेC REP// PRASHANT JHA WKT काठमांडू के नकसाल में बने इस सुपर मार्केट का हाल देखिये। सोमवार को शुरू हुए जेनजी आंदोलन में निशाना बने इस भाट भटनी मॉल में लगी आग अब तक नही बुझी है। पांच तल्ले का यह मॉल अब एक खंडहर है और मॉल के भीतर से जले हुए सामानों का धुआं अबतक निकल रहा है। नकसाल का यह भाट भटनी मॉल अपनी खूबसूरती और उम्दा सामानों के लिए फेमस रहा था लेकिन सोमवार को जब जेनजी का आंदोलन शुरू हुआ तो यह मॉल भी शिकार बन गया। wt प्रशांत झा इसी मॉल के आगे नेपाल बैंक का एटीएम भी था जब लोग यहां मॉल में आते तो यही से कैश निकाल कर खरीददारी करते थे। पर आंदोलनकारी ने नजे सिर्फ एटीएम को तोड़ा बल्कि उसमें रखे कैश भी लेकर चले गए। अब एक डिब्बे के रूप में एटीएम मशीन पड़ा है। wt प्रशांत झा -----// हिन्दू राष्ट्र पर लोंगो के बयान 6 वॉक्स पॉप साधु संत का वॉक पॉप 2
3
comment0
Report
TBTarsem Bhardwaj
Sept 11, 2025 15:03:11
Ludhiana, Punjab:ધિયાણા ના દીપક સિનેમા રોડ પર તેજ ગતિથી દોડતી કારના ચાલકે ત્રણ એક્ટિવા અને એક મોટરસાઇકલને ટક્કર મારી હતી તેમજ ઇલેક્ટ્રિકનો થાંભલો તોડી નાખ્યો હતો. જાનહાનિ થતી થોડી જ બચી ગઈ. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. લુધિયાણાની જૂની શાકભાજી મંડાઈ પાસે દીપક સિનેમા રોડ પર બેકાબૂ કારે એક મોટરસાઇકલ અને સાયકલને પણ ટક્કર મારી હતી તથા ઇલેક્ટ્રિકનો થાંભલો તોડી નાખ્યો હતો જે ઘરાની છત પર જાપડ્યો હતો. લોકોનું કહેવું છે કે આ અકસ્માતમાં જાનહાનિ પણ થઈ શકી હોત. ઘટનાસ્થળે પહોંચી પોલીસએ કાર ચાલકને હિરાસતમાં લીધો હતો. અકસ્માતના દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. દુકાનદારએ જણાવ્યું કે તેઓએ હમણાં જ દુકાન ખોલી હતી અને વાહનો દુકાનની બહાર ઊભા હતા. તે જ સમયે એક વૃદ્ધ કાર ચાલકે અકસ્માત કર્યો હતો. વૃદ્ધએ જણાવ્યું કે બ્રેકની જગ્યાએ તેમના હાથથી ભૂલથી એક્સિલેટર દબાઈ ગયું હતું. બાઇટ: ઘટના સ્થળે હાજર લોકો બાઇટ: દુકાનદાર બાઇટ: જેઓના ઘર સામે અકસ્માત થયો
3
comment0
Report
MDMustak Dal
Sept 11, 2025 14:33:21
Jamnagar, Gujarat:તા.11-09-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : રેજાંગલા કળશ યાત્રા Slug : 1109 ZK JMR KALASH YATRA ફોર્મેટ : AVBB લોકેશન : જામનગર એન્કર : આહીર રેજિમેન્ટની માંગ સાથે ભવ્ય રેલીનું સંચાલન આહીર સેના ગુજરાત દ્વારા કરવામા આવ્યું છે ત્યારે જામનગરમાં આજે સાંજે આહિર સમાજની શૌર્ય ગાથા રેજાંગલા કળશ યાત્રા આગમન થતા સોહમનગર આહિર સમાજ ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું. વિઓ : 01 જામનગર આહિર સમાજ દ્વારા આહિર રેજિમેન્ટની માંગ સાથે સાંજે 4 વાગ્યે સોહમનગર આહિર સમાજથી સમર્પણ સર્કલ, દિગ્જામ સર્કલ, ખોડીયાર કોલોની, ઓશવાળ સેન્ટર, સાત રસ્તા, લાલ બંગલા સર્કલ, ટાઉનહોલ, વિકટોરીયા પુલ, આહિર સમાજ ગુલાબ નગર સુધી મોટરકાર તેમજ બાઈક સાથે વિશાળ રેલી યોજાઈ હતી. વિઓ : 02 ઉલ્લેખનીય છે કે, ઈ.સ. 1962માં ચાઈના સામેના યુદ્ધમાં ચીનના 400થી વધારે સૈનિકોને ઘાયલ કર્યા હતા તેમજ 1300 થી સૈનિકોને મોતને ઘાટ ઉતારીને ભારતના 114 વીર આહિર સૈનિક ભાઈઓએ દેશ માટે વીર ગતિ પામ્યા હતાં. આથી 114 વીર આહિર સૈનિક ભાઈઓને શ્રદ્ધાંજલી માટે ઓલ ઈન્ડિયા યાદવ મહાસભા દ્વારા સમગ્ર ભારતના અનેક રાજ્યો તેમજ ગુજરાતના દરેક જિલ્લાઓમાં રેજાંગલા કલશ યાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે જામનગર આહિર સમાજ દ્વારા આહિર રેજિમેન્ટની માંગ સાથે આયોજીત આ ભવ્ય રેલીમાં જામનગર આહિર સમાજના ભાઈઓ અને બહેનો, સામાજિક તેમજ આહિર સમાજ રાજકીય અગ્રણીઓને રેલી દરમિયાન બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાઈટ : નિરીબેન માડમ (યાત્રા ઇન્ચાર્જ)
3
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 11, 2025 13:34:44
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર જિલ્લાની આશા વર્કર તેમજ ફેસીલેટર બહેનો દ્વારા આજે તેઓની પડતર માંગોને લઈ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી સુરેન્દ્રનગર જિલ્લાની પાંચસોથી વધુ આશા વર્કર તેમજ આશા ફેસીલેટર બહેનો દ્વારા આજે તેઓની પડતર માગો ને લઇ કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા તેઓ એ ટાગોરબાગ થી કલેકટર કચેરી સુધી રેલી યોજી સૂત્રોચાર કરી કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આંગણવાડી બહેનોએ જણાવ્યું હતું કે વેતન પગાર વધારો કરવામાં આવે અને કાયમી ધોરણે વર્ગ-૪માં તેઓનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ ઓનલાઈન કામગીરી અંગે મોબાઈલ આપવામાં આવે અને પાંચમું છઠ્ઠું પગાર પંચ આપવામાં આવે અને સરકારી લાભો પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે 2000 રૂપિયા જેટલું માત્ર વેતન આપી અને આશા વર્કર બહેનોનું શોષણ કરતા હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો બાઈટ 1. રાજુલ બેન (મહીલા આગેવાન) 2. ભાવનાબેન રાઠોડ (આશા વર્કર) 3. પારુલબેન (આશા વર્કર)
9
comment0
Report
Advertisement
Back to top