Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Patna844508

पटना वायरल वीडियो: विजय सिन्हा बोले—तेजस्वी यादव, आपको महंगा पड़ेगा!

SKSunny Kumar
Sept 21, 2025 03:05:30
Patna, Bihar
पटना पीएम की मां को गाली देने वाला वीडियो वायरल होने के बाद उप मुख्यमंत्री विजय सिन्हा ने कहा कि तेजस्वी यादव जी यह आपको महंगा पड़ेगा अपने पिता से जो सीखा है बिहार की जनता उसे देख रही है.. आपका संस्कार और संस्कृति दोनों स्पष्ट है.. लोग माता बहन को सम्मान की भावना से देखते हैं और आप मां-बहन योजना चलते हैं आप नौटंकी बाज है.. बिहार के अंदर उन्माद पैदा करना चाहता है बिहारी को फिर से कलंकित और बदनाम करना चाहता है... बाइट : विजय सिन्हा उपमुख्यमंत्री बिहार
2
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PSPramod Sharma
Sept 21, 2025 05:45:47
Gwalior, Bhopal, Madhya Pradesh:2109ZN_BPL_PRAMOD_915_R * * *अब से शाकाहार नव दुर्गा ,बजरंग दल नव दुर्गा में खुली नॉन वेज दुकानों पर लगाएगा ताला खुल्ला एलान नॉन वेज को एमपी में नो नौ दिन* - उमरिया,मैहर के बाद समूचे मध्य प्रदेश में नवदुर्गा के दौरान नॉनवेज की दुकानों पर तालाबंदी की मांग बजरंग दल ने प्रशासन और सरकार से की... - साथ ही बजरंग दल ने चेतावनी दी है कि मध्य प्रदेश में जहां भी नवदुर्गा के दौरान नॉनवेज की दुकान खुली मिलेगी वंहा तालाबंदी करेंगे... - बजरंग दल इसके लिए बड़ी तादाद में ताला खरीदेगा... जहां नॉनवेज की दुकान खुली मिलेगी वहां ताला लगाएंगे... - बजरंग दल ने भारी नारेबाजी करते हुए कहा कि * *अब से शाकाहार नवदुर्गा... (हिंदू वादी संगठन के कार्यकर्ताओं के साथ चौपाल)
0
comment0
Report
APAshwini Pandey
Sept 21, 2025 05:45:40
Mumbai, Maharashtra:वीएचपी और बजरंग दल ने कल से शुरू हो रहे नवरात्र में डांडिया के दौरान लव जेहाद जैसी घटनाओं को रोकने के लिए डांडिया स्थलों पर अन्य धर्म के लोगो की एंट्री पर रोक लगाने के लिए ४ लेयर की सिक्योरिटी रखी है जिसमे मुख्य गेट पर भगवान वराह की तस्वीर लगायी गई है ताकि सभी लोग भगवान वराह की प्रणाम करे गो मूत्र की छिड़काव किया जाएगा उसका आइडेंटिटी कार्ड चेक किया जाएगा और उसे जय श्री राम का उद्घोष करना पड़ेगा तभी उसको एंट्री होगी अगर कोई ये सिक्योरिटी लेयर से नहीं गुजरना चाहता तो उसे अपनी घर की महिला को लेकर आना होगा तभी एंट्री मिलेगा बाइट- प्रकाश राठौड़ - वीएचपी जिला मंत्री राजेश गोहिल - वीएचपी विभाग सहमंत्री कृष्ण चौहान - बजरंग दल, ज़िला संयोजक
0
comment0
Report
DRDarshal Raval
Sept 21, 2025 03:49:59
Ahmedabad, Gujarat:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ ની ઉજવણી યથાવત જન્મદિવસ નિમિત્તે યોજાનાર સેવા પખવાડિયા અંતર્ગત કરાઈ ઉજવણી મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા "નમો યુવા રન"નું કરાયુ આયોજન વ્યસન મુક્ત ભારત ઉદ્દેશ્ય સાથે નમો યુવા રન નું આયોજન પ્રધાનમંત્રી જન્મદિવસના ભાગ રૂપે 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સેવા પખવાડિયા ઉજવાય રહ્યા છે ભારતીય યુવા મોરચા દ્વારા નમો યુવા રન નું આયોજન દ્રગ્સ મુક્ત અને વ્યસન મુક્ત ભારત બનાવવાનો પ્રયાસ. દેશમાં 100 સ્થળ પર લોકો મેરેથોન માં જોડાશે ગુજરાતમાં 10 જગ્યા પર મેરેથોન યોજાઇ જેમાં 8 મહાનગરપાલિકામાં મેરેથોન યોજાઇ અમદાવાદમાં વસ્ત્રાપુર લેક પાસે ટોટલ 5 km ની મેરેથોન યોજાઇ ફિટ ઇન્ડિયાને પણ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ નમો યુવા રનમાં ફિટનેસ આઇકોન. કલાકાર. સ્પોર્ટ્સ પ્લેયર એન્ડ સ્ટાર પણ જોડાયા મોટી સંખ્યામાં લોકો નમો યુવા રનમાં જોડાયા સલગ. નમો રન ફીડ. લાઈવ કીટ મોનાલ ગજ્જર અને મયુર વાંકાની સાથે 121 સંજય રાવલ ગુજરાતી અને હિન્દી બાઈટ ઋષિકેશ પટેલ સ્પીચ કાપવી.
6
comment0
Report
LJLakhani Jaydeep
Sept 21, 2025 02:15:40
Dwarka, Gujarat:વીઓ :- જિલ્લા પોલીસ વડા દ્વારા આગામી નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ અંતર્ગત, દ્વારકા પોલીસ અને LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ) ટીમ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારો, ખાસ કરીને નરસંગ ટેકરી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.આ વખતે નવરાત્રિ મહોત્સવમાં કુલ 565 પોલીસકર્મીઓ ફરજ પર રહેશે. આ ટીમમાં 70 થી 80 મહિલા પોલીસકર્મીઓ અને ડી-સ્ટાફનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહિલા પોલીસ અને સી-ટીમ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ફરજ બજાવશે. ખંભાળિયામાં પણ સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે ઘોડા પર સવાર પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવશે. બાઈટ :- જયરાજસિંહ વાળા,જિલ્લા પોલીસ વડા, દેવભૂમિ દ્વારકા
0
comment0
Report
LJLakhani Jaydeep
Sept 20, 2025 19:04:52
14
comment0
Report
LJLakhani Jaydeep
Sept 20, 2025 19:04:35
Dwarka, Gujarat:વીઓ 01:- ઓખામાં આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લિનઅપ ડેના ભાગરૂપે, ભારતીય કોસ્ટગાર્ડના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર દ્વારા ટાટા કેમિકલ્સ લિમિટેડના સહયોગથી ઓખાના દરિયાકિનારા પર એક મેગા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇતિહાસના સૌથી મોટા સફાઈ અભિયાનમાં ઓખા, વાડીનાર, મુંદ્રા અને જખ્ખૌ સહિતના અનેક વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. વીઓ 02 :-ક્લીન સી, સેફ સી ની પ્રતિજ્ઞા સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં ૧૩૦૦થી વધુ કોસ્ટગાર્ડ જવાનો અને ૩૦૦ મરીન પોલીસ, બીએસએફ, વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મેગા અભિયાન દરમિયાન, બીચ પરથી આશરે ૨૫૦૦ કિલોગ્રામ કચરો એકઠો કરી નગરપાલિકાને સોંપવામાં આવ્યો હતો. આ નક્કર પગલું દરિયાઈ પર્યાવરણને બચાવવા અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં એક સીમાચિહ્નરૂપ ઘટના બની રહ્યું છે.
14
comment0
Report
BPBurhan pathan
Sept 20, 2025 18:15:08
Anand, Gujarat:FEED SEND BY FTP એન્કરઃ કહેવાય છે કે પુત્ર કુપુત્ર થાય પણ માવતર કમાવતર ના થાય... પરંતુ આણંદમાં ઉલ્ટી ગંગા વહી છે,જેમાં આણંદ શહેરમાં વંઠી ગયેલા પુત્રથી કંટાળીને માતા પિતાએ સગા દિકરા પર લાકડાનાં દસ્તાનાં ધા ઝિંકી તેમજ ગળે ટુંપો દઈ કરપીણ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે,આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે માતા પિતા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. વીઓઃ સંતાનને કાંટો વાગે પણ માવતરને અસહ્ય પીડા થતી હોય છે,ત્યારે વૃદ્ધ માતા પિતાએ શા માટે પોતાનાં સગા દિકરાની હત્યા કરવી પડી..કેવુ કાળજુ કઠળ કરીને માતા પિતાએ ભેગા મળીને પુત્રનું ઢીમ ઢાળી દીધુ...આવો જોઈએ એક અહેવાલમાં.....ઉમરેઠનાં ભાલેજ ગામનાં મૂળ રહીસ અને હાલમાં આણંદનાં ભાલેજ રોડ પર ઉમરી નગરમાં રહેતા અબ્દુલશા રહેમાનશા દિવાનનાં ત્રણ સંતાનો છે,જેમાં બન્ને દિકરા અને એક દિકરી ત્રણેયનાં લગ્ન કરી દીધા હતા,પરંતુ મોટો દિકરો 37 વર્ષનો યાસીનશા ઉર્ફે ગબલો આડા રવાડે ચઢી ગયો હતો,અને વર્ષ 2017માં આણંદમાં થયેલી 48 લાખની લુંટ કેસમાં પણ તે પકડાયો હતો અને જામીન પર છુટયા બાદ તે કોઈ કામધંધો કરતો ન હતો અને ધરમાં અવારનવાર ઝધડાઓ કરતો હતો જેથી યાસીનશાની પત્ની જેની સાથે તેણે પ્રેમલગ્ન કર્યા હતા તે પણ પોતાની નાની દિકરીને મુકીને પીયેરમાં ચાલી ગઈ હતી જયારે નાનો ભાઈ મોહસીન પણ પોતાનાં પરિવાર સાથે અલગ રહેવા ચાલ્યો ગયો હતો અને યાસીનની દિકરીને મોહીસન પોતાની સાથે રાખીને પાળતો હતો.પરંતુ યાસીન ઉર્ફે ગબલો સુધરવાનું નામ લેતો ન હતો અને અવારનવાર પોતાનાં પિતા પાસે પૈસાની માંગણી કરી ઝધડાઓ કરતો હતો. વીઓઃભંગારની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા અબ્દુલશા દિવાન પોતાનાં દિકરા યાસીન દ્વારા કરાતા રોજેરોજનાં ઝધડાથી કંટાળી ગયા હતા અને તેઓ યાસીનને કામધંધો કરવા અને લડાઈ ઝધડા નહી કરવા સમજાવતા હતા,ગત ગુરૂવારે રાત્રે પણ યાસીનએ પોતાનાં પિતા અબ્દુલશા પાસે બે હજારની માંગણી કરી ઝધડો કર્યો હતો અને પોતાની માતા બિસ્મિલ્લાને છરી લઈ મારવા ફરી વળ્યો હતો ત્યારે બુમાબુમ થતા આસપાસનાં લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડયો હતો. વીઓઃ શુક્રવારે સવારનાં સુમારે યાસીન ઉર્ફે ગબલોએ ફરીવાર પોતાનાં પિતા અબ્દુલશા પાસે બે હજારની માંગણી કરી ઝધડો કર્યો હતો ત્યારે માતા બિસ્મિલ્લાબીબીએ ઉસ્કેરાઈ જઈને યાસીન ઉર્ફે ગબલાનાં માથામાં લાકડાનાં દસ્તાનો ફટકો મારતા યાસીન ઉર્ફે ગબલો ઉભો થઈ ભાગવા જતો હતો ત્યારે જ ફરીવાર બિસ્મિલ્લાબીબી અને અબ્દુલશાએ લાકડીનાં દંડા અને લાકડાનાં દસ્તાનાં ફટકા મારતા યાસીન લોહીલુહાણ થઈને ફસડાઈ પડતા અબ્દુલશાએ યાસીન ઉર્ફે ગબલોને દોરીવડે ટુંપો દઈ હત્યા કરી હતી, હત્યા કર્યા બાદ અબ્દુલશાએ પોતાનાં નાના પુત્ર મોહસીનશાને પોતે યાસીન ઉર્ફે ગબલાની હત્યા કરી નાખી હોવાની વાત કહેતા મોહસીન ધરે દોડી ગયો હતો અને જોતા ધરમાં વચ્ચો વચ યાસીન ઉર્ફે ગબલોની લાસ પડી હતી અને માતા પિતા બાજુમાં બેઠા હતા.જેથી મોહસીનએ આ અંગે આણંદ ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે દોડી ગયા હતા અને લાસને પોષ્ટમોર્ટમ માટે હોસ્પીટલમાં મોકલી આપી હતી અને હત્યાનો ગુનો નોંધી 67 વર્ષનાં અબ્દુલશા રહેમાનશા દિવાન અને બિસ્મિલ્લાબીબી અબ્દુલશા દિવાનની ધરપકડ કરી હતી. વીઓઃ કોઈ પણ કામધંધો નહી કરી રોજેરોજ ઝધડાઓ કરી પૈસાની માંગણી કરી તેમજ જો પૈસા ના મળે તો મારવા ફરી વળતા યાસીન ઉર્ફે ગબલાનાં અસહ્ય ત્રાસથી બિસ્મિલ્લાબીબી અને અબ્દુલશા કંટાળી ગયા હતા અને અસહ્ય ત્રાસ અને રોજેરોજનાં ઝધડાઓથી કંટાળેલા દંપતીએ આખરે પોતાનાં સગા દિકરાની હત્યા કરી નાખી હતી.આ ધટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બાઈટઃજે.એન પંચાલ (ડીવાયએસપી) નોંધઃ મૃતકનો ફાઈલ ફોટો પણ ફોલ્ડરમાં છે. બુરહાન પઠાણ ઝી મિડીયા આણંદ
11
comment0
Report
NDNavneet Dalwadi
Sept 20, 2025 16:45:06
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૨૦/૦૯/૨૦૨૫. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: ભાવનગરમાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં “સમુદ્ર સે સમૃધ્ધિ” કાર્યક્રમ યોજાયો. એન્કર/વિઓ: ભાવનગર ખાતે આજે સવારે 10 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન એરપોર્ટ પર થયું હતું. જ્યાંથી મહિલા કોલેજ સર્કલ પહોચી રોડ શો યોજ્યા બાદ જવાહર મેદાન ખાતે સભા સ્થળે પહોંચ્યા હતા. આ તકે વડાપ્રધાનના ભવ્ય સ્વાગત બાદ રૂ.૩૩,૬૦૦ કરોડથી વધુનાં વિકાસ કામોનાં ખાતમૂહુર્ત - લોકાર્પણ અને વિવિધ પ્રોજેક્ટસ દેશને અર્પણ કર્યા હતા. ”ચિપ થી શિપ” સુધીના નિર્માણ દ્વારા આત્મનિર્ભરતા કેળવી ભારતની સમૃધ્ધિનું દ્વાર ખોલવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ કહ્યું કે ''સો દુ:ખોની એક જ દવા'' અને તે છે આત્મનિર્ભર ભારત, સાથે એમ પણ કહ્યું કે બીજા દેશો પર નિર્ભરતા એ આપણો સૌથી મોટો અને સાચો શત્રુ છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, ભારતનું કોઇ દૂશ્મન નથી. દૂશ્મન હોય તો તે બીજા દેશ પરની નિર્ભરતા છે. જેટલી વિદેશી નિર્ભરતા એટલી દેશની વિફળતા. વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃધ્ધિ માટે ભારતે આત્મનિર્ભર બનવું જ પડશે. આપણે ૧૪૦ કરોડ દેશવાસીઓનું ભવિષ્ય બીજા પર છોડી ન શકીએ. બીજા પરની નિર્ભરતા એ ભારતની સ્વમાનતા પર ઘા સમાન છે. ત્યારે આપણે વિશ્વ બંધુત્વની ભાવનાથી “આત્મનિર્ભર ભારત” ના મંત્ર દ્વારા તેને સાકાર કરવો છે. વિકસિત ભારતનો રસ્તો આત્મનિર્ભર ભારતથી પસાર થાય છે. ભારતની સામુદ્રિક વિરાસત-ધરોહર ને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડી દુનિયાને ભારતનું સામર્થ્ય બતાવવું છે. સામુદ્રિક ઉદ્યોગ તમામ ઉદ્યોગોની જનની છે. જેથી ભારતની સામુદ્રિક વ્યાપારની હિસ્સેદારી ત્રણ ગણી વધારવી છે. આ તકે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ, મનસુખ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર, નિમુબેન બાંભણિયા, નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, મંત્રી ભાનુબેન બાબરીયા, મંત્રી પરષોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જીતુભાઈ વાઘાણી, શંભુપ્રસાદ ટૂંડિયા, શિવાભાઈ ગોહિલ, ભીખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્પીચ: નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી. (1/2) વિશેષ: આજે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગોહિલવાડની ધરતી પર પધાર્યા હતા અને તે દેશ માટે 33600 કરોડ ના વિકાસના કામોની ભેટ અર્પણ કરી રહ્યા હતા. ત્યારે તાજેતરમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે તેમને આપવા ભેટ લઈને બાળકો સભા સ્થળે પહોંચ્યા હતા. જેમાં ભાવનગર કલેકટરની દીકરી જસ્મિકા બંસલ દ્વારા વડાપ્રધાનના નાનપણની તેની માતા સાથેની તસવીરો થી લઈ ને મોટા થયા તેના અલગ અલગ ફોટાની એક ફ્રેમ બનાવી વડાપ્રધાનને દર્શાવતા તેણે તેનો સ્વીકાર કરવા જણાવ્યું હતું, જ્યારે આ તકે નાગધણીબા ગામનો વિદ્યાર્થી રવિ પરમાર કે જે પણ વડાપ્રધાનનું ચિત્ર દોરી તેને ભેટ કરવાની આશ સાથે પહોંચ્યો હતો. ત્યારબાદ તેની તસ્વીર નો પણ પ્રધાનમંત્રીએ સ્વીકાર કરતા વિદ્યાર્થી રવિ પરમાર ભાવુક બન્યો હતો. બાળકોએ બનાવેલી બર્થ ડે ગિફ્ટ પ્રધાનમંત્રીએ સ્ટેજ પરથી સ્વીકારતા બાળકો ભાવુક થયા હતા. બાઈટ: જસ્મિકા બંસલ, ભાવનગર કલેકટરની પુત્રી. બાઈટ: રવિ પરમાર, વિદ્યાર્થી, નાગધણીબા.
11
comment0
Report
TDTEJAS DAVE
Sept 20, 2025 16:16:10
Mehsana, Gujarat:મહેસાણા જિલ્લા ના વિજાપુર ની ક્રાંતિ સભા માં રણસિંગુ ફૂંકાયું માતાપિતા ની સંમતિ વિના ના ભાગેડુ પ્રેમલગ્ન ના વિરોધ માં રણસિંગુ ફૂંકાયું દીકરીઓને ફસાવી લુખ્ખા તત્ત્વો જે પ્રેમલગ્ન કરે છે એ મુદ્દે વિરોધ દર્શાવ્યો પ્રેમલગ્ન માં માતાપિતા ની સંમતિ ફરજિયાત કરવા લડી લેવાની તૈયારી બતાવી વરુણ પટેલે બનાસકાંઠા માં પ્રેમલગ્ન નોંધણી ના રેકેટ નો ઘટસ્ફોટ કર્યો એન્કર :- મહેસાણા જિલ્લા ના વિજાપુર મુકામે વિજાપુર તાલુકા પાટીદાર સમાજ એ ક્રાંતિ સભા નું આયોજન કરવા માં આવ્યું હતું..પાટીદાર અનામત આંદોલન ના વરુણ પટેલ અને દિનેશ બાંભણીયા સહિત સ્થાનિક નેતાઓની ઉપસ્થિતિ માં ક્રાંતિ સભા નું આયોજન કરવા માં આવ્યું હતું.લગ્ન નોંધણી માં માતા-પિતા ની સંમતિ ફરજીયાત કરવા ના મુદ્દે ક્રાંતિ સર્જવા ક્રાંતિ સભા આયોજિત કરાઈ હતી.ભાગેડુ પ્રેમ લગ્ન અટકાવવા લગ્ન નોંધણી માં માતા-પિતા ની સંમતિ ફરજિયાત ક્રાંતિ સભા ના માધ્યમ થી ઝુંબેશ શરૂ કરાઇ છે.આ ભાગેડુ પ્રેમલગ્ન અટકાવવા ની ઝુંબેશ અને પ્રેમલગ્ન નોંધણી માં માતા-પિતા ની સંમતિ ફરજીયાત બનાવવા કરવા ની માંગ માં તમામ સમાજ ના આગેવાનો એ માંગ ને વ્યાજબી ઠેરવી સમર્થન જાહેર કર્યું હતું..તો બીજી તરફ પ્રેમલગ્ન નોંધણી માં અનેક જગ્યા એ ચાલતા રેકેટ મુદ્દે વરુણ પટેલે ઘટસ્ફોટ કર્યો હતો...જેમાં બનાસકાંઠા જિલ્લા ના ડીસા તાલુકા આવેલા સમૌના ગ્રામ પંચાયત તલાટી દ્વારા લગ્ન નોંધણી રેકેટ ચલાવવા માં આવતું હોવાનો પાટીદાર આગેવાન વરુણ પટેલે આક્ષેપ સાથે વિગતો રજુ કરી હતી.નાનકડી સમૌના ગ્રામ પંચાયત માં વર્ષ 2020 અને 21 માં 159 જેટલા લગ્નો ની નોંધણી થઈ હતી અને તેમાં પણ નોંધણી કરનાર તલાટી,સાક્ષીઓ કોમન જ હતા..અને જ્યારે તલાટી ની બદલી થઈ તો લગ્ન નોંધણી ઘટી ને વર્ષ 2022 માં 3 અને 2023 માં ફક્ત 2 થઇ ગઇ હતી.આમ,ક્રાંતિ સભા માં આજે લગ્ન નોંધણી માં માતા-પિતા ની સંમતિ ફરજિયાત કરવા રણસિંગુ વિજાપુર ક્રાંતિ સભા માં ફૂંકાયું છે. બાઈટ;-વરુણ પટેલ------પાટીદાર આગેવાન બાઈટ;-દિનેશ બાંભણીયા------ પાટીદાર આગેવાન તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
8
comment0
Report
GPGaurav Patel
Sept 20, 2025 15:46:34
11
comment0
Report
Advertisement
Back to top