Back
बरेली युवक ने ऑनलाइन गेम हारने पर जहर पीकर बनाया वीडियो!
Bareilly, Uttar Pradesh
VANDOR CODE 411545
REPORT...AJAY KASHYAP
BAREILLY
ANCHOR.....बरेली में एक युवक ने ऑनलाइन गेम में पैसा हारने के बाद जहर पी लिया, जहर पीने के बाद उसने अपना एक वीडियो भी बनाया जिसमे उसने अपने आप को ऑनलाइन गेम में बर्बाद होने की बात कही, वीडियो सोशल मीडिया पर वायरल होने के बाद हड़कंप मच गया,
वीओ 01 बरेली की तहसील मीरगंज के थाना शाही क्षेत्र के दुनका कस्बा निवासी युवक ने खेत में बैठकर एक वीडियो बनाया, जिसे सोशल मीडिया पर पोस्ट कर दिया। उसमें वह बता रहा है कि उसने जहर खा लिया है। ऑनलाइन गेम में वह काफी रुपया हार चुका है। उसके दोस्तों ने उसे इसकी लत लगवाई और फिर उधार रुपये भी दिलवाए। साथ ही उसने अपने परिवार की महिलाओं का जेवर भी बेच दिए। पुलिस अब युवक की तलाश कर रही है। मोहम्मद हसीब घर से अचानक लापता हो गया। युवक अपने आठ भाइयों में पांचवें नंबर का है। आठ महीने पहले ही शीशगढ़ निवासी युवती के साथ उसका निकाह हुआ था। पत्नी गर्भवती है। शुक्रवार को हसीब का वीडियो वायरल हुआ, जिसमें वह जहर पीने की बात कह रहा है। वीडियो में युवक किसी खेत में बैठा दिखाई दे रहा है। वह बताता है कि ऑनलाइन गेम में वह काफी रुपये हार चुका है। उसकी संगत गलत रही, जिससे वह ऑनलाइन गेम के चक्कर में फंस गया। फिर कई गलती कर बैठा।
0
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Begusarai, Bihar:
जितेन्द्र कुमार बेगूसराय
एंकर बेगूसराय में प्रधानमंत्री केयर फंड से करोड़ों की लागत से बना सदर अस्पताल का ऑक्सीजन प्लांट पिछले 1 साल से खराब बंद पड़ा हुआ है। वहीं सदर अस्पताल में ऑक्सीजन प्लांट खराब होने से स्वास्थ्य विभाग की टेंशन बढ़ा दी है। इस वजह से विभाग को हर महीने 1,20,000 से 1,40,000 हजार रुपए का खर्च करना पड़ रहा है। इन पैसों से अस्पताल में करीब 300 से 350 ऑक्सीजन सिलेंडर खरीद मरीजों का इलाज में इस्तेमाल कर रहे हैं। लेकिन इसके बावजूद भी मरीज को ऑक्सीजन नहीं मिलने से भर्ती मरीज कभी परेशान हो जाते हैं। हालांकि सदर अस्पताल प्रबंधन का दावा है कि पिछले 1 साल में करीब कई बार राज्य स्वास्थ्य समिति को पत्र लिखकर खराब पड़े ऑक्सीजन प्लांट को ठीक कराने की अनुमति मांगी है। खराब ऑक्सीजन प्लांट की मरम्मत करने में करीब 15 लख रुपए खर्च का अनुमान लगाया गया है। लेकिन राज्य स्वास्थ्य समिति अब तक सदर अस्पताल को ऑक्सीजन प्लांट मरम्मत करने की अनुमति नहीं दी है। आपको बताते चले सदर अस्पताल में कोरोना कल में 21 अक्टूबर 2021 में प्रधानमंत्री केयर फंड से ऑक्सीजन प्लांट का निर्माण कराया गया था जो प्रति मिनट 1000 एलपीएम ऑक्सीजन का उत्पादन करती थी। अब सवाल उठता है कि सरकार जहां एक तरफ स्वास्थ्य व्यवस्था को बेहतर बनाने के दावा कर रहे हैं वहीं दूसरी तरफ पिछले 1 साल से बेगूसराय के सदर अस्पताल का ऑक्सीजन प्लांट बंद पड़ा हुआ है। जिससे स्वास्थ्य व्यवस्था पर एक बड़ा सवाल खड़ा हो रहा है। इस मामले में सदर अस्पताल के अधीक्षक संजय कुमार सिंह ने बताया कि पिछले 1 साल से ऑक्सीजन प्लांट जो हमारे सदर अस्पताल कैंपस में है। वह बंद पड़ा हुआ है। और बंद का कारण सिर्फ यह है कि ऑक्सीजन का जो प्योरिटी होना चाहिए वह प्योरिटी सप्लाई नहीं कर रहा। ऑक्सीजन प्लांट को ठीक करने के लिए विभाग को पत्राचार किया गया है। उन्होंने बताया कि ऑक्सीजन प्लांट को ठीक करने में तकरीबन 15 लाख रुपए की खर्च आएगा। लेकिन अब तक विभाग से अनुमति नहीं मिली है। उन्होंने बताया कि उम्मीद है की जा उम्मीद है कि इसे जल्द ठीक किया जाएगा। साथी उन्होंने बताया कि ऑक्सीजन प्लांट बंद रहने के कारण अभी बाजार से महीने में 300 से 350 ऑक्सीजन सिलेंडर खरीद कर मरीजों के इलाज किया जा रहा है। जोक काफी खर्च हो रहा है अगर यह ऑक्सीजन प्लांट ठीक हो जाएगा तो पैसे का बचत होगा।
WT जितेन्द्र कुमार बेगूसराय
बाइट संजय कुमार सिंह अधीक्षक
0
Share
Report
Sadhara, Gujarat:
વડાપ્રધાનના વિઝનથી કચ્છના સરહદી વિસ્તારોમાં આવેલા આમૂલ પરિવર્તનથી અવગત થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
કચ્છના પ્રથમ સરહદી ગામ કુરનમાં મુખ્યમંત્રીની હાજરીમાં રાત્રીસભા યોજાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાના પ્રથમ સરહદી ગામ કુરન ખાતે આયોજિત ગ્રામસભામાં સહભાગી બન્યા હતા.મુખ્યમંત્રીએ કુરન ગામના સરપંચ સહિત સામાજિક આગેવાનો તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને સરહદી વિસ્તારમાં આવેલા પરિવર્તન અંગે જાણકારી મેળવી હતી. ગ્રામજનોએ વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કના નિર્માણથી ઊભી થયેલી રોજગારી વિપૂલ તકોનો શ્રૈય વડાપ્રધાનશ્રીના વિઝનને આપ્યો હતો.
મુખ્યમંત્રીએ ગામજનો સાથે મુક્તમને સંવાદ કરીને ગ્રામ્યજીવનને આદર્શ ગણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ ગામમાં સામાજિક એકતા અને ભાઈચારાની ભાવનાને બિરદાવી હતી. એક વિઝનથી અનેક લોકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવે તે કચ્છમાં રણોત્સવ અને રિન્યુએબલ એનર્જી પાર્ક થકી શક્ય બન્યું છે તેમ જણાવીને કચ્છના વિકાસને મુખ્યમંત્રીએ વડાપ્રધાનને આભારી ગણાવ્યો હતો. એક સમયે કોઈ ભાગ્યે જ બહારથી આવીને કુરન ગામની મુલાકાત લે એવી પરિસ્થિતિમાંથી આજે આ વિસ્તાર સમગ્ર ભારતભરમાંથી આવેલા લોકોના રોજગારીનું કેન્દ્ર બન્યો છે તે જાણીને મુખ્યમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
ગામલોકોએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, આજે ઉદ્યોગો અને પ્રવાસનના લીધે આ વિસ્તારમાંથી સ્થળાંતર અટક્યું છે. કુદરતની કૃપાથી છેલ્લા વર્ષોમાં સારા વરસાદ અને સરકારના સહયોગથી લોકો આર્થિક રીતે સદ્ધર બન્યા છે. નર્મદાના પાણીથી કચ્છમાં થયેલા ખેતીના વિકાસ અંગે ગ્રામલોકોએ જણાવીને મુખ્યમંત્રી સમક્ષ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ ગામલોકો સાથે સંવાદમાં કહ્યું હતું કે, હવે કચ્છ વિકાસનો પર્યાય બની ગયું છે. વિકાસની વાત હોય ત્યાં કચ્છ ના હોય એવું ભાગ્યે જ બની શકે. મુખ્યમંત્રીએ ઉપસ્થિત તમામ સ્થાનિક પદાધિકારીઓને સકારાત્મક સૂચન કરતાં કહ્યું હતું કે, છેવાડાના તમામ ગામોનો સર્વે કરીને વિકાસની બાબતમાં કોઈપણ જરૂરિયાત હોય તો તેમને જાણ કરવામાં આવે. મુખ્યમંત્રીએ વરસાદી પાણીનો સંગ્રહ થાય એ માટેના વિવિધ કાર્યો અંગેની રજૂઆતો બાબતે લોકહિતમાં નિર્ણય લેવા અંગે ખાતરી આપી હતી.
આ રાત્રિસભા દરમિયાન કચ્છના જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિતના પદાધિકારીઓ, અધિકારી અને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
0
Share
Report
Sadhara, Gujarat:
કચ્છમાં સરહદના સંત્રીઓના ખબરઅંતર પૂછીને ''''ઓપરેશન સિંદૂર''''ની સફળતા બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
બી.એસ.એફ ખાવડા બીઓપી ખાતે ૮૫ બલૂચ વિજેતા બટાલિયનના જવાનો સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો સંવાદ
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ના ત્રીજા દિવસે આવતી કાલે કચ્છ જિલ્લાના છેવાડાના ગામ કુરનની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવવા માટે શુક્રવારે મોડી સાંજે કચ્છ પહોચ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યુરીટી ફોર્સ બી.એસ.એફ.ની ૮૫ બટાલિયનના જવાનોને મળીને તેમની સાથે ભોજન લીધું હતું .
૧૯૭૧ના યુદ્ધમાં આ બટાલિયનના જવાનોએ દુશ્મન ક્ષેત્રમાં અંદર સુધી પ્રવેશ કરીને પાકિસ્તાની સૈન્યની કોલમ નષ્ટ કરી હતી અને ૨૧માં બલુચ રેજિમેન્ટના રેજિમેન્ટલ હેડક્વાર્ટર પર હુમલો કરીને તેને નષ્ટ કર્યુ હતુ.
૮૫ બટાલિયને રેજિમેન્ટલ ઈન્સિગ્નિયા અને રાઈફલ રેક જેવી યુદ્ધ ટ્રોફીઓ મેળવી છે અને ૧૯૭૧ના યુદ્ધમાં આ બટાલિયનના વિજયે તેને બલુચ વિજેતાની ઓળખ અપાવી છે એટલું જ નહીં,ઓપરેશન સિંદુરમાં પણ ૮૫ બટાલિયન બી.એસ.એફ.એ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
મુખ્યમંત્રીશ્રીએ દેશની સીમાની સુરક્ષા કરતા બી.એસ.એફ.ના આ જવાનો સાથે સંવાદ ગોષ્ઠી પણ કરી હતી અને રણની વિષમ પરિસ્થિતિમાં પણ દેશની સરહદના સંત્રી તરીકે ખડે પગે રહેવાની ફરજ નિષ્ઠાની પ્રસંશા કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેના અને સુરક્ષા બળોએ ઓપરેશન સિંદૂર ની જે સફળતા મેળવી છે તે માટે મુખ્યમંત્રીશ્રીએ સૌ ગુજરાતીઓ વતી અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જવાનોને સંબોધન કરતાં જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતામાં જવાનોએ દેશ પ્રત્યેના ઉત્તમ સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તેમણે જવાનોના આ અદમ્ય સાહસને બિરદાવ્યું હતું.
ગુજરાત ફ્રન્ટિયર બી.એસ.એફના આઈ.જી. શ્રી અભિષેક પાઠકે સ્વાગત પ્રવચન કરીને ગુજરાત રાજ્યમાં સ્થિત વિવિધ બી.એસ.એફ. ચોકીઓ ખાતે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ હંમેશા સહયોગ આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત ભુજમાં "બી.એસ.એફ રેઈઝીંગ ડે પરેડ''''ની ઉજવણી કરાશે એમ તેઓએ જાહેરાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહજી જાડેજા, ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, બી.એસ.એફ વેસ્ટર્ન કમાન્ડના એડીજીશ્રી એસ.એસ.ખંધારે, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ,બી.એસ.એફ ભુજના ડીઆઇજીશ્રી અનંતકુમાર સિંઘ, ૮૫ બટાલિયનના કમાન્ડન્ટશ્રી શિવકુમાર સહિત જવાનો, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0
Share
Report
Sadhara, Gujarat:
આજે, અષાઢી બીજે, કચ્છમાં નવા વર્ષની શરૂઆત થાય છે. આજથી કચ્છમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી નવા વર્ષ નિમિત્તે કચ્છ કાર્નિવલ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હતું. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે આ કાર્યક્રમ ભુજ શહેરના હમીરસર તળાવ પર યોજવામાં આવે છે. આજે પણ તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છની પરંપરા દર્શાવવામાં આવી હતી.
જેમાં 62 કૃતિઓમાં બે હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.
હજારોની મેચની અહીં ઉમટી હતી. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નું મોમેન્ટો અને સાલ વડે અને પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.
કચ્છના ધારાસભ્યો તેમજ નગરપાલિકાના પ્રમુખો આ પ્રસંગે હાજર રહ્યા હતા.
બાઈટ: વિનોદ ચાવડા
સાંસદ કચ્છ મોરબી
બાઈટ:
લોકો 2 અને ભાગ લીધો હતો એવા 4 ની બાઈટ
0
Share
Report
Khambhalia, Gujarat:
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
ખંભાળિયા ગ્રામ્ય પંથકમા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી..
ખંભાળિયા તાલુકાના લાલપરડા, ભાળથર , કેશોદ, વીંજલપર, સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ..
લાલપરડા ગામે ધોધમાર વરસાદના કારણે ફુલકુ નદી બે કાંઠે વહેતી થઈ...
ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થી ખેતરો માં પાણી ભરાયા...
ગ્રામ્ય વિસ્તારમાં વાવણી સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ
0
Share
Report
Khambhalia, Gujarat:
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
ખંભાળિયા પંથકમાં આજે બીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી..
ખંભાળિયા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ..
ખંભાળિયા તાલુકાના ભાળથર , કેશોદ, વીંજલપર, સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ..
ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થી ખેતરો માં પાણી ભરાયા...
ખંભાળિયા શહેરમાં વરસાદના કારણે નગર ગેઈટ, જોધપુર ગેઇટ, સહિતના વિસ્તારોમાં વહેતા થયા પાણી..
ગ્રામ્ય વિસ્તારમાં વાવણી બાદ કાચા સોના સમાન વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ
0
Share
Report
Sadhara, Gujarat:
એશિયાનું સૌથી ધનિક ગામની પંચાયતની ચૂંટણી રસાકસી ભરી રહી હતી માધાપર નવાવાસ ગ્રામ પંચાયતમાં આ વખતે ત્રિપાઠીઓ જંગ હતો જેમાં બોડી સંખ્યા માં મતદાન પણ થયું હતું
તંતુ આ વખતે ૨૦ વર્ષથી છૂટા આવતા સરપંચ પદના ઉમેદવાર ની સામે વાલજી ડાંગરે અગ્રણી અને સેવાભાવીએ ઝુકાવ્યું હતું પરિણામે આ વખતે પરિવર્તન થયું હતું અને 900 થી વધુ મતથી વાલજી ડાંગર જીત્યા હતા
બાઈટ : વાલજી ડાંગર
માધાપર નવાવાસ નવનિયુક્ત સરપંચ
તો આ ગામના આંગણિયે જેમને પેનલ ને ના પ્રણેતા હતા એવા જયંત માધાપરિયા એ પણ આ વખતે પરિવર્તન થઈને રહેવાનું છે એવી વાત પણ કરી હતી
બાઈટ : જયંત માધાપરિયા
પેનલના પ્રણેતા
0
Share
Report
Dwarka, Gujarat:
વીઓ :- દ્વારકામાં રખડતા આખલાઓનો આતંક યથાવત રહ્યો છે. સાઈબાબા મંદિર નજીક આવેલા એક મકાનમાં બે આખલા અચાનક ઘૂસી જતાં સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આખલાઓએ મકાનનો મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો, જેના પગલે ઘરના સભ્યો અને આસપાસના લોકોમાં દહેશત વ્યાપી ગઈ હતી. આ વિસ્તારમાં આખલાઓના કારણે અગાઉ પણ અનેક વખત આવા બનાવો બન્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રખડતા આખલાઓના યોગ્ય નિકાલની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા જોખમી બનાવો અટકાવી શકાય અને લોકો સુરક્ષિત રહી શકે.
0
Share
Report
Idar, Gujarat:
એપ્રુવલ આઈડિયા
એન્કર
સાબરકાંઠા જીલ્લાની 238 ગામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીની મતગણતરી આઠ તાલુકામાં તાલુકા મથકે શરુ થઇ હતી જે મોડે સાંજ સુધી ચાલી રહી છે.
વીઓ-૦૧
સાબરકાંઠા જીલ્લાની 238 ગામ પંચાયતનુ મતદાન 22 જુનના રોજ યોજાયું હતું.જેમાં 231 પંચાયતની સામાન્ય ૨૩૧ સામાન્ય અને 7 પંચાયતમાં પેટા ચૂંટણી યોજાઈ હતી.આજે સવારે સાબરકાંઠા જીલ્લાના આઠ તાલુકા મથકે તાલુકા સેવા સદન,કોલેજ સહિતના સ્થળે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.700 થી વધુ કર્મચારીઓ આ મત ગણતરી પ્રક્રિયામાં જોડાયા હતા સાથે મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.231 સામાન્ય ચુંટણી માં 64.11 ટકા અને પેટા ચુંટણીમાં 60.59 ટકા મતદાન થયું હતું.ત્યારે હિંમતનગર તાલુકાની 41 ગામ પંચાયતની ચુંટણીની મત ગણતરી હિંમતનગરની પોલીટેકનિક કોલેજમાં એકેડેમી બિલ્ડીંગમાં સવારે શરુ થઇ હતી.જેમાં અત્યાર સુધી 22 પંચાયત ની મત ગણતરી પુર્ણ થઈ છે.આ મત ગણતરીમાં 200 કર્મચારીઓ અને 200 થી વધુનો dysp,pi psi સહીત પોલીસ સ્ટાફ ફરજ પર હતો.શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણીની મત ગણતરી યોજાઈ રહી છે.
વોક થ્રુ-શૈલેષ ચૌહાણ
બાઈટ-એમ.ડી.પરમાર, મામલતદાર, હિંમતનગર
સાબરકાંઠા જીલ્લાની આઠ તાલુકા મથકે સવારથી મતગણતરી શરુ થઇ હતી જેને લઈને મતગણતરી કેન્દ્રો બહાર ઉમેદવાર,એજન્ટો અને મોટી સંખ્યામાં સમર્થકો જોવા મળ્યા હતા.સરપંચ સહીત વોર્ડના સભ્યો વિજેતા થયા મતગણતરી કેન્દ્ર બહાર આવતા સમર્થકોએ અબીલ ગુલાલની છોડો ઉડાડી વિજયને વધાવ્યો હતો.
શૈલેષ ચૌહાણ,ઝી 24 કલાક,સાબરકાંઠા
0
Share
Report