Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha390019

મહેતાપુરામાં હાથમતી નદીના કિનારે આવેલા જર્નેશ્વર મહાદેવ મંદિરમાં ધોધ જીવંત થયો

Aug 26, 2024 09:30:08
Vadodara, Gujarat

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહેતાપુરામાં હાથમતી નદીના કિનારે આવેલા જર્નેશ્વર મહાદેવ મંદિરમાં ધોધ જીવંત થયો છે. જિલ્લામાં 24 કલાકમાં સર્વત્ર વરસાદના કારણે નદી-નાળાઓ જીવંત બન્યા છે અને ધોધ પણ જીવંત દેખાતા હતા.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RRRakesh Ranjan
Oct 19, 2025 10:48:02
Noida, Uttar Pradesh:मुंबई के लोकमान्य तिलक टर्मिनस पर दिवाली और छठ पूजा जैसे बड़े त्योहारों के दौरान उत्तर प्रदेश और बिहार से रोजगार की तलाश में आए लोग अपने घर वापसी के लिए लंबी कतारों में खड़े रहते हैं। रेलवे की तरफ से 1500 से ज्यादा स्पेशल ट्रेनें चलाने के बावजूद भारी भीड़ की स्थिति बनती है, जिससे अफरातफरी की स्थिति पैदा हो जाती है। कल रात भी ऐसा ही हुआ था, हालांकि आज स्थिति कुछ हद तक सामान्य है, लेकिन अभी भी स्टेशन पर लंबी कतारें बनी हुई हैं। उत्तर प्रदेश से लोग दिवाली के लिए और बिहार से छठ पूजा के लिए परिवार समेत जनरल कोच में सफर करने के लिए घंटों कतार में खड़े दिखाई देते हैं। यह समस्या साल-दर-साल बढ़ती है और प्रशासन की तैयारी अक्सर इन भारी भीड़ को नियंत्रित करने में कमजोर साबित होती है। स्टेशन प्रशासन ने यात्रियों के ठहरने के लिए बाहर के इलाके में पंखे लगाए हैं और उसे एक छावनी जैसा बनाया गया है ताकि लंबी प्रतीक्षा के दौरान यात्रियों को कुछ राहत मिल सके। यह इंतजाम इसलिए जरूरी है क्योंकि कंफर्म टिकट न मिलने पर लोग जनरल कोच में सफर करते हैं और इसके लिए काफी पहले से आकर कतार लगानी पड़ती है।
0
comment0
Report
URUday Ranjan
Oct 19, 2025 10:47:53
Ahmedabad, Gujarat:અમદાવાદના પાલડીના શ્રીલક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં થયેલા 1.64 કરોડના દાગીના ચોરી મામલે પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે. દરોડામાં ઉતરસંદર્ભે જણાવ્યું હતું કે ચોરીમાં ત્રણ આરોપી ચાલાકી તરીકે ભાગ લેતા હતા, ચોરીના માલનો વ્યવહાર કરનાર બે આરોપી હતા. ચોરીની સરળતા માટે તથ્યverbandે પાગે દેવાયેલાં હતા કે બંને આરોપી ચોરી કરેલો ચાંદી બજારમાં વેચી દેતા અને પૈસાથી નવી ચાંદી ખરીદી લેતા હતા. પાડેશ પૂજારી મેહુલ રાઠોડ, સફાઈ કર્મચારી કિરણ અને તેની પત્ની પુરીને આરોપીઓ તરીકે ઓળખવામાં આવ્યા હતા. પોલીસ કાર્યવાહી બાદ મેહુલ-કિરણ ફરાર થયા હતા અને ક્રાઈમ બ્રાન્ચેulton બાતમીના આધારે ધરપકડ કરી હતી. આ ઘટનાએ પૂર્વે બે વર્ષમાં 117 કિલો ચાંદીની ચોરી નોંધાઈ હતી અને જેના કારણે 48 કિલો ચાંદી રિકવર કરવામાં આવી હતી. ઉપરાંત 79 હજાર રૂપિયાના રોકડ અને બોલેરો પીકપ કબ્જે કરવામાં આવ્યું હતો.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 19, 2025 10:01:46
Rajkot, Gujarat:દિવાળીના تہوարհને હવે ગણતરીની કલાપો જ બાકી છે ત્યારે છેલ્લી ઘડીની ખરીદી પણ લોકો કરતા જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ ની બજારમાં ખરીદી জন্য લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો પોતાના પરિવાર સાથે તો कोई પોતાના मित्र વર્તુળ સાથે ઘર સજાવટની વસ્તુઓ કે કપડાઓ આવી અલગ અલગ વસ્તુઓની ખરીદી કરતા જોવા મળ્યા હતા. રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ ની બજારમાં દિવાળીના આગલા દિવસે પણ લોકોની ખૂબ જ મોટી ભીડ જોવા મળી હતી. લોકો گھر સજાવટ માટે ત swo રોનો , લાઇટો , દીવડા જેવી નવી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. મહિલાઓ કપડાની ખરીદી કરી રહી છે તો પોતાના બાળકો માટે પણ મહિલાઓ અલગ અલગ વસ્તુઓની ખરીદી કરતા જોવા મળી રહી છે. રાજકોટ શહેરના લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્ર રોડ ની બજાર શહેરની નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર ભરની સૌથી મોટી બજાર ગણવામાં આવે છે અને આ જ બજારની અંદર લોકોની ખૂબ જ ભીડ જામતી હોય છે . માત્ર રાજકોટ જ નહીં પરંતુ આજુબાજુના ગામડાઓમાંથી અને શહેરોમાંથી લોકો ખરીદી માટે અહીંયા આવતા હોય છે . આ વર્ષે ખરીદી કરવા આવેલા લોકો સૌથી વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવી રહ્યા છે અને લોકો સૌથી વધુ स्वदेशી વસ્તુઓની ખરીદી કરી રહ્યા ہیں. દુકાન લેક ફેરિયાઓ પાસેથી વસ્તુઓ લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ત્યારે બજારમાં આવેલી મહિલાઓ માત્ર કપડાં જ નહીં પરંતુ ઘર સજાવટ માટે ફ્રિજના કવરો અલગ અલગ વસ્તુઓ ખરીદતા પણ સારી રીતે જોવા મળી હતી.
0
comment0
Report
RMRaghuvir Makwana
Oct 19, 2025 10:01:35
Botad, Gujarat:બોટાદ. રાજ્યના નવનિયુક્ત મંત્રી કૌશિક વેકરીયા ગઢડા ગોપીનાથજી મંદિરે દર્શને આવ્યા.. રાજ્ય કક્ષાના મેચમંત્રી કૌશિક વેકરીયા, ધારાસભ્ય જનક તળાવીયા, સુરેશ ગોધાણી ગઢડા ગોપીનાથજી મંદિર પહોચ્યાં.. ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન, સંતો તેમજ ભાજપના કાર્યકરોએ ફુલહાર પહેરાવી પુષ્પ ગુચ આપી કર્યુ સન્માન.. નવનિયુક્ત મંત્રી કૌશિક વેકરીયાએ ગોપીનાથજી મહારાજના કર્યા દર્શન.. મંદિરના ગર્ભગૃહમાં સંતો દ્વારા મંત્રીને સાફો બાંધીને સન્માન કરાયું.. અમારું આસ્થાનું કેન્દ્ર ગોપીનાથજી મંદિર કે જ્યા દર્શન કરવા આવ્યો છું - મંત્રી.. રાજ્યમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ને લઈ નવુ વર્ષ બંધાય માટે આરોગ્ય, સમરુધિ, સુખ મય નિવડે તેવી ગોપીનાથજી મહારાજ ના ચરણોમાં પ્રાર્થના કરી - કૌશિક વેકરીયા.
0
comment0
Report
URUday Ranjan
Oct 19, 2025 07:04:58
Ahmedabad, Gujarat:एंकर: अहमदाबाद के वटवा क्षेत्र में नाबालिग के साथ अपहरण और दुष्कर्म के मामले में एक आरोपी की गिरफ्तारी की गई है। पुलिस ने अधिक जांच शुरू कर दी है। उल्लेखनीय है कि आरोपी ने पीड़िता को 100 रुपये देकर باغीचे में घूमने के लिए ललचाया और घर ले जाकर उसके साथ शारीरिक दुष्कर्म किया। अधिकारी ने बताया कि आरोपी प्रफुल बেচन ठाकुर उर्फ प्रिंस को वटवा पुलिस ने उत्तर प्रदेश के बद्की भठिया स्थित अपने घर से गिरफ्तार किया है। पूरी घटना के अनुसार, 12 वर्षीय पीड़िता स्कूल से घर लौट रही थी तभी आरोपी ने उसे पैसे देकर साथ चलने को कहा और उसे अपने घर ले गया जहाँ दुष्कर्म हुआ। घटना की जानकारी मिलते ही परिवार ने वटवा थाने में रिपोर्ट दर्ज कराई। प्रारम्भिक पूछताछ में सामने आया कि आरोपी 100 रुपये देकर पीड़िता को कुछ वस्तुएँ किनवाने के लिए घर लाया था। माता ने पूछताछ के दौरान पूरे घटनाक्रम की जानकारी दी और बताया कि आरोपी ने 100 रुपये भी दिए थे। परिवार की सूचना पर पुलिस ने आरोपी को गिरफ्तार किया और आगे की जांच जारी है। शाख का नाम: प्रफुल बetchन ठाकुर उर्फ प्रिंस। बाइट: एस ए करमूर, PI, वटवा पुलिस स्टेशन।
2
comment0
Report
KLKANHAIYA LAL SHARMA
Oct 19, 2025 02:33:29
Mathura, Uttar Pradesh:मथुरा-धान लेकर आए उग्र किसानों ने अनाज मंडी के गेट तोड़े -पुलिस चौकी के सामने किसान जबरन सब्जी मंडी का गेट तोड़कर घुसे -रात्रि दो बजे से धान की ट्रॉलियों को प्रवेश के लिए खोला जाना था गेट -मध्य रात्रि से ही लगने लगी धान से लदे वाहनों की कतार -किसानों ने गार्ड़ से की बदसलूकी, गेट तोड़कर मंडी में घुसे -तीन दिन से मंडी में धान की लोडिंग का नहीं हो पा रहा है काम -सड़क पर धान की नीलामी के चलते वाहनों की लोडिंग का काम हो रहा प्रभावित -सड़क पर धान खोलकर नीलामी करने वाले आढ़तियों के आगे बेबस हो गया है मंडी प्रशासन -सड़क पर धान नीलामी करने वाले 22 आढ़तियों को नोटिस, फिर भी सड़क पर बिखरा है धान -अनाज मंडी 5 दिन के लिए बंद, अब 24 अक्टूबर को होगा कारोबार -मंडी सचिव ने पीएसी, पुलिस फोर्स की मांग की
5
comment0
Report
SKSantosh Kumar
Oct 19, 2025 02:33:09
Noida, Uttar Pradesh:उत्तर प्रदेश: बुलंदशहर के थाना खुर्जा देहात इलाके में नेशनल हाईवे-34 पर एक बस में आग लगी। CFO प्रमोद कुमार शर्मा ने कहा, "हमें रात करीब 9:15 बजे एक बस में आग लगने की सूचना मिली। यह बस दिल्ली से हाथरस की ओर जा रही थी। आग को बुझा दिया गया है। कोई हताहत नहीं हुआ है..." बस में अलीगढ़, हाथरस व अन्य जनपदों में जाने वाले यात्री थे। चालक के अनुसार जब नेशनल हाईवे 34 पर धरपा कट के पास पहुंचे तो अचानक इंजन में से धुंआ उठने लगा तो उन्होंने बस को सड़क किनारे पर रोक लिया। इसके बाद सभी लोगों को नीचे उतरने को बोल दिया। कुछ देर में इंजन में आग की लपटेंं बाहर उठने लगीं तो चालक बाहर कूद गया और यात्रियों को उतारने में जुट गया।
6
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top