icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

हिंदी: आदिवासी इलाके में कांग्रेस में शामिल हुए महेश मछार, भाजपा पर भ्रष्टाचार के आरोप

Ahmedabad, Gujarat: મહેશ મછાર કોંગ્રેસમાં જોડાનાર સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલાં કોંગ્રેસમાં ભરતી અભિયાન દાહોદ ઝાલોદના આદિવાસી વિસ્તારના યુવાનો કોંગ્રેસ સાથે જોડાયા ભાજપ નો સાથ છોડી કોંગ્રેસમાં જોડાયા ભાજપના જિલ્લા પંચાયતના પુર્વ સભ્ય મહેશ મછાર સહિતના લોકો જોડાયા કોંગ્રેસના ઉપ પ્રમુખ વિજય દવેએ ખેસ પહેરાવી કોંગ્રેસ પ્રવેશ કરાવ્યો મહેશ મછારનુ નિવેદન ભાજપા મંત્રી અને ધારાસભ્ય દ્વારા આદિવાસી વિસ્તારમાં ભ્રષ્ટાચાર કરાયો આદિવાસી વિસ્તારના પાણી જમીન સહિત અન્ય પ્રશ્નોના નિરાકરણ માટે કોંગ્રેસમાં જોડાયો
0
0
Report

आईपीएस मनोज निनामा के इस्तीफे पर कांग्रेस का बयान; भाजपा पर भ्रष्टाचार के आरोप

Ahmedabad, Gujarat:મનિષ દોશી આઈપીએસ મનોજ નિનામાના રાજીનામા અંગે કોંગ્રેસનું નિવેદન કેડર બેઝ અને પાર્ટી વિથ ડિફરન્ટની વાતો વચ્ચે દેવતુલ્ય કાર્યકર કોરાણે મુકાયા સરકારી વ્યવસ્થાના લોકો ને રાજీనામું આપી ઉમેદવાર બનાવતા જમીની હકિકત ખુલ્લી થઇ અંબાજીથી ઉમરગામ સુધી ભાજપની કટકી કમીશન ભ્રષ્ટાચાર ને કારણે રોષ કમલમ અને ભાજપના નેતાઓને જમીની સ્થિતિની ખબર પાંચ વર્ષ સુધી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં લુંટનો કારોબાર ચલાવ્યો ભાજપના નેતાઓ કહે છે કે બસ સ્ટેશનના સ્થાને શોપીંગ સેંટર બન્યા નલ જે જલ કૌભાંડ થયુ પાઇપોનો કોઇ અતોપતો નથી કરોડોના કૌભાંડીને બચાવવાનો કામ ભાજપે કર્યું ભાજપમાં ઉમેદવારો પાડાપડી કરે તે વાતો વચ્ચે ઉમેદવારો ગોતવા પડે એવી સ્થિતિ દેવ તુલ્ય કાર્યકરોને ભાજપના કાર્યકરો પ્રત્યે ભારો ભાર સહાનુભૂતિ ભાજપામાં ઉપયોગ કરો અને કોરાણે મુકોની વ્યવસ્થા કામગીરી કાર્યકરને તેની મહેનત પ્રમાણે સ્થાન મળવું જોઇએ
0
0
Report
Advertisement

ગુજરાતમાં भाजपा प्रवक्ताओं के बयान पर विरोध, कांग्रेस पर निशाना

Ahmedabad, Gujarat:ભગત પ્રદેશપ્રેસ... લાઈવ ખાનપુર ભાજપ કાર્યાલય પર અગત્યની પ્રેસ પ્રદેશ પ્રવકતા ડૉ. અનિલ પટેલ ની પ્રેસ ભાજપ પ્રદેશ પ્રવકતાએ જય જય ગરવી ગુજરાત સાથે પ્રેસ શરૂ કરી મલ્લિકાર્જુન ખડગે ના નિવેદન સામે આક્રોશ વ્યક્ત કર્યો ખડગેના અભણ અને મુર્ખના શબ્દોને વખોડવામાં આવ્યા 6.50 કરોડ ગુજરાતીઓનું આ અપમાન અને સ્વાભિમાન પર પ્રહાર કોંગ્રેસને ગુજરાતીઓ થી કોઈ વાંધો છે ગાંધી. સરદાર. દયાનંદજી જેવા સપૂત આપ્યા વિશ્વની પરિસ્થિતિમાં આજે પણ દેશ મજબૂત ઉભો 12 વર્ષથી સતા વગર તડફળતી કોંગ્રેસ આવો વ્યહવાર કરે એ સ્વભાવિક 2024 બાદ રાહુલ અને સોનિયા ગાંધી ની સલતન લૂંટાઈ ગઈ હોય તે pm નરેન્દ્ર મોદીની કામગીરી છે ખડગે કેરળની સભામાં વાંચી ગયા એ રાહુલ ગાંધીની સ્ક્રીપ્ત છે વિધાનસભા ચૂંટણી પહેલા ખડગે એ નરેન્દ્રભાઈ એ 100 માથાના રાવણ પણ કહેલા હતા રાહુલ ગાંધીની મહોબત ની દુકાન નું ઝેર પી ગયા લાગે છે ઝેરી શાપ છે નમાઝ પઢતા પહેલા મારી નાખો આ એક વિસ છે ખગડે જી તને માનસી બીમાર છો સારવાર ની જરૂર છે સરદાર સ્ટેચ્યુ અને નર્મદા નો વિરોધ કોણ અને શા માટે કરતું એ પૂછવું છે તમને વાઇબ્રન્ટ સમીટ નો વિરોધ કોણે કર્યો હતો ગુજરાતનો હંમેશા કોંગ્રેસે વિરોધ કર્યો છે નિમ્ન માનસિકતાનું આ ઉદાહરણ છે રાજનીતિનું સ્તર આ હદે ખડગે જી બોલે એ કોંગ્રેસે શાહી પરિવાર નું સ્તર ખાડે ગયું છે યુવરાજના શાહી દરબારમાં રિન્યુઅલ કરવું છે માટે આવા નિવેદન આપે છે કોંગ્રેસનો ઇતિહાસ રહેલો છે કે જ્ઞાતિ જાતિ માં લડાઈ કરાવવી ખડગે જી શુ નરેન્દ્ર મોદી ને જે રાજ્ય સપોર્ટ આપે છે તે મૂર્ખ છે તમારી નીતિ અને નિયતમાં ખોટ છે ખડગે જી નું નિવેદન ગુજરાત જ નહિ પણ દેશને ઠેસ પહોંચાડનારું ગુજરાત એ વિકાસનું મોડેલ છે ખડગે જી નું નિવેદન નાદારી બતાવે છે દેશના gdp માં ગુજરાત નો 8 ટકા કરતા વધુ ફાળો છે મેડીકલ હબ ગુજરાત છે અનેક ક્ષેત્રે ગુજરાતમાં વિકાસ થયા જે રીતે અપમાન કર્યું એ ગુજરાત સાંખી નહિ લે રાહુલ ગાંધી અને કોંગ્રેસનો અહંકાર અહીં સાબિત થાય છે આવનાર સમયમાં એક આંગળીના ટેરવે દેશની જનતા કોંગ્રેસને જવાબ આપશે ખડગેજીના નિવેદન પણ કોંગ્રેસ શુ માફી માંગશે રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી આ મુદ્દે માફી માંગશે મારી વાત સાથે બધા સંમત થશે બાપુનગર અને ગોપાલ ઇટાલિયા મુદ્દે નિવેદન.... AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વાયરલ ઓડિયો બાબતે કર્યો મોટો ખુલાસો જ્યારે મેં თქვა કે મારા પરિવારને ધાક ધમકી આપવામાં આવી, તો મારા વિરુદ્ધ બનાવટી ઓડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો: ગોપાલ ઈଟાલીયા બાઈટ..ગોપાલ ઈટાલીયા..આપ નેતા ઇટાલિયા પર બાઈટ.... બાઈટ. ડૉ. અનિલ પટેલ. પ્રવકતા. ગુજરાતમાં કોઈપણ વ્યક્તિ ગુનેગાર હોય તે કોઈપણ હોય તેને ગુજરાત સરકાર ક્યારેય છોડતી નથી અને ગુજરાતની જનતા નૌટંકી ચલાવતી નથી. બાપુનગર હત્યા ના આરોપી હિંમત સોલંકી અને હર્ષદ સોલંકી ભાજપ ખેસ પહેરાવવાનો મામલો પ્રદેશ ભાજપ ટીમ આવી એક્શનમાં ભાજપ પ્રદેશ પ્રવકતા ડોક્ટર અનિલ પટેલ નું નિવેદન શહેર ભાજપ પાસે રિપોર્ટ મંગાવવામાં આવશે. શહેર ભાજપ ના રિપોર્ટ ના આધારે પક્ષમાંથી હાકલ પટ્ટી કરવાનો નિર્ણય કરવો કે નહીં તે ચર્ચા કરાશે
0
0
Report

डांग में भाजपा के गढ़ में कांग्रेस ने बड़ा धमाका, 40 नेताओं ने भाजपा छोड़ी

ડાંગ બ્રેકીંગ ડાંગ જિલ્લામાં ભજપના ગઢમાં કોંગ્રેસે પાડ્યું ગાબડું ભાજપ પૂર્વ પ્રમુખ બાબુરાવ ચોર્યાના ભાઈઓએ પહેર્યો કોંગ્રેસનો ખેશ કમલેશ ચોર્યા, ગુલાબ ચોર્યા, ( બે સગા ભાઈઓ ) અને તુલસીરામ ચોર્યા ( પીતરાઈ ભાઈ )ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાયા ડાંગ જિલ્લાના ગૌર્યા, હનવંતચોન્ડ ઢૂન્ધુનિયા, ઇસદર તેમજ ટોકરદહાડ ગામના ભાજપના 40 જેટલા આગેવાનો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા ચૂંટણી પહેલા ભાજપ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો Congressમાં જોડાતા કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે તેમજ પૂર્વ ધારાસભ્ય મંગળગાવીતના હસ્તે ખેશ પહેરી વિધિવત કોંગ્રેસમાં જોડાયા
0
0
Report

गोधरा के चर्चित दंगों के मुख्य आरोपी जाकिर अहमद झभा गिरफ्तार, पुलिस को बड़ी सफलता

Godhra, Gujarat:ગોદરા ના બહુચર્ચિત પોલિસ સ્ટેશન નો ઘેરાવ કરી પથ્થરમારો કરવા સહીત ના રાયટિંગ કેસનો મુખ્ય આરોપી ઝાકિર ઝભા ભિવંડીમાંથી ઝડપી પાડવા માં પોલીસ ને મોટી સફળતા હાથ લાગી ગોધરા શહેરના ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર સપ્ટેમ્બર 2025માં થયેલા ચર્ચિત રાયટિંગ કેસનો મુખ્ય આરોપી અને sosial media ઇન્ફ્લુએન્સર ઝાકિર અહમદ ઝભાને પોલીસે ઝડપી લીધો છે છેલ્લા છ મહિના થી ઝાકિર ઝભા ફરાર હતા. ગોધરા એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમે મહારાષ્ટ્રના ભિવંડીમાંથી તેને પકડી પાડ્યો. આ સમગ્ર મામલા ના ઘટનાક્રમ મુજબ, તહેવારો દરમિયાન કોઈ વિવાદિત વીડિયો અપલોડ ન કરે તે માટે પોલીસએ ઝાકિરને થાણે બોલાવ્યો હતો। પરંતુ બહાર નીકળતાં જ તેણે વીડિયો બનાવી દાવો કર્યો કે "આઈ લવ મહોમ્મદ" પોસ્ટર સાથે વીડિયો બનાવવાના કારણે પોલીસએ તેને ખૂબ માર્યો છે.આ ભ્રામક વીડિયો સોશિયલ മീഡിയ પર વાયરલ કરતાં લોકોએ ઉશ્કેરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને પથ્થરમારો કર્યો. થોડા જ કલાકોમાં સીસીટીવી ફૂટેજમાં સામે થયું કે ઝાકિર નજીકના હોટેલમાં સંપૂર્ણ સ્વસ્થ ચાલતો-ફરતો દેખાયો હતો. પોલીસએ ઝાકિર સામે લોકોને ઉશ્કેરવાના અને 300થી વધુ લોકો સામે પથ્થરમારાના કેસમાં એફઆઇઆર નોંઘાવી હતી. હાલ સુધીમાં કુલ 135 આરોપી ઝડપાઈ ચૂક્યા છે. જ્યારે 180 જેટલા આરોપી હજી ફરાર છે. ઝાકર ઝભાની ધરપકડ ગોધરા પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. કારણ કે લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને પકડવામાં ટીમને સફળતા મળી છે. હાલ ոստիկան ઝાકિરના રિમાન્ડ માટે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
0
0
Report
Advertisement

नागसेन नगर में गंदगी-दारू और पेयजल संकट: चुनाव से पहले बढ़ रहा आक्रोश

Surat, Gujarat:સુરત શહેરના પાંડેસરા-ભેસ્તાન વિસ્તારના વોર્ડ نمبر 28 હેઠળ આવેલા નાગસેન નગરમાં રહેવાસીઓની સ્થિતિ انتہائی દયનીય बनी ગઈ છે. આગામી મહાનગરપાલિકા ચૂંટણી પહેલા ગ્રાહકોમાં કારણે અસંતોષ અને આક્રોષ જોવા મળી રહ્યો છે. “પહેલા ગંદકી અને દારૂ સાફ કરો, પછી જ વોટ માંગવા આવજો,” જેવી ચીમકી સાથે લોકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. સ્થળે પ્રવેશતા જ ગંદકી અને અવ્યવસ્થાનું દૃશ્ય સામે આવે છે. ગટરના પાણી રસ્તાઓ પર વહે છે. ગલીઓમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને પીવાના પાણીમાં પણ જીવાતો જોવા મળતા હોવાના આક્ષેપો થયા છે. ચોમાસું હોય કે ઉનાળો, સમસ્યાઓ યથાવત રહેતાં લોકો નરક જેવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.સ્થાનિકો મુજબ વિસ્તારમાં ગંદકી અને દારૂનો પ્રભાવ સૌથી ગંભીર સમસ્યા બની ગયો છે. કોરોના કાળ દરમિયાન પણ જનપ્રતીનિધિઓ તરફથી કોઈ મદદ ન મળ્યાનો આક્ષેપ ઉઠ્યો છે. રહેવાસીઓનું કહેવું છે કે મુશ્કેલીના સમયમાં કોઈ મદદ માટે આગળ આવ્યો નહોતો, જ્યારે હવે ચૂંટણી નજીક આવતાં નેતાઓ ફરી સંપર્કમાં આવી રહ્યા છે.વોર્ડના કોર્પોરેટર તરફથી કામ થતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ સ્થાનિકો તેને નકારી રહ્યા છે. વર્ષોથી સમસ્યાઓ યથાવત રહેતાં લોકોમાં વિશ્વાસનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ વખતે નાગસેન નગરના રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે. કુલ 1.06 લાખ જેટલી વસ્તી ધરાવતા આ વોર્ડમાં લોકો હવે વિકાસ નહીં, પરંતુ મૂળભૂત સુવિધાઓ માટે લડી રહ્યા ہیں. લોકો સાથે ચોપાલ.સ્થાનિક વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા દારૂની也 છે અને મહત્વની વાત એ છે કે અહીં કોર્પોરેટર રહેતા હોવા છતાં દારૂની સમસ્યા સાથે ગંદકીની સમસ્યા પણ નિવારણ લાવવામાં સ્થાનિક કોર્પોરેટર નિષફળ નીવડ્યા છે. સ્થાનિક લોકો દ્વારા વારંવાર આ સમસ્યા અંગે ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં તેમની આ સમસ્યાને નજર અંદાજ કરવામાં આવી છે. કોર્પોરેટર ના પુત્રની દુકાનમાં. પાંડેસરા નાગસેન નગરની મુખ્ય વર્ષો જૂની સમસ્યા ડ્રેનેજ, ગટર, પીવાના પાણી, દારૂ સહિતની સમસ્યા છે ત્યારે હવે જોયું છે કે આ વર્ષની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ સમસ્યાઓ મતદાનમાં શું અસર પાડશે.
0
0
Report

उंज़ा APMC ने किसानों के लिए भोजन उपलब्ध कराकर आपदा में मदद की

Mehsana, Gujarat:મહેસાણા જીિલ્લા ઊંઝામાં ગદરોજ વાતાવરણમાં આવેલા પલટા અને ભારે પવન સાથે તરાટ્યાં વરસાદે ખેડૂતોએ વેપારીઓની ચિંતા વધારી છે. ઊંઝા એપીએમસીમાં ખુલ્લામાં રાખેલો મસાલા પાક પલળી જતાં મોટા પાયે नुकસાનની ભીતિ સેવાઈ રહી છે. છતાં આ કપરી પરિસ્થિતિમાં ઊંઝા એપીએમીસી તંત્ર ખેડૂતોને વહારે આવ્યું હતું વિઓ- ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલ મસાલા પાકોની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં 1 લાખ કરતા વધુ વિવિધ જાતની આવકો નોંધાઈ રહી છે ત્યારે અચાનક ત્રાટકેલા માવઠાએ રમત બગાડી છે. ભારે પવન અને ગાજવીજ સાથે આવેલા વરસાદમાં યાર્ડમાં ખુલ્લામાં પડેલો ખેતપેદાશોનો જથ્થો પલળી ગયો હતો. ઊંઝા એપીએમસી દ્વારા બે દિવસ અગાઉ આગાહી અંગે સૂચના આપવામાં આવી હોવા છતાં, માલની આવક વધુ હોવાથી મોટા પ્રમાણમાં જીરું, વરિયાળી અને ખાસ કરીને ઈસબગુલ પલણી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. વરસાદને કારણે સેંકડો ખેડૂત યાર્ડમાં ફસાઈ ગયા હતા અને રાત્રી રોકાણ કરવાની ફરજ પડી હતી. આ કપરી ઘટીના કારણે ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલ અને ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે; સાેવા એ જ સાચો ધર્મ ના સૂત્રને સાર્થક કરતા, યાર્ડમાં રોકાયેલા અંદાજે 1500 જેટલા ખેડૂત માટે એપીએમસી દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીટ- દિનેશ પટેલ — ચેરમેન, ઊંઝા APMC બીટ- સીતારામ પટેલ — વેપാരി, ઊંઝા આમ, કુદરતી આફત વચ્ચે ઊંઝા એપીએમસીએ ખેડૂતની પડખે રહીને પ્રશંસનીય કામગીરી કરી છે, પરંતુ ખેડૂતના મોંઘા કોળિયાને કારણે હાલ જગતના તાતને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
0
0
Report

तापी जिले में 25 वर्ष से वांछित बदमाश यूपी से गिरफ्तार

Nagod, Gujarat:તાપી જિલ્લામાં ડબલ મર્ડર અને ધાડ ના ગુનામાં છેલ્લાં 25 વર્ષથી પોતે વોન્ટેડ આરોપી તાપી પોલીસે ઉત્તર પ્રદેશ થી ઝડપી લીધો છે... તાપી જિલ્લાનાં વાલોડ પોલીસ મથકમાં વર્ષ 2000 ની સાલ માં ડબલ મર્ડર અને ધાડ નો ગુનો દાખલ થયો હતો. જેમાં કિં ખાતેથી યાર્ન ભરેલ ટ્રક માં મુસાફર બની ને 8 ઈસમો બેઠા હતા. જેમણે વાલોડ નજીક ટ્રક ના ડ્રાઈવર અને કલીનર ની હત્યાની કરી 7 લાખના યાર્ન ની ધાડ કરી હતી. જેમાં પોલીસ અગાઉ 5 આરોપી ઝડપી લીધા હતા. જ્યારે ત્રણ વોન્ટેડ હતા. જે પૈકી તાપી પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ ના આધારે ઉત્તર પ્રદેશ ખાતે સંતાયેલા ગિરીશ ઉર્ફ લલ્લુ મિશ્રા ને ઝડપી લીધો છે. હાલ આ ગુનામાં હજુય બે વોન્ટેડ આરોપી અને એક પોલીસ ઝાપટા માંથી ફરાર એક અરોપિ વોન્ટેડ છે...
0
0
Report
Advertisement

सुरेंद्रनगर महापालिका वार्ड 11 में पानी-रोड-लाइट के मुद्दे पर महिलाएं नाराज

Sundar Nagar, Himachal Pradesh:સુરેંદ્રનગર મહાનગરપાલિકા વોર્ડ نمبر 11માં આવેલ ગજાનંદનગર સોસાયટી, સંવિધાન સોસાયટી સહિતની સોસાયટીઓમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટર અને પાણીની સમસ્યાને લઈ સ્થાનિક લોકો અને મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો है. વી.ઓ. : સુરેંદ્રನಗರ મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ થયું છતાં પણ લોકોની પ્રાથમિક સુવિધા મુખ્ય પાણી રોડ રસ્તા અને લાઈટ સહિતની સુવિધામાં ક્યાંક ને ક્યાંક ઉડી ઉતરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છીએ ત્યારે હાલ મહાનગરપાલિકાની ચૂંટણી યોજનાર છે ત્યારે દરેક વોર્ડમાં zee 24 કલાકની ટીમ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો પર જઈ અને સ્થાનિક લોકોના પ્રશ્નો જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે અનેક છેવાડાની સોસાયટીઓમાં મહાનગરપાલિકા પાણી sappાતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકી નથી જેને લઈ સ્થાનિક લોકોમાં ક્યાંકને ક્યાંક રોષ બાઈટ -૧ - મંજુબેન -સ્થાનિક બાઈટ -૨- રામુબેન ડાયાલાલ - સ્થાનિક બાઈટ -૩- કૃપાબેન - સ્થાનિક બાઈટ -૪- પરમાર વિશાલભાઈ - સ્થાનિક અગ્રણી
0
0
Report

अहमदाबाद के ऑक्सीजन पार्कों में मरम्मत शुरू, बंद पार्क पुनः चालू, हरा-भरा शहर

Ahmedabad, Gujarat:અમદાવાદ શહેર કે જ્યાં પ્રદૂષણ નું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. જે પ્રદુષણ ઘટાડવા તેમજ શહેરીજનોને ગ્રીનરી મળે માટે amc દ્વારા શહેરમાં બગીચા સાથે ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવી રહ્યા છે. თუმცა ક્યાંક તે ઓક્સિજન પાર્ક બન્યા બાદ કેટલાક સ્થળે માવજતનો અભાવ જોવા મળતો હોય છે. આવી જ રીતે થલતેજમા હેબતપુરમાં આવેલ એક ઓક્સિજન પાર્કમાં જાળવણીનો અભાવ જોવા આવ્યો. જે જાળવણીના અભાવે ઓક્સિજન પાર્કમાં કેટલાક ઝાડ સુકાયા. જે ઘટનાને લઈને amc ના કામ પર સવાલ ઉભા થયા... ઓક્સિજન પર્કની જાળવણીના અભાવે ઝાડ સુકાવાની બાબત મીડિયામાં આવતા ગાર્ડન વિભાગના અધિકારી દોડતા હતા. જ્યાં ગાર્ડન વિભાગના અધિકારી જયેશ ઉપાધ્યાયે પાર્કની મુલાકાત લીધી. જ્યાં કર્મચારી સાથે ملاقات લઈ અધિકારીએ ઓક્સિજન પાર્કની માવજત શરૂ કરી. જ્યાં કચરો સાફ કરવો. વોલ્ક વે ની સાઈડ રીપેર કરવા જેવી કામગીરી હાથ ધરવામાં આવી. ઓક્સિજન પાર્કની જાળવણી સાથે અધિકારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ઓક્સિજન પાર્ક પાસે હેબતપુર ટ્રેલવે ઓવર બ્રિજના કામ દરમિયાન પાર્ક બંધ રહ્યું. જોકે અધિકારીએ 1 મહિનાથી પાર્ક શરૂ હોવા અને જાળવણી થતા હોવાનું નિવેદન પણ આપ્યું. હેબતપુર ખાતેના ઓક્સિજન પાર્કની શરૂઆત સપ્ટેમ્બર 2022માં થઈ. જે પાર્કની જાળવણીનું કામ પાર્ક પાસેના શાનવી નિર્માણ ગૃપને ppp ધોરણે કોન્ટ્રાકટ પર આપવામા આપ્યું હતું. જ્યાં ઓક્સિજન પાર્કમાં સામાન્ય રીતે 3 વર્ષ નો કોન્ટ્રાકટ હોય છે. જ્યાં બ્રિજનું કામ અને કોન્ટ્રાકટ પૂર્ણ થતા પાર્સની જાળવણીનો અભાવ જોવા મળ્યો. એ વાત અધિકારીએ પણ સ્વીકારી. અને હવે અહેવાલ સામે આવતા ગાર્ડન વિભાગે બધું સારું હોવાની વાત કરી કોન્ટ્રાક્ટરને નોટિસ આપી માવજત શરૂ કરી. તો બીજી તરફ પાર્ક પાસે રહેતા અને પાર્કમાં વોક પર આવતા સિનિયર સીટીઝન સાથે બાત કરવામાં આવી તો તેઓએ પણ પાર્કમાં જાળવણી નો અભાવ ગણાવ્યો.assi સાથે જ 2 વર્ષથી પાર્ક બંધ હોવાની પણ વાત કરી. જ્યાં પાર્કમાં કપાયેલા ઝાડ અને કોટ નો કેટલોક ભાગ તૂટેલો પણ જોવા મળ્યો. જેણે કોન્ટ્રાકટર અને તંત્રના કામ સામે સવાલ ઉભા કર્યા.ો છતાં હવે ઓક્સિજન પાર્કની જાળવણી શરૂ કરાઇ છે ત્યારે પાર્કની જાળવણી કેવી અને ક્યાં સુધી થાય છે તે પણ જોવાનો વિષય રહેશે. કેમ કે શહેરમાં 300 જેટલા બગીચા અને 300 જેટલા ઓક્સિજન પાર્ક આવેલા છે જે 300 જેટલા ઓક્સિજન પાર્કમાં 150 જેટલા જુના પાર્ક છે. જે તમામમાં કામનું ભારણ ઓછું રહે માટે ppp ધોરણે કંપનીઓને જાળવણી માટે કામ અપાય છે. ત્યારે જાળવણી થાય છે કે કેમ તેની કોઈ દરકાર લેવું નથી. જ્યાં તંત્રનો પાર્ક બનાવવા પાછળ નો જે ઉદ્દેશ્ય છે તે સાર્થક થઈ શકે અને શહેર ગ્રીન બની લોકોને પણ તે સુવિધા કાયમી આપી શકાય...
0
0
Report
Advertisement

खानपुर में पानी की समस्या: गटर-जल लाइन के कारण लोग परेशान

Ahmedabad, Gujarat:અમદાવાદ ગરમીમાં પાણીની જરૂરિયાત વચ્ચે શહેરી વિસ્તરમાં શુદ્ધ પાણી માટે વલખા મારતા લોકો ખાનપુરમા ભરડીયા વાસના રહિશો શુદ્ધ પાણી માટે મારી રહ્યા છે વલખા તંત્રના અણધડ વહીવટના કારણે સર્જાઈ પાણી સમસ્યા 1 વર્ષ પહેલા નવી ગટર અને પાણી લીન નખાતા સમસ્યા સર્જાઈ હોવાના રહિશોના આક્ષેપ નવા કામમાં ગટર ચેમ્બર માંથી જ પસાર થતી જોવા મળી પાણીની લીન ગટર અને પાણી ની લીન મિક્ષ થતા લોકોના ઘરે આવી રહ્યા છે ગંદા પાણી જૂની લાઈનમાં કોઈ સમસ્યા નહિ હજુ પણ નવી લાઈન નાખવામાં આવી જેના કારણે સમસ્યા સર્જાઈ હોવાના આક્ષેપ ભરડીયા વાસના ગેટ પાસે પાણી ની લીનનું કનેક્શન આપવા ખોદવામાં આવેલ ખાડો 4 મહિનાથી એમજ પડી રહ્યાના આક્ષેપ ગટર અને પાણી ની લીન નું અધૂરું અને અયોગ્ય કામ ને લઈને જનતા પરેશાન તેમજ 9 મહિનાથી પોલમાં બંધ કામથી पण લોકો પરેશાન કામ પૂર્ણ થયા બાદ RCC રોડ બને તેવી પણ માંગ ભરડીયા વાસમાં આવેલા 250 ઉપર મકાનમાં રહેતા રહીશો એક વર્ષ ઉપરથી પરેશાન કેટલાકના મકાનના ગટર કનેક્શન ન અપાતા ગટરો ઊભરાતી હોવાના પણ આક્ષેપ સ્થાનિકોએ સમસ્યા માંથી મુક્તિ મળે તેવી કરી રજુઆત ક્રમિશા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને સોંપાયું છે કામ વિઝ્યુલ અને 121 અને બાઈટ
0
0
Report
Advertisement
Advertisement
Back to top