ઈડરના ટાવર ચોકમાં ઈડર નગર ઉત્સવ સમિતિ ધ્વારા 33 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.જ્યાં રોજ રાત્રે આરતી બાદ ભજન અને ગરબા યોજાય છે.મોટી સંખ્યામાં ઈડરના નગરજનો ઉમટી પડે છે.તો આ અંગે નગર ઉત્સવ સમિતિના વિષ્ણુભાઈ સગરે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે,ઈડર નગર ઉત્સવ સમિતિ ઘ્વારા છેલ્લા 33 વર્ષથી ઈડરના ટાવર ચોક ખાતે ગણેશજીની દસ દિવસ માટે સ્થાપના કરવામાં આવે છે. જેમાં છેલ્લા પાંચ વર્ષથી પર્યાવરણને ધ્યાનમાં લઇ નાળિયેરના છ ફૂટના ગણેશજીનું સ્થાપન કરવાવામાં આવે છે.

ઇડરમાં 33 વર્ષથી યોજાતા ગણેશ મહોત્સવમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
અમરેલી તાલુકાના ગાવડકા નજીક શેત્રુંજી નદીમાં 4 બાળકો નાહવા જતા ડૂબ્યા.અમરેલી તાલુકા પોલીસ અને ફાયર ટીમ જવાનો ઘટના સ્થળે પહોંચ્યા.જિલ્લા ફાયર ઓફિસર સહીત ટીમ દ્વારા બાળકોને બહાર કાઢવા ઓપરેશન હાથ ધર્યું.4 મૃતક બાળકોની લાશ મળી આવી નદી કાંઠે લાવવામાં આવી રહી છે.નદી કાંઠેથી કપડાં મળી આવ્યા બાળકો ચલાલા સ્થાનિક વિસ્તારના હોવાનું અનુમાન.મૃતક લોકોની ઓળખ કરવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી.
બાબરા અમરેલી રોડ પર ડીઝલ ભરેલ ટેન્કર પલ્ટી જતાં ટેન્કરમાં લાગી આગ.રાજકોટ થી અમરેલી તરફ જતું ડીઝલ ભરેલ ટેન્કર બાબરા નજીક પલ્ટી ગયું હતું.ટેન્કર પલ્ટી ગયા બાદ લાગી હતી આગ.ટેન્કર ચાલક નીચે દબાય જતાં અને આગની ઝપેટમાં આવી જતાં ઘટના સ્થળે નીપજ્યું મોત.બાબરા ફાયર ફાઈટર પોહચ્યું ઘટના સ્થળે એક કલાકની જહેમત બાદ આગને લેવામાં આવી કાબુમાં.ટેન્કર કયાનું છે ક્યાં જતું હતું ચાલક ક્યાંનો છે અને અન્ય કોઈ ટેન્કરમાં હતું એ બાબતની શરૂ કરી પોલીસે તપાસ।