Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

ઇડરમાં 33 વર્ષથી યોજાતા ગણેશ મહોત્સવમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ

Shailesh Chauhan
Sept 16, 2024 10:44:49
Himatnagar, Gujarat

ઈડરના ટાવર ચોકમાં ઈડર નગર ઉત્સવ સમિતિ ધ્વારા 33 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.જ્યાં રોજ રાત્રે આરતી બાદ ભજન અને ગરબા યોજાય છે.મોટી સંખ્યામાં ઈડરના નગરજનો ઉમટી પડે છે.તો આ અંગે નગર ઉત્સવ સમિતિના વિષ્ણુભાઈ સગરે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે,ઈડર નગર ઉત્સવ સમિતિ ઘ્વારા છેલ્લા 33 વર્ષથી ઈડરના ટાવર ચોક ખાતે ગણેશજીની દસ દિવસ માટે સ્થાપના કરવામાં આવે છે. જેમાં છેલ્લા પાંચ વર્ષથી પર્યાવરણને ધ્યાનમાં લઇ નાળિયેરના છ ફૂટના ગણેશજીનું સ્થાપન કરવાવામાં આવે છે.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement