icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383001
SCShailesh ChauhanFollow8 Sept 2024, 04:18 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

नवसारी के बच्चों की शिक्षा छिनने के विरोध में सरकार से जवाब मांगती कांग्रेस: क्या बदलेगा सप्ताहांत का बेरहम वकत?

Navsari, Gujarat:સ્લગ : NVS SCHOOL DEMAND નોંધ : આમાં માટી અને JCB વાળો વીડિયો ભૂલમાં અપલોડ થયું છે, જેને નજરઅંદાજ કરશો... વો: નવસારીના આર્થિક રીતે પછાત અને શ્રમિક વિસ્તાર એવા દશેરા ટેકરીના 290 જેટલા બાળકો માટે દશેરા ટેકરીના સરસ્વતી માતાજી મંદિર નજીકની મિશ્ર શાળા નં. 10એ માત્ર એક બિલ્ડિંગ નહોતી, તેમના સપનાની પાંખો હતી. SMART સ્કૂલ બનાવવાના જોશમાં તંત્રએ શાળાનું બિલ્ડિંગ તો તોડી પાડ્યું, ਪਰ નવી બિલ્ડિંગ બનાવવાનું જાણે ભૂલી જાયું! આજે 15 મહિના પછી પણ અહીં માત્ર ખાલી જમીન અને વહીવટી ઉદાસીનતાનો કાટમાળ જોવા મળે છે. સૌથી મોટો આઘાત એ છે કે, જે બાળકો 2 કિલોમિટર દૂર દેવીના પાર્કની મિશ્ર શાળામાં જવા માટે અસમર્થી હતા, რომლებે 100 થી વધુ ગરીબ વિદ્યાર્થીઓએ ભણવાનું જ છોડી દીધું છે!! સવાલ એ થાય છે કે, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાના દાવા કરતી સરકાર આ 100 માસૂમોના ભવિષ્યની બરબાડીનો હિસાબ કોની પાસે માંગશે? બાઈટ : જયંતી દંતાણી, વાલી અને SMC સભ્ય, મિશ્ર શાળા નં. 10, નવસારી બાઈટ : ઈલા ઢીમ્મર, SMC સભ્ય, મિશ્ર શાળા નં. 10, નવસારી વી/ઓ : એક તરફ પીડા છે. આક્રોષ છે અને માસૂમ બાળકોના તૂટતા સપનાની ચિંચિયારીઓ છે. તો બીજી તરફ, નવસારી મહાનગરપાલિકાના આરામદાયક એસી ક્લાસરૂમ જેવા ચેમ્બરોમાં બેઠેલા જવાબદાર અધિકારીઓની આશ્ચર્યજનક શાંતિ છે. નવાઈની વાત એ છે કે, તંત્ર પાસે એક વર્ષથી વધુ સમય વીતી જવા છતાં એક પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ તૈયાર કરવાની મંજૂરીઓ કે ફંડની વ્યવસ્થા નથી! લાલફીતાશાહી અને સરકારી કાગળિયાની માયાજાળમાં ગરીબ શ્રમિકોના બાળકોનું એક આખું શૈક્ષણિક વર્ષ હોમાઈ ગયું છે. વિરોધ પક્ષો અને સામાજિક સંગઠનો સતત સવાલો ઊઠાવી રહ્યા છે કે જો વૈકલ્પિક વ્યવસ્થા પૂરતી નહોતી, તો આટલી ઉતાવળે ચાલતા શૈક્ષણિક સત્ર દરમિયાન શાળા તોડી પાડવાની આખરે જરૂર જ શું હતી? પરંતુ, આ તમામ તીખા સવાલો અને ઘેરાતા વિવાદો વચ્ચે, નવસારી મહાનગરપાલિકા હજુ પણ માત્ર ટેકનિકલ પ્રક્રિયાઓ, વહીવટી મંજૂરીઓ અને કાગળ પર ચાલતા આયોજનોની ફાઈલો જ ફેરવી રહી છે. જે તેમના લૂલા બચાવમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. બાઈટ : રાજન જોષી, પ્રવક્તા, નવસારી કોંગ્રેસ, નવસારી બાઈટ : જયેશભાઈ ઉપાધ્યાય, કમિશનર, નવસારી મહાનગર પાલિકા, નવસારી વી/ઓ : તંત્ર કહે છે કે ''આગામી સત્રમાં જોઈ લઈશું'', પણ સાહેબ... જે બાળકોનું એક આખું વર્ષ બગડી ગયું, જે 100 બાળકો ભણવાનું છોડી ગયા, તેમનું એ કિંમતી વર્ષ કયું ''વહીવટી સત્ર'' પાછું લાવશે..? કાગળ પર ચાલતી સ્માર્ટનેસ જ્યારે જમીન પર ગરીબોનું ભવિષ્ય રોંદવા માંડે, ત્યારે સત્તાધીશોએ આત્મમંથન કરવાની જરૂર છે.
0
0
Report

पूर्व विधायक के भतीजे के आत्महत्या के प्रयास पर भाजपा विधायक परिवार पर गंभीर आरोप

Kheda, Gujarat:ખેડા હેરદારસભ્યના કારણે જ પૂર્વ ધારાસભ્યના ભત્રીજાના દીકરાનો આત્મહത്യાનો પ્રયાસ કોઈ ઝેરી પદાર્થ પી življen રીતા ટુકવવા કર્યો प्रयास સારવાર અર્થે કઠલાલની જનતા હોસ્પિટલમાં કરાયો દાખલ કઠલાલ હોસ્પિટલમાં જીગ્નેશ ડાભીની હાલત છે નાજુક જીગ્નેશ ડાભીની પત્ની તા.પ.કઠલાલમાં ભાજપમાંથી છે સભ્ય જીજ્ઞેશના પિતા પ્રવીણ ડાભી કઠલાલ તાં.પ.પ્રમુખ રહી ચૂક્યા છે પ્રવીણ ડાભીના કાકા કનુભાઈ ડાભી રહી ચૂક્યા છે કઠલાલના ધારાસભ્ય ભાજપના જ જુના નેતાના પરિવારજનોએ લગાવ્યા ભાજપના જ ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા અને તેમના સાથી વિરુદ્ધ ગંભીર આક્ષેપો કપડવંજના ધારાસભ્યએ કર્યો હતો સોસીયલ મીડિયામાં ઓડિયો વિઆરલ કરતા પરિવારને તોડી પાડે તેવો ઓડિયો વાઈरल થતા ડાભી પરિવાર મુક્ન어ો હતો મુશ્કેલીમાં જીજ્ઞેશના પિતા પ્રવીણ ડાભીએ લગાવ્યા ગંભીર આક્ષેપો જીગ્નેશને ફોસલાવી ધારાસભ્યના પીએ યશરાજે કર્યો હતો ઓડિયો રેકોર્ડ :પિતા મારા દીકરાની હાલત નાજુક છે :પ્રવીણ ડાભી દીકરાને કસુપણ થાય તેની જવાબદારી ધારાસભ્ય અને તેમના પીએ ની રહેશે :પ્રવીણ ડાભી બાઈટ : પ્રવીણ ડાભી જીજ્ઞેશના પિતા અને પૂર્વ પ્રમુખ કઠલાલ તા.પ.
0
0
Report

अरवल्ली जिले में टीईटी रद्द करने की मांग पर शिक्षकों का उग्र प्रदर्शन

Modasa, Gujarat:અરવલ્લી જિલ્લામાં ટેટ પરીક્ષા નાબૂૂદીના મુદ્દે પ્રાથમિક શિક્ષકોનો આક્રમે સામે આવ્યો છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહ્વાન હેઠળ જિલ્લા પંચાયત કચેરી સામે ધરણા આંદોલન કરી સરકાર સમક્ષ પોતાની માંગને વધુ એક વખત રજૂ કરી હતી. અરવલ્લી જિલ્લામાં ટેટ પરીક્ષાની નાબૂદીની માંગ સાથે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. জেলাના આશરે 5,500 જેટલા શિક્ષકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટેટ પરીક્ષા નાબૂદ કરવા રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષકોનું કહેવું છે કે વર્ષોથી ફરજ બજાવતા શિક્ષકો માટે ફરીથી ટેટ પરીક્ષા ફરજિયાત બનાવવાનો નિર્ણય અન્યાયી છે અને શિક્ષકોના હિતોને નુકસાન પહોંચાડનારો છે. આ મુદ્દે સરકાર યોગ્ય નિર્ણય લે અને શિક્ષકોની લાગણી સમજે તેવી માંગ સાથે સમગ્ર રાજ્યમાં વિરોધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અરવલ્લીમાં યોજાયેલા આ ધરણા કાર્યક્રમમાં શિક્ષકોને શાંતિપૂર્ણ રીતે રામધુન કરી પોતાની એકતા તથા સંકલ્પનું પ્રદર્શન કર્યું હતું. જિલ્લા પંચાયત કચેરી સામે શિક્ષકોના મોટા સમૂહે સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા પ્રયત્ન કર્યો હતો. આંદોલનને વધુ ધાર્મિક અને સાંસ્કૃતિક સ્વરૂપ આપવા માટે મોડી સાંજે ઓધારી મંદિરે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત આ ધરણા આંદોલન હવે સરકાર મારી કોઈ મહત્વનો મુદ્દો બની રહ્યો છે. હજારો શિક્ષકોની એક જ માંગ છે કે ટેટ પરીક્ષાની નાબૂદી કરી શિક્ષકોના હિતમાં નિર્ણય લેવામાં આવે. હવે સરકારે શિક્ષકોની આ રજૂઆતને કેટલું મહત્વ આપે છે અને આગામી દિવસોમાં શું નિર્ણય કરે છે તેના પર શિક્ષક સમાજની સાથે સમગ્ર રાજ્યની નજર મંડાઈ છે.
0
0
Report
Advertisement

पंचमहाल के शिक्षकों ने टीईटी-टेट परीक्षा के विरोध में धरना किया

Godhra, Gujarat:પંચમહાલ : અખિલ ભારતીય પ્રાથમિક અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અપાયો ધરણા કાર્યક્રમ સર્કિટ હાઉસ બહાર ધરણા કાર્યક્રમ યોજાયો સરકાર દ્વારા શિક્ષકો માટે ટેટની પરીક્ષા લેવા માટેનું નક્કી કરવામાં આવતા શિક્ષકો એ નોંધાવ્યો વિરોધ સરકાર દ્વારા વર્ષ 1995 થી 2010 સુધી भर्ती થયેલા તમામ શિક્ષકો માટે ટેટની પરીક્ષા ફરજિયાત બનાવતા શિક્ષકોએ નોંધાવ્યો વિરોધiqu ઊંચતર પગાર ধોરણ સહિતના લાભો પરીક્ષા પાસ કર્યા બાદ જ મળશે તે નિર્ણય સામે પણ નોંધાવ્યો વિરોધ જિલ્લાના 7 તાલુકાના 200 થી વધુ પ્રાથમિક શિક્ષકો એ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ધરણા કાર્યક્રમમાં જોડાયા શિક્ષકો દ્વારા સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણય પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી
0
0
Report

राजकोट क्राइम ब्रांच ने रामदेव डांगर गैंग के पांच संदिग्ध गिरफ्तार; गुजसीटोक के मामले दर्ज

Rajkot, Gujarat:એન્કર- રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોકને વધુ એક ગુનો દાખલ્યો છે. રાજકોટ શહેરમાં હત્યા,હત્યાની કોશિસ સહિત અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂડી રહેલી રામદેવ ડાંગર ગેંગના ત્રણ સાગ્રીતોને પકડી પાડ્યા છે ત્યારે કોણ છે રામદેવ ડાંગર ગેંગના સાગ્રીતો અને કેવો છે તેનો ગુનાહિત ઇતિહાસ જોઇએ આ રિપોર્ટમાં રાજકોટમાં વધુ એક ગુજસીટોકનો ગુનાનો દાખલો થયો છે રામદેવ ડાંગર ગેંગ વિરુદ્ધ ગુજસીટોકની કાર્યવાહી રામદેવ ડાંગર સહિત ત્રણ શખ્સોની કરાઇ ધરપકડ રાજકોટ ક્રાઇમ 브ાંચે ગેરકાયદેસર મંડળી રચીને ગુના આચરતી રામદેવ ડાંગર ટોળકી વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે રામદેવ ડાંગર અને તેની ટોળકી વિરુદ્ધ ગુજસીટોક દાખલ કરી છે. આ ગેંગ તમામ ગુનાઓમાં હત્યા, હત્યાની કોશિશ, મારામારી, ખંડણી, સરકારી અધિકાધિકારીની ફરજ રૂકાવટી અને આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ નોંધાયા છે જેવી પૂછપરછમાં પાંચ શખ્સો રામદેવ ડાંગર, કુલদિપસિંહ ઉર્ફે લાલો જાડેજા અને સતિશ બાલાસરાનીને ધરપકડ કરી છે જો આ કેસમાં ભરત કુંગસિયા અને જનક ડાંગર ફરાર છે જેની શોધખોળ શરૂ કરી છે. ગૌરવ દવે
0
0
Report
Advertisement

नए सफ़र की चिंगारी: पालनपुर में विकसित भारत संकल्प सम्मेलन सरकार की जनकल्याण प्रतिबद्धता पर चर्चा

Palanpur, Gujarat:12 वर्षों के विश्वास, विकास और जनकल्याण के अभियान के अंतर्गत पालनपुर में जिला‑स्तर का ‘विकसित भारत संकल्प सम्मेलन’ आयोजित हुआ। कार्यक्रम में प्रभारी मंत्री कमलेश पटेल और राज्य मंत्री प्रवीण माळीनी ने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी 140 करोड़ भारतीयों के कल्याण के लिए निरंतर कार्य कर रहे हैं और विकास के नए शिखर छू रहे हैं। उनके दृष्टिवंत नेतृत्व और अटूट परिश्रम के कारण भारत आज विकास के नए शिखर पर है। भारत और गुजरात सेवा, परोपकार और अन्नदान की पवित्र परंपरा की भूमि है। कोरोना महामारी के कठोर समय में केंद्र सरकार ने प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना के तहत 81 करोड़ से अधिक लोगों तक मुफ्त अनाज पहुंचाकर अन्न सुरक्षा का अभूतपूर्व कार्य किया। साथ ही आयुष्मान भारत योजना के द्वारा करोड़ों परिवारों को स्वास्थ्य सुरक्षा का कवच मिला है, जो सरकार की जनकल्याण प्रतिबद्धता का उत्कृष्ट उदाहरण है. बात- कमलेश पटेल‑प्रभारी मंत्री बनासकांठा बनासकांठा जिले के पालनपुर में आयोजित इस भारत विकसित संकल्प सम्मेलन में आए व्यापारियों, किसानों ने कहा कि सरकार द्वारा अनेक नई रोज़गार अवसर पैदा करने के लिए उद्योगों को प्रेरित किया जा रहा है। नरेंद्र मोदी के शासन में वर्षों पुराने मुद्दे 370 हटाने में सफलता मिली। राम मंदिर निर्माण हुआ। प्रधानमंत्री किसान सम्मान निधि योजना, आयुष्मान भारत योजना, जनधन योजना, जल जीवन मिशन और प्रधानमंत्री आवास योजना जैसी अनेक लोककल्याणकारी योजनाओं ने लोगों के जीवन में परिवर्तन लाया है। बाइट- शिवारामभाई पटेल‑व्यापारी बाइट- हर्षद पटेल‑खेडुत अलकेश राव‑बनासकांठा मो‑9687249834
0
0
Report
Advertisement
Advertisement

सूरत के आदिवासी बहुल क्षेत्र में धर्मांतरण फिर शुरू, पोस्टरों से लालच देकर धर्मांतरण

Surat, Gujarat:સુરત જિલ્લામાં બહુમત આદિવાસી વિસ્તારમાં ફરી ધર્માંતરણ ની પ્રવૃત્તિઓ શરૂ થઈ હોવાના આક્ષેપો ઉમરપાડા તાલુકા મામલતદાર ને આવેદન પત્ર સરકારે આવેદન પત્ર આપવામાં આવ્યું ઉમરપાડા તાલુકાના દિવતણ ગામે ગેર કાયદેસર ચર્ચ બનાવવા тәйારી હોવાની રજુઆતો દર રવિવારે તાપી જિલ્લામાં થી પોસ્ટર આવી સ્થાનિકોને લોભ લાલચ આપી ધર્માંતરણ કરાવે છે તાત્કાલિક ધર્માંતરણ પ્રવૃતિઓ બંધ કરાવવામાં આવે તેવી માંગ થઈ ધર્માંતરણની પ્રવૃતિઓ સાથે જોડાયેલા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ થઈ. બાઈટ :- અરવિંદ વસાવા (દેવ બિરસા સેના - પ્રમુખ -સુરત) બાઈટ :- મોતીરામ બાપુ (ધાર્મિક ગુરુ - ઉમરપાડા)
0
0
Report

सूरत के हिरानगर में 18-19 वर्षीया युवती की संदिग्ध मौत, परिवार जांच की मांग

Surat, Gujarat:સુરત બ્રેકિંગ સુરતઃ પાંડેસરાના હીરાનગર વિસ્તારમાં 18થી 19 વર્ષની યુવતીનું શંકાસ્પદ મોત. મૃતક પલક વાડમ મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી હોવાનું સામે આવ્યું. પરિવારના જણાવ્યા મુજબ યુવતી લાંબા સમયથી એક યુવક સાથે વાતચીત કરતી હતી. ઘটનાની રાત્રે પરિવારને જમવાનું આપી પોતાના રૂમમાં સૂવા ગઈ હતી. સેવારે પરિવારજનોએ યુવતીને મૃત હાલતમાં જોઈ પોલીસને જાણ કરી. પરિવારનો દાવો કે યુવતીને કોઈ પ્રકારનું ટેન્શન કે સમસ્યા નથી થતી. પાંડેસરા પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી. પરિવારજનોએ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી.
0
0
Report

रामदास अठावले का बड़ा बयान: स्लम इलाकों के लिए वैकल्पिक आवास व्यवस्था जरूरी

Surat, Gujarat:સુરત આવેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ અઠ્ઠાવલે નું મોટું નિવેદન નાસીર નગરના કથિત નકલી ડિમોલિશન મુદ્દે આપ્યું નિવેદન ડિમોલિશન વખતે પોલીસ અને પાલિકા ત્યાં હાજર હતી છતાં ડિમોલિશન કોણે કર્યું તેનું કોઈ જવાબ નહીં જે અંગે મંત્રીએ આપ્યું નિવેદન કલેકટર અથવા પાલિકા કમિશનરની સૂચના હશે તો જ પોલીસ અને પાલિકા ત્યાં ગઈ હશે અસરગ્રસ્તોને જરૂરથી મદદ કરવાનો પ્રયાસ કરીશું વળતર કઈ રીતે આપી શકાય તે માટેની પણ ચર્ચા કરવામાં આવશે ગારિબ પશા જોડે અન્યાય થયો હશે તો એ બાબતે હું જરૂરથી જાણકારી મેળવીશ, હું જાતે પાલિકા કમિશનર જોડે વાત કરીશ ડિમોલિશન પહેલા લોકોની વ્યવસ્થા કરવી જોઈતી હોત જ્યાં સ્લમ વિસ્તારમાં રહેતા હોય એવા લોકોને પર્યાય વ્યવસ્થા કરવાની હોય છે મહારાષ્ટ્રમાં 2011માં આવો કાયદો આવ્યો હતો કેટલાક લોકો જ્યાં જગ્યા જોઈ ત્યાં ઝૂંપડા ઊભા કરી દેવામાં આવે એક પરંતુ એવા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પાડી અથવા કોઈ લેન્ડ બનાવી જોઈએ જ્યાં તેઓને સ્થાયી કરી વ્યવસ્થા હોય ઊભી કરવી જોઈએ બાઈટ :- : રામદાસ અઠાવલે (કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી )*
0
0
Report
Advertisement
Advertisement
Back to top