Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

વૃદ્ધના પેટમાં હોજરીમાંથી 15 સેમીનું લીમડાનું દાતણ નીકળ્યું

Sept 08, 2024 16:18:56
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામના 65 વર્ષીય ખેડૂત જેણાજી મકવાણાને દોઢ મહિના થી પેટમાં દુખાવો હતો.જેને લઈને પરિવારજનો હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે લાવ્યા હતા જ્યાં પેટમાં કાણું હોવાનું નિદાન થયા બાદ તેમનું ઈમરજન્સી ઓપરેશન કર્યું હતું.એક કલાક ચાલેલા ઓપરેશનમાં પેટની હોજરીમાં 15 સેમી લીમડાનું દાતણ નીકળ્યું હતું જેને લઈને તબીબો પણ આશ્ચર્ય પામ્યા હતા જોકે હાલ વૃદ્ધ ICU માં દાખલ છે અને તબિયત સારી હોવાનું તબીબોએ જણાવ્યું છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Mar 16, 2026 09:06:03
Surat, Gujarat:સુરત બ્રેક સ્મશાન માટે ચિંતાજનક સંકેત ફંડ બંધ થવાથી સ્મશાનભૂમિને મફતમાં મળતો ગેસનો જથ્થો હવે ખરીદવો પડશે ગેસ કંપનીએ સ્મશાનના ટ્રસ્ટીઓને પત્ર મોકલી જાણ કરી ગેસના જથ્થાનું તબક્કાવાર ચુકવણું કરવું પડશે માટે યોગ્ય વ્યવસ્થા કરવી:પત્ર સ્મશાનને વિના મૂલ્યે ગેસ આપવા મુખ્યમંત્રી સમક્ષ માંગણી આગામી સમયમાં તબક્કાવાર બંધ થવાની દિશામાં સ્મશાન ટ્રસ્ટોને હવે ગેસના ખર્ચ માટે પોતાની વ્યવસ્થા করার ફરજ પડશે અંતિમ સંસ્કાર માટે PNG ગેસના મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી આગામી સમયમાં સ્મશાનના સંચાલન ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે ગેસ લાઇન પર એક મૃતદેહ માટે 1100 નો ખર્ચ આવે છે લાકડા પર એક મૃતદેહ પર 2100 છે
70
comment0
Report
DRDarshal Raval
Mar 16, 2026 09:05:54
Ahmedabad, Gujarat:ઈરાન અને ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ભારત માટે સારા સમાચાર યુદ્ધ વચ્ચે lpg ગેસના જથ્થા સાથે એક જહાજ આજે કચ્છ મુંદ્રા પહોંચશે આજે કચ્છના મુદ્રા પોર્ટ અને કાલે કંડલા પોર્ટ પર મળી બે મહત્વના ભારતીય જહાજો LPG ગેસનો જથ્થો લઈને આવી રહ્યા છે. બાને જહાજમાં 92700 ટન lpg ગેસ જથ્થો ભારત પહોંચશે માંધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ ( Strait of Hormuz ) માં સર્જાયેલી અડચણો વચ્ચે આ ભારત માટે ખૂબ જ રાહતના સમાચાર આજે બપોરે şિવાલિક નામનું જહાજ મુંદ્રા પોર્ટ (Mundra Port) પહોંચશે આ ભારતીય ધ્વજ ધરાવતું LPG કેરિયર છે જે હોર્મુઝને સુરક્ષિત રીતે પાર કરી ચૂક્યું છે અને આજે મુંદ્રા બંદરે પહોંચશે મુન્દ્રા પોર્ટ પર જહાજ ઉભું રાખી જહાજ માંથી પાઇપ લાઇન મારફતે lpg ગેસ પોર્ટ પર રહેલ ટેન્કમાં ટ્રાન્સફર કરાશે બાદમાં વ્યવસ્થા પ્રમાણે ગેસ ડિસ્ટ્રીબ્યુટી કરવામા આવશે કાલે બીજું નંદા દેવી જહાજ કંડલા પોર્ટના બદલે વાડીનાર પોર્ટ પર નંદા દેવી જહાજ આવશે નંદા દેવી જહાજ માંથી lpg ગેસ Mtbw બ્રિઝ અને mt જગ પ્રતાપ મીની જહાજમાં ટ્રાન્સફર થશે બાદમાં lpg ગેસ તમિલનાડુ પોર્ટ પર જશે નંદા દેવી જહાજ કાલે સવારે પહોંચવાની છે વાત એક જહાજમાં 45 હજાર ટન lpg ગેસ મળી બને જહાજમાં 92700 ટન ગેસ ભારત પહોંચશે
90
comment0
Report
CPCHETAN PATEL
Mar 16, 2026 09:00:41
Surat, Gujarat:સુરત પાંડેસરા વિસ્તારની ઘટના સ્કૂલમાં નાચવા બાબતે થયો વિવાદ વિવાદને લઈ ચાર વિદ્યાર્થીઓએ મળીને ધોરણ 10 ના વિદ્યાર્થી પર કર્યો ચપ્પુ વડે હુમલો હેમંત રામ નારાયણ તિવારી નામના વિદ્યાર્થી ઉપર ચપ્પુ વડે હુમલો વિદ્યાર્થીઓના સાથી મિત્રો દ્વારા જ ચપ્પુ વડે કરવામાં આવ્યો હુમલો નાચતી વખતે ખૂબ જ દમખમ બતાવતો હતો હવે તારો દમ બતાવ તેવું કહી હુમલો કરાયો પાંડેસરા પોલીસે ચાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી શિવા,રોહિત,રાજ અને દિલીપ નામના વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ ઇજાગ્રસ્ત ની બોર્ડની પરીક્ષાના બે પેપર બાકી રહ્યા એક પેપર આજે અને અન્ય પેપર 18 તારીખે ગેલેક્સી આર્મી સ્કૂલમાં ધોરણ 9 ના વિદ્યાર્થીઓનો એન્યુઅલ ફકશન હતું ઇજાગ્રસ્ત તેની બહેનને લઈને ગયો હતો નાચવા બાબતે ઇજાગ્રસ્તના મિત્ર ની બબાલ થઈ હતી બબાલ ન કરવા જણાવતા બોલાચાલી થઈ હતી
224
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Mar 16, 2026 08:58:51
Dahod, Gujarat:દાહોદ જિલ્લાના ઝાલોદમાં થયેલી પૂજારી હત્યાના કેસમાં ઝાલોદ પોલીસને મોટી સફળતા મળી છે. ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે. ઝાલોદના ડુંગરી ફળિયાના રહેવાસી અને રામદેવ મંદિરના પૂજારી નગીનભાઈ વિરાભાઈ ભુનાતરના લાશ માંડલેખુંટા ગામ નજીક માચણ નદીના કિનારે ઝાડીઓમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1) મુજબ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પંચમહાલ–ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી (IPS) અને દાહોદ જિલ્લ્યા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તેમજ ઝાલોદના નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલના નેતૃત્વમાં પોલીસ, એલ.સી.બી. અને એસ.ઓ.જી. દાહોદની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગામડી રોડ પાસે એક શંકાસ્પદ વ્યક્તિ બેઠેલો હોવાની બાતમી મળતા પોલીસે તેને પકડી sasઘન પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ અજયભાઈ સામજીભાઈ પરમાર (ઉ.વ. 30) રહે. ડુંગરી ફળીયા, ઝાલોદ હોવાનું જણાવ્યું. આરોપીએ કબૂલાત કરી કે બે મહિના પહેલા લગ્ન કર્યા બાદ દહેજ અને અન્ય ખર્ચાના કારણે તેના પર દેવું થઈ ગયું હતું. દેવું ચૂકવવા માટે પૈસાની જરૂર હોવાથી તેમણે પૂજારીને ઓળખતા હોવાથી તેમની પાસે રહેલા સોનાં-ચાંદીના દાગીના પર નજર રાખી હતી. આરોપીએ નગીનભાઈને પૈસા લેવા જવાનું કહી માંડલીખુંટા ગામે માચણ નદી કિનારે લઈ ગયો અને એકાંતનો લાભ લઈને લોખંડની હથોડીથી મથکتے પર ઘા મારી સરબરી અને ગળું દબાવી હત્યા કરી દીધી. બાદમાં ગળામાં પહેરેલી સોનાની ચેઇન, હાથની સોનાની વીટી અને ચાંદીનું ભોરીયું લૂંટીને ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીને ઝડપી તેની પાસેથી સોના-ચાંદીના દાગીના પણ જપ્ત કર્યા છે. આ રીતે ઝાલોદ પોલીસ, એલ.સી.બી. અને એસ.ઓ.જી. દાહોદની ટીમે ગણતરીના કલાકોમાં જ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી મોટી સફળતા મેળવી છે.
177
comment0
Report
NBNARESH BHALIYA
Mar 16, 2026 08:33:06
Jetpur, Gujarat:એન્કર:- જળસંપન્ન ગુજરાતના વિઝન સાથે રાજ્ય સરકારે બજેટ 2026-27માં સિંચાઈ સુવિધાઓના વિસ્તરણ માટે કરોડોની ફાળવણી જાહેર કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જમીનના પાણીના સ્તર ઊંચા લાવવા માટે રિચાર્જ યોજનાઓ પર ભાર મુકવામાં આવ્યો છે. સરકારના આ সিদ্ধান্তને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા બજેટ 2026-27માં જળ સંસાધનોના વિકાસ માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. રાજ્યમાં સિંચાઈ સુવિધાઓનો વિસ્તાર થાય અને ખેડૂતોને પૂરતું પાણી મળી રહે તે માટે કરોડોની ફાળવણી કરવામાં આવી છે. ખાસ કરીને પાણીની તંગી અનુભવતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં રિચાર્જ યોજનાઓ દ્વારા જમીનના પાણીના સ્તર વધારવા પર ભાર મુકવામાં આવ્યો છે,સરકારના આ પગલાંથી किसानोंને ખેતી માટે પૂરતું પાણી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાણી ઉપલબ્ધ બનતા પાક ઉત્પાદન વધશે અને ખેડૂતોની વરસાદ પરની નિર્ભરતા પણ ઓછી થશે. ખેડૂતો માને છે કે આવી યોજનાઓ અમલમાં આવશે તો ખેતી ક્ષેત્રે મોટો ફાયદો થશે. “રાજ્ય સરકારે બજેટમાં સિંચાઈ માટે જે ફાળવણી કરી છે એ ખેડૂતો માટે ખૂબ સારો નિર્ણય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રિચાર્જ યોજનાઓથી જમીનનું પાણીનું સ્તર વધશે તો અમને ખેતીમાં ઘણો ફાયદો થશે. પાણી પૂરતું મળશે તો પાકનું ઉત્પાદન પણ વધશે અને વરસાદ પરની નિર્ભરતા ઓછીશે. સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે ખુબ લાભદાયક સાબિત થશે. રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ સુવિધાઓના વિકાસ અને રિચાર્જ યોજનાઓ પર ભાર મુકાતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં નવી આશા જાગી છે. હવે જોવાનું એ રહેશે કે સરકારની આ યોજનાઓ જમીન સ્તરે કેટલી અસરકારક રીતે અમલમાં આવે છે.....
126
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 16, 2026 08:30:53
Surat, Gujarat:સુરત ગ્રામ્ય જિલ્લામાં માનવતાને શરમાવે એવી એક અત્યંત નિંદનીય અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જિલ્લામાં ફરીવાર દીકરી સાથે ગેંગરેપની ઘટના મળી આવી છે. ઉમરપાડા તાલુકા વિસ્તeraseમાં એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતા સમગ્ર જિલ્લામાં ભારે આક્રોષ ફેલાયો છે. સમાજને કલંકિત કરતી આ ઘટનામાં સુરત ગ્રામ્ય પોલીસ ઝડપી કાર્યવાહી કરી ચાર નિર્દોષ નરાધમ આરોપીઓને ઝડપી પાડ્યા થયા છે. લગ્ન પ્રસંગમાંથી મોડી રાત્રે એકલી ઘરે જઈ રહેલી નિર્દોષ સગીરાનો પીછો કરી તેમને અવાવરુ જગ્યાએ લઈ જઈ દલથી દુષ્કર્મ આચર્યું હતું. ઘટના જાણ થતા પોલીસ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. હવસના વર્ગના આરોપીઓએ સગીરાની પીછો કરી મોંઘવારીભરને પકડ્યું અને તરત તરત દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ હિંમત દાખવી પરિવારજનોને જાણ કરી, જેના પગલે મામલો પોલીસ સુધી પહોંચી રહ્યો હતો. તકનિકી અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે તપાસ આગળ વધી રહી હતી અને ચારેય આરોપીઓ સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. નરાધમોના કૂકર્મના કારણે સમાજમાં ભારે રોષ ફેલાય રહ્યો છે અને લોકો આ પ્રકારની ઘટનાની દંડસજા કોટી રીતે માંગ કરી રહ્યા છે.
111
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Mar 16, 2026 08:30:40
Gujarat:नर्मदा जिले में 19 मार्च से नर्मदा नदी की पंचकोशी परिक्रमणा शुरू हो रही है. परिक्रमणा के दौरान रेंगण से رامपुरा आने के लिए फिर से नाव का प्रयोग करना पड़ता है. प्रशासन ने रेगण से रामपुरा तक अब गोवा से स्पेशल 18 नावें मंगवाई हैं. चैत्र महीने में नर्मदा नदी की उत्तरवाहिनी पंचकोशी परिक्रमणा शुरू होने जा रही है. नर्मदा नदी का बहाव उत्तर दिशा में रहता है इसलिए एक महीने तक पंचकोशी परिक्रमणा की जाती है. इस साल एक महीने में 15 लाख से अधिक श्रद्धालु परिक्रमणा में हिस्सा लेंगे, इसका अनुमान है. परिक्रमणा के दौरान रेगण से رامपुरा घाट तक नाव में बैठना पड़ता है. इन दोनों घाटों के बीच नाव सेवाओं के प्रबंधन के लिए स्थानीय नाविकों ने 60 से 70 भक्त एक साथ बैठने की व्यवस्था बनाई है. खासकर चैत्र मास में गर्मी के कारण भक्तों को गर्मी से राहत देने के लिए गोवा से विशेष छत-covered बोट मंगवाई गई है. इस बोट की खासियत यह है कि यह स्पीड बोट है और रेगण से रामपुरा तक सिर्फ 6 मिनट में पहुंचती है, जबकि फिसिंग बोट में यह सफर 20 मिनट तक का लगता था. जिन भक्तों ने 14 कि.मी. की दूरी तय की है, उनके लिए इस बोट में वॉशरूम की भी सुविधा है. बोट में दो इंजन होंगे; एक इंजन जब भी चालू हो, तो दूसरा इंजन शुरू कर यात्रा जारी रहेगी. इस चैत्र महीने में स्थानीय लोगों को भी परिक्रमा के जरिए रोजगार मिलने की संभावना है. तंत्र द्वारा आने वाली पंचकोशी परिक्रमा में भक्तों को किसी प्रकार की असुविधा न हो, इसके लिए सभी व्यवस्थाएं कर दी गई हैं.
162
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 16, 2026 06:48:50
Rajkot, Gujarat:રાજકોટમાં ગરમીની સીઝન શરૂ થતાની સાથે જ હવે પાણીની બોટલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સ્થાનિક બજારમાં પણ દેખાઈ રહી છે. ગેસ બાદ હવે પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર પર પણ સંકટ ઊભું થતું નજરે પડે છે. પાણીની બોટલો બનાવવા માટે ઉપયોગમાં આવતા પ્લાસ્ટિકના દાણાઓની અછત સર્જાઈ છે. આ પ્લાસ્ટિકના દાણાઓ મોટા પ્રમાણમાં ગલ્ફ દેશોમાંથી આયાત કરવામાં આવે છે. પરંતુ યુદ્ધની પરિસ્થિતિને કારણે આયાત-નિકાસ પ્રભાવિત થતા પ્લાસ્ટિકના દાણાના ભાવમાં મોટો વધારો થયો છે. પહેલાં એક કિલો પ્લાસ્ટિકના દાણા અંદાજે ૧૧૦ રૂપિયામાં મળતા હતા, જે હવે વધીને લગભગ ૨૦૦ રૂપિયા સુધી થઈ ગયા છે. એટલે કે પ્લાસ્ટિકના દાણામાં લગભગ ૯૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. તેના સીધા અસર પાણીની બોટલના કેટરેટ પર પડી છે. પહેલાં ૬૦ રૂપિયામાં મળતું પાણીનું કેટરેટ હવે હોલસેલ બજારમાં ૭૫ રૂપિયામાં મળી રહ્યું છે. આમ એક કેટરેટમાં અંદાજે ૧૫ રૂપિયાનો વધારો થયો છે. રાજકોટ શહેરમાં અંદાજે ૧૫ જેટલા પાણી બોટલના યુનિટ કાર્યરત છે અને વેપારીઓના જણાવ્યા મુજબ જો આવી જ પરિસ્થિતિ આગળ પણ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં હોલસેલમાં આ કેટરેટનો ભાવ ૯૦ થી ૧૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે.ગરમીની સીઝન વચ્ચે પાણીની વધતી માંગ અને બીજી તરફ બોટલના ભાવમાં વધારો થવાથી તેનો સીધો બોજો સામાન્ય લોકો પર પડી રહ્યો છે. ટિકટેક – શૈલેષ ભૂત (પાણીના વેપારી) રિપોર્ટ – સાહિલ સપ્પા, રાજકોટ.
163
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 16, 2026 06:48:39
Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં ગેસ સંકટ વચ્ચે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો મોટો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા કરવામાં આવીેલGj તપાસ દરમિયાન ચુલા રીપેરીંગની દુકાનની આડમાં એલપિજી ગેસ સિલિન્ડર રિફિલિંગ કરવામાં આવતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. રાજકોટના પારડી ગામ વિસ્તારમાં આવેલી સોનુ ગેસ એજન્સી પાસે પોલીસે દરોડા પાડતા બે ઇસમો ગેરકાયદેસર રીતે બાટલાઓમાં ગેસ રિફિલિંગ કરતા ઝડપાયા હતા. પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી કુલ ૮૭ જેટલા ગેસના બાટલા જપ્ત કરવામાં આવ્યા છે. प्रાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઇસમો ઘરગથ્થુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢીને અન્ય બાટલાઓમાં ભરી ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હતા. ગેસ સંકટ વચ્ચે આ પ્રકારની કાળાબજારી થતી હોવાની માહિતી મળીતા પોલીસે દરોડા પાડી સમગ્ર કૌભાંડનો ભંડાફોડ કર્યો હતો. poeલાએ આ મામલે બે પરપ્રાંતિય ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ engineer છે. તેમજ શહેરમાં એલપિજી સિલિન્ડરની થતી કાળાબજારી રોકવા માટે પોલીસ સતત સતર્ક બની કામગીરી કરી રહી છે.
220
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 16, 2026 06:30:14
Rajkot, Gujarat:રાજપોત શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલા ડ્રીમ સિટીની સામે રવિવારે રાત્રિના 09:45 વાગ્યાના અરશામાં 32 વર્ષીય ભાવેશ વાણવી નામના વ્યક્તિ સહિત બે લોકો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભાવેશ વાણવીના સારવાર દરમ્યાન મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. બનાવ સંદર્ભે ભાવેશેના 25 વર્ષિય મિત્ર રાહુલ પર્મારે યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ખાતે હમીર જોગરાણા તેમજ અજાણ્યા ચાર થી પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ કલમો મુજબનો ગુનો નોંધાવવામાં આવ્યો છે. કોર્ટે બીએનએસની કલમ 103(1) ઉમેરો કરવા અંગે રિપોર્ટ તૈયાર કરી રહી છે. નર્સિંગ વ્યવસાયમાં રહેલા રાહુલ પર્મારના જણાવ્યા મુજબ રવિવારે રાત્રિના સમયે પોતાના મિત્રો ભાવેશ માનવી અને પ્રિંસ વાણવી સાથે સોપાન હાઈટ્સ પાસે હતા. ત્યારબાદ ત્રણેય મિત્રઓ ઘરે જતા હતા. ડ્રીમ સિટીની સામે પહોંચતા 4 થી 5 અજાણ્યા વ્યક્તિઓ સ્વીફ્ટ કાર અને બાઈક લઈને અમારા પાછળ આવ્યા હતા અને હથિયારો વડે ભાવેશ પર હુમલો કર્યો હતો. પ્રિન્સને પણ માર મારવામાં આવ્યો હતો. ઘટનાથી તેમના મૃત્યુની શંકા લાગી છે અને લાશ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. લોકોએ પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોલીપડમાં ભીડ ઉમેરવા શરૂ કરી દીધી છે. જયારે આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો અસ્વીકાર કર્યો છે.
245
comment0
Report
AKAshok Kumar
Mar 15, 2026 17:16:53
Junagadh, Gujarat:કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ આજે જૂનાગઢ જિલ્લામાં પ્રવાસ દરમિયાન ઘેડ પંથકના ગામોની મુલાકાત લીધી હતી, તેમણે ખાસ ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાના કાયમી ઉકેલ માટે ચાલતી યોજનાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રીએ જુદા જુદા ગામોની મુલાકાત બાદ મેખડી ગામ ખાતે સાબલી નદી પર ફેઝ -૧ અંતર્ગત નદી ઊંડી ઉતારવા સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ફુલરામા ગામ નજીક પણ પણ പ്രവര്‍ത്തનાની નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રીએ ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાનું કાયમી ધોરણે ઉકેલ આવે તે કામની ગુણવત્તા જળવાઈ, સુવ્યવસ્થિત રીતે કામ કરવામાં આવે અને સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય તે માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા, ઉપરાંત સંલગ્ન અધિકારીશ્રીઓને પણ સતત કામ પર દેખરેખ સૂચના આપી હતી. કેન્દ્રીય મંત્રીશ્રીએ લોકૉની આકાંક્ષાઓ પર કામ ખરું ઉતરે તે પ્રકારે કામ કરવા પણ નિર્દેશ આપ્યા હતા, આ દરમિયાન તેમણે સ્થાનિક ગ્રામજનો- આગેવાનો સાથે પણ સંવાદ કરી તેમની પ્રતિભાવો મેળવ્યા હતા.
220
comment0
Report
Advertisement
Back to top