icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383001
SCShailesh ChauhanFollow8 Sept 2024, 04:18 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

जगन्नाथ रथयात्रा 149वीं: मुस्लिम-हिंदी एकता का संदेश, चांदी व सोने से सजाया रथ

Ahmedabad, Gujarat:અમદાવાદ 16 જુલાઈએ શહેરમાં ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા છે. જે રથયાત્રામાં શાંતિ અને એકતા જળવાય તેવો પોલીસ અને વિવિધ সমাজનો પ્રયાસ છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ સમાજ એકતા રથ આપી શાંતિ અને એકતા નો સંદેશ આપશે. જે રથ આ વખતે કંઈક અલગવા હશે. ત્યારે જોઈએ એ વખત કેવો હશે એકતા રથ... જય રણછોડ માખણ ચોર ના નાદ ગુંજવાને હવે બસ ગણતરીના દિવસ બાકી રહ્યા છે. જે રથયાત્રા શહેર સાથે રાજ્ય માટે એકતાનો પ્રતીક બની છે. કેમ કે આ રથયાત્રા દરમિયાન મુસ્લિમ અને હિન્દી ભેદभाव ભુલી એકસાથે મળી રથયાત્રા મનાવે છે. આવો જ પ્રયાસ રૌફ બંગાળી છેલ્લા ઘણા વર્ષથી કરી રહ્યા છે. જેઓ મુસ્લિમ સમાજ સાથે મળી દર વર્ષે જગન્નાથ મંદિરના મહંત ને એકતા ના પ્રતીક સમાન ચાંદી નો રથ આપે છે. જેઓએ આ વર્ષે માત્ર ચાંદી નહિ પણ સોનુ પણ રથમાં ઉમેર્યું છે. દર વર્ષે કૈંક નવું કરવાની ઈચ્છા રાખતા રૌફ બંગાળીએ આ વર્ષે 300 ગ્રામ ઉપર ચાંદી સાથે રથ તૈયાર કર્યો. જેમાં આખો રથ ચાંદીનો હતો અને રથમાં બેસવાની જગ્યા પર ચાંદી ઉપર 5 ગ્રામ સોનાની વરખ ચઢાવી છે. જે સોનુ અને ચાંદી રથને આકર્ષિત બનાવે છે. રૌફ બંગાળી સાથે 24 કલાકે વાત કરી તેમાં તેમણે રથ ની ખાસિયત સાથે તેઓએ રથ આપવાની શરૂઆત કેવી રીતે કરી તેની પણ વાત કરી હતી. રૌફ બંગાળીએ જણાવ્યું કે ગુજરાતમાં થયેલ રમખાણો બાદ એકતાનો સંદેશ જાય અને શાંતિ જળવાય માટે ઠારથી રથયાત્રા પર ચાંદીનો રથ આપી એકતાનો સંદેશ આપવાની શરૂઆત કરી. જે પ્રયાસ હજુ પણ યથાવત છે. જેમાં રમખાણ બાદ પ્રથમ વખત આપેલ રથનું વધુ વજન અને મોટી સાઈઝ નો રથ હતો. કેમ કે ત્યારે ટોલા ચાંદી નો ભાવ 80 રૂપિયા અને કિલોનો ભાવ 8 હજાર હતો. આજે જ્યારે ટોલા નો ભાવ અંદાજે 2400 અને કિલો નો ભાવ 2 લાખ 24 હજાર આશપાસ છે. ત્યારે વધુ ભાવને લઈને ઓછા વજન પણ ભગવાન સાથેની આસ્થાને ધ્યાને રાખી 300 ગ્રામ ઉપર ચાંદી અને 5 ગ્રામ ઉપર સોનાની વરખ સાથે નો રથ બનાવ્યો. જે રથમાં ઝારી જેવી ડિઝાઇન બનાવી તૈયાર કરવામાં 15 દિવસનો સમય લાગ્યો. જ્યાં બારીકાઈથી ડિઝાઇન આપી રથ તૈયાર કરાયાની વાત રૌફ બંગાળીએ કરી. જે રથ સોમારે મહંત ને અપાશે. આ સાથે રૌફ બંગાળીએ હાલના યુવાઓને કોમી રમખાણ કે કરફ્યુ શુ તે ખ્યાલ નહિ હોય તેવા લોક પ્રયત્ન રહ્યા ની પણ કરી વાત કરી હતી. 149 મી રથયાત્રા પર વિવિધ એકતા સંદેશના પ્રયાસ જોવા મળ્યા. જેમાં એકતા સમિતિની પોલીસ અને સમાજ સાથે ની બેઠક હોય. કે પોલીસ દ્વારા બાઇક અને સાઈકલ લાગે તો ફૂટ પેટ્રોલિંગ હોય કે પછી એકતા રથ હોય. આ સારાં કાર્યક્રમો વચ્ચે દર વર્ષે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય છે. એટલા માટે આવતા વર્ષે 150મી રથયાત્રા પર એકતા રથને લઈને કૈંક મોટું કરવાની પણ તૈયારી રૌફ બંગાળીએ દર્શાવી છે. જે લોકો વચ્ચે એક મોટું આકર્ષણ જમાવશે. જોવાનું એ રહે છે કે આગળ آنے vષે રથમાં શું નવું જોવા મળશે...
0
0
Report

महेसाणा जिले में चांदीपुरा वायरस फैलने के सूचना, 3 बच्चे अस्पताल में भर्ती

Mehsana, Gujarat:મહેસાણા જિલ્લા માં ચાંદીપુરા વાયરસ નો પગપેસારો વિસનગર તાલુકામાં ચાંદીપુરા કેસ નોંધાયો વડનગર સિવિલ માં મહેસાણા જિલ્લા નો 1 અને સાબરકાંઠા ના 2 કેશ સફળ વચ્ચે 1 પોઝેટીવ ચાંદીપુરા ધરાવતો બાળક સરવાર હેઠળ 1 પોઝેટીવ કેસ વડનગર સારવાર હેઠળ છે સાબરકાંઠાના 2 બાળકો ને પણ શંકાસ્પદ હતો ચાંદીપુરા 9 વર્ષ ગોપાલ નામના બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો 3 વર્ષની બાળકી શિવાનીનો રિપોર્ટ હજી બાકી ચાંદીપુરા વાયરસ ને લઇ આરોગ્ય વિભાગ દોડતું થયું સંક્રમિત બાળક ના રહેણાંક સ્થળ અને ગામ માં આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી
0
0
Report

चांदीपुरा वायरस: एक और बच्चे की मौत, मौतों की संख्या पांच पहुँची

Idar, Gujarat:છાયેલેષ ચૌહાણ Sabarkantha Slug-Chandiapura Approval-Idea Feed-FTP Script-2C Anchor-Chandipurा વાયરસનો કહેર દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે ગઈકાલ મોડી રાત્રે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એક બાળકનું મોત થવા પામ્યું છે. આ સુધીમાં પાંચ બાળકોનો ચાંદીપુરા વાયરસએ ભોગ લીધો છે, હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક બાળક સારવાર લઈ રહ્યું છે જેની તબિયત નાજુક છે. સબરકાંઠા જિલ્લામાં તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાનના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો બાળકોમાં જોવા મળે છે. તેમાંના સાત બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગત 26 તારીખથી નોંધાયા હતા, તેવામાં પાંચ દર્દીઓનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે એક દર્દी સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયો હતો અને હાલ એક બાળક સામેની સારવાર ચાલી રહી છે, જે વેન્ટિલેશન પર છે.તબીબોવીસે માર્ગદર્શન આપી ધરપકડ માટે નાજુક સ્થિતિમાં સાવચેત રહેવા વાલીઓને કહેવાયું હતું અને વિસ્તારની સફાઈ તથા રાત્રીના સમયે માછર્સ દાનીનો ઉપયોગ કરવાની આકરી આગાહી કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા સિવિલ, ખાનગી બાળરોગ નિષ્ણાંત તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વીડિયોકૉન્ફરન્સ કરીને સમીક્ષા કરવામાં આવી હતી. બાઈટ-ડૉ.વિપુલ જાની, RMO, હિંમતનગર સિવિલ હોસ્પિટલ. બાઈટ-ડૉ.આનંદ પટેલ, બાળ નિષ્ણાત, હિંમતનગર સિવિલ hospital.
0
0
Report
Advertisement

खेडा जिले में चांदीपुरम वायरस का पहला मामला, बालक की हालत गंभीर, भर्ती गांधी नगर

Kheda, Gujarat:ખેડા બ્રેકિંગ... સાબરકાંઠા અને મહિસાગર જિલ્લાં બાદ ખેડા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસની એન્ટ્રી... ખેડા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું... કપડવંજ તાલુકાના સાલોડ ગામની સીમ વિસ્તારમાં રહેતા એક વર્ષના બાળકે ચાંદીપુરમના લક્ષણો જોવા મળ્યા... બાળકની પ્રાથમિક સારવાર કપડવંજની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી... લક્ષણો ગંભીર જણાતા બાળાને વધુ સારવાર માટે ગાંધીનગર ખુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું... હાલ gandhignar સિવિલ હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી છે... ઘટનાની જાણ થતા ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવ્યું... આરોગ્ય વિભાગ દ્વારા સાલોડ ગામમાં વહેલી સવારથી સર્વેની કામગીરી હાથ ધરીશે...
0
0
Report

महुवा में मादा तेंदुए को वन विभाग ने पिंजरे में कैद किया

Bhavnagar, Gujarat:भावनगर जिले के महुवा तालुका के बांभणिया गांव में बच्चे की मौत के बाद वन विभाग ने मादा तेंदुए को पिंजरे में कैद किया. 07 जुलाई को तेंदुए के हमले में 10 वर्ष के बच्चे की मौत होने के मामले में संदेहास्पद मादा तेंदुए को पिंजर में पकड़ा गया. वन विभाग ने घटना स्थल से लगभग 1.5 किलोमीटर दूर रामपारा सीम क्षेत्र से संदेहास्पद मादा तेंदुए को पिंजर में पकड़ने में सफलता पाई. घटना की गंभीरता को देखते हुए वनविभाग की अलग-अलग टीमों ने तेंदुए को पकड़ने की कवायद शुरू की. मुख्य वन संरक्षक और उप वन संरक्षक के मार्गदर्शन में महुवा रेंज, राजुला रेंज, सासण Rapid Action Team, ट्रेकर टीम समेत टीमों ने संयुक्त ऑपरेशन किया. 10 से अधिक ट्रैप लगाए गए, ड्रोन, थर्मल कैमरा और ट्रैप कैमरे की मदद से सतत खोज ऑपरेशन चलाया गया. वन विभाग ने आसपास के क्षेत्रों में लोगों से संपर्क बढ़ाकर तेंदुए की आवाजाही पर निगरानी रखी. वनविभाग के लगातार प्रयासों के चलते रामपारा सीम क्षेत्र से हमला करने वाले संदेहास्पद मादा तेंदुए को पकड़ लिया गया.
0
0
Report

सूरत अडाजन में तपि नदी किनारे 11 वर्षीय बच्चे की डूबकर मौत — पिता परिजनों में शोक

Surat, Gujarat:અપરૂવલ:વિશાલભાઈ PACAKGE ​એંકર:સુરતના અડાજણ વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં તાપી નદીના કિનારે રમતા રમતા એક ૧૧ વર્ષનો માસૂમ બાળક નદીમાં ડૂબી ગયો હતો. ફાયર બ્રિગેડની મદદથી બાળકની લાશને બહાર કાઢવામાં આવી છે અને હાલ પોલીસ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વીઓ:1 અડાજણ વિસ્તારમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રામસિંગના ૧૧ વર્ષના દીકરે શેરૂ સાઉદ પરમ દિવસે ઘર નજીક રમતા રમતા તાપી નદીના કિનારે પહોંચી ગયો હતો. રમતી વખતે અચાનક પગ લપસવાને કારણે કે અન્ય કોઈ કારણોસર તે તાપી નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ​વીઓ 1 બાળક મોડે સુધી ઘરે ન પરત ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેની खोजખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પિતા રામસિંગને જાણ થઈ હતી કે તેમનો પુત્ર તાપી નદીમાં ડૂબી ગયો છે. આ અંગે તાત્કાલિક સુરત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે भारी જહેમત બાદ નદીમાંથી બાળકના મૃતદેહને શોધી કાઢ્યો હતો. બાઈટ:રામસિંગ (મૃતક બાળકના પિતા) ​વીઓ:2બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તાત્કાળ સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતક શેરૂના પિતા રામસિંગ સિક્યુરિટીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. જેમાં એક આશાસ્પદ દીકરો ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું मોજું ફરી વળ્યું છે.હાલ આ મામલે અડાજણ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ અને આગળની иқәરહી શરૂ કરી છે. પ્રશાંત ઢીવરે - સુરત PACAKGE
0
0
Report
Advertisement
Advertisement

सूरत में भारी बारिश ने गाड़ियों को पानी में डुबो दिया, गैरेज लाइनें लगीं

Surat, Gujarat:સુરત શહેરમાં તાજેતરમાં પડેલો અત્યભારે વરસાદ અને ત્યારબાદ આવેલા પૂરને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન સ્તરીસ થયા હતા. અચાનક પૂરના પાણીના કારણે અનેક વિસ્તારોમાં વાહનો રસ્તા પર જ ફસાઈ ગયા હતા અને વાહનચાલકોએ પોતાની બાઇક કે કારને સલામત સ્થળે ખસેડવાનો પ્રયત્ન કર્યો પણ ઘણી વખતે સમય મળ્યો ન હતો. અંદાજે 3,000થી વધુ બાઇક અને કાર પૂરના પાણીમાં ડૂબી જતી રહી હતી, જેના કારણે ગેરેજો અને ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટર્સ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પૂરો ઓસર્યા બાદ વાહનચાલકો પોતાની ગાડીઓ ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ મોટાભાગના વાહનો સ્ટાર્ટ જ થતા ન હતા. પરિણામે શહેરના ગેરેજોમાં કામ ચાલી રહ્યું હતું અને કેટલીક ગાડીઓમાં રિપેરિંગનો ખર્ચ લાખો થઇ રહ્યો છે. હાઇબ્રિડ અને ઈલેક્ટ્રિક કાર જેવા વાહનોમાં પાણી જવાથી ટેક્નોલૉજિ વાળા ભાગો નુકસાન થયું હતું. વરાછાના સવાણી વિસ્તારમાં આવેલા મહાદેવ નગરમાં ગેરેજ ચલાવતા સંચાલકે જણાવ્યું કે પાર્ક કરેલા વાહનો પાણીમાં ડૂબી ગયા હોવાથી ભારે નુકસાન થયું હતું. કેટલીક જગ્યાએ વારંવારના ખર્ચથી કંટાલી થયેલા વાહનચાલકો હવે સામાન્ય ગાડી રિપેર કરાવી કે ભંગારમાં મૂકવાની વિચારણા કરી રહ્યા છે. રસ્તા પર આવેલા વાહનો પાણીમાંથી બહાર કા‌ઢા લેતી વખતે ડામી રહ્યા હતા.
0
0
Report

सूरत ब्रेकिंग: बघमपुरा तुलसी फलीया में आवारा कुत्तों ने बकरी पर हमला कर खा लिया

Surat, Gujarat:સુરત બ્રેકિંગ... બેગમપુરા તુલસી ફળીયામાં રખડતા કુત્રાઓનો આતંક; બકરીને ફાડી ખાધી, સ્થાનિકોમાં ભયનો માહોલ. બેગમપુરા તુલસી ફળીયામાં રખડતા કુltrાઓએ બકરી પર જીવલેણ હુમલો કરી ફાડી ખાધી હોવાનો બનાવ. ઘટનાથીlocalsમાં ભારે રોષ અને ભયનું વાતાવરણ. સ્થાનિકોનો આક્ષેપ કે વારંવાર રજૂઆતો છતાં પાલિકાનું તંત્ર અસરકારક કાર્યવાહીમાં નિષ્ફળ રહ્યું. રખડતા કુત્યાર્ટોના વધતા ત્રાસ સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી. સ્થાનિકોમાં સવાલ: "આજે બકરી પર હુમલો થયો, શું હવે કોઈ બાળક પર હુમલો થાય તેની રાહ જોઈ રહી છે? કે પછી તંત્ર હવે જાગશે?". વિસ્તારમાં તાત્કાલિક ડોગ કંટ્રોલ કામગીરી હાથ ધરી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ.
0
0
Report

सूरत में बारिश के बाद युवक ने 50+ नंबर प्लेटें मालिकों को वापस लौटाईं

Surat, Gujarat:સુરતના પૂર બાદ ફૂટપાથ પર રહેલા શ્રમિકે ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું. જહાંગીરપુરાના ગૌતમભાઈ દેવીપૂજકે 50થી વધુ વાહनोंની નંબર પ્લેટો એકત્ર કરી. ભારે વરસાદના પાણીમાં તણાઈ ગયેલી પ્લેટો રસ્તાઓ પરથી ભેગી કરી. ભંગારમાં વેચી દેવાના બદલે માલિકોને પરત આપવાનો નિર્ણય કર્યો. ગૌતમભાઈ ભંગાર વીણી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જાગૃત યુવાન વિવેક ભવાનીયાની નજર નંબર પ્લેટોના ઢગલા પર પડી. વિવેકભાઈએ સ્થળ પર જ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો. વીડિયો વાયરલ થતાં અનેક વાહનચાલકો ગૌતમભાઈનો સંપર્ક કરવા લાગ્યા. અત્યાર સુધી અનેક લોકોને તેમની ઓરિજિનલ નંબર પ્લેટ પરત મળી ચૂકી છે. નંબર પ્લેટ આપતા પહેલાં RC Buch અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે. સંપૂર્ણ કામગીરી નિઃશુલ્ક અને પારદર્શક રીતે કરવામાં આવી રહી છે. વાહનચાલકોનો સમય, ખર્ચ અને આરટીઓની પ્રક્રિયાની ઝંઝટ બચી રહી છે. સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગનું આ ઉત્તમ ઉદાહરણ બન્યું છે. ગૌતમભાઈ અને વિવેકભાઈના કાર્યની શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે. પુર પછી માનવતા, ઈમાનદારી અને સમાજસેવાના આ દાખલો સુરત માટે પ્રેરણારૂપ બન્યો છે.
0
0
Report
Advertisement

सूरत के औद्योगिक क्षेत्र फिर से खुले, पुलिस-नगरपालिका ने शुरू किया सफाई अभियान

Surat, Gujarat:સુરત બ્રેકિંગ સુરતમાં આવેલા ખાડી પુર બાદ સુરતને ઉભો કરવા માટે તંત્ર લાગ્યું કામે ઇન્ડસ્ટ‍රීયુલ વિસ્તારો ચાલુ કરાવવાની જવાબદારી આપવામાં આવી સુરત પોલીસને પંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી તેમજ નાકશેનનગર પૂરગ્રસ્ત વિસ્તારમા SMC ના સંકલન મા રહી પાંડેસરા પોલીસ દ્વારા સાફ સફાઈ ની કામગીરી કરાવવામાં આવી. આ જગ્યા પર ગઈકાલે સાંજે ગુજરાતના ડેપ્યુટી સીએમ દ્વારા લોકોmegi મળી તેમની સમસ્યા જાની તાત્કાલિક સમસ્યાનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવાની હતી મહાનગરપાલિકા સાથે polícia કામે લાગી ઔદ્યોગિક વિસ્તારોને ધબકતા કરવાની જવાબદારી લઈને કરી રહી છે કામ
0
0
Report

सूरत में खाड़ीपूर के पानी निकालने मशीन नहीं आने से लोगों में रोष

Surat, Gujarat:સુરતમાં ખાડીપૂર બાદ પાણી કાઢવા તંત્રના અધિકારીઓ ન આવતા લોકોમાં ભારે રોષ વરાછા રોડ હીરાબાગ સર્કલ નજીક ઈશ્વર પેલેસના રહીશો રાત્રે રસ્તા પર ઉતર્યા સ્થાનિકોએ પોતાના ધારાસભ્ય કિશોર કાનાણીને ફોન કરી મદદ માગી ફોન સ્પીકર પર રાખી પાણી કાઢવા પાલિકાની મશીન મોકલવાની માંગ કરાઈ ધારાસભ્ય દ્વારા “મશીન નહીં આવે” એવી વાત എന്നે લોકોમાં નારાજગી ફેલાઈ જવાબ સાંભળતા જ ટોળું બૂમાબૂમ અને તાળીઓ સાથે વિરોધ નોંધાવવા લાગી “લો ભાઈ તાળીઓ પાડો, મશીન નહીં આવે”ના નારા સાથે લોકોએ આક્રೋಷ વ્યક્ત કર્યો રાત્રિના સમયે વિસ્તારમાં ભારે હોબાળો અને વિરોધના દ્રશ્યો સર્જાયા પાણી ભરાવાની સમસ્યા દૂર ન થતા રહીશો ભારે પરેશાન અને રોષે ભરાયા ખાડીપૂર બાદ રાહત કામગીરીમાં વિલંબને લઈને તંત્ર સામે લોકનો ગુસ્સો ઉગ્ર બન્યો
0
0
Report

सूरत के खाड़ीपुर में बाढ़ रोकने के लिए आधुनिक अर्बन वॉटर बॉडी मॉडल का प्रस्ताव

Surat, Gujarat:સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાડીપૂરે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું ખાડીપૂરની સમસ્યાના કાયમી ઉકેલ અંગે ફરી ચર્ચા તેજ બની અર્બન ફ્લડ પર ત્રીજી પીએચડી કરનાર વૈજ્ઞાનિકે રજૂ કર્યો અભ્યાસ ડૉ. પંકજ ગાંધીએ IUWM મોડલ અમલમાં મૂકવાની ભલામણ કરી ખાડીઓને ગટર નહીં પરંતુ અર્બન વોટર బોડી તરીકે વિકસાવવાનો સૂચન નિયમિત ડી-સિલ્ટિંગ અને ચેનલાઈઝેશનથી પૂરનું જોખમ ઘટી શકે ખાડીઓની પહોળાઈ વધારવાથી પાણીના પ્રવાહમાં સુધારો થશે શહેર બહાર ડિટેન્શન પોન્ડ બનાવી વધારાનું પાણી સંગ્રહ કરવાની સલાહ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઘટી શકે ખાડી-નદી સંગમ પર હાઈ કેપેસિટી ફ્લડ ગેટ્સ અને પમ્પિંગ સ્ટેશન જરૂરી SCADA આધારિત ઓટોમેટેડ સિસ્ટમથી पानीનું અસરકારક સંચાલન શક્ય ઈન્ટરસેપ્ટર સુઆરેજ લાઈનથી ગટરનું પાણી સીધું STP સુધી પહોંચાડાશે બાયો-રેમિડિયેશન અને એરેશનથી પાણીની ગુણવત્તામાં સુધારો થશે હાઈડ્રોજન સલ્ફાઈડ ગેસ અને દુર્ગંધની સમસ્યામાં પણ ઘટાડો શક્ય વિદેશી ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક આયોજનથી સુરતમાં ખાડીપૂર પર કાબૂ મેળવવાની આશા
0
0
Report
Advertisement
Advertisement
Back to top