icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सुमुल डेरी चुनाव: बीजेपी समर्थित पैनल ने भारी उलटफेर के साथ जीत दर्ज की

Surat, Gujarat:સુમુલ ડેરીની સંભવિત મેનેજિંગ કમિટી ની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભાજપ પ્રેરિત પેનલે એકહથ્થુ વિજય મેળવીને મોટો ઉલટફેર કર્યો છે. ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત તમામ ઉમેદવારોની કારમી હાર થઈ છે. સુમુલ ડેરીની કુલ 16 બેઠકોમાંથી 7 બેઠકો પર પહેલેથી જ ભાજપ પરિચિત ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. બાકીની 9 બેઠકો માટે 21 ઉમેદવારો વચ્ચે જંગ યોજાયો હતો. આ 9 બેઠકોમાંથી 8 બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારોએ જીત મેળવી છે. 1 બેઠક અપક્ષના ફાળે ગાઈ છે. એક સત્તાવાર નિયંત્રણ હેઠળ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કઈ બેઠક પર કોણ જીત્યું? ઓલપાડ: ધનસુખભાઈ નાથુભાઈ પટેલ (ભાજપ) માંડવી: રેસાભાઈ વસાભાઈ ચૌધરી (ભાજપ) ઉમરપાડા: અમીષભાઈ મનીલાલ વસાવા (ભાજપ) નિઝર: યોગેશભાઈ ચુનીલાલ રાજપૂત (ભાજપ) કુક્કરમુંડા: સંજયભાઈ બબનભાઈ સુર્યવંશી (ભાજપ) વ્યારા: હસમુખભાઈ ગોવિંદંભાઈ ગામીત (ભાજપ) સોનગઢ: કાંતિભાઈ રેશ્માભાઈ ગામીત (ભાજપ) ડોલવણ: શૈલેષભાઈ વીરસિંગભાઈ પટેલ (ભાજપ) મેહુવા: ધનંજય પટેલ (અપક્ષ) આ ચૂંટણીમાં કોંગ્રેસે કુલ 10 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. પરંતુ ભાજપના મજબૂત ગઢ સામે કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર પોતાની બેઠક બચાવી શક્યો નથી અને તમામ 10 બેઠકો પર કોંગ્રેસનો પરાજય થયો છે. સુમુલ ડેરીની આ ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કુલ 710 મતદારોમાંથી 704 મતદારોએ મતદાન કર્યું હતું, જે 99.15% નોંધાયું હતું. પુરુષ મતદારધોનું મતદાન 100% રહ્યું હતું, જયાં મહિલા મતદારોનું મતદાન 99.24% રહ્યું હતું.
0
0
Report

भावनगर PM ईबस पर टोल बूथों पर फास्टैग रिचार्ज न होने से यात्रियों को हो रही परेशानी

Bhavnagar, Gujarat: लोकेशन: भावनगर. તારીખ: ૨૯/૦૬/૨૦૨૬. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: ફાસ્ટેગ રિચાર્જના અભાવે પીએમ ઈબસ ને ટોલનાકા પર અટਕાવતા મુસાફરોને હાલાકી. એંકર: ભાવનગર શહેરમાં શરૂ કરવામાં આવેલી પીએમ ઈબસ સેવા માં એજન્સીની વાંકે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. ભંડારીયા રૂટની બસમાં ફાસ્ટેગમાં રિચાર્જના અભાવે ઈબસ ને વારંવાર ટોલનાકે રોકી દેવામાં આવે છે. એજન્સી દ્વારા સમયસર ફાસ્ટેગ રિચાર્જ નહીં કરાવવાના કારણે ટોલનાકા પર અટકાવતા ઈબસ ના કર્મચારીઓ અને મુસાફરો બંનેને હાલાકી ભોગવવાનો વારો આવે છે. હવે જ્યારે પીએમ ઈબસ સેવા સરકાર દ્વારા જ શરૂ કરીને ટોલફ્રી હોવા પર મૂલ્યવદ્ધાઈ રહેશે, તો સાચી સેવા સમજી જશે. વિઓ ૧: ભાવનગર શહેરમાં હજી ચાર માસ પહેલા જ પીએમ ઈબસ સેવા નો પ્રારંભ થયો હતો. જે શહેર સહિત આજુબાજુના 28 કિમી વિસ્તારને કવર કરી મુસાફરોને આરામદાયક મુસાફરી કરાવી રહી છે. માત્ર 20 રૂપિયા સુધીના સામાન્ય ભાડા ના કારણે મુસાફરો સરકારની આ પીએમ ઈબસ સેવા નો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. પરંતુ લઘુ અધિકાર ક્ષેત્ર ભંડારીયા રૂટ પર ચાલતી પીએમ ઈબસ સેવાને ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવતા ટોલનાકા ના કારણે અડચણ પડી રહી છે. ઘણી વાર પીએમ ઈબસમાં ફાસ્ટેગ રિચાર્જ પૂરું થઈ જવાના કારણે બસને ટોલનાકે અટકાવી દેવામાં આવે છે. પીએમ ઈબસ સંચાલન કરતી એજન્સી દ્વારા લાભ સમયે ફાસ્ટેગ રિચાર્જ કરવા માંડવામાં આવતા બસ ને ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર કોબડી ટોલનાકા પાસે ફાસ્ટેગ રિચાર્જ થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે. જેમાં એજન્સીની બેદરકારી નો ભોગ બસના કર્મચારીઓ અને મુસાફરો બંને છે. ત્યારે પીએમ ઈબસ ની વાર્ષિક પાસ કે ટોલ માંથી કાયમી મુક્તિ મળે એવો પ્રયાસ કરવો જોઈએ, એવી મુસાફરોની માંગ છે. વિઓ ૨: भावनगर સોમનાથ નેશનલ હાઇવે પર આવેલા ભંડારીયા ગામના મુસાફરોની માંગ ને પગલે ભંડારીયા રૂટની બસ શરૂ કરવામાં આવી છે, જે રૂટમાં વચ્ચે સોમનાથ નેશનલ હાઈવે નું ટોલનાકું આવે છે, પીએમ ઈબસ સેવા ને સરકાર દ્વારા ટોલ ફ્રી કરવામાં આવી નથી, જેના કારણે પીએમ ઈબસ સેવા નો ટોલ વસૂલવામાં આવી رهيو છે, જેમાં પીએમ ઈબસ નું સંચાલન કરતી કંપની દ્વારા બલ્ક રિચાર્જ કરાવવામાં આવે છે, ભંડારીયા રૂટ માં કુલ છ ઇબસ ચલાવવામાં આવી રહી છે, પરંતુ એક બસ માં ફાસ્ટેગ Rિચાર્જ પૂરું થઈ જતા બલ્ક રિચાર્જ ના કારણે તમામ ઈબસને ટોલ નાકા પર અટકી જવું પડે છે, આવી પરિસ્થિતિ વારંવાર ઊભી થતા મુસાફરો અને પીએમ ઈબસ ના કર્મચારીઓ પરેશાનીનો ભોગ બની રહ્યા છે, સરકાર દ્વારા પીએમ ઈબસ ને સેવા ગણી ચલાવવામાં આવી રહી છે, તો ટી સરકાર ટોલ ફ્રી કરવામાં કેમ નથી આવતી, મુસાફરો યુંખે છે કે યાતો ટોલ ફ્રી કરવામાં આવે અથવા વાર્ષિક પાસ કાઢી દેવામાં આવે તો મુસાફરોને હાલાકી ભોગવવી ન પડે. બાઈટ: જયેશ બારૈયા, એડવોકેટ, ભાવનગર. વિઓ ૩: જે બાબતે ટોલપ્લાઝા ઇન્ચાર્જ એ જણાવ્યું હતું કે અમારો કોઈ વાંક નથી, એજન્સીની બેદરકારીના કારણે ફાસ્ટેગ સમયસર રિચાર્જ નહીં કરાવવામાં આવતા બસ ઊભી રહી જાય છે. ફાસ્ટેગમાં બેલેન્સ રાખવું ફરજિયાત છે. બધી બસનું કોર્પોરેટ અકાઉન્ટ હોવાના કારણે એક બસનું ફાસ્ટેગ પુરું થઈ જતા બાકીની બસ ને પણ તેની અસર થતી હોય છે. જે બાબતે પીએમ ઈબસ સેવા માં મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત કરાયેલા ટ્રાન્સપორტ મેનેજરે જણાવ્યું હતું, કે એજન્સી દ્વારા 50 હજારનું ફાસ્ટેગ રિચાર્જ કરાવવામાં આવે છે. પરંતુ બલ્ક રિંચાર્જ ના કારણે ઘણીવાર એ રૂટની બસ ટોલ નાકે અટવાઈ જતી હોવાના કારણે અમે તેનું કાયમી ઉકેલ લાવીને તંત્રને રજૂઆત કરી છે. બાઈટ: વિરભદ્રસિંહ ગોહિલ, ઇંચાર્જ, ટોલપ્લાઝા, કોબડી. બાઈટ: અભિષેક પટેલ, પીએમઈબસ, ટ્રાન્સપોર્ટ મેનેજર, મહાનગરપાલિકા.
0
0
Report
Advertisement
Advertisement

Mehsaana में BJP की समन्वय बैठक: विकास गति तेज करने पर बल

Mehsana, Gujarat:મહેસાણા મહેસાણામાં ભાજપની સંકલન બેઠક પ્રભારી મંત્રી પ્રવીણ માળી ની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક સર્કિટ હાઉસ ખાતે પક્ષની સંકલન બેઠક ભાજપની સંકલન બેઠકમાં સાંસદ અને ધારાસભ્યો રહ્યા ઉપસ્થિત સંકલન બાદ મનપા, પાલિકાઓ, તા. પં., જી. પં.ની બેઠક યોજાઈ બેઠકમાં મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ તથા સભ્યો હાજર રહ્યા બેઠકમાં ઉપસ્થિત પ્રભારી મંત્રીનું નિવેદન વિકસિત ગુજરાતના સપના સાકાર કરવા માટે રિવ્યુ લેવાયો હતો વિકાસના કામો વધુ ગતિશીલ અને ગુણવત્તાસભર બને તે હેતુ પક્ષના આંતરિક પ્રશ્નોના નિવારણ અંગે પણ ચર્ચા થઈ હતી સારકાર સાથે તાલમેલ સાધીને પ્રશ્નોનો ઉકેલ લાવવા પર ભાર વિકાસ કામો અને પ્રજાકીય પ્રશ્નોના ઉકેલ માટે બેઠક યોજાઈ
0
0
Report

मोरबी के जतपुर में किसान उपवास: सरकार से विजपोल से आय पाने की मांग

Rajkot, Gujarat:મોરબીના જેતપર ગામ ખાતે ખેડૂતોની ઉપવાસ છાવણી બાદ ખેડૂત આંદોલનનો ત્રીજો પાર્ટ શરૂ થયો છે. રાજકોટ જિલ્લાના પડધરી ખાતે ત્રણ દિવસના પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. સતત ખેડૂતો વિજপોલનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા પ્રતીક ઉપવાસની શરૂઆત કરી છે. આજે અંદાજીત 20 જેટલા ખેડૂત આગેવાના પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. ખેડૂત આગેવાન મનોજ પનારા, ઘનશ્યામસિંહ ઝાલા, રમેશ પટેલ, મહિપાલસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપવાસ પર બેઠા છે. ઉલ્લેખનીય છે કે, વરસાદ બાદ વાવણીનો સમય હોવાથી ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી હતી. પ્રતીક ઉપવાસના પ્રથમ દિવસે અંદાજીત 150 જેટલા ખેડૂતો ઉપવાસ છાવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ દિવસના પ્રતીક ઉપવાસમાં અલગ અલગ આગેવાનો ઉપસ્થિત રહેવામાં આવ્યા છે. ખેડૂત આગેવાનોએ કહ્યું હતું કે, સરકાર દ્વારા જે વળતર અંગેનો પરિપત્ર બહાર પાડ્યો છે તેમા બજાર કિંમતના 2 ગણું વળતર આપવાની જાહેરાત કરી છે. પરંતુ અમારી માંગ એ છે કે, કંપની વિજપોલ થી આવક ઉભી કરવાની છે. જેથી સરકારે વિજ પોલ નાંખનાર કંપનીઓને રૂપિયા ચુકવવામાં કોઈ મુશ્કેલી નથી. સરકાર ખેડૂતોની માંગણી કંપનીઓ સુધી પહોંચાડે અને પૂરતા પ્રમાણમાં વળતર આપવામાં આવે તેવી માંગ છે.
0
0
Report

यार्न की कीमत दो दिन में 10 रुपए बढ़ी, क्रूड ऑयल और युद्ध से कीमतें उछली

Surat, Gujarat:સુરત બ્રેક યાર્નના ભાવમાં બે દિવસમાં જ સીધો ૧૦ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો ક્રૂડ ઓઇલના ભાવ વધારાની સાથે યાર્ન ઉત્પાદકોને લૂંટવાનો પેંતરો અમેરિકા અને ઈરાન વચ્ચે યુધ્ધ શરુ થવાના કારણે ક્રુડના ભાવમાં પ્રતિ બેરલ ૭૯ ડોલર પર પહોંચી ગયો જ્યારે ૩૦ જુનના રોજ કુડનો ભાવ ૬૮ ડોલર હતો ૧૧ ડોલરનો વધારો થવાના કારણે યાર્ન ઉત્પાદકોએ યાર્નના ભાવમાં સીધો ૧૦ રુપિયાનો વધારો કરી દીધો છે એક તરફ કાપડ માર્કેટની હાલત હાલમાં ડામાડોળ જેવી મોટાપાયે ખરીદી કરવામાં આવ્યા બાદ કાપડની માંગ નહીં નીકળે તો વેપારમાં ખોટ થવાની શકયતા વિવસોં માટે તો પડતા પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું
0
0
Report
Advertisement
Advertisement

आनंद के बच्छरी हामीदपुरा में पानी घुसा मही नहर में गड्ढा, फसलों को नुकसान

Anand, Gujarat:એંકર.આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી હમીદપુરા ગામ નજીક મહી સિંચાઈ કેનાલમાં અંદાજે 20 ફૂટ લાંબું ગાબડું પડતાં કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે. હામીદપુરા ગામની અંકોડિયા સીમ વિસ્તારમાં 500 વિઘાથી વધુ જમીનમાં ઊભેલા પાકને નુકસાન થવાની. ઘટનાને પગલે ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. વીઓ.બેચરી હમીદપુરા નજીક મહી સિંચાઈ કેનાલમાં ગઈ રાત્રે અંદાજે 9 વાગ્યાના અરસામાં 20 ફૂટ જેટલું મોટું ગાબડું પડ્યું હતું. જેના કારણે કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ઘૂસી ગયું હતું. હામીદપુરા ગામની અંકોડિયા સીમ વિસ્તારમાં ડાંગર, બાજરી, તલ, કેળ તેમજ શાકભાજીના પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે વીઓ.કેનાલનું પાણી અંકોડિયા સીમ વિસ્તારમાં ફરી વળતાં 50થી વધુ પરિવારોને પોતાના પશુઓને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. ખેડૂતોએ અપાતી સુરક્ષા માટે ગુઢ ... (સંદર્ભ/બાયલાઇન સાપ્તાહિક સમારીની સત્તાવાર નોંધો દૂર રાખવામાં આવી છે) વોઈ.ઘટનાની જાણ થતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું. હાલ સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં પડેલા ગાબડાને પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ, મામલતદાર સહિતનો વહીવટી તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત नजर રાખી રહ્યું છે. કેનાલમાં पानीનું સ્તર ઘટતાં ખેતરોમાં ભરાયેલું પાણી પણ હવે પાછું કેનાલમાં વહી રહ્યું છે. જેના કારણે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું તંત્ર જણાવી રહ્યું છે. વીઓ.બીજી તરફ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે બેચરી હામીદપુરા નજીક કેનાલમાં ઠેક ઠેકાણે ધોવાણ થયેલું છે. જો સમયસર સમારકામ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં અન્ય સ્થળોએ પણ કેનાલમાં ગાબડાં પડવાની શક્યતા છે. ખેડૂતો તાત્કાલિક કેનાલનું મજબૂત સમારકામ કરવામાં આવે અને નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. બાઈટ: ભાગવતભાઈ પટેલ (ખેડૂત) બાઈટ: બાબુભાઈ સોલંકી (ખેડૂત) બાઈટ: લક્ષ્મણભાઈ (ખેડૂત) બાઈટ: જય પટેલ (ખેડૂત) બાઈટ: જશભાઈ પટેલ (ખેડૂત) બાઈટ: સૌમિલ પટેલ (કાર્યપાલક ઈજનેર, સિંચાઈ વિભાગ, નડિયાદ) બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ
0
0
Report

रथयात्रा पूर्ण होने के बाद मंदिर में भगवान का दर्शन और आरती का आयोजन

Ahmedabad, Gujarat:ગતરોઝ રથયાત્રા પૂર્ણ થયા પછી આજે ભગવાન મંદિરમાં બિરાજ્યા ભગવાનને મંદિરમાં બિરાજવાને લઈને સેવકો દ્વારા મંદિર સાફ સફાઈ કરવામાં આવ્યા મંદિર સાથે મંદિર વિશેષ પરિષરની વિશેષ સફાઈ કરવામાં આવી 16 જુલાઈએ રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન મંદિરમાં જ રથમાં રાત વિતાવી રથમાં રાત વિતાવ્યા બાદ સવારે ભગવાનને મંદિરમાં બિરાજવા તૈયારી કરાઈ હતી દંત કથા મુજબ પત્નીને લીધા વગર ભગવાન મોસાળમાં ગયા હોવાથી નારાજ પત્ની લક્ષ્મીજીએ પરત ફરેલા ભગવાનને મંદિરમાં ન આવવા દેતા રાત રથમાં વિતાવી વહેલી સવારે પત્નીની મંજૂરી મળતા નજર ઉતારવાની વિધિ બાદ ભગવાનના મંદિર પ્રવેશ ની વિધિ કરાઈ રથમાં ભગવાનનું પુજન કર્યા બાદ મંદિર પ્રવેશ કરાવાયો રથમાં સવાર ભગવાનના દર્શનનો અનેરો લાવો થતા સવારથી ભક્તો દર્શન કરવા ઉમટ્યા રથયાત્રામાં નહિ આવનાર પણ રથના સવાર ભગવાનના આજે કર્યા દર્શન તમામ વિધિ બાદ ભગવાનને વાજતે ગાજતે મંદિરમાં બિરાજમાન કરવાની વિધિ નું કરાયું હતું આયોજન ભગાવને મંદિરમાં બિરાજમાન કર્યા બાદ મંદિરમાં આરતી કરી રોજીંદીની જેમ મંદિરમાં ભગવાનના દર્શન ખુલ્લા મુકાયા ભક્ત 121 મહેન્દ્ર ઝા 121
0
0
Report
Advertisement
Advertisement
Back to top