Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં વેસ્ટ ઝોન ઇન્ટર સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાશે

Sept 03, 2024 06:28:30
Anand, Gujarat
આણંદ શહેરમાં ઈતિહાસમાં સૌપ્રથમ વાર આણંદ ડીસ્ટ્રીકટ બેડમિન્ટન એસોસીએશનનાં ઉપક્રમે આવતીકાલથી વેસ્ટ ઝોન ઈન્ટર સ્ટેટ બેડમિન્ટન ચેમ્પીયનશીપ 2024ની ચાર દિવસીય ટુર્નામેન્ટનો પ્રારંભ થઈ રહ્યો છે,જેમાં ગુજરાત,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,છત્તીસગઢ અને ગોવા રાજયનાં 120 જેટલા ખેલાડીઓ ભાગ લેનારા છે,.જે અંગે ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરીએ સોમવારે સાંજે પાંચ વાગે પ્રતિક્રિયા આપી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Feb 05, 2026 03:15:32
0
comment0
Report
YSYeswent Sinha
Feb 05, 2026 02:47:20
Roh, Nawada, Bihar:दहेज को लेकर पत्नी की हत्या के मामले में फरार चल रहे पति और दूसरी पत्नी के घर पुलिस ढोल बजाकर घर पर चिपकाया इश्तेहार, सरेंडर नहीं करने पर की जाएगी कुर्की जब्ती की प्रक्रिया नवादा के अकबरपुर थाना क्षेत्र के रजहत गांव में दहेज को लेकर हुई विवाहिता की हत्या के मामले में फरार पति व दूसरी पत्नी के घर इश्तेहार चिपकाया गया. थानाध्यक्ष रुपेश कुमार सिन्हा के नेतृत्व में रजहत गांव निवासी आरीफ रजा उर्फ हाफिज और उसकी दूसरी पत्नी शाहीन प्रवीण के घर ढोल बजाकर इश्तेहार चिपकाया गया। फरार अभियुक्त सरेंडर नहीं करता है तो पुलिस उनके घर की कुर्की-जब्ती की कार्रवाई करेगी. अकबरपुर थाना क्षेत्र के पचरुखी गांव निवासी इलम रूउफ ने अपनी बेटी नाजरीन परवीन की शादी रजहत गांव निवासी आरिफ रजा उर्फ हाफिज से की थी. शादी के महज एक साल बाद ही उसके ससुराल वालों द्वारा दहेज में बाइक एवं अन्य चीज की मांग की गई थी नहीं देने पर पीट-पीटकर उसकी हत्या करने के संबंध में प्राथमिकी दर्ज करायी थी. प्राथमिकी दर्ज के बाद मृतका के पति व दूसरी पत्नी फरार चल रहे हैं. इसको लेकर पुलिस के द्वारा ढोल बजाकर इश्तेहार चिपकाया गया है। आत्म समर्पण नहीं करने पर कुर्की जब्ती की प्रक्रिया की जाएगी।
0
comment0
Report
ABAmit Bhardwaj1
Feb 05, 2026 02:17:46
Noida, Uttar Pradesh:Lapta ladies (लापता लेडीज़) Anchor :- In the national capital, Delhi, the number of missing women continues to outnumber men. Data from January 2026 highlights this dire situation. A total of 1,777 people went missing during this period, including 1,116 women and 661 men. Worryingly, the percentage of women found was significantly lower than that of men. According to Delhi Police, a total of 625 people, or 35.39 percent, who went missing in January 2026 have been traced. Out of 661 missing men, 275 (41.60 percent) have been found, whereas out of 1116 missing women, only 354 (31.72 percent) have been traced. This means that a total of 1148 people, or 64.60 percent, are still missing. This includes 58.59 percent men and 68.72 percent women. However, it is a matter of relief that the number of missing persons is declining on an annual basis. From 10,141 missing persons in 2024, this number dropped to 9,638 in 2025. Similarly, the total number of missing persons has also decreased slightly. According to the data, In 2023, a total of 24,481 people went missing, of which 17,599 were found. In 2024, 24,893 people went missing, and 16,416 were found. In 2025, 15,421 people were found out of 24,508 missing cases. Although the number of missing persons is decreasing, the rate of recovery has not improved as expected. Delhi Police sources says that a free registration system for missing persons is in place in the capital. As soon as a child or person is reported missing, a case is registered immediately, even if the person returns home shortly after. Many times, when the missing person returns on their own, people do not report it to avoid police or court action. This is why the number of missing cases appears higher in the data. Police have clarified that there is no organized gang active in Delhi that kidnaps children or women. According Delhi Police official, all police stations and the Anti-Human Trafficking Unit were instructed to gather information about missing persons in the years 2024, 2025, and 2026. During this period, 341 people were contacted by phone, of whom 45 have returned home. Police say that timely reporting of missing persons is crucial so that records can be updated and the actual figures can be revealed. Every day, a name is recorded in the police station register—someone's son, someone's sister, someone's daughter. For some, it's just an entry, but for some families, it's a moment when the whole world comes to a standstill. According to Delhi Police data, 1,116 women went missing in January, but only 354 of them were found. This means that two out of every three women still haven't returned home. The question isn't just about statistics, it's about the faces lost in these numbers. Many women go to work, some leave for studies, and some leave due to domestic disputes or family pressure. Police officials say that a large number of women leave home voluntarily, but circumstances prevent them from returning. Social fear, financial helplessness, and identity crisis block their path. The law classifies the disappearance of teenage girls as a kidnapping. In many cases, these girls go away with friends or acquaintances, but the legal process becomes lengthy and complicated. During this time, families, police, and society are left in a state of confusion. The number of missing cases has certainly declined year after year, but the percentage of women found still raises questions. Experts agree that police action alone will not solve this problem. Social awareness, family dialogue, and the economic and mental security of women are equally important.
0
comment0
Report
LJLakhani Jaydeep
Feb 04, 2026 18:30:16
Dwarka, Gujarat:વીઓને 01:- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે લગ્ન પ્રસંગની ખુશીઓ વચ્ચે એક કરુણ ઘટના સામે આવી છે. લગ્નમાં રાસની રમઝટ માણી રહેલી એક ૧૬ વર્ષીય કિશોરીનું હાર્ટ એટેક આવતા કરુણ મોત નીપજ્યું છે.જેને પગલે લગ્ન પ્રસંગની ખુશીઓ માતમમાં ફેરવાઈ. વીઓ 02 :- પ્રાપ્ત વિગતો મુજબ, કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામની રહેવાસી ૧૬ વર્ષીય સંદર્યાબેન અરવિંદભાઈ ડાભી મોવાણ ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવી હતી. લગ્નના માહોલમાં પરિવારજનો અને સગા-સંબંધીઓ સાથે રાસ રમી રહી હતી ત્યારે અચાનક તે ચક્કર ખાઈને જમીન પર ઢળી પડતી હતી. કિશોરી ઢળી પડતાં જ હાજર લોકોમાં નાસભાવ મચી ગઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવે તે પહેલા જ હાર્ટ એટેકના કારણે તેનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. વીઓ 03 :- નાની ઉંમરે હાર્ટ એટેક આવવાની આ ઘટના થી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દીકરીના અકાળે અવસાનથી ડાભી પરિવાર પર આભ ફાટ્યું છે અને લગ્નનો પ્રસંગ શોકમાં ડૂબી ગયો છે. આ ઘટનાને પગલે મોવાણ અને ગઢકા બંને ગામમાં ભારે શોક વ્યાપ્યો.
0
comment0
Report
DMDURGESH MEHTA
Feb 04, 2026 17:16:35
Gandhinagar, Gujarat:પ્રો. શૈલેન્દ્ર સરાફ, ડાયરેક્ટર, NIPER-A ડૉ. હેમંત કોશિયા (ભૂતપૂર્વ કમિશનર, ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, ગુજરાત સરકાર). ડૉ. શ્રીનિવાસ રેડ્ડી, ડિરેક્ટર, IICT, હૈદરಾಬાદ. પ્રો.ડો.સ્વર્ણલતા સરાફ,પ્રોફેસર, ભૂતપૂર્વ નિયામક, પં. રવિશંકર શુક્લ યુનિવર્સિટી કુદਰતી ઉત્પાદનો પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ.. NIPER અમદાવાદનું સફળતાપૂર્વક આયોજન.. NIPER અમદાવાદ દ્વારા 4-6 ફેબ્રુઆરી, 2026 ના રોજ NIP-ICON હેઠળ "ભવિષ્ય ઉપચાર માટે કુદરતી ઉત્પાદન્સ" પર 5મી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રોફેસર સરબ જીઆઈ અને તેમની ટીમને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા. આ ક્ષેત્રના ઘણા અગ્રણી નિષ્ણાતોએ પરિષદમાં હાજરી આપી હતી. આયોજકોએ સમજાવ્યું હતું કે કુદરતી ઉત્પાદનોમાંથી આધુનિક દવાઓનો વિકાસ શક્ય છે. વક્તાઓએ કહ્યું, "આ કાર્યક્રમ ભવિષ્યની પેઢીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે." પરિષદનો ઉદ્દેશ્ય યુવાનોને આ દિશામાં પ્રેરણા આપવાનો હતો. સહભાગીઓએ NIPER અમદાવાદ ટીમની પ્રશંસા કરી, આ કાર્યક્રમને સફળ ગણાવ્યો.
0
comment0
Report
DMDURGESH MEHTA
Feb 04, 2026 17:16:17
0
comment0
Report
RTRAJENDRA THACKER
Feb 04, 2026 15:46:49
Sadhara, Gujarat:ભારત રણ ભૂમિ કાર રેલી-2026નું આયોજન ઈન્ડિયન આર્મી, એરફોર્સ, નેવી અને બીએસએફના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. 16થી વધુ કાર સાથેની રેલી ભુજ પહોંચી છે. રેલીના आगમન પહેલા માધાપર મેમોરિયલ ખાતે વીરાંગનાઓ સાથે મુલાકાત યોજાઈ હતી. ત્યારબાદ સ્મૃતિવન ખાતે ફ્લેગ-ઇન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે વીરાંગનાઓના સન્માન સાથે લોકગીતો પણ રજૂ થયા, જેને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ રેલીનો હેતુ છે દેશભક્તિનો સંદેશ આપવો અને યુવાનોમાં જાગૃતિ લાવવી. સ્મૃતિવન ખાતે આ કાર્યક્રમથી શહીદોના પરાક્રમને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. ભારત રણ ભૂમિ કાર રેલી-2026 ભુજમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક રંગોથી ભરપૂર બની રહી છે.
0
comment0
Report
ARAlkesh Rao
Feb 04, 2026 13:49:46
Palanpur, Gujarat: BANASKANTHA జిల్లામાં ઠાકોર સમાજના બંધારણના उल्लઘનને લઈને ઉછેલા વિવાદ બાદ ડીસાના ઝાબડીયા ગામે ઠाकોર સમાજના આગેવાનોની ઉપસ્થિતીમાં બેઠક મળી હતી. સરકારે બંધારણ તોડનાર ઠાકોરના કલાકાર ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને તેમના ઘેર પ્રસંગે જેવા લહેરાજી ઠાકોરના પરિવારને સમાજે એક વર્ષ માટે નાત બહાર કરો છે અને સમાજના કોઈ સભ્યએ આ ત્રણેય પરિવારો સાથે કોઈ અર્થી, સામાજિક અને ધંધાનોAnything વ્યવહાર નહીં રાખવાનો આદેશ ઘોષણા કર્યો છે. આ નિર્ણયને લઈને સહીત કલાકારબંધુઓ અને ગામના સ્થાનિક આગેવાનોએ આ નિર્ણયને ખોટો ગણાવ્યો હોવાના આક્ષેપ કર્યા છે. થોડા દિવસો અગાઉ વાવ થરાદનાDiodhar ઓગડ થળીમાં ઠાકોર સમાજનું મહા સંમેલન મળી આવ્યું હતું, જેમાં 27 તાલુકાના લોકોની ઉપસ્થિતિમાં 16 મુદ્દાઓનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. આ બંધારણના ભંગ پر stringent પગલાં લેવાની ગોઠવણી થઈ હતી. ડીસા તાલુકાના ઝાબડીયા ગામે બે દિવસ અગાઉ ડીજે તાલે વરઘોડો યોજાયો હતો જે વિવાદિત બન્યો. છેલ્લા બે દિવસથી સોસિયલ મીડિયામાં આ બહુખ્યાત કલાકારના પરિવારે બંધારણ ભંગ કરવાનો આરોપ લગાવ્યો ગયો હતો અને સમાજે આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે વાતો બાદ આજે ઝાબડિયા ખાતે બેઠક થઇ હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને લેહારીઓના પરિવારને એક વર્ષ માટે સમાજથી બહાર રાખવામાં આવ્યા છે. આ નિર્ણયના વિરોધમાં કેટલાક નેતાઓ અને સમુદાયના લોકોનું મારણ થયું હતું અને સમાજના હતું કે ન્યાયિક કાર્યવાહી માટે બીજી કોર્ટમાં તર્કસંગત દલીલો રજૂ થશે. આ વચ્ચે કેટલાક સમાધાનોમાં બાળ, ઘર અને ગામડાંની ટોળકી દ્વારા આ નિર્ણયો પર વાંધા પ્રકાશિત થયા.
0
comment0
Report
NBNARESH BHALIYA
Feb 04, 2026 13:46:13
Jetpur, Gujarat:JNKR :- રાજકોટ જિલ્લાના જેટલસર જંક્શનને બચાવવા માટે છેલ્લા નવ દિવસથી ચાલી રહેલા આંદોલનનો આખરે સુખદ અંત આવ્યો છે,જેતલસર જંક્શન જે એક સમયે રેલવેનું મહત્વપૂર્ણ હબ માનાતું હતું, ત્યાંથી ધીમે-ધીમે વિવિધ વિભાગો અને Carmچارીઓ - બદલી કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ દર્શાયો હતો. આ મામલે જેતલસર રેલવે બચાવ સમિતિ અને ગ્રામજનો દ્વારા છેલ્લા નવ દિવસથી ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું, જેના અંતે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઉપવાસ કરતા ગ્રામજનોને પારણા કરાવી હતી. અને કેન્દ્રિય મંત્રીઓને લાગતો સહયોગ મળી જતા હાઇદ્રાવાડિયા સરકાર સાથે ટેલિફોનિક ચર્ચા થઇ હતી. બાદમાં દિલ્લી ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ૫૦ અડધા કલાકની બેઠકમાં પ્રતિનિધિ મંડળે રેલવેને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવાની તેમજ બચાવ કાર્ય પુનઃ કાર્યક્ષમ બનાવવા માટે માંગણીઓ માન્ય કરાવી હતી. ગ્રામજનોની આગેવા ટીમે ૧૦૦ બેડની હોસ્પિટલ અને રમતગમત મેદાન વિકસાવવાનો આશूबरણી કર્યો હતો, તેમજ પોરબંદર ખસેડાયેલા બ્રેકડાઉન વિભાગને ફરી શરૂ કરવો, કારેજ ડિપાર્ટમેન્ટ કાર્યરત કરવો સહિતની માગણીઓ મૂકી હતી. મોક્ષણ પછી રેલવે મંત્રીએ જાહેરાત કરી હતી કે દરખાસ્તો સ્વીકારી લેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં પરવાનગી મુજબ અમૃત સ્ટેશનની વિકાસ કાર્યો હાથવગા થશે. આ દરમિયાન ગામના પ્રતિનિધિ મંડળે દિલ્હીથી કરવામાં આવેલા મુલાકાત બાદ પદકાર્યોને સફળતા બતાવી અને ગ્રામજનોમાં આનંદ વરસ્યો.
0
comment0
Report
MMMitesh Mali
Feb 04, 2026 13:45:56
Vadodara, Gujarat:મુજપુર ગંભીરા બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી બંધેલો જુનો મુજપુર ગંભીરા બ્રિજ ટૂંક સમયમાં ફરી શરૂ થવાની શક્યતા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફેબ્રુઆરી મહિનામાં આ જુનો બ્રિજ વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્રિજના તૂટેલા ભાગ પર સ્ટીલનું મજબૂત માળખું મૂકવામાં આવી રહ્યું છે. મહત્વની વાત એ છે કે આ સ્ટીલનું માળખું તૈયાર કરી દેવામાં આવ્યું છે અને તેને સ્થાપિત કરવાની પ્રક્રિયા ઝડપી ગતિએ ચાલી રહી છે. એટલું જ નહીં, બ્રિજ પર ડામરનું કાર્પેટિંગ કામ પણ પૂર્ણ કરી દેવાયું છે. જેથી વાહનવ્યવહાર ફરીથી સરળ બની શકે. બ્રિજનું કામ સમયસર પૂર્ણ થાય તે માટે રાત-દિવસ એન્જિનિયરો અને કામદારો સતત મહેનત કરી રહ્યા છે. તંત્ર દ્વારા તમામ સુરક્ષા માપદંડોનું પાલન કરવામાં આવી રહ્યું છે. જુના બ્રિજની સાથે સાથે નવા బ్రિજની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના જુલાઈ મહિનામાં મુજપુર ગંભીરા બ્રિજ પર ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 22 લોકોના દુઃખદ મોત થયા હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યને ઝંઝોડીને મૂકી દીધું હતું. હવે બ્રિજ પુનઃ શરૂ થવાથીlocals લોકો મોટી રાહત મળવાની આશા છે.
0
comment0
Report
DPDhaval Parekh
Feb 04, 2026 13:06:29
Navsari, Gujarat:સ્વરૂપનીકરણમાં કંગી આગેવાનોએ હાલ શહેરીજનોને પડ્યા રહેલા પાણી સમસ્યા તથા વિકાસના નામે આદિવાસીઓને બેઘર લેવાની વાતે મહાપાલિકાના અધિકારીઓની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસની જન આક્રോഷ યાત્રા આજે બીજા દિવસે નવસારીના ઇટાળવાથી બાઈક રેલી સ્વરૂપે શહેરમાં પ્રવેશી અને રાજમાર્ગો ઉપર ફરી હતી. નવસારીમાં યોજાયેલી સભામાં કોંગી આગેવાનોએ ઉપરિત મુદ્દાઓ અસર કરી હતી. આજ દિવસના પક્ષના નેતાઓ વારંવાર શહેરમાં પાણીની સમસ્યા, ઉનાળાની શરૂઆતમાંries વધી રહેલ સમસ્યાઓ અને મહાપાલિકાએ કરોડો રૂપિયાના ફ્લાવર શોમાં ખર્ચ કરવાના આક્ષેપો ઉઠવ્યા હતા. જિલ્લા યાત્રાના极ા ચરણમાં વલસાડના CP kapadada સાતે આ યાત્રા નવસારીમાં બીજો દિવસ ધરાવતી હતી. નવસારીના વાંસદના કોંગી ધારાસભ્ય અનંત પટેલ સહિતના આગેવાનો જન આક્રોષ યાત્રામાં જોડાયા હતા. સવારે ચીખલીથી બીલીમરા અને ત્યાંથી ગણદેવી થઈને યાત્રા નવસારી શહેરના ઇટાળવા પહોંચી હતી. જ્યાં શહેરના કોંગી આગેવાનોએ યાત્રાનું સ્વાગત કરી, બાઈક રેલી સ્વરૂપે યાત્રાને આગળ વધારી હતી. શહેરના રાજમાર્ગો ઉપર ફરીને યાત્રા દુધિયા તળાવ નજરે કોળી સમાજ વાડીમાં સભા યોજી હતી. જેમાં કોંગ્રેસી આગેવાનોેોએ શહેરની સમસ્યાઓ ઉપર વાતો કરી, મહાપાલિકાના અધિકારીઓની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા હતા. ખાસ કરીને ઉનાળાની શરૂઆત થઈ અને શહેરમાં પાણી નથી, પણ મહાપાલિકાએ કરેલા કરોડો રૂપિયાના ફ્લાવર શોમાં ખર્ચે છે. પરંતુ અહીં રસ્તા સારા નથી બનતા, લોકોને પાકા ઘર આપવાની વાત તો દૂર પણ ઘર તોડવાના પ્રયાસો થાય છે. દારૂની બેદ બંધ કરવા મહિલાઓ રજૂઆતો કરે છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી, ક્યાંય કોઈ સુખાકારી નથી, એનો આક્રોશ સાથે શહેરીજનોએ રજૂઆતો કરી, સમસ્યાના સમાધાન મુદ્દે રસ્તાથી સંસદ સુધી આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી હતી.
0
comment0
Report
Advertisement
Back to top