388001
આણંદમાં વેસ્ટ ઝોન ઇન્ટર સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાશે
Anand, Gujarat:આણંદ શહેરમાં ઈતિહાસમાં સૌપ્રથમ વાર આણંદ ડીસ્ટ્રીકટ બેડમિન્ટન એસોસીએશનનાં ઉપક્રમે આવતીકાલથી વેસ્ટ ઝોન ઈન્ટર સ્ટેટ બેડમિન્ટન ચેમ્પીયનશીપ 2024ની ચાર દિવસીય ટુર્નામેન્ટનો પ્રારંભ થઈ રહ્યો છે,જેમાં ગુજરાત,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,છત્તીસગઢ અને ગોવા રાજયનાં 120 જેટલા ખેલાડીઓ ભાગ લેનારા છે,.જે અંગે ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરીએ સોમવારે સાંજે પાંચ વાગે પ્રતિક્રિયા આપી હતી.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
पटण के राधनपुर में सेकंड-हैंड मोबाइल चोरी: चार गिरफ्तार, माल की कीमत 3.44 लाख
Patan, Gujarat:Patan जिल्हा, राधनपुर में एक सप्ताह पहले दुकान के शटर तोड़कर सेकंड-हैंड 55 मोबाइल चुराने वाले चार बदमाशों को पटण एल.सी.बी. ने पल्सर बाइक समेत 3,44,000/- के माल के साथ गिरफ्तार किया है। गिरफ्तार चार में से दो आरोपी रीधा गुनेगार हैं। घटना के अनुसार 28/3/2026 की रात MAJISA नामक दुकान का शटर तोड़कर असामाजिक तत्वों ने 55 नंगे सेकंड-हैंड मोबाइल फोन चीें और फरार हो गए. पुलिस को शिकायत दर्ज कर मामले की जांच पटण एल.सी.बी. को सौंप दी गई. जांच में मानव संसोर्स, सीसीटीवी वीडियो, तकनीकी विश्लेषण तथा नेत्रम टीम की मदद से एक पल्सर बाइक संदिग्ध पाई गई. पूछताछ के दौरान नविनभाई उर्फ नवा रामजीभाई ठाकोर, रविभाई उर्फ बाबजी गौसवामी, विशलाबी उर्फ बाबजी शिवार्गी गौस्वामी और मुकेशभाई सामाभाई ठाकोर को गिरफ्तार किया गया. इनके पास से 3,04,000/- मूल्य के मोबाइल फोन, 30,000/- की कीमत का पल्सर बाइक और 10,000/- के दो मोबाइल जब्त किए गए, कुल 3,44,000/- का माल बरामद किया गया. गिरफ्तार चारों में से महेश लुहार पर डीसा पुलिस स्टेशन में कई मामले दर्ज हैं और विशालभाई उर्फ बाबजी गौस्वामी पर धानेरा पुलिस स्टेशन में भी दो मामलों दर्ज हैं. संपूर्ण जांच में यह तथ्य सामने आया कि इन चारों ने मिलकर चोरी की घटनाओं को अंजाम दिया. सूचना के अनुसार आगे की कार्रवाई जारी है.0
0
Report
उमरगाम के मतदाताओं के नाम सूची से गायब, 1400 वोटर दूसरी सीट में शामिल
Vapi, Gujarat:વલસાડ જિલ્લામાં પણ స్థానિક સ્વરાજની ચૂંટણીને લગિ આ ચિંતાજનક સ્થિતિ ઝડપાઈ ગઈ છે. રાજકીય પક્ષો સાથે વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ પણ ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. એવી સ્થિતિમાં ઉમરગામ તાલુકાના દેહરી તાલુકા પંચાયત બેઠકના 1400 જેટલા મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થતાં ખળભળાટ પવાઈ ગયો છે. ઉમરગામ તાલુકા પંચાયતની દહેરી તાલુકા પંચાયત બેઠકના એક કરતાં વધુ નહીં પરંતુ 1400થી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઇ ગયા હતા. આથી ખળભળાટ મચી ગયો હતો; જો કે intolerance તપાસ કરતા દહાડ તાલુકા પંચાયતના મતદારો બાજુમાં આવેલી દેહાડ તાલુકા પંચાયત બેઠકની મતદાર યાદીમાં સમાવિષ્ટ કરી આપવા આવ્યા હતા. આ રીતે એક તાલુકા પંચાયતની બેઠકમાંથી 1400થી વધુ મતદારોના નામ અન્ય બેઠકની યાદીમાં સમાવિષ્ટ થતા ચૂંટણીમાં વ્યાપક અસર પડી શકે છે. પરિણામોમાં પણ અસર થઈ શકે છે. આથી રાજકીય પક્ષો દ્વારા અને ગામના સ્થાનિક અગ્રણીઓ અને મતદારો દ્વારા આ મામલે તાત્કાળ તંત્રને રજૂઆતો કરી મતદાર યાદીમાં સુધારો કરવાની માંગ કરવામાં આવે છે. ઉપસરપંચ ઉમેશ સોલંકી દ્વારા પણ મામલતદાર સહીતના અધિકારીઓને લેખીત રજૂઆતો કરી છે અને આગળ વધતા તર્કમાં યથાસ્થિતિ સુધારાશે તેવી આશા વ્યક્ત કરી છે.0
0
Report
उमरेत्र विधानसभा उपचुनाव: कांग्रेस प्रत्याशी का नामांकन आज दोपहर 12:39 बजे
Anand, Gujarat:આણંદ બ્રેકિંગ ઉમરેઠ વિધાનસભા પેટા ಚುನಾವಣામાં કોંગ્રેસના ઉમેદવાર નામાંકન નોંધાવશે કોંગ્રેસના ભૃંગરાજસિંહ ચૌહાણ નામાંકન નોંધાવશે આવતીકાલે બપોરે 12.39લાકે નામાંકન કરશે જાહેરસભા બાદ રોડ શો કરી કોંગ્રેસ શક્તિ પ્રદર્શન કરશે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા. વિપક્ષના નેતા તુષાર ચૌધરી ઉપસ્થિત રહેશે પૂર્વ કenden્રીય મંત્રી ભરતસિંહ સોલંકી રહેશે ઉપસ્થિત બાઈટ. અલ્પેશ પઢિયાર (પ્રમુખ જિલ્લા કોંગ્રેસ)0
0
Report
Advertisement
अहमदाबाद में नकली पनीर के नाम पर धोखाधड़ी रोकने के लिए स्वास्थ्य विभाग सक्रिय
Ahmedabad, Gujarat:અમદાવાદ નકલી પનીરને લઇ આરોગ્ય વિભાગ સક્રિય ગ્રાહકને પનીરના નામે એનાલોગ વેંચતા વેપારીની હવે ખેર નથી હવેથી ગ્રાહકને પનીર આપવામાં આવી રહ્યું છે કે એનાલોગ એની સૂચના આપતું બોર્ડ લગાવવું ફરજીયાત આરોગ્ય વિભાગની હોટેલ -રેસ્ટોરેન્ટ માલિકોને સૂચના ઘણી જગ્યાએ પનીરનાં નામે ગ્રાહક સાથે છેતરપિંડી થતી હોવાની ઘટનાઓ રાજ્ય સરકારના ધ્યાને આવી પનીર અને એનાલોગ વચ્ચે અંતર જણાવતા AMC ના પૂર્વ ફૂડ એનાલિસ્ટ સાથે ZEE 24 કલાકની વાતચીત પનીરમાં મિલ્ક ફેટ હોય છે જયારે એનાલોગ દૂધમાંથી બનતું નથી - ફૂડ એનાલિસ્ટ એનાલોગ વનસ્પતિ તેલ, પામઓઇલ માંથી તૈયાર થાય છે પનીરની જેમ એનાલોગ પણ ખાદ્ય વસ્તુ, אָבער લાંબા સમય સુધી તેના સેવનથી હૃદય સંબંધી સમસ્યા થાય છે એનાલોગ સસ્તું હોવાથી ગ્રાહકને પનીર બતાવી વેચી દેવામાં આવે છે આવી છેતરપિંડી કરનારા વેપારીઓ સામે કાયદામાં સજા અને દંડનો પ્રવધાન 121 અતુલ સોની, ફૂડ એનાલિસ્ટ0
0
Report
अहमदाबाद पेपर लीक मामले में हार्दिक शर्मा को बीजेपी में पद मिलने से विवाद
Ahmedabad, Gujarat:અમદાવાદ પેપર લીક કૌભાંડના આરોપી હાર્દિક શર્માને ભાજપમાં પદ અપાતા વિવાદ હાર્દિક શર્માને પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ તરીકે નિમાયા પ્રાંતિજના વદરાડના હાર્દિક શર્માની પેપર કાંડ સમયે પોલીસએ કરી હતી ધરપકડ પોલીસ કાર્યવાહીથી બચવા જેતે સમયે ભાગતો ફરતો હતો હાર્દિક શર્મા ભાજપે હોદ્દો આપતા જ વિવાદ સર્જાયો ભાજપે આરોપીને આપેલા શિરપાવને લઈને કોંગ્રેસના ఆకરા પ્રહાર આ પહેલા અરવલ્લીમાં પેપર લીકના આરોપીને યુવા મોરચાનો પ્રમુખ બનાવાયો હતો વિવાદ બાદ બાયડમાં યુવા મોરચા પ્રમુખને બદલીવામાં આવ્યો હતો0
0
Report
अहमदाबाद के पोश क्षेत्र में गटर समस्या से बाजार, ट्रैफिक और राहगीरों पर असर
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરના પોષ વિસ્તારમાં પછાત વિસ્તાર જેવા વર્તનના આક્ષેપ મેમનગરમાં જાદવ નગર લક્ષ్మી નગર રોડ પર રહીશોને આક્ષેપ 2 માર્ચે ગટરની ચેમ્બર બેસી જતા સર્જાઈ હાલાકી 2 માર્ચ બાદ કામ શરૂ કરાયું પણ 15 દિવસથી કામ બંધ હોવાના આક્ષેપ ચેમ્બર સ્થળને બેરીકેટિંગ કરી કોર્ડન કરી મુકી રખાયું કામ બંધ રહેતા ટ્રાફિક ની સમસ્યા અને લાઈન ચોકપ થતા ગટર બેક મારવાની સમસ્યા આવી સામે ગટરના પાણી રસ્તા પર ભરાતા સ્થાનિકો સાથે વેપારીઓ પણ પરેશાન વેપારીઓના વેપાર ધંધા પર પડી અસર મંથર ગતિની કામગીરીથી જનતા નારાજ ચૂંટણી સમયે લોકો દેખાય અને બાદમાં કોઈ ન દેખાય તે પણ આક્ષેપ સ્થાનિકોએ સમસ્યાનો નિકાલ લાવવા અને કાયમી ઉકેલ લાવવા કરી માંગ0
0
Report
Advertisement
राजपिपला में अतुल पुरोहित के सुंदरकांड से विश्व शांति की प्रार्थना
Karantha, Gujarat:નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે વિશ્વ શાંતિ માટે અતુલ પુરોહિતના કંઠે સુંદરકાંડનું આયોજન કરાયું. વૈશ્વિક પરિસ્થિતિમાં આજે સમગ્ર વિશ્વ તંગદિલીભર્યા વાતાવરણ અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. અનેક દેશોમાં અશાંતિ, હિંસા અને યુદ્ધના માહોલને કારણે માનવજાતિ ચિંતિત बनी છે. આવી સંજોગોમાં ગુજરાત સહીત ભારત અને સંપૂર્ણ વિશ્વમાં શાંતિ, સદભાવ અને સુખાકારી સ્થપાય તેવા પવિત્ર હેતુથી એક સેવાભાવી કાર્યકર દ્વારા વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. તાજુરમાં હનુમાનજી જન્મોત્સવની પાવન ઉજવણી પૂર્ણ થયા બાદ વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે લોકપ્રિય ભક્તિગીત તથા લોકગાયિકા અતુલ પુરોહિતના સુમધુર કંઠે શ્રી હનુમાન સુંદરકાંડનું ભાવભર્યું પઠન અને ભજન સંધ્યાનું આયોજન યોજાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ભક્તજનોએ ભક્તિભાવપૂર્વક સુંદરકાંડનું શ્રવણ કર્યું અને ભગવાન શ્રી હનુમાનજીને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના અર્પણ કરી. અતુલ પુરોહિત દ્વારા ગવાયેલા ભક્તિરસભર ભજનો અને સુંદરકાંડના પાઠથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ માત્ર ધાર્મિક પરંપણાનું પાલન નહીંપણ વિશ્વમાં શાંતિ, એકતા અને માનવ કલ્યાણનો સંદેશ ફેલાવવાનો રહ્યો હતો. સેવાભાવી કાર્યકરે જણાવ્યુ હતું કે આઝના અશાંતિભર્યા સમયમાં દરેક વ્યક્તિએ પ્રાર્થના અને સદકાર્ય દ્વારા વિશ્વ શાંતિ માટે યોગદાન આપવું જરૂરી છે.0
0
Report
कांग्रेस के दशकों पुराने कार्यकर्ता इकबाल शेख ने पार्टी से इस्तीफा दे दिया
Ahmedabad, Gujarat:અમદાવાદ કોંગ્રેસના વર્ષો જુના કાયકરે કોંગ્રેસનો છેડો ફાડયો ઇકબાલ શેખે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું વર્ષો જુના કાર્યકર છતાં પાર્ટી સન્માન ન જાળવતા રાજીનામુ આપ્યા હોવાની વાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ ને લેટર લખી અને વિડિઓ જાહેર કરી ઇકબાલ શેખે કરી જાહેરાત0
0
Report
असदुद्दीन ओवैसी गुजरात दौरे में अहमदाबाद में सभा, रिकॉर्ड भीड़
Ahmedabad, Gujarat:AIMIM પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી 2 દિવસ ગુજરાત પ્રવાસે ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં સભાનું આયોજન સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ સૌથી પહેલા aimim પાર્ટી ની સભા જોવા મળી ખાનપુર જે પી ચોક ખાતે યોજાઈ ઓવેસીની સભા ગત મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ ટર્મિનલ 1 ઉપર આગમન થયુ રાત્રિ રોકાણ પછી આજે સાંજે 7 વાગે ઓવેસીની સભા યોજાઈ સભા બાદ અસદુદીન ઓવેસી પરત રવાના થશે સભામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા ઇન્ફો. જે.પી ચોક ખાનપુર bjp કાર્યાલય સામે ઓવેસીની જાહેર સભાનું આયોજન સ્પીચ... અફસાના બેન કિસતી. પૂર્વ કોર્પોરેટર જમાલપુર વોર્ડના aimim ના મહિલા પૂર્વ કોર્પોરેટરનું નિવેદન 70 વર્ષનો રેકોર્ડ તોડી aimim જમાલપુરમાં આવી કોંગ્રેસ ને માત આપી aimim એ રેકોર્ડ સાથે આવી હતી કોંગ્રેસ aimim ને ટીશયું પેપર માનતી હતી તેને જ ટીશયું પેપરની જેમ ફેંકી દીધી અમારા પર b ટિમ ના આક્ષેપ કર્યા અમને b ટિમ નથી મહિલા કાર્યકરના bjp પર આક્ષેપ 27 વર્ષ પહેલાં કોંગ્રેસનો સફાયો થયો તો મુસલમાન ને ડરાવાય છે પહેલા કોંગ્રેસના 22 mla આવતા અને 2007ના સીમાંકન બાદ કોંગ્રેસે સીના...0
0
Report
Advertisement
सूरत में बिना मान्य प्रमाणपत्र के डॉक्टर गिरफ्तार, नकली क्लिनिक चलाने का मामला
Surat, Gujarat:સુરત જિલ્લામાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. SOG પોલીસ દ્વારા നടപടി કરીને એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે, જે કોઈપણ ગુજરાત મેડિકલના માન્ય પ્રમાણપત્ર વગર ક્લિનિક ચલાવી રહ્યો હતો. સુરત ગ્રામ્ય એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે માંગરોળ તાલુકાના નવાપુરા જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહYOો હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલ નું કોઈપણ માન્ય પ્રમાણપત્ર નહોતું, છતાં તે દર્દીઓનો ઈલાજ કરી રહ્યો હતો. ક્લિનિકની તપાસ દરમિયા ત્યાં ઈલાજ માટે બે બેડ પણ મળ્યા હતા, જેનાથી લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની આશંકા છે. પોલીસ સ્થળેથી અંદાજે ૪૪૦૦ રૂપિયાના દવાઓ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો ਹੈ. આરોપીની અટકાયત કરવામાં આવી હતી, જોકે બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આવા બોગસ ડોક્ટરો સામે કડક કાર્યવાહી ચાલી રહી છે.0
0
Report
गांधीनगर के छात्रों ने भोजन व पानी की खराब व्यवस्था के खिलाफ प्रदर्शन
Gandhinagar, Gujarat:ગાંધીનગર સેક્ટર ૧૫ બી આર આંબેડકર કુમાર છાત્રાલયમાં વિધાર્થીઓનો હોબાળો જમવાના પ્રશ્નને લઇ ને વિધાર્થીઓએ કર્યો હોબાળો અનેક વાર છાત્રાલયના સંચાલકોને રજૂઆત કરતા કોઈ નિરાકરણ નથી છેલ્લા ઘણા સમય થી જમવા અંગેના પ્રશ્નો ABVP ના કાર્યકરો આવ્યા વિધાર્થીઓના સહારે ABVP ના કાર્યકરોએ સંચાલકોને મળી રજૂઆત કરી જમવાના ગુણવત્તા સારી નાં હોવાથી વિધાર્થીઓનો હોબાળો સાથે સાથે પીવાના પાણીની સમસ્યા હોવાની પણ રજૂઆત0
0
Report
सूरत डायमंड बर्स के प्रभाव से 500 नई ऑफिस खुलने की उम्मीद, Harsh Sanghvi का बड़ा संदेश
Surat, Gujarat:એંકર:સુરત: વિશ્વના સૌથી મોટા ઓફિસ સ્પેસ ગણાતા 'સુરત ડાયમંડ બુર્સ' (SDB) ને સંપૂર્ણ રીતે કાર્યરત કરવા માટે રાજ્ય સરકાર અને હીરા ઉદ્યોગકારોએ કમર કસી છે. ડાયમંડ બુર્સના વિકાસ અને ઉદ્યોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ડાયમંડ બુર્સના ઉદ્યોગપતિઓ દ્વારા એક વિશેષ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ સંઘવી જણાવ્યું હતું કે દુનિયાનો સૌથી મોટો સિગ્ન લાર્જेस्ट કોમર્શિયલ બિલ્ડિંગ એટલે સુરત ડાયમંડ બુર્સ. બ્લ્ડીગ જોઇને લોકોને ઈર્ષા થાય. હા હું એવું વાંચતો કે ડાયમંડ બુર્સ માં વેપારીઓ નથી જઈ રહ્યા. ભારત ડાયમંડ બુורס ચાલુ થતા 15 વર્ષ લાગ્યા. 20 વર્ષે એક ઓફિસ શરૂ થઈ હતી. બે વર્ષમાં 250 ઓફીસ શરૂ કરી દીધી. આપણે 15 વર્ષ ન લગાશે, સુરત કેમ કરી શકે તેનો જવાબ છે ડાયમંડ બુર્સજેને જેટલી ટીકા અને ઈશ્વય કરવા હોય કરો. અમે દરવાજે લિબુ મરચા બંધાઈ દીધા છે. એક હજાર થી વધુ ઓફીસ શરૂ થશે. જેના ઓછું મન હોઈ અહીં આવવામાં તો હું Hause ચા પી અહીં લઈ આવીશ. દુનિયા નો સિવીડી ડાયમંડ હબ બે વર્ષમાં સુરત હશે. સિવિડી નું હબ મુંબઈ નહીં પરંતુ સુરત છે. હું માનું છું કે ચાર થી 5 મહિનામાં 500 બીજી ઓફિસ ખુલશે. બધાજ દલાલોએ નાની કેબીન ખોલી અહીં બેઠા બેઠા હીરા જોઈ શકશો. દલાલ માટે સસ્તા દરે ભોજન મળી રહે તેની વ્યવસ્થા ગોઠવવા માંગ્યા હતા. ભોજન શાળા શરૂ કરવાનો નિર્ણય. 700 દિવસમાં એવરેજ 2800 થી 3200 લોકોની એન્ટ્રી થઈ રહી છે. બસો ની વ્યવસ્થા વધારવામાં આવશે. બસ ની ફ્રિકવનસી વધારવામાં આવશે. riff Diamond ચાર મહીનામાં ઓફીસ શરૂ થશે તેવી આશ્વાસન વેપારીઓએ આપ્યું હતો. બેન્ડ બાજા જોડે હું આવીશ હર્ષ સંઘવી જણાવ્યું હતું. ઓપનિગમાં હું બધા ને લઈ ને આવીશ એ જવાબદારી મારી. રફ ટેન્ડરીગ માટે દુબઈ જવું પડતો હતું. 20 દિવસમાં 3 ટેન્ડર આવશે. છેલ્લે ટેન્ડરીગ માં 500 કરોડનો બિઝનેસ થયો છે ભાવેશ ભાઈને.0
0
Report
Advertisement
नरेंद्र मोदी स्टेडियम में गुजरात टाइटंस बनाम राजस्थान रॉयल आज भिड़ेंगे
Ahmedabad, Gujarat:આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રॉयલ વચ્ચે આઈપીએલ મેચ જંગ જામશે. 28 માર્ચે શરૂ થયેલી ipl મેચ ની આજે 9મી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાશે. આઈપીએલ મેચમાં 9મી અને નહેરંડર મોદી સ્ટેડિયમ ની ipl ની પહેલી મેચ આજે રમશે. ઉલ્લેખનીય છે કે ગત મેચમાં ગુજરાત ટાઇટન્સ પંજાબ સામે હાર્યું હતું. છતાં જ્યાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. તે આજેની મેચમાં રાજસ્થાન રોયલને ગુજરાત ટાઇટન્સ પછાડે તેવી ક્રિકેટ રસિકોને આશા છે. જે મેચ જોવા માટે ક્રિકેટ રસિકો સ્ટેડિયમ પર પહોંચ્યા.\n\nમેચને લઈને દરેક મેચ જેવી સુરક્ષા પણ આ મેચમાં જોવા મળી. આ વખતની મેચમા પોલીસ અધિકારી સાથે કુલ 887 કર્મચારીનો પોલીસ બંદોબસ્ત રાખ્યો. એટલું જ નહીં પણ ભીડ કંટ્રોલ કરવા ગયા મેટર ગેટ 1 પર બફર ઝોન યથાવત રાખ્યો છે. સ્ટેડિયમ सुरक्षा અને વ્યવસ્થાના ભાગે રૂપે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખાયો. જ્યાં અધિકારી સાથે 887 કર્મચારી બંદોબસ્તમાં ફળવ્યા. Bdds અને ડોગ સકોર્ડ મળી 5 ટિમ પણ રખાઈ. Dfmd 70 અને હેન્ડ મેટલ ડિટેક્ટર 120 રાખાયા. ક્રાઈમ બ્રાન્ચની ટિીમ પણ બંદોબસ્તમાં રાખાઈ. ટીકીટ સિવાયના વ્યક્તિ અંદર ન આવે તેની ખાસ વ્યવસ્થા પર ધ્યાન અપાયું. ઘર્ષણ ન બને તે પ્રમાણે વ્યવસ્થા રાખાઈ. જ્યાં ગેટ 1 પર બફર ઝોન યથાવત રાખાયું. પોલીસ બંદોબસ્તમાં Ig લેવલના 1. Dcp 4. Acp 8, pi 17, psi 57 અને 750 કર્મચારીઍ મળી 887 નો બંદોબસ્તુ રાખાયો. ટ્રાફિક વ્યવસ્થા માટે રૂટ ડાયવર્ટ કરી ખાસ વ્યવસ્થા કરાઈ. દર વખતની જેમ સ્ટેડિયમ પાસેના રસ્તા બંધ કરી ટ્રાફિક સંચાલન કરવામાં આવ્યુ. એટલું જ નહીં પણ સ્ટેડિયમ પર ટીકીટ કાળા બજારી કરનાર સામે પણ પોલીસની ખાસ નજર રહેશે તેવી માહિતી પણ પોલીસ અધિકારીઓએ આપી હતી...\n\nમેચને લઈને દર વખની તેમ સ્ટેડિયમ બહાર ટી શર્ટ અને મેચના કપડા વેચનાર. ટેટુ કરનાર લોકો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા. ત્યાં લોકોએ અવનવા ટેટુ પણ કરાવવ્યા. આ સાથે જ મેચ આવતા આસપાસના વેપારીઓના ધંધામાં પણ વધારો જોવા મળ્યો હતો.0
0
Report
उमरठ विधानसभा उपचुनाव में भाजपा के हार्षद परमार का रोड शो, सीएम ने समर्थन दिया
Anand, Gujarat:એંકર: ઉમરઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે રોડ શો કરી ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. વીઓ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમરેઠ વિધાનસભાના ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર ના સમર્થનમાં આજે ઉમરેઠ પહોંચ્યા હતા, અહીંયા તેઓએ જન સભા સંબોધી હતી અને સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદ પરમારના અધુરા કાર્યો તેમના પુત્ર હર્ષદ પરમાર પૂરા કરશે તેવો વિશ્વાસ આપ્યો હતો. વીઓ.ત્યારબાદ યોજાયેલા ભવ્ય રોડ-શોમાં હજારોની સંખ્યામાં કાર્યકરો અને સમર્થકોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યારે જાણે કેસરીયો માહોલ સર્જાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉમેદવાર હર્ષદ પરમાર ખુલ્લી જીપમાં સવાર થઈ રોડ શો માં ઉમરેઠના મુખ્ય માર્ગો પર નીકળ્યા ત્યારે વાતાવરણ કેસરીિયા રંગે રંગાઈ ગયું હતું. ઠેર-ઠારે ઢોલ-નગારા, બેન્ડવાજા અને આતશબાજી સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ અગાશી અને રસ્તાની બંને બાજુએ ઉભા રહ્યા પુષ્પવર્ષા કરી હતી. મુખ્યમંત્રીએ હાથ હલાવીને જનતાનું અભિવાદન ઝીલ્યું હતું અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વીઓ:રોડ-શો દરમિયાન અને ત્યારબાદ આયોજિત સભામાં મુખ્યમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણकारी યોજનાઓ પર ભાર મુક્યો હતો. તેમણે મતદારોને અપીલ કરી હતી કે, પ્રદેશના વિકાસને નવી ગતિ આપવા માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જંગી બહુમતીથી વિજયી બનાવે. વીઓ . મામલતદાર કચેરી ખાતે હર્ષદ પરમારે પોતાનું ન calme0
0
Report
साबरकांठा के मुडेटी गाँव में वैदिक गुरुकुल का उद्घाटन, शंकराचार्य की उपस्थिति
Idar, Gujarat:સાબરકાંઠાના ઈડરને મુડેટી ગામે આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં भगवान યાજ્ઞાનવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગ આશ્રમ દ્વારા વૈદિક ગુરુકુળ સંકુલનું ઉદ્ઘાટન કરાયું છે जगતગુરુ શંકરાચાર્ય ની હાજરીમાં બે વર્ષ પહેલા વૈદિક ગુરુકુળ નું ખાતમુહુર્ત થયું હતું જેનું આજે गुजरातના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તેનું લોકાર્પણ કરાયું છે સમગ્ર ગુજરાત માં આઝાદી કાળથી પણ પૌરાણિક ગણાતી તેમજ સમગ્ર દેશમાં છોટી કાશી તરીકે ઓળખાતી વૈદિક પાઠશાળા સાબરકાંઠાના ઈડરના મુડેટી ગામે આવેલી છે આ પાઠશાળામાં હાલમાં 110 થી વધુ વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણથી લઈ કોલેજ નું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે આજથી શરૂ થયેલા વિદ્યાસંકુલમાં હવે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથેઆર્થિક રીતે પગભર થઈ શકે તે પ્રકારે ના મોડ્યુલ સાથે આ સંકુલ બનાવાયું છે સાબરકાંઠામાં થયેલું આ સંકુલ આવનારા સમયમાં મહત્વનું બનશે એવો ખજાના જગ્યાએ જગદગુરુ શંકરાચાર્યએ આજે મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા નો સમાવેશ કરાયો છે જે માટે સમગ્ર ગુજરાત સરકારને અભિનંદન છે તેમજ આવનારા સમયમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તો ગુજરાત સહિત દેશ અને દુનિયાભરનું કલ્યણ થાય તો ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં સરકાર કોઈ વિલંબ ન કરે તેવી પણ જગદગુરુ શંકરાચાર્યએ વિષય સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રજૂઆત કરી હતી. સાબરકાંઠાના મુડેટી ખાતે આજથી શરૂ થયેલા વૈદિક સંકુલમાં યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત શંકરાચાર્યની રજૂઆત સીએમ ને કરાય છે ત્યારે હાલમાં સમગ્ર દેશભરમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવશે તો સમગ્ર વિશ્વનું કલ્યાણ કરી શકાશે પરંતુ આ તબક્કે વૈદિક પાઠશાળા ના ટ્રસ્ટી સહિત આયોજકો પણ માન્યા છે કે જગતગુરુ શંકરાચાર્યએ કરેલી રજૂઆત ગુજરાત રાજ્ય માટે પણ મહત્વની છે તેમ જ આવનારા સમયમાં ગુજરાત સરકાર દ્વારા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તે જરૂરી છે હવે ગાયની હત્યા રોકવા માટે કાયદો બનાવાયો છે તેમજ ગૌરક્ષકો દ્વારા તેને બચાવવાનું કાર્ય ચાલી રહ્યું છે જો ગાયને વિશેષ દરજ્જો આપવામાં આવે તો દેશભરમાં તેનું મહત્વ વધશે. સ бабાયટ-અશ્વિન શુક્લ 트સ્ટી મુડેટી પાઠશાળા સ бабાયટ-નિકરંજન શુક્લ અધ્યક્ષ વૈદિક પાઠશાળા જોકે આવનારા સમયમાં સંસ્કૃતનું મહત્વ વધતું જઈ રહ્યો છે તેથી સાબરકાંઠાના ઇડર ના મુડેટી ગામે સ્થાપિત વૈદિક પાઠશાળા આગલા સમયમાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે એવી આશા."0
0
Report
Advertisement
