icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow29 Apr 2025, 12:41 pm

Amreli - રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠનના યુવાનો દ્વારા અનોખું પ્રેરણાદાયિક કાર્ય

Rajula, Gujarat:રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠનના યુવાનો દ્વારા અનોખું પ્રેરણાદાયિક કાર્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને કોઈપણ પ્રશંસા વગર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન 26 દીવગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે 40 બોટલ રક્ત ભેગું કરવામાં આવ્યું રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા પ્રથમ વખત પરશુરામ જયંતિના દિવસે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને અન્ય સમાજને પ્રેરણા રૂપ કાર્ય કર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં આંતકવાદી હુમલામાં મૃત્યુ પામેલા 26 લોકોના આત્માઓના શાંતિ માટે અને શિવમ ભરતભાઈ વ્યાસ અને જ્યોતિબેન ભરતભાઈ વ્યાસના મોક્ષાર્થે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ યુવાનો દ્વારા એક પણ પોતાની પ્રસિદ્ધિનું બેનર માર્યા વગર તેના આત્માને શાંતિ અર્થે રક્તદાન કેમ્પ કર્યું હતું જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હાજરી આપેલ્
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

खम्भालिया-आहीर सिंघण मार्ग के अधूरे काम से ग्रामीणों में आक्रोश, उग्र आंदोलन की चेतावनी

Khambhalia, Gujarat:આહીર સિંહણ સહિત અનેક ગામોને જોડતા આશરે 8 કિલોમીટર લાંબા માર્ગનું કામ છેલ્લા ત્રણ મહિનાથી અધૂરું પડ્યું છે. માર્ગ ખોદીને માત્ર કાંકડા પાથરી દેવામાં આવતા સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટર લાંબા સમયથી કામ પર પરત ન ફરતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાનું કામ તાત્કાલિક પૂર્ણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ખંભાળિયાથી આહીર સિંહણ સહીત આસપાસના अनेक ગામોને જોડતા મુખ્ય માર્ગના નવીનીકરણનું કામ 9 કરોડ 28 લાખ રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવ્યું હતું. જોકે માર્ગ ખોદયા બાદ માત્ર કાંકડિ પાથરીને કામ અધવચરમાં અટકાવી દેવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી માર્ગ પર કોઈ કાર્યવાહી જોવા મળી નથી અને કોન્ટ્રાક્ટર પણ કામ સ્થળે દેખાયો નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અધૂરા માર્ગના કારણે રોજિંદી અવરજવર કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કાંકડિયુક્ત અને ઊબડખાબડ માર્ગને કારણે વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતનો ભય પણ સર્જાયો છે. માર્ગ પર પાથરાયેલી માટી અને કાંકડારા કારણે ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો, દર્દીઓ અને રોજગાર માટે આવન-જાવન કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, અનેક વખત સંબંધિત તંત્ર અને જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી માર્ગની હાલત વધુ ખરાબ બનવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદ શરૂ થયા બાદ કાદવ અને ખાડાઓના કારણે અવરજવર વધુ મુશ્કેલ બનશે એવી ભીતિ સેવાઈ રહી છે. રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ સાથે ગ્રામજનોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે કામ ફરી શરૂ કરીને માર્ગ પૂર્ણ કરવામાં આવે. જો આગામી સમયમાં પણ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન અને વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ મામલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના કહેવાણાએ જણાવ્યું હતું કે આ માર્ગનું કામ 25 માર્ચ 2026ના રોજ BD સાર્થીયા કંપનીને વર્ક ઓર્ડર આપીને શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આશરે 40 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. હાલ માર્ગ નિર્માણ માટે જરૂરી ડામરની અછત હોવાને કારણે કામ અટકી ગયું છે. ડામરનો પુરવઠો ઉપલબ્ધ થતાં જ તાત્કાલિક ધોરણે માર્ગનું કામ ફરી શરૂ કરવામાં આવશે અને બાકીનું કામ પૂર્ણ થશે. આ દાવમાં ત્રણ महिनાથી અધૂરો પડેલો માર્ગનું કામ હવે ગ્રામજનો માટે માથાનો દુખાવો બન્યું છે. એક તરફ લોકો ધૂળ, કાંકડા અને ઊબડખાબડ રસ્તાના કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે. બીજી તરફ તંત્ર ડામરની અછતને કારણે કામ અટક્યું હોવાનું કહ્યુ છે. હવે ડામરનો પુરવઠો ક્યારે ઉપલબ્ધ થશે અને ગ્રામજનોને આ સમસ્યામાંથી ક્યારે રાહત મળશે તે જોવું રહ્યું છે.
0
0
Report

नहर किनारे सुरक्षा के बिना छात्र-युवाओं को जोखिम: 7.5 करोड़ में नहर का पुनर्निर्माण शुरू

Kheda, Gujarat:{kheda નડિયાદના કોલેજ રોડ પાસેથી પસાર થતી મહી કેનાલ ફરતે સેફટીવાડ ન હોવાના કારણે દુર્ઘટના સર્જાઈ શકે જેથી સંભાવનાઓ સર્જાઈ કોલેજ રોડ વિસ્તાર હોવાના કારણે આ નહેર પર વિદ્યાર્થીઓ અને યુવકો જોખમ ભરી રીતે સાંજના સમયે બેસતા હોય છે કેનાલના ઢાળ અને કિનારા પર છોકરાઓ ત્યાં બેસીને ગેમ રમતા હોય છે અને મિત્રો સાથે ચર્ચાઓ કરતા હોય છે ત્યારે નહેરુ ના કિનારે સેફટી વાળ ન હોવાના કારણે થોડા દુર્ઘટના સર્જાય તેવી સંભાવના ઊભી થઈ છે હાલ 7.5 કરોડના ખર્ચે નહેરનું નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યારે લોકોમાં માંગ ઉઠી છેકે આ બાબતને પણ જરૂરી કામગીરી કરવામાં આવે જોકે સમગ્ર બાબતે મહી સિંચાઈના અધિકારી સૌમિલભાઈ પટેલે જણાવ્યું હતું કે આવનારા આશરે 25 દિવસો સુધીમાં કેનાલની કામગીરી પૂર્ણ થઈ જે, જે બાદ વ્યવસ્થિત રીતે નહેરના કિનારીઓને વોર્ડન કરી દેવામાં આવશે, હાલ કામગીરી ચાલુ હોઈ મશીનરી નહેરમાં ઉતરવામાં આવતી હોય દિવાલ ચણી નથી, સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ આ કામ કરી દેવામાં આવશે.
0
0
Report

नडियाद महापालिका आयुक्त के नाम से WhatsApp फर्जी अकाउंट: दो अंतरराष्ट्रीय नंबरों से संदेश

Kheda, Gujarat:નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરનું whatsapp પર ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું કોઈ અજાણ્યા શકશે દ્વારા મહાનગરપાલિકાના કમિશનર કિરણ ઝવેરીનું whatsapp પર ફેક একાઉન્ટ બનાવવામાં આવ્યું વિયેતનામ દેશના નંબર પરથી ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું જેમાં +84917042130 ના નકલી whatsapp એકાઉન્ટ પર થી લોકોને મેસેજ કરવામાં આવે છે એની નંબર પરથી પણ મેસેજ આવી રહ્યા છે જેમાં નેપાળ ના નંબર +9779713163785 પરથી લોકોને મેસેજ કરાયા હોવાનું સામે આવ્યું છે આ બંને નંબર માં કિરણ ઝવેરીનો ફોટો પ્રોફાઈલ માં મૂકવામાં આ આવ્યો છે જેમાં તમે કેમ છો અને હાલ ક્યાં છે તેયા મેસેજ લખવામાં આવી રહ્યા છે જો કે આ એકાઉન્ટ શા કારણે બનાવવામાં આવ્યું છે તે હજી સામે નથી આવી અને કોના દ્વારા બનાવવામાં આવ્યું છે તેની જાણ થઈ નથી
0
0
Report
Advertisement

राजकोट ग्रामीण पुलिस ने मानसिक स्वास्थ्य के लिए 'प्रेरणा – नए जीवन की' परियोजना शुरू की

Rajkot, Gujarat:રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની કામગીરીની સાથે હવે સમાજના માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક સુખાકારીને કેન્દ્રસ્થાને રાખી એક મહત્વપૂર્ણ અને સંવेदનશીલ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજના સમયમાં વધતા મહસsausિત તણાવ, ઘરેલું વિવાદો, પારિવારિક કલહ, આર્થિક સંકટ, વ્યસન, યુવાનોમાં વધતી નિરાશા તેમજ આત્મહત્યાની ઘટનાઓને ધ્યાનમાં રાખી "પ્રેરણા – નવા જીવનની" નામનો વિશેષ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મુશ્કેલીઓથી ઘેરાયેલા અને જીવનમાં નિરાશા અનુભવતા લોકોને સમયસર કાઉન્સિલિંગ, માનસિક સહારો અને યોગ્ય માર્ગદર્શન પુરું પાડી તેમને ફરીથી સામાન્ય અને સકારાત્મક જીવન તરફ દોરી જવાનો છે. વિઓ 1 રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના હકારાત્મક અને માનવતાવાદી અભિગમ હેઠળ શરૂ થયેલા આ પ્રોજેક્ટનું લોકાર્પણ રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયના હસ્તે એસપી કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. આ પહેલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે. મનોવિજ્ઞાનના અનુભવી અભ્યાસો, સંશોધકો અને તાલીમાર્થી વિદ્યાર્થીઓ લોકોની સમસ્યાઓ સાંભળી તેમનું વૈજ્ઞાનિક અને વ્યવસાયિક ધોરણે કાઉન્સિલિંગ કરશે. ખાસ કરીને આત્મહત્યાના વિચારો સાથે સંઘર્ષ કરી રહેલા લોકો, ઘરેલું ઝઘડાઓથી પરેશાન પરિવારૉ, દાંપત્ય જીવનમાં મતભેદોનો સામનો કરતો દંપતિઓ, અભ્યાસ અને કારકિર્દીના દબાણથી પીડાતા યુવાનો તેમજ વિવિધ માનસિક સમસ્યાઓનો સામનો કરતા નાગરિકોને આ કેન્દ્ર દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. વિઓ 2 રાજકોટ જિલ્લાના વીરપુર, જેતપુર, ધોરાજી,ઉપલેતા, ગોંડલ, જસદણ સહિતના તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે આ સેવા ઉપલબ્ધ રહેશે. લોકો પોતાની સમસ્યાઓ નિઃસંકોચ રીતે રજૂ કરી سگهي તે માટે કાઉન્સિલિંગ પ્રક્રિયાને સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે. બોર્ડ ઓફ સ્ટડીના ચેરમેન ડો. યોગેશ જઈગસણ, ડો. ધારા દોશી સહિતના નિષ્ણાતો પણ આ અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવીશે અને લોકોને જીવનમાં ઊભી થતી વિવિધ સમસ્યાઓનો હકારાત્મક ઉકેલ શોધવામાં મદદરૂપ બનશે. વિઓ 3 પોલીસ અને શિક્ષણ જગતના આ અનોખા સમન્વય દ્વારા માત્ર કાયદાકીય નહીં પરંતુ માનવીય અભિગમથી પણ સમાજની સમસ્યાઓના નિરાકરણનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમાજમાં કોઈ વ્યક્તિ નિરાશા, હતાશા કે એકલતાના કારણે ખોટું પગલું ન ભરે અને તેને સમયસર યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુસર શરૂ થયેલ "પ્રેરણા – નવા જીવનની" પ્રોજેક્ટ અનેક લોકો માટે જીવનમાં નવી આશા અને નવી દિશા આપનાર સાબિત થશે. આ પ્રસંગે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે લોકોને અપીલ કરી હતી કે કોઈપણ પ્રકારની માનસિક, પારિવારિક કે સામાજિક સમસ્યા હોય તો સંકોચ રાખ્યા વગર સ્થાનિક પોલીસનો સંપર્ક કરી કાઉન્સિલિંગ સેવાનો લાભ લે અને જીવનને નવી દિશા આપવા માટે આ પહેલ સાથે જોડાય. બરાઈટ:- નિર્લિપ્ત રાય( રેન્જ આઈ.જી રાજકોટ) બરાઈટ:- ડો યોગેશ જોગસણ (BOS ચેરમેન)
0
0
Report

मानसून अभी देरी से, गुजरात में 17-23 जून के बीच हल्की बारिश की उम्मीद

Ahmedabad, Gujarat:અમદાવાદ હવામાન વિભાગની આગાહી રાજ્યમાં નિયમિત ચોમાસા માટે જોવી પડશે હજી રાહ દક્ષિણ પશ્ચિમ ચોમાસું હાલ મહારાષ્ટ્રમાં સ્થિર 17 જૂન થી 23 જૂન સુધી જેમાં બે દિવસ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી સaurોતર કચ્છમાં છુટા છવાયા વરસાદની આગાહી 17 જૂન બનાસકાંઠા,સાબરકાંઠા અરવલ્લી ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી 18 જૂન મહીસાગર અરવલ્લી દાહોદમાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી દક્ષિણ પશ્ચિમ દક્ષિણ દિશા થી પવન ફુખાઈ રહ્યા છે અમદાવાદ 40.6 ડિGS્રા તાપમાન નોંધાયું ઉત્તર પાકિસ્તાન માં વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને ટ્રફ પસાર થઈ રહ્યા છે
0
0
Report

Botad APMC मार्केटिंग यार्ड के अध्यक्ष-उपाध्यक्ष निर्विरोध चयन, भाजपा ने उम्मीदवार घोषित

Botad, Gujarat:સૌરાષ્ટ્રનું કોટન હબ ગણાતા બોટાદમાંથી આ સમયના મોટા સમાચાર! બોટાદ APMC માર્કેટિંગ યાર્થીની બીજી ટર્મની ચૂંટણીમાં ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. વિઓ બોટાદ APMCના ચેરમેન તરીકે ડિ.એમ. પટેલ અને ડેપ્યુટી ચેરમેન તરીકે રણજીતભાઈ વાળાના નામની સત્તાવી જાહેરાત કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બંને આગેવાનોના નામનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો. જાહેરાત થયા સાથે જ બોર્ડના તમામ સભ્યો એ આ નામોને સહર્ષ ટેકો આપ્યો હતો, જેના કારણે બંને હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ જીત બાદ ભાજપના કાર્યકરો અને સ્થાનિક આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેમણે નવનિયુક્ત ચેરમેન-ડેપ્યુટી ચેરમેનને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. બાઈટ-વનરાજસિંહ ડાભી-જિલ્લા ભાજપ મહામંત્રી બાઈટ-ચેરમેન ડી.એમ. પટેલ "બોટાદ APMC માર્કેટિંગ યાર્ડમાં આ અમારી પાંચમી ટેર્મ છે અને પાંચમી વખત હું પ્રમુખ તરીકે નિયુક્ત થાઉં છું. બોટાદ વિસ્તાર અને તાલુકાના જે ખેડૂતો તથા મંડળીઓ છે, તેમને માર્કેટિંગ યાર્ડ તરફથી વખતોવખત જે લાભો મળતા આવ્યા છે તે અમે આપ્યા છે. આ વખતે પણ ખેડૂતોને આ માર્કેટિંગ યાર્ડમાંથી પૂરતી સહાય મળશે. પછી ભલે તે ડ્રિપ ઇરીગેશન હોય, ખેડૂતની તારની ફેન્સિંગ હોય કે અન્ય કોઈ બાબત... ખેડૂતોને વધારેમાં વધારે લાભ મળે તેવો આપણા વાઇસ ચેરમેનનો અને અમારા આખા બોર્ડનો નિષ્ઠ પ્રયત્ન રહેશે."
0
0
Report
Advertisement

गुजरात में मॉनसून देरी से किसान चिंतित, बारिश न मिले तो फसलें खतरे में

Jetpur, Gujarat:ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચુક્યું છે. પરંતુ હજી સુધી મેઘરાજાએ મહેર ન કરતા ખેડૂતોમાં ચિંતાનું માયાજાળ ફરી વળ્યું છે; જૂન મહિનો પોણો વીતી ગયો હોવા છતાં વાવણી લાયક વરસાદના કોઈ એંધાણ દેખાતા નથી. કપાસ અને મગફળી જેવા મુખ્ય પાકોની વાવણી માટે ખેડૂતોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી ચૂકી છે. પરંતુ વરસાદ ખેંચાતા હવે ખેડૂતો આર્થિક અને માનસિક ચિંતામાં મુકાયા છે. કેટલાક ખેડૂતોએ આશાના આધારે ઓરવાણનું વાવેતર કરી દીધું છે. જેમણે હજુ વરસાદની રાહ જોઈ રહ્યા છે તો થોડા ખેડૂતો આ સમયગાળામાં વાવેતર કરી ચૂક્યા છે. હાલ સમગ્ર પંથકના ખેડૂતની નજર આકાશ તરફ મંડાયેલી છે. આવો જુઓ અમારા વિશેષ અહેવાલ.
0
0
Report

गोंडल में भाजपा समर्थित किसान सम्मेलन: MSP और प्राकृतिक खेती पर बयानबाजी

Rajkot, Gujarat:રાજકોટ - ગોંડલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંચાલિત ખેડૂત સંમેલન... ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી રહ્યા ઉપસ્થિત... ખેડૂતોના આંદોલન મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન... ગોંડલમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન... ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવા પ્રયાસો... કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે.... હું ભરોસાની સાથે નિરાકરણ લાવવું આ અમારી જવાબદારી છે... ખેડૂતોને હૈયા ધારણા આપું છું... ગોંડલ - જગદીશ વિશ્વકર્માનાં નિવેદન... મિત્રો ધરતી પુત્રને વંદન છે... દેશના ખેડૂતોને મળવાનું अवसर મળ્યું છે... પ્રાકૃતિક ખેતી સંમેલનમાં મળવાનો મોકો મળ્યો છે... પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રાકૃતિક ખેતી વિશે વાર્તાઓ શરૂ કરી... એક તરફ રાજ્યમાં અનેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા નથી, તો બીજી તરફ મોટી વાતો કરવામાં આવી... દૂધમાં ભેળસેળ અટકાવવાના બદલે અમૂલ વિકાસ વિશે વાતો કરી... જાણે આ અમૂલ વિકાસ થયું હોય તે રીતે અમૂલની વિકાસગાથા વર્ણવી... ગોંડલ યાર્ડના વિકાસ વિશે પ્રદેશ પ્રમુખે વાતો કરી... જાણે ગોંડल યાર્ડનો વિકાસ હવે જુવો તેવી વિકાસગાથા જણાવી... સીમલાના સફરજન વિશે પ્રદેશ પ્રમુખ ગોંડલમાં ખેડૂતોને વાતો કરી... આંદોલન ઢાંકવા MSP વિશે વાતો કરી... જગદીશ વિશ્વકર્મા સંબોધન દરમિયાન ખેડૂતોએ ચાલતી પકડી...
0
0
Report

अरवल्ली में महंगाई के खिलाफ कांग्रेस का बड़ा विरोध प्रदर्शन

Modasa, Gujarat:સ્લગ : મોંઘવારી કોંગ્રેસ રેલી અરવલ્લી જિલ્લા મોડાસામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને વિવિધ જનહિતના मुद्दાઓને લઇને સરકાર વિકરુદ્ધ અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. શહેરના ચારરસ્તા વિસ્તારમાંથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઊંટલારી પર બાઈક, ગેસના બાતલા અને ખાલી તેલના ડબ્બા રાખી પ્રતિકાત્મક રીતે કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મોંઘવારી, નીટ પેપર લીક કૌભાંડ, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, ખેડૂતોના પ્રશ્નો તેમજ ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને લઈને કોંગ્રેસના આગેવાની અને કાર્યકર્તાઓએ પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે શહેરમાં રેલી કાઢી સરકારના “આંખ અને કાન ખોલવા”નો પ્રયાસ કર્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ આ વિરોધ રેલીમાં જોડાયા હતા.
0
0
Report
Advertisement

Hindi: अहमदाबाद RTO कार्यालय में फिर लगा सर्वर धांधे, लाइसेंस वेरिफिकेशन ठप

Ahmedabad, Gujarat:અમદાવાદ RTO કચેરી ખાતે ફરી સર્વરની ધાંધિયા શરૂ થયા આછે.એક તરફ કન્ડક્ટર ભરતી માટે લાઈસન્સ વેરિફીકેશન કામગીરી માટે અરજદારો RTO કચેરી આવી રહ્યા છે, તો બીજી તરફ છેલ્લા ચાર દિવસથી RTO કચેરીમાં પરિવહન સોફ્ટવેરમાં ધાંધિયા સર્જાતા મોટા કારણે હાલાકી સર્જાઈ છે.પરિવહન સોફ્ટવેરમાં સમસ્યાઓ વચ્ચે લેસન્સ રિન્યુ અને ઈન્ટરનેશનલ લીસન્સ કઢવામાં સમસ્યા સર્જાઈ રહી છે. આજે ફરી સોફ્ટવેરમાં પ્રોબ્લેમ થતા કન્ડક્શન લાઇસન્સ વેરિફિકેશન કામ અટવાયું.અરજદારો ૩ દિવસથી વેરિફિકેશન માટે ધક્કા ખાતા હોવા છતાં કામ ન થઇ રહેલાં આક્ષેપ કરી રહ્યાં છે. ગઈ કાલે લાઈસન્સ વેરિફિકેશન માટે આવેલ અરજદારોોએ RTO કચેરીએ હોબાળો કર્યો હતો. ત્યારબાદ RTO અધિકારીએ ગીરી કરતા મામલો શાંત પડ્યો હતો. છતાં આજ ફરી સમસ્યા સર્જાતા આરટી અધિકારે અરજદારોને અપીલ કરી કે ૫ જુલાઈ સુધી ફોર્મ ભરવાનો સમય છે, તો એક સપ્તાહ રાહ જુઓ બાદમાં RTO આવે કામ અટકશે નહીં હજી સમય છે. આ સાથે ફેશલેશ કામ કરવા અને નોન ફેશલેશ કામ નહીં કરવા અંગે પણ અપીલ થઇ. સર્વર શરૂ થતા જ કામ કરતા સમસ્યા નહીં રહે તેવી આશા.
0
0
Report
Advertisement

छोटाउडेपुर के कलेक्टर Gargi Jain की मुहिम: 30 दिन में 25 करोड़ जुर्माना

Vadodara, Gujarat:ખનિજ સંપત્તિ માટે જાણીતા છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ખનન સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવેલા વિશેષ મુહિમે ખનીજ માફિયાઓમાં ફફડાટ મચાવી દીધો છે. જિલ્લા કલેક્ટર ગ៏ગી જૈનના માર્ગદર્શન હેઠળ છેલ્લાં ૩૦ દિવસ દરમિયાન હાથ ધરવામાં આવેલી સઘન કાર્યવાહીાહિમાં રૂ.૨૫ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવતા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં ચિંતા વ્યાપી છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કુલ ૧૪૧૭ કેસોમાં અંદાજે રૂપિયા ૧૮.૨૪ કરોડની દંડકીય વસૂલાત કરવામાં આવી હતી. તેની સરખામણીએ કલેક્ટર ગ Gargી જૈન દ્વારા શરૂ કરાયેલી વિશેષ ડ્રાઈવમાં માત્ર ૩૦ દિવસમાં ૧૧૯ કેસોમાં જ રૂ.૨૫ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ સમગ્ર વર્ષ દરમિયાન થયેલી વસૂલાત કરતાં પણ વધુ દંડકીય કાર્યવાહી માત્ર એક મહિનામાં નોંધાઈ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રચાયેલી વિશેષ ટીમે દિવસ-રાત્ર કામગીરી હાથ ધરી હતી. આ ટીમમાં એસ.ડી.એમ. મુસ્કાન ડાગર, જિલ્લા પુરવઠા અધિકારી એન,એફ,વસાવા, નાયબ મામલતદાર રવિ પડિયાર તેમજ ભૂસ્તરશાસ્ત્રી વિપુલ સોલંકી જેવા અધિકારીઓ સામેલ હતા તથા ટીમ દ્વારા જિલ્લામાંختلف વિસ્તારોમાં સતત ચેકિંગ, દરોડા અને મોનિટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અનેક વખત રાત્રિના સમયે ગેરકાયદેસર ખનનની માહિતી મળતા કલેક્ટર ગ Gargી જૈન પોતે સ્થળ પર પહોંચી તપાસમાં જોડાયા હતા. નદીપટ વિસ્તારોમાં પણ અચાનક ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કલેક્ટર ગ Gargી જૈને જણાવ્યું, કે જિલ્લે જ ગેરકાયદેસર ખનન, ખનીજનું બિન અધિકૃત વહન અને સંગ્રહ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
0
0
Report
Advertisement
Advertisement
Back to top