icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow29 Apr 2025, 12:41 pm

Amreli - રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠનના યુવાનો દ્વારા અનોખું પ્રેરણાદાયિક કાર્ય

Rajula, Gujarat:રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠનના યુવાનો દ્વારા અનોખું પ્રેરણાદાયિક કાર્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને કોઈપણ પ્રશંસા વગર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન 26 દીવગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે 40 બોટલ રક્ત ભેગું કરવામાં આવ્યું રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા પ્રથમ વખત પરશુરામ જયંતિના દિવસે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને અન્ય સમાજને પ્રેરણા રૂપ કાર્ય કર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં આંતકવાદી હુમલામાં મૃત્યુ પામેલા 26 લોકોના આત્માઓના શાંતિ માટે અને શિવમ ભરતભાઈ વ્યાસ અને જ્યોતિબેન ભરતભાઈ વ્યાસના મોક્ષાર્થે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ યુવાનો દ્વારા એક પણ પોતાની પ્રસિદ્ધિનું બેનર માર્યા વગર તેના આત્માને શાંતિ અર્થે રક્તદાન કેમ્પ કર્યું હતું જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હાજરી આપેલ્
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

आनंद-उमरठ के आसपास 3.4 तीव्रता का भूकंप, 40 गांवों में महसूस, नुकसान नहीं

Anand, Gujarat:आनंद शहर और उमरेठ तहसील के बीच आज शाम 4.35 बजे हल्का भूकंप महसूस गया। रिक्टर स्केल पर इसकी तीव्रता 3.4 मापी गई। आनंद शहर, उमरेठ और ठासरा पंठक के आसपास कालसर, सुरेली, बाझीपुरा, डाकोर आदि लगभग 40 गांवों में शाम के समय भूकंप के झटके महसूस किए गए। वहीं गृहस्थ इलाकों में नुकसान नही हुआ; ग्रामीण क्षेत्रों के खेतों में किसान पेड़ों के पास हलचल देखते रहे। भू-स्तरशास्त्रियों और स्थानीय लोगों में चिंता बनी रही। खासकर उमरेठ तहसीला के 20 से अधिक और ठासरा के 30 से अधिक गांवों में सामान्य झटके दर्ज हुए। भूकंप केंद्र ठासरा से 7 किमी दूर कालसर के बीच माना गया। पिछले पांच वर्षों में क्षेत्र में यह दूसरा मौका है जब भूकंप केंद्र का दायरा बदला गया है। डिसास्टर मद्द्यमंत्री जयकिशन साधु ने कहा कि झटके मिलते ही सभी तहसीला अधिकारियों को सूचित किया गया, किन्तु किसी प्रकार के नुकसान की सूचना नहीं मिली है।
0
0
Report

भाजपा सांसद के बयान पर कांग्रेस का विरोध, ग्रांट नहीं देने की घोषणा से गर्मी

Anand, Gujarat:आंकालाव में भाजपा के सांसद मितेश पटेल ने कहा: कांग्रेस का एक भी उम्मीदवार जीत जाए तो हम ग्रांट नहीं देंगे और ‘हां ग्रांट नहीं देने दूँ’ ऐसा विवादास्पद बयान देने से वातावरण गर्म हो गया है. कांग्रेस ने चुनाव_OBSERVER को लिखित शिकायत दी है. आँकालाव में आयोजित जनसभा में डिप्टी मुख्यमंत्री Harsh Sanghvi की मंच पर मौजूदगी में सांसद मितेश पटेल ने कहा: कांग्रेस का एक भी उम्मीदवार जीत जाए तो हम एक भी रुपये की ग्रांट नहीं देंगे और नहीं देंगे—यह विवादास्पद बयान के बाद राजनीति गर्म है. आनंद जिला कांग्रेस ने कड़ा विरोध दर्ज किया. पूर्व केंद्रीय मंत्री Bharat Singh Solanki और स्थानीय नेताओं ने Election Observer से मिलकर बयान दिया और जिम्मेदार सांसद के खिलाफ तुरंत कार्रवाई की मांग की. आंकालाव के एक सभा में सांसद के बयान को लेकर कांग्रेस में भारी रोष. कांग्रेस का आरोप है कि चुनाव के समय ऐसे बयानों से वातावरण बिगाड़ने की कोशिश हो रही है. आनंद जिला कांग्रेस के दिग्गज नेता Bharat Singh Solanki और स्थानीय नेता आज चुनाव_observer की कार्यालय पहुंचे. उन्होंने साक्ष्यों के साथ प्रस्तुत किया कि सांसद के शब्द आचार संहिता का उल्लंघन करते हैं. कांग्रेस नेताओं ने स्पष्ट कहा कि यदि कोई जनप्रतिनिधि सार्वजनिक मंच से विवादास्पद भाषा का प्रयोग करे, तो चुनाव आयोग को उनके प्रचार पर रोक लगानी चाहिए या कानूनन कार्रवाई करनी चाहिए.
0
0
Report

यूसुफ रिजवी के बुलडोजर बयान पर भाजपा का जवाब: मुस्लिम वोट डराने-धमकाने नहीं

Bharuch, Gujarat:ભરૂચ પ્રચાર સભામાં કોંગ્રેસના આગેવાન અને કવિ યુસુફ રિઝવીના બુલડોઝર અંગે નિવેદનનો ભાજપ એ આપ્યો જવાબ ગુજરાતના 80 લાખ મુસ્લિમો મતદાન કરશે તો તમારા ઘર પર બુલડોઝર નહીં ચાલે તેમ રિઝવીએ નિવેદન આપ્યું હતું ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય મારૂતીસિંહ અટોદરિયાએ આપ્યો વળતો જવાબ બુલડોઝર જોઇ ધર્મ કે સમાજને જોઈ ને નહિ પણ દેશ અને સમાજવિરોધીઓની મિલ્કતોના દબાણ પણ ફરે છે : મારૂતીસિંહ આવા નિવેદન કોંગ્રેસની માનસિકતા છતી કરે છે : મારૂતીસિંહ સ્પીચ - કવિ યુસુફ રિઝવી - કોંગ્રેસ આગેવાન બાઈટ - મારુતિસિંહ અટોદરિયા - પ્રદેશ કારોબારી સભ્ય
0
0
Report
Advertisement

सम्राज्य टॉवर में लिफ्टमैन की हत्या: CCTV और डॉग स्क्वाड से आरोपी गिरफ्तार

Ahmedabad, Gujarat:આંધોલભારે અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ટાવરમાં ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે.લિફ્ટમેન તરીકે કામ કરતા આડેઇડની પાર્કિંગમાં લોહીલુહાણ હાલતમાં લાશ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.. પોલીસ ડોગ સ્કોડ અને CCTV ફુટેજના આધારે આરોપીની કરી ધરપકડ.. મૃતક આડેડની અશ્લીલ કરતૂતથી કંટાળીને સોસાયટીના રહિશે હત્યા કરી.. કોણ છે આરોપી.. અને શું હતી સમગ્ર ઘટના..જોઈએ આ અહેવાલ..આંધોલભારે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય સોસાયટીમાં લિફ્ટમેન તરીકે કાનજીભાઈ ચૌહાણના લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવે છે.. વાત સવારના આશરે પોણા ছ વાગ્યે સુરક્ષા ગાર્ડ દ્વારા રહિશો જાણ થતાં રહિશોોએ 108 અને 112 પર કૉલ્યો હતો.. દાખલ સ્થળે પહોંચેલા ડોક્ટરે મોત જાહેર કર્યું હતું.. ચર્ચાસે આ મૃતકના માથાના ભાગે ગંભીર ઇજાઓ હોવાનું નોંધાયું હતું. જેને કારણે સોસાયટીમાં રહેતો યુવક રાત્રિના સમયે હાથમાં થેલી લઈને પાર્કિંગમાં અવરજવર કરતો જોવા મળ્યો હતો. ડોગ સ્કોડ આ યુવકના ઘર સુધી પહોંચી હતી અને CCTV ફૂટેજમાં આરોપીની ઓળખ થઈ હતી.. ઘाटલોડિયા પોલીસે CCTV ફૂટેજ અને ડોગ સ્કોડની મદદથી હત્યાનો ભેદ ઉકળેલીના કલાકોમાં ઉકેલીને આરોપીની ધરપકડ કરી છે..આઘાર એચ એમ કણસાગરા ઈન્ચાર્જ ACP, ડിവિઝન.
0
0
Report

जमालपुर में स्लॉटर हाउस मंजूरी: विपक्ष-भाजपा के बीच बयानबाजी तेज

Ahmedabad, Gujarat:બાઇટ ઇમરાન ખેડાવાલા, ધારાસભ્ય શાહનવાઝ શેખ નેતા કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી સ્લોટર હાઉસનો મુદ્દો ઉઠ્યો જમાલપુર ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાનું નિવેદન જમાલપુર માં കോണ്‍ഗ്രസ്ની લડાઈ સીધી ભાજપ સાથે છે , અન્ય પક્ષ કોઈ સ્પર્ધા માં નથી સ્લોટર હાઉસ AMC એ મંજૂર કર્યું, ભાજપના લોકોએ ધાર્મિક મુદ્દો બનાવી તેને ਰਦ કરાવ્યું ગીતા મંદિર અને જગન્નાથ મંદિર વચ્ચે આવેલ સ્લોટર હાઉસ દૂર કરવાની માંગ મારી હતી પીરાણા ખાતે સ્લોટર હાઉસ બનાવવા પ્લોટ પણ ફાળવામાં આવ્યો હતો ભાજપના લોકો ખોટી રીતે AMC પાસે આ મુદ્દો બનાવી રદ કરાવ્યું ઓલિમ્પિક આવે છે, નોનવેજ ખાનાર ને ફૂડ સોલ્ટર હાઉસથી મળશે ભાજપના ધારાસભ્યો જુહાપુરાને જોધપુર બનાવવા કહે છે ,એક નેતા ખેડિયા ને પાકિસ્તાન બનાવવા કહે છે જમાલપુર કોંગ્રેસના ઉમેદવારોની પ્રેસમાં કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખનું નિવેદન જમાલપુરમાં સ્લોટર હાઉસ મંજૂર કરવામાં આવ્યું, પોલિટિકલ એજન્ડાના ભાગરૂપે સ્લોટર હાઉસ કેન્સલ થયું જમાલપુરમાં આધુનિક સ્લોટર હાઉસ બનાવીને કોંગ્રેસનો પ્રયાસ રહેશે નોનવેજિટેરિયાન ખરનારાઓની સંખ્યા વધુ, સ્લોટર હાઉસ જરૂરી:શાહનવાઝ
0
0
Report
Advertisement

पोस्टल बैलेट मतदान विवाद पर कांग्रेस प्रवक्ता मनिष दोशी के बयान के बाद कार्रवाई की मांग

Ahmedabad, Gujarat:બાઇટ મનિષ દોશી પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ પોસ્ટલ બેલેટથી મતદાનમાં વિવાદ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનો નિવેદન 15 એપ્રિલે જ અમે ચૂંટણીપંચ માં રજુઆત કરી હતી મોટાભાગના હોમગાર્ડ કમાન્ડન્ટ ભાજપ અને RSS સાથે સંકળાયેલા રાજ્ય ચૂંટણી પંચને અમે 15 એપ્રિલે ભયસ્થાન દર્શાવ્યા હતા અધિકારીઓની ગેરહાજરીમાં બાપુનગરમાં પોસ્ટલ બેલેટથી મતદાન થઈ રહ્યું હતું અસામાજિક તત્વો બાદ હવે ભાજપે ગેરરીતિ અને ગોલમાલનો ઉપયોગ શરૂ કર્યો જવાબદારો સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે ભાજપ-RSS સાથે સંકળાયેલ હોમગાર્ડ કમાન્ડન્ટને ચૂંટણી პროცეს્ખાથી દૂર કરવામાં આવે
0
0
Report
Advertisement

डिसा–धानेरा हाईवे पर चांदी लूट: 5 आरोपी गिरफ्तार, मास्टरमाइंड फरार

Palanpur, Gujarat:ચાંદી લૂંટના ભેદ ઉકેલાઈ ડીસા રૂરલ పోలీసો અને LCBએ 5 આરોપીઓને ઝડપી પાડી રહ્યા હતા. અમદવાદની ‘મેક્સિમમ એન્ટરપ્રાઈઝ’ નોકરીમાં હતો ભરતભાઈ રબારી, જેને 15 દિવસ પહેલા નોકરીમાંથી દૂર કરવામાં આવ્યો હતો, તેણે આંતરિક માહિતી આપી હતી. પોલીસે સકે સિંહ વાઘેલા, વિપુલ સિંહ વાઘેલા, લિલુભા વાઘેલા અને વિક્રમસિંહ ચૌહાણ સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડી લૂંટના માલને તો છીનવી ગયું હતું. લીકડના બે કલાકમાં આરોપીઓની લોકેશન ટ્રેસ થઇ અને ડીસા રૂરલ વિસ્તારમાં બ્લોકિંગ કરીને સ્પીડી તપાસમાં લૂંટના માસ્ટર માઈન્ડ અને સંચાલક દેવાભાઈ રબારી હજી ફરાર છે."
0
0
Report

वलसाड के कपूराड़ा में भारी सड़क दुर्घटना: 7 की मौत, 20 से अधिक घायल

Valsad, Gujarat:વલસાડ જિલ્લામાંના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક પીકઅપ ગાડી પલટી જતા ગાડીમાં સવાર 7 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. જયારે ઘટનાને પગલે રસ્તા પર લોહીના ખાબોચિયા અને લોકોની કિકિયારીઓ ગુંજી ઉઠી હતી. અકસ્માતમાં 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 10 થી વધુ લોકોની સ્થિતિ ગંભીર જાહેર થઈ રહી હતી. પરિવાર આણું વાળી પરત ગામ જઈ રહ્યો હતો એ સમયે આ અકસ્માત નડ્યો હતો. જેમાં પરિવાર અને સગા સંબંધીઓ અકસ્માતનો ભોગ બનતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ 108 અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગૃસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઢોળાવ વાળા રસ્તા પર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા આ પીકઅપ ગાડી પલટી મારી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માતનો ભોગ બનેલ ગિરનારા ગામના હતા જેઓ કોલવેરા આણું વાળવા ગયા હતા ત્યાંથી પરત ફરી રહ્યા હતા.
0
0
Report
Advertisement

सूरत में 19 वर्षीय जेसल भाविन मेसुरिया दुर्घटना में मौत, आंखें दान की प्रेरणा

Surat, Gujarat:સુરત બ્રેકિંગ સુરતના અડાજણ ગામ માં રહેતા 19 વર્ષીય જેસલ ભાવિન મેસુરીયા ની અકસ્માત માં મોત નીપજ્યું હતું ગઈકાલે જેસલ પોતાની કોલેજમાંથી ઘર તરફ પરત ફરતા रास्तામાં ડિવાઇડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જેસલ મેસુરીયા કોલેજમાં અભ્યાસ કરતો હતો જેસલ ના માતા પિતાએ નિર્ણય કર્યો કે અંગদান કરશે ત્યારબાદ જેસલના ચક્ષુદાન કરવામાં આવ્યા સમાજ માટે આ એક પ્રેરણાદાયક કિસ્સો છે માતા પિતાનું એકનું એક સંતાન હોવા છતાં તેમણે અંગદાન કરવાનો નિર્ણય લીધો
0
0
Report

सूरत के उधना में EVM चेकिंग के दौरान हंगामा, मतदान गड़बड़ी के आरोप

Surat, Gujarat:સુરતના ઉધના ત્રણ રસ્તા નજીક આવેલી એકેડમી ખાતે ઇવીએમ ચેકિંગ દરમિયાન હોબાળો મચ્યોવર્ડ નંબર 25, 26 અને 27ના ઈવીએમ ટેસ્ટિંગ દરમિયાન વિવાદ ઉભો થયો રાજકીય પક્ષોના કાર્યકર્તાઓએ ઈવીએમમાં ગેરરીતિના આક્ષેપો કર્યા માત્ર 14 મતો નાખ્યા હોવા છતાં મશીનમાં 18 મતો દર્શાવાતા સવાલો ઊભા થયા મતોમાં તફાવત સામે આવતા કાર્યકર્તાઓમાં રોષ ફૂટયો ઇવીએમમાં ટેકનિકલ ખામી કે છેડછાડની આશંકા વ્યક્ત કરવામાં આવીઘટનાર વાતાવરણ તંગ બન્યું અને ગભરાટ ફેલાયોકાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવતા ચેકિંગ પ્રક્રિયામાં વિક્ષેપ થયોચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા પર પ્રશ્નો ઉઠતા મામલો ગરમાયોજવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી
0
0
Report

गर्मी में केसर केरी बाजार میں उछाल, जूनागढ़ यार्ड में कीमतें 800-1100 तक गिरें

Junagad, Gujarat:ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કેરીના રસિયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીરની શાન ગણાતી કેસર કેરીની આવકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ દિવસથી યાર્ડમાં કેસર કેરીના બોક્સની બમ્પર આવક થતા ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાક વિપુલ હોવાથી કેરીની સીઝન પણ લાંબી ચાલે તેવી શક્યતા વર્તાઈ રહી છે. ફળોના રાજા ગણાતી કેસર કેરીનો સ્વાદ હવે સામાન્ય જનતા સુધી પહોંચી રહ્યો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગયા ಒಂದು મહિનાથી કેરીની આવક ચાલુ હતી, પરંતુ શરૂઆતમાં માત્ર 50 થી 100 બોક્સ જ આવી રહ્યા હતા. છેલ્લાં પાંચ દિવસથી ચિત્ર બદલાયું છે. હાલ દરરોજ 8 થી 10 હજાર કસર કેરીના બોક્સની આવક નોંધાઈ રહી છે. TALALA અને આસપાસના ગીર વિસ્તારના ઇજારેદારો અને ખેડૂત મોટી સંખ્યામાં કેરીનો જથ્થો લઈને જુનાગઢ યાર્ડ પહોંચી રહ્યા છે. સીઝનના પ્રારંભે જે કેસર કેરીના એક બોક્સનો ભાવ 1500 થી 2000 રૂપિયો હતો, તે આવક વધતા હવે ઘટીને 800 થી 1100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. વેપારીઓના મતે આગામી દિવસોમાં જેમ આવક વધશે તેમ ભાવ હજુ પણ નીચે જઈ શકે છે. આ વર્ષે સાનુ્કુળ વાતાવરણને કારણે પાક સારો ઉતર્યો છે. જેના લીધે કેરીની સીઝન આ વખતે લાંબી ચાલે તેવા સંકેતો મળ્યા છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top