icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow29 Apr 2025, 12:41 pm

Amreli - રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠનના યુવાનો દ્વારા અનોખું પ્રેરણાદાયિક કાર્ય

Rajula, Gujarat:રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠનના યુવાનો દ્વારા અનોખું પ્રેરણાદાયિક કાર્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને કોઈપણ પ્રશંસા વગર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન 26 દીવગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે 40 બોટલ રક્ત ભેગું કરવામાં આવ્યું રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા પ્રથમ વખત પરશુરામ જયંતિના દિવસે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને અન્ય સમાજને પ્રેરણા રૂપ કાર્ય કર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં આંતકવાદી હુમલામાં મૃત્યુ પામેલા 26 લોકોના આત્માઓના શાંતિ માટે અને શિવમ ભરતભાઈ વ્યાસ અને જ્યોતિબેન ભરતભાઈ વ્યાસના મોક્ષાર્થે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ યુવાનો દ્વારા એક પણ પોતાની પ્રસિદ્ધિનું બેનર માર્યા વગર તેના આત્માને શાંતિ અર્થે રક્તદાન કેમ્પ કર્યું હતું જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હાજરી આપેલ્
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

पोर्बंदर गांधी स्मृति भवन की बदहाल स्थिति, करोड़ों खर्च के बाद रखरखाव की दरकार

Porbandar, Gujarat:0508 ZK PBR GANDHI FORMAT-PKG DATE-05-08-2026 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- ગાંધી જન્મભૂમિ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત પોરબંદરમાં દેશ-વિદેશમાંથી રોજના અનેક પ્રવાસીઓ આવે છે.આ પ્રવાસીઓ માટે કરોડો રૂપિયાના ખર્ચે વિલા સર્કિટ હાઉસ નજીક ‘ગાંધી સ્મૃતિ ભવન’નું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ધઘાટન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાની નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. પરંતુ અફસોસની વાત એ છે કે, છેલ્લાં 6 વર્ષથી વધુ સમયથી યોગ્ય જાળવણીના અભાવે આ સ્મૃતિ ભવન હાલ ખંઢેર પડેલી હાલતમાં ફેરવાયું છે. કરોડોના ખર્ચે શરૂ કરાયેલ લેઝર શો પણ બંધ પડ્યો છે. જેને લઈને સ્થાનિક લોકો અને ગાંધીપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો है. વીઓ-1 પોરબંદરમાં મહાાત્મા ગાંધીના જીવન અને વિચારોને પ્રવાસીઓ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી વિલા સર્કિટ હાઉસ પાસે કરોડો રૂપિયાના ખર્ચે ગાંધી સ્મૃતિ ભવનનું નિર્માણ કરાયું હતું. વર્ષ 2011માં પ્રવાસન વિભાગ અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા આ ભવનમાં ગાંધીजीના જીવન આધારિત લેઝર શો, ગ્રંથાલય, સંગ્રહાલય અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એમ્ફી થિયેટર બનાવવામાં આવ્યું હતું. પરંતુ સમય જતાં તંત્રની ઘોર બેદરકારીના કારણે સ્મૃતિ ભવનની હાલત દયનીય બની ગઈ છે. અહીં મૂકેલા બાંકડા તૂટી ગયા છે, સ્વિચ બોર્ડ અને વાયરિંગ ખુલ્લા પડી ગયા છે તેમજ સમગ્ર પરિસરમાં ગંદકી અને જર્જરિત દિવાલો જોવા મળી રહી છે. બાઇટ-1 ભનુ ઓડેદરા ગાંધીપ્રેમી,પોરબંદર બાઇટ-2 કાંન્તિ બુધેચા સ્થાનિક,પોરબંદર વીઓ-2 મહાત્મા ગાંધીજીના જીવન દર્શન કરાવવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરીને શરૂ કરાયેલો લેઝર શો માત્ર 10 દિવસ પણ યોગ્ય રીતે ચાલી શક્યો નથી. ગાંધી स्मૃતિ ભવન માટે દર વર્ષે सरकारी ગ્રાન્ટો આવે છે. પરંતુ યોગ્ય મેન્ટેનન્સના અભાવે કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. સ્થાનિક નાગરિકોનો આરોપ છે કે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને હાલ આ જગ્યા અસামાજિક તત્વો માટે દારૂના અડ્ડા જેવી બની ગઈ છે. જ્યાં દારૂની ખાલી બોટલો અને ગંદકીના અંબાર જોવા મળે છે.બીજી તરફ તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્મૃતિ ભવનના રિ노વેશન માટે ₹1 કરોડ 4 લાખની વહીવટી મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગળની કામગીરી હાથ ધરવામાં આવશે. બાઇટ-3 તેજલબા ચૌહાણ જિલ્લા યુવા વિકાસ અધિકારી,પોરબંદર વીઓ-3 સ્થानीयો અને ગાંધીપ્રेमालીઓની માંગણી છે કે માત્ર કાગળ પર મંજૂરી આપવાને બદલે તાત્કાલિક ધોરણે આ વ્યર્થ થયેલા ખર્ચ અને જર્જરિત ભવનનું સુચારુ સંચાલન કરવામાં આવે અથવા તો તેને પુનઃ ઉપયોગી બનાવી લોકોના કામમાં આવે તે પ્રકારના નક્કર પગલાં ભરવામાં આવે. અજય શીલુ,ઝી મિડીયા,પોરબંદર
0
0
Report

नवसारी के समुद्री तट पर झींगा उद्योग भारी नुकसान से हिल गया

Navsari, Gujarat:નિકારણ લેખના હિસ્સા: નવસારીમાં પૂર્ણા નદીના ઘોડાપૂરે શહેર અને ગામડાઓમાં વિનાશ વેર્યો, પરંતુ Ду_દરિયા કિનારે આવેલ 52 કિલોમીટર લાંબા દરિયાઈ કિનારે દરિયાઈ ખેતીમાં પણ તારાજી સર્જી છે. નવસારીના કાંઠા વિસ્તારના ખાંજણ જમીનમાં અંદાજે 140થી વધુ ઝીંગા તળાવો તૂટતા, કરોડોના તૈયાર ઝીંગા પૂરના પાણીમાં વહી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ તો એક ગામડાના ઝીંગા તળાવોની વાત છે. પણ જિલ્લામાં જલાલપોર અને ગણદેવી તાલુકામાં મોટા પાયે ઝીંગા તળાવોમાં માછીમારોએ કરોડોની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ઝીંગા તળાવો ઉપર વોક થ્રુ સાથે ઝીંગાની ખેતી કરતા માછીમાર અને મજૂર સાથે 1 2 1 કર્યુ છે. નવસારી જિલ્લાને 52 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને દરિયાના કાંઠાના ગામડાંની હજારો હેક્ટર ખાંજણ જમીન ગુજરાત સરકારે હજાર ઝીંગા તળાવો થકી દરિયાઈ ખેતી આપવા છે. આ ઝીંગા તળાવોમાં શ્રેષ્ઠ ગુણવત્તાના ટાઈગર ઝીંગા ઉછેરવામાં આવે છે જેનો 1 કિલોનો ભાવ 500 થી 600 રૂપિયા મળે છે. નવસારીમાં થતા ઝીંગા મુંબઈ થઈ વિદેશોમાં પહોંચે છે. ત્યારે અંદાજે 1200 કરોડના આ ઝીંગા ઉદ્યોગને પણ પૂરી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 24 જુલાઈની રાતે અંચાનકલા વધેલા પૂરના પાણીમાં મચ્છાડ ગામના ઝીંગાના તળાવો ઉપર અઢીક મજૂરો ફસાઈ ગયા હતા, જેમને બોટના માધ્યમથી બહાર કાઢવામાં આવ્યા હતા. પૂરની સ્થિતિમાં માછડના અમિત પટેલના 30 ઝીંગા તળાવોમાંથી 26 તાળાવો દરમ્યાન ઓવરફ્લો થયા તો કેટલાકના પાંડા તૂટી ગયા હતા, જે કારણે 500 રૂપિયે કિલો વેચાતા અંદાજે 100 ટન ઝીંગા પૂરના પાણીમાં વહી ગયા હતા. જ્યારે અમિત પટેલે અંદાજે 1 થી દોઢ કરોડ રૂપિયાનો નુકસાન વેઠ્યો હોય ત્યાં પથરાયેલા ઝીંગા તળાવોમાં છરીને અંદાજે 35 થી 40 કરોડ રૂપિયાનો નુકસાન એંકાયો છે. વડગૌર સરકાર ખેડૂતોના નુકસાની સર્વે પછી રાહત વસુલ કરતી વખતે દરિયાઈ ખેતી કરતા માછીમારોને પણ સહાય કરવાની માંગ ઉઠી રહી છે. અકસ્માત બાદ ઝીંગાના તળાવોમાં માછીમારો અને મજૂરો વચ્ચે 1 2 1 કર્યું હતું.
0
0
Report

वाघोडिया के मिनोर कैनाल टूटने से किसानों को लाखों का नुकसान, व्यवस्था पर सवाल

Waghodia, Gujarat:હાઇલાઇટ્સ વાઘોડિયામાં સામાન્ય વરસાદમાં માયિનોર કેનાલ ધરાશાઈ થઈ દંખેડા ગામે દેવ સિંચાઈની માયિનોર થઈ ધરાશાઈ 6 માસ પૂર્વે 63 કરોડ રૂપિયાના ખર્ચે બની હતી માયિનોર કેનાલ ​કેનાલ તુંટતા આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું પાણી કેનાલ તૂટતા ખેડૂતોના ખેતરમાં થયું લાખો રૂપિયાનું નુકસાવન ધારાસભ્ય દ્વારા 2025 માં કેનાલના ભ્રષ્ટાચાર વિશે મુખ્યમંત્રીને કરી હતી જાણ મુખ્યમંત્રીના આદેશ છતાં અધિકારીઓએ નથી કર્યો ગુણવત્તાનું કામ કેનાલ તૂટે પાંચ દિવસના સમય છતાં નથી શરૂ થયું સમારકામ એસી ઓફિસમાં બેસી સરકારી બાબુઓ લે છે તગડો પગાર એંકર સમગ્ર ગુજરાત ભરમાં હાલ ક્યાંક રોડ રસ્તો તો બીજી બાજુ કેનાલોના ગાબડા પડવાનો યથાવત છે તે જ્યારે વડોદરાના વાઘોડિયામાં કેનાલમાં ગાબડું નહીં પરંતુ આખી કેનલ તૂટી જતા ખેડૂતોનાં પાકને લાખો રૂપિયા ના નુકસાની વેઠવાનો વારો ગયો છે સમગ્ર ઘટનાની જો વિસ્તૃત પૂર્વક વાત કરવા જઈએ તો 6 મહિના પૂર્વે દેવ સિંચાઈ વિભાગ દ્વારા ખેડેતરના ખેતર સુધી સારી રીતે પાણી પહોંચી શકે તે માટે વાઘોડિયા તાલુકામાં માઇનોર કેનાલ બનાવવામાં આવી હતી જેમાં રાજ્ય સરકાર દ્વારા 68 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી કહો કે ”કટકી” ને લઈને વાઘોડિયાના દંખેડા ગામેથી પસાર થતી દીવ સિંચાઈ માઈનોર કેનાલ ધરાસાઈ થઈ હતી કેનાલ તૂટતા જ કેનાલનું પાણી આજુબાજુના ખેતર તેમજ બાજુમાં આવેલા ઈંટોના ભઠ્ઠામાં ઘૂસી જતા લાખો રૂપિયાનું નુકસાણી વેઠવાનો વારો આવ્યો છે બીજી બાજુ જ્યારે આ કેનાલ નું કામ ચાલતું હતું જે દરમિયાન ગ્રામજનો દ્વારા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ને રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે ધારાસભ્ય દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખી હલકી ગુણવત્તા નો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો છતાં પણ આ અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતનો સાચો નિરીક્ષણ ન કરવામાં આવ્યું જેનાથી જ આખે આખી કેનલ પાણીમાં વેહતી જોવા મળી હતી, વાઘોડિયાના કેટલાક ગામોના ખેડૂતો દ્વારા વર્ષોથી આ કેનલ બનાવવાની માગ કરવામાં આવેલી હતી જેના કારણે જ રાજ્ય સરકાર દ્વારા 68 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી જેમાં કારણે ખેડૂતોએમાં આંદની લાગણી વ્યાપી જવા પામી હતી પરંતુ હલકી ગુણવત્તાની કેનાલ બનાવી દેતા આ જ ખેડૂતાઓ માટે દિલેલા પડતા કેનાલ બનાવવામાં આવી છે એટલું જ નહીં આજે કેનલ ધરાસાઈ થતા ચાર દિવસથી વધારે સમય થઈ ચૂક્યો છે છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા નવી બનાવવાનું કામ શરૂ કરવામાં આવી રહ્યું નથી તેનાથી આ ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે હવે કેનાલ નું સમારકામ ક્યારેય શરૂ કરવામાં આવે તેના ઉપર સૌની નજર મંડાઈ રહી છે બાઈટ 1 મહેન્દ્ર બારીયા ખેડૂત 2 નાગજીભાઈ ખેડૂત 3 પી ટી સી
0
0
Report
Advertisement

35 वर्षों बाद कगार गांव में प्राथमिक स्कूल फिर शुरू, 100 से अधिक बच्चों को शिक्षा

Palanpur, Gujarat:બનાસકાંઠા જિલ્લેયા અમીરગઢ તાલુકાના કેગોરા ગામમાં વર્ષો બાદ શિક્ષણની જ્યોત પ્રગટી છે. વિદ્યાર્થીઓની અછતને કારણે છેલ્લા 35 વર્ષથી પહેલા બંધ થયેલ એકમાત્ર પ્રાથમિક શાળા આજે ફરી શરૂ થતા ગામમાં શિક્ષણનો નવો પાયો નક્કી થયો છે. બનાસકાંઠા જિલ્લાના જીલ્ા પંચાયતના પ્રમુખ વસંત પુરોહિતના ધ્યાને આ બાબત આવતાં જ તેમના પ્રયત્નો દ્વારા ગામમાં ધોરણ 1 થી 5 સુધીના વર્ગો માટે પેટા શાળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પેટા શાળાનાં શરૂ થવાથી કેગોરા ગામના 100થી વધુ બાળકોને હવે ઘરઆંગણે જ પ્રાથમિક શિક્ષણ મળી રહેશે. ટૂંક સમયમાં શાળાનું નવું મકાન તૈયાર કરીને તેને પૂર્ણ કક્ષાની રેગ્યુલર પ્રાથમિક શાળા તરીકે કાર્યરત કરવામાં આવશે.
0
0
Report

भावनगर में पंडित दीनदयाल प्रशिक्षण Maha Abhiyan शुरू, भाजपा कर्मी 36 घंटे के शिविर में तैयार

Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૦૮/૦૮/૨૦૨૬ સ્ટોરી: ઍવીબી. એપ્રૂવલ: અસાઇમેન્ટ. ભાવનગરમાં પંડિત દુિનદયાલ પ્રશિક્ષણ મહા અભિયાનનો આજથી પ્રારંભ, પ્રશિક્ષણ શિબિરના 36 કલાક અને 11 સત્ર દરમિયાન ભાજપના ઇતિહાસ અને વિચારધારા તેમજ વિકસિત ભારતના સ્વપ્ન ને સાકાર કરવા ઉપસ્થિત કાર્યકર્તાઓનું ઘડતર કરવામાં આવશે, જેમાં કૃષિમંત્રી, જિલ્લાevenodd ધારાસભ્યો, પ્રમુખ, મહામંત્રી સહિતના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. ભાવનગરમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન 2026 અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. અગાઉ કાર્યકર્તાથી લઈને બુથ મંડળના પ્રમુખ સહિતના માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા અને મહાનગરોના પ્રશિક્ષણ અભિયાનનો સાત ઓગસ્ટના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો, પહેલા સમગ્ર રાજ્યમાં બુથ પ્રમુખથી લઈને મંડળ સુધીના પ્રશિક્ષણ અભિયાનો થયા, જ્યારે ભાવનગર જિલ્લામાં યોજાયેલ પ્રશિક્ષણ અભિયાનના વાલી તરીકે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી હતી, પ્રશિક્ષણ વર્ગમાં કાર્યકર્તાનું પ્રશિક્ષણ થાય, કાર્યકર્તા નું ઘડતર થાય, કાર્યકર્તા પાર્ટીના ઇતિહાસ અને વિચારધારા તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના જાણે છે અને તે જે યોજનાઓ છે તેનાથી અવગત થાય તથા તેને જનજન સુધી પહોંચાડે સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના નુ વ્યાપ જનજન સુધી પહોંચાડવા માટે પ્રશિક્ષિત થાય એ માટે આ મહા પ્રશિક્ષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. પાર્ટીનો ઇતિહાસ અને વિચારધારા દ્વારા કાર્યકર્તાનું ઘડતર કરીને વિકાસિત ભારતના સપનને સાકાર કરવા માટે સમગ્ર રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી પ્રશિક્ષણ વર્ગ ચલાવવામાં આવી રહ્યા છે. જિલ્લામાં પ્રશિક્ષણ વર્ગમાં ધારાસભ્ય, સંસદસભ્ય, જિલ્લા ભાજપના પ્રમુખ, મહામંત્રીઓ જેવા કાર્યકર્તા અપેક્ષિત હોય છે. આerase-1 પ્રશિક્ષણ વર્ગ કુલ 11 સત્રો અને કુલ 36 કલાક સુધી ચાલે. ત્યારે ભાવનગરમાં તગડી ખાતે યોજાયેલા પ્રશિક્ષણ વર્ગમાં રાજ્યના કૃષિમંત્રી અને ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, તેમજ જિલ્લા અન્ય ધારાસભ્યો, શહેર પ્રમુખ, મહામંત્રીઓ અને બુથ મંડળના પ્રમુખ સહિતના કાર્યકરો मार्गદર્શન મેળવવા ઉપસ્થિત રહ્યા હતા. બાાઈટ: દિલીપભાઈ પટેલ, પ્રશિક્ષણ શિબિરના વાલી અને પૂર્વ પ્રમુખ સુરેન્દ્રನಗರ.
0
0
Report

राज्य सरकार के आदेश के बाद भावनगर स्वास्थ्य विभाग ने एनालॉग पनीर की बिक्री पर चेकिंग शुरू कर दी

Bhavnagar, Gujarat:સ્લગ : રાજ્ય સરકારના નોટિફિકેશન બાદ ભાવનગર હેલ્થ વિભાગે કર્યું સરપ્રાઈઝ ચેકીંગ. રાજય સરકારે એનાલોગ પનીર, ચીઝ અને બટર સહિતના ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મુકતા, ભાવનગર હેલ્થ વિભાગે શહેરના અલગ અલગ સ્થળો પર આવેલા રેસ્ટોરન્ટ અને હોટलों પર એનાલોગ પનીર ના વપરાશ અંગે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતુ, અગાઉ સરકારે ખાદ્ય પદાર્થોમાં એનાલોગ પનીર વપરાયું હોવાની સ્પષ્ટતા કરવા અંગે માર્ગદર્શિકા બહાર પાડી જેમાં એનાલોગ પનીર કે ચોખ્ખું પનીર વાપરવામાં આવ્યું હોવાનું દર્શાવવું ફરજીયાત કરવામાં આવ્યું હતું, જેમાં सरकारले એકરીતે એનાલોગ પનીરને માન્યતા જ આપી હતી, જોકે માત્ર ત્રણ માસના સમયગાળા બાદ રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડી એનાલોગ પનીર ના વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે, રાજ્ય સરકારના નોટિફિકેશન ને લઈને ભાવनगर હેલ્થ વિભાગે અલગ અલગ ટીમો બનાવી શહેરમાં આવેલા રેસ્ટોરન્ટ અને હોટલો પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતુ, હેલ્થ વિભાગે બે દિવસ દરમ્યાન અનેક નામાંકિત રેસ્ટોરન્ટ અને હોટલો પર ચેકીંગ કરી પનીર ના નમૂનાઓ તપસ્યા હતા, તેમજ એનાલોગ પનીર નથી વપરાતું હોવાની સ્પષ્ટતા કરવા માટે સૂચનાઓ આપી હતી,lp however ચેકીંગ દરમ્યાન એકપણ રેસ્ટોરન્ટ કે હોટલમાંથી એનાલોગ પનીર વપરાતું હોવાનું સ્પષ્ટ થયું નથી, જોકે એક વર્ષ પહેલાં શહેરના ષેવાડાના વિસ્તારોમાં વેજીટેબલ ફેટમાંથી એનાલોગ પનીર બનાવાતાં હોવા અને ગ્રામ્ય વિસ્તારના હોટલો ધાબા પર તેનું વેચાણ કરાતાં હોવાનો સમાવેશ થયો હતો, ત્યારે જિલ્લા હેલ્થ વિભાગ આ મામલે તપાસ કરશે કે કેમ એ જોવું રહ્યું.
0
0
Report
Advertisement

हाई कोर्ट ने अहमदाबाद फायर डिपार्टमेंट की प्रशंसा की; रिश्वत केस में एसीबी की कार्रवाई

Ahmedabad, Gujarat:આજે હાઇકોર્ટમાં ફાયર સેફટી મામલે હાઇકોર્ટે અમદાવાદ ફાયર વિભાગની કામગીરીની સરાહના કરી અને એ જ દિવસે અમદાવાદ ના ચીફ ફાયર ઓફિસર અને ખાનગી વ્યક્તિ સામે લાંચ કેસ મામલે એસીબી કાર્યવાહી કરી. વિજય ચાર રસ્તા પાસે યશ એકવા કોમ્પ્લેક્ષ ખાતે કાર્યવાહી કરાઈ. મળતી માહિતી મુજબ ફરીયાદી એફ.એસ.ઓ ( ફાયર સેફટી ઓફિસર તરીકે કામ કરતા જેઓએ અમદાવાદ શહેર ખાતે આવેલ કુલ 6 બીલ્ડીંગોની noc गुजरात સરકારના પોર્ટલ ઉપર મંજુર થવા મોકલેલ હતી. પરંતુ આ કામના આરોપી ભાવસિંહ ઝાલાએ એન.ઓ.સી. દિઠ રૂ. ૬૦૦૦/- લેખે કુલ રૂ. ૩૬૦૦૦/- એન.ઓ.સી. મંજુર કરવા લાંચની માંગણી કરેલ હતી. જે આધારે એક જાગુત નાગરીકે વડોદરા શહેર એ.સીબી. પોલીસ સ્ટેશન માં પોતાના ફરીયાદ આપતા તે ફરીયાદ આધારે આજરોજ બે સરકારી પંચો રૂબરુ ટ્રેપનું આયોજન કર્યું. આ કામના આરોપી ભાવસિંહ ઝાલાએ ફરીયાદી પાસે હેતુલક્ષી વાતચીત કરી ૩૬૦૦૦/- લેતા રંગે હાથે પકડાઇ ગયેલ છે. જે કેસમાં cfo અમિત ડોંગરએ ભાવસિંહ ઝાલા ને ફોન કરતા તેઓએ પણ હેતુલક્ષી વાતચીત કરી તે લાંચના રૂપિયાની સમંતી આપેલ હોવાનું પ્રાથમિક રીતે ફલીત થતુ હતું. જેથી અમિત ડોંગરેના કહેવાથી ભાવસિંહ ઝાલા લાંચની માંગણી કરી , સ્વીકારી એકબીજાને ગુનાનું દુષ્પ્રેરણ કરી ભ્રષ્ટાચાર આચરેલ હોય որի દ્વારા બંને આરોપી વિરુધ્ધ કાયદેશરની કાર્યવાહી acb એ કરી રહ્યો હોવાનું સામે આવ્યું.
0
0
Report

सूरत की वाराछा पुलिस ने करोड़ों चिटिंग मामले के आरोपी परेष डोबरीया की गिरफ्तारी

Surat, Gujarat:સુરતની વરાછા પોલીસે કરોડોના ચીટિંગનો આરોપી ઝડપી પાડ્યો વરાછા વિસ્તારમાં સસ્તું ભાવે સોનુ આપવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી આરોપી પરેશ ડોબરીયા અને ફરિયાદી નિકુંજ લુંભાણી બંને સાથે કામ કરતા હતા આરોપી દ્વારા અવાર નવાર ફરિયાદીને સોનુ આપતો હતો વધુ પરિચય વધતા આરોપીએ ચીટિંગ કરવાનો પ્લાન બનાવ્યો હતો મુન્દ્રા પોર્ટમાંથી સસ્તું સોનુ આપવાની લાલચ આપી હતી જવેલર્સ માલિકે પ્રથમ 15 લાખ બેંક મારફતે ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ 94 લાખ રૂપિયા રોકડા આપી દીધા હતા આરોપી દ્વારા અમદાવાદ બોલાવી સોનુ ન આપી છેતરપિંડી કરી હતી આ મામલે વરાછા પોલીસમાં ગુનો નોંધાયો હતો પોલીસે આરોપી પરેશ ડોબરીયાની કરી ધરપકડ
0
0
Report
Advertisement

राजकोट अंडरब्रिज में बारिश से पानी भराव, Waterproofing पर सवाल

Rajkot, Gujarat:આંકર : રાજકોટમાં ફરી એકવાર પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓ સામે સવાલો ઊભા થયા છે. રેલનગર અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવાની ઘટના સામે આવ્યા બાદ મનપાની કાર્યકાહી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. કારણ કે, થોડા સમય પહેલાં જ આ અંડરબ્રિજમાં પાણી ન ભરાય તે માટે અંદાજે 60 લાખ રૂપિયાના ખર્ચે વોટરપ્રૂફિંગની કામગીરી કરવામાં આવી હતી. જોળકે, વરસાદ પડતાં જ અંડરબ્રિજમાં પાણી ભરાતા ખર્ચાયેલી રકમ અને કામગીરીની અસરકારકતા સામે પ્રશ્નો ઊઠ્યા છે. સમગ્ર મામલે મેયર ડૉ. નેહલ શુક્લે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ મુદ્દો હજુ તેમના ધ્યાનમાં આવ્યો નથી. મીડિયા દ્વારા જાણ થતા જ તાત્કાલિક અધિકારીઓને સૂચના આપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યું કે ચોમાસા પહેલાં કરાઈેલી મુલાકાત દરમિયાન ત્યાં પાણી ભરાયેલું નહોતું અને હવે ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. પોપટપરા ગરનાળાના મુદ્દે પણ અધિકારીઓને કાર્યવાહી માટે સૂચના આપી હોવાનું મેયરે જણાવ્યું છે.
0
0
Report

राजकोट पुलिस में डब्बा ट्रेडिंग मामले से हड़कंप; ASI संजयसिंह राठोड़ सस्पेंड, फरार

Rajkot, Gujarat:એંકર : રાજકોટ પોલીસ માટે શરમજનક કહી શકાય એવો ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ હવે વધુ ગંભીર બનતું જઈ રહ્યું છે. પોલીસની વર્દી પહેરી કાયદાનું પાલન કરાવનાર ASIનું જ નામ ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગના મોટા રેનાટમાં સામે આવતા સમગ્ર પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયે ASI સંજયસિંહ રાઠોડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી[d] દીધા છે. બીજી તરફ, ધરપકડનો ભય સતાવતા સંજયસિંહ રાઠોડ ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેમને ઝડપી પાડવા જેતપુર પોલીસ દ્વારા સતત અલગ-અલગ સ્થળોએ શોધખોળ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે სુરેંદરનગર જિલ્લાના રતનપર ગામમાં છેલ્લાં ત્રણ વર્ષથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગનું મોટું નેટવર્ક ચાલી રહ્યું હતું, જેનું સંચાલન સસ્પેન્ડ થયેલા ASIના ઘરેથી થતું હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર ગેરકાયદેસર ધંધામાં અંદાજે 100 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયા હોવાની આશંકા વ્યક express કરી રહી છે. અગાઉ આ જ કેસમાં સંજયસિંહના પિતા સહીત છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે હવે ફરાર ASIની ધરપકડ બાદ આ સમગ્ર રેકેટમાં વધુ મોટા ખુલાસા થાય તેવી શક્યતા વચ્ચે પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે.
0
0
Report
Advertisement

राजकोट के महापौर ने कहा भ्रष्टाचार के आरोपों की निष्पक्ष जांच समिति करेगी

Rajkot, Gujarat:એંકર: રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન બિલ મામલે ઉઠેલા ગંભીર સવાલો વચ્ચે આખરે મેયર ડૉ. નેહલ શુક્લે પોતાની પ્રતિક્રિયા આપી છે. કરોડોના ખર્ચ અને બિલમાં ગેરરીતિના આક્ષેપોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યાં મેયરે દાવો આવ્યો છે કે સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી ચૂકી છે અને તપાસ નિષ્પક્ષ રીતે કરવામાં આવશે. કોર્પોરેશન કોઈપણ પ્રકારનું ભીનોં સન્કેલશે નહીં અને જે પણ હકીકતો હશે તે તપાસ બાદ સામે આવશે. મેયરે જણાવ્યું કે પહેલાં બે અધ્યક્ષ બદલીGary થયા હોવાથી હવે ત્રીજા અધ્યક્ષની નિમણૂક બાદ તપાસ સમિતિ તમામ દસ્તાવેજોની ચકાસણી કરશે અને ભ્રષ્ટાચાર થયો છે કે નહીં તેનો সিদ্ধান্ত પણ સમિતિ જ કરશે. જોકે, છેલ્લાં 38 દિવસથી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે સવાલ પર મેયરે જવાબ આપવાનું ટાળ્યું હતું. હવે સૌની નજર તપાસ સમિતિના અહેવાલ અને કોર્પોરેશનની આગામી કાર્યવાહી પર ટકે છે.
0
0
Report

सुरेंद्रनगर में मेटा ट्रेडर-5 से जुआ धंधा: 5 गिरफ्तार, 44 नाम सामने

Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને જુગારધામનો પર્દાફાશ, 5 આરોપીઓની ધરપકડ, અન્ય 44 ના નામ ખુલ્યા.... સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિવરા પર போலீસે મોટી lau આંખ કરી છે. રાજકોટ റેન્જ ડીઅઈજી નિર્લિપ્ત રાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરના બી-ડિવિઝન પોલીસ મથકે એક મોટી રેડ કરી હતી. પોલીસે મેટા ટ્રેડર-5 નામની એપ્લિકેશનના માધ્યમથી ચાલતા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન જુગારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીરમાં પકડાયેલા 5 આરોપીઓ અને હિસાબના ચોપડામાંથી અન્ય 44 લોકોના નામ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા આ હાઈટેક જુગારધામ પર એસપી અને એલસિબીની ટીમે સંયુક્ત દરોડા પાડ્યા હતા. આ લોકો એપ્લિકેશન દ્વારા ડબ્બા ટ્રેડિંગ અને જુગારનો ગેરકાયદેસર ધંધો ચલાવતા હતા. દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી રૂપિયા 86,600 ની રોકડ રકમ, 2 મોબાઈલ ફોન, 1 લેપટોપ તેમજ હિસાબના ચોપડાં અને ચબરખીઓ જપ્ત કરી છે. આ કેસમાં 5 મુખ્ય આરોપીઓની ધરપકડ થઇ છે. પકડાયેલા આરોપીઓમાં હર્ષદ ઉર્ફે રિંકુ હેમેન્દ્ર શાહ, શૈલેષભાઈ રમણિકભાઈ શાહ, અક્ષયભાઈ કિરણભાઈ દફ્તરી, યતિનભાઈ રજનીકાંતભાઈ શાહ અને રમેશભાઈ ભરતભાઈ શાહનો સમાવેશ થાય છે. આ સાથે 44 જેટલા અન્ય આરોપીઓના નામ પણ ખુલ્યા છે, જિનના વિરોધી કાર્યવાહીની તૈયારી પોલીસ કરી રહી છે. "રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિર્લિપ્ત રાય સાહેબની સૂચના મુજબ સુરેન્દ્રનગરના બી-ડિવિઝનમાં જુગારનો ગુનો દાખલ થયો છે. મેટા ટ્રેડર-5 એપ્લિકેશનના માધ્યમથી ડબ્બા ટ્રેડિંગ અને જુગારનો ધંધો ચાલતો હતો. 5 આરોપી પકડાયા છે અને 44ના નામ બહાર આવ્યા છે. જેમના પણ નામ બહાર આવશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે." હાલ પોલીસ આ દિશામાં ઊંડી તપાસ કરી રહી છે કે આ મેટા ટ્રેડર-5 એપ્લિકેશન પર કેવી રીતે જુગાર રમાડવામાં આવતો હતો, આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલતી હતી અને આ નેટવર્કમાં અન્ય મોટા માથાઓ કોણ હતા. આગામી દિવસોમાં વધુ ધરપકડની શક્યતા છે.
0
0
Report

जगन्नाथ temple में 149वीं रથयात्रा पर पुलिस सम्मान; 150वीं के PM आमंत्रण की चर्चा

Ahmedabad, Gujarat:અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે પોલીસ કર્મચારીઓનું કરાયું સન્માન 149 મી રથયાત્રા પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા કરાયું સન્માન જગન્નાથ મંદિર ખાતે pi. Acp. Dcp. Jcp અને cp સાથે મેયર પણ રહ્યા હાજર દર વર્ષની જેમ રથયાત્રા બાદ પોલીસની કામગીરીને બિરદાવવા કરાય છે સન્માન કાર્યક્રમ 149મી રથયાત્રામાં અધિકારીઓ સાથે 30 હજાર જેટલા Polizei કર્મચારી બંદોબસ્તમાં હતા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા એ પોલીસ કામગીરીના કર્યા વખાણ આ સાથે ટ્રસ્ટીએ આગામી વર્ષે 150મી રથયાત્રા ની ભવ્ય ઉજવણી ની કરી વાત આ સાથે જ 150 મી રથયાત્રામાં પ્રધાનમંત્રીને આમંત્રણ અપાશે અને pm હાજરી આપશે તેવી આશા પણ ટ્રસ્ટીએ વ્યક્ત કરી
0
0
Report
Advertisement
Advertisement
Back to top