icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow29 Apr 2025, 12:41 pm

Amreli - રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠનના યુવાનો દ્વારા અનોખું પ્રેરણાદાયિક કાર્ય

Rajula, Gujarat:રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠનના યુવાનો દ્વારા અનોખું પ્રેરણાદાયિક કાર્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને કોઈપણ પ્રશંસા વગર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન 26 દીવગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે 40 બોટલ રક્ત ભેગું કરવામાં આવ્યું રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા પ્રથમ વખત પરશુરામ જયંતિના દિવસે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને અન્ય સમાજને પ્રેરણા રૂપ કાર્ય કર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં આંતકવાદી હુમલામાં મૃત્યુ પામેલા 26 લોકોના આત્માઓના શાંતિ માટે અને શિવમ ભરતભાઈ વ્યાસ અને જ્યોતિબેન ભરતભાઈ વ્યાસના મોક્ષાર્થે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ યુવાનો દ્વારા એક પણ પોતાની પ્રસિદ્ધિનું બેનર માર્યા વગર તેના આત્માને શાંતિ અર્થે રક્તદાન કેમ્પ કર્યું હતું જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હાજરી આપેલ્
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत के न्यू सिविल हॉस्पिटल में सुरक्षा के लिए 15 वॉकी-टॉकी तैनात

Surat, Gujarat:ન્યુ સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે વૉકી-ટૉકીની ફાળવણી સુરત નવી સિવિલ હોસ્પિટલ માં ​સંચાર વ્યવસ્થા સુધરી কম્યુનિકેશનની મુશ્કેલીઓ દૂર કરવા માટે ૧૫ વૉકી-ટૉકી ફાળવવામાં આવ્યા ૧ કંટ્રોલ રૂમ, કિડની અને એક્સ-રે બિલ્ડિંગ સહિત વિવિધ પોઇન્ટ્સ પર વૉકી-ટૉકી ફાળવાયા ​વિવિધ વિભાગોમાં સુરક્ષા ને ધ્યાને લઇ વોકી ટૉકી ફાળવવામાં આવ્યા ગેટ નંબર ૧ અને ૩ જેવી પી.આઈ.સી.યુ. અને સ્ટેમ સેલ વિભાગમાં પણ ઉપકરણો તૈનાત (receiver information) કોઈપણ ઘટના કે ભીડભાડની માહિતી મળતાની સાથે જ ગાર્ડ્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી શકશે સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ત્વરિત સંકલનથી અનિચ્છનીય બનાવ અટકાવવામાં મદદ કરશે બાઈટ - આર. કે. સિંહા -સિક્યોરિટી ઇંચાર્જ - નવા સિવિલ હોસ્પિટલ
0
0
Report
Advertisement

बनासक़ांठा कांग्रेस विवाद पर भाजपा के हमलों के बीच मनीष दोषी का बयान

Ahmedabad, Gujarat:અમદાવાદ બનાસકાંઠા કોંગ્રેસ વિવાદ મામલે ભાજપ ના પ્રહાર પર પ્રવક્તા મનીષ દોશી નો નિવેદન બનાસકાંઠા માં જિલ્લા સંગઠન માટે વાતચીત ના અભાવ ને કારણે પ્રશ્ન ઉભો થયો છે હકીકત માં પ્રદેશ સમിതി બે जिल्ला માટે કાર્યકરો ને સ્થાન મળે તે પ્રયાસ કરતું હોય છે ક્યાંક ચૂંક રહેવાને કારણે સંગઠન ને સ્થગિત કર્યું છે ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યું છે ભરૂચ માં ખુદ સાંસદ તેમની પાર્ટી સામે સવાલો ઉભા કરે છે દારૂ અને બેરોઝગારી માં મુદ્દે ભાજપ વાટ કરવાથી ભાગી રહી છે રાજકોટ માં જયેશ રાદડિયા અને પૂર્વ મંત્રી વચ્ચે ની ખેંચાણ જનતા એ જોઈ છે નવા અને જૂનાઓ વચ્ચે ની હરિફાઇ ચાલે છે भाजપા માં આનંદી બેન અને અમિત શાહ વચ્ચે ની હુંસાતુંસી જોઈએ છે જેમાં સરકારાક નુકશાન થયું કોંગ્રેસ ને સલાહ આપવાના બદલે દીનદયાળ ઉપાધ્યાય ના સેવકો તેમના અંદર પહેલા નજર કરે કોને કેવી રીતે આર્ષીર્વાદ આપવાના તે જનતા નક્કી કરશે
0
0
Report

हिंदी में क्लिकबेटHeadline: बारिश के बाद वटवा क्षेत्र में भारी जलजमाव; सड़कें डूबीं, नगरपालिका की व्यवस्थाएं टीस

Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં વરસાદ બંધ થયાના అనంతર પણ પાણી યથાવત બોપલ ઘુમા માં સક્રિયતાથી દોડતા AMC તંત્રનું અમુક વિસ્તારો સાથે ઓરમાયું વર્તન વટવા વિસ્તારમાં જાહેર માર્ગ પર હજીપણ ઘૂંટણ સમા પાણી ગુજરાત ઓફસેટ ચાર રસ્તાથી વાનરવાટ તળાવ સુધીનો મુખ્ય માર્ગ બંધ ગઈકાલના વરસાદ બાદ એક ઈંચ પણ પાણીનો નિકાસ ન હતો રોડ પર ભરાયેલા દૂષિત પાણીનો ડ્રેનેજ લાઇનમાં કોઈ નિકાલ ન હોવાથી રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને લોકો પરેશાની ભોગવવા મજબૂર તંત્ર દ્વારા પાણી ના નિકાળ માટે કોઈ જ વ્યવસ્થા ન કરાઈ છેલ્લા કેટલાક વર્ષો થી રજુઆત છતાં સમસ્યા નું નિરાકરણ નહીં કરીોડો રૂપિયાના ખર્ચે નવી ગટર લાઇન નાખી છતાં નિરાકરણ ન આવ્યું સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ પરિસ્તિતિ જોઇને આવ્યા નથી સ્થાનિક દુકાન માલિકો પણ પરેશાન
0
0
Report

सूरत मास्टर प्लान अभी अटका, दो महीने बाद भी प्रगति रिपोर्ट नहीं

Surat, Gujarat:સુરત બ્રેક બે મહિના વીત્યા, ખાડીપુરનો માસ્ટર પ્લાન હજુ સુધી ઈમેજમાં અટવાયો 15 દિવસમાં સર્વે રિપોર્ટનો દાવો બે મહિને પણ હવામાં હવે સપ્તાહમાં ટૂંકા ગાળા- લાંબા ગાળા ના નક્કર ઉપાય આપવા આદેશ તૈયાર થનારા પ્લાન માટે અમદાવાદની એજન્સી ને જવાબદારી સોંપવામાં આવી છે ત્રણ મહિનામાં માસ્ટર પ્લાન આપવાનો સમયગાળો નક્કી કરાયો છે એજન્સીએ હજુ સુધી પ્રાથમિક રિપોર્ટ આપ્યો નથી બેઠકમાં કન્સલ્ટ એજન્સી એ ડ્રોન સર્વે તથા ઉપલબ્ધ રેકોર્ડના આધારે કરવામાં આવેલા મોડલ રનના આધારે વિવિધ ઈમેજ રજૂ કરવામાં આવી હતી જો કે ઈમેજ બતાવી મૌખિક માહિતી આપવાથી અધિકારીઓ લાલધૂમ થયા હતા પ્રિન્સિપલ સેક્રેટરી થેનારાશનએ હવે એજન્સી ને વધુ એક સપ્તાહનો સમય આપ્યો પ્રાથમિક તારણ નો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી
0
0
Report
Advertisement

बनासकांठा कांग्रेस आंतरिक कलह से पार्टी में टकराव, नेताओं बयानों से माहौल गरम

Ahmedabad, Gujarat:અમદાવાદ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના આંતરિક કલહનો મામલો કોંગ્રેસના પૂર્વ અને વર્તમાન ભાજપ નેતા જયરાજસિંહ પરમારના આકરા પુરથાર ઝી ૨૪ કલાક સાથેની વાતચીતમાં કોંગ્રેસની નીતિ અને કાર્યપદ્ધતિ અંગે કરી વાત આ આદિ કાળથી ચાલતું આવ્યું છે અને અનાદિ કાળ સુધી રહેશે, આજ કોંગ્રેસની છે sop છે એમની પાસે એક વાર જગ્યા નથી અને વિઘા માટે લડે છે, શું લૂંટી લેવાનું છે એમને ? મતભેદ ભાજપમાં પણ હોય છે પરિવાર હોય ત્યાં વાસણ ખખડે, પણ ભાજપમાં પગલાં લેવાય છે, કોંગ્રેસમાં આવું શિસ્ત નથી માળખું જ કયા રચે છે, પહેલા પણ ન્હોતું રચ્યું અને હાલમાં પણ નથી રાજકીય પક્ષને લોકો વચ્ચે જવું પડે, આ ધાર્મિક સંસ્થા નથી મત લેવા લોકો વચ્ચે જવું જ પડે, એમની વિશ્વનિયતા ખતમ થઈ ગઈ છે, એમની સાથે કોઈ જોડાતું નથી પહેલા વિશેષ પાર્ટી હતી, હાલમાં શેષ છે હવે નામશેષ થઈ જશે આજ કોંગ્રેસની સંસ્કૃતિ છે, હારેલા લોકો જીતવાની પદ્ધતિ શીખવે છે મને વ્યક્તિગત કે પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી ગેનીબેન આજે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે બેસે છે એ कांग्रेस નેતાઓથી જોવાતું નથી કોંગ્રેસની પ્રિય રમત કબ્બડી છે, અંદરોઅંદર ટાંટિયાખેંચવામાં તેઓ માહેર છે કોંગ્રેસ ક્યારેય ભાજપ સામે લડી જ નથી, તેઓ એકબીજા સામે જ લડે છે અમે સત્તા પક્ષ તરીકે લોકો વચ્ચે જવાનો મોકો શોધીએ છીએ પ્રશ્નો હોય અને બદલાતા રહે પણ લોકો વચ્ચે જવું પડે વિપક્ષે લોકો વચ્ચે રોડ પર ઉતરવું પડે , પરંતુ તેઓ ac હોલમાં કાર્યક્રમ કરે છે કોંગ્રસના કાર્યકરોને કહું છું કે આ નેતાઓ તમારું શોષણ કરે છે, તમારા ખભે બંદૂક મૂકીને ફોડે છે કોવિસ સંગ્રસ નેતાઓને નાના વર્તુળમાં રહી વર્ચસ્વ રાખવું છે, સત્તા કે સેવાનો હેતુ નથી કોંગ્રેસનુંચારિત્ર્ય બદળવું પડશે એમ છે ગમે તેટલા પ્રભારી આવે , કોઈ ફર્ક નહીં પડે લોકો વચ્ચે જવું પડે, રાહુલ ગાંધી ચૂંટણિ સિવાય ક્યારે લોકો વચ્ચે ગયા??
0
0
Report
Advertisement

वलसाड़ के अंबामाता मंदिर में 109 गणेश प्रतिमाओं की स्थापना आकर्षण बन गई

Valsad, Gujarat:એન્કર : હાલ સમગ્ર દેશભરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગણેશજીની સ્થાપના કરી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે વલસાડ શહેરના મધ્યમાં મોટા બજાર ખાતે આવેલા પ્રાચીન અંબામાતા મંદિર ખાતે આ વર્ષે ગણેશજીની ૧૦૯ જેટલી મૂર્તિઓની ભવ્ય સ્થાપના કરવામાં આવતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વલસાડના મોટા બજાર ખાતેલા પ્રાચીન અંબામાતા મંદિરના પ્રાંગણમાં આ વર્ષે શ્રી ગણપતિ દાદાની ૧૦૯ મૂર્તિઓનું સુંદર પાર્થિવ પૂજન સ્થાપન કરવામાં આવ્યું છે. આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં દેશભરના પ્રમુખ ગણેશ મંદિરોની પ્રતિમાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં મહારાષ્ટ્રના પવિત્ર અષ્ટવિનાયક, જયપુરના મોતી ડુંગરી, વડોદરાના ધૂંડી વિનાયક, પુણેના સુપ્રસિદ્ધ શ્રીમंत દગડુશેઠ હલવાઈ, મુંબઈના સિદ્ધિવિનાયક, રાજસ્થાનના ત્રિનેત્ર ગણેશ બિરાજમાન છે. આ ઉપરાંત, અમેરિકાના ન્યુયોર્ક મ્યુઝિયમમાં રહેલ વરદ વિનાયક મૂર્તિની પણ અહીં સ્થાપના કરવામાં આવી છે. આવા અનોખા આયોજનના કારણે ભક્તો દેશભરના તમામ પ્રમુખ ગણેશજીના દર્શન અને પૂજાનો સારાંભર લાભ એક જ સ્થળેથી પ્રાપ્ત થઈ રહ્યો છે. જે લોકો બહારની આ તમામ જગ્યા પર ન જઈ શકતા, તેઓ વલસાડમાં જ આ દર્શનનો લાભ લઈ શકે છે. સાથે અહીં એક પ્રદક્ષિણા કરવાથી ૧૦૯ गणેશजीની પ્રદક્ષિણા કરવાની રીત અથવા અવસરે આરતી અને પૂજા કરવાનો અનુભવ ભક્તોને શાંતિ આપે છે. અંબામાતા મંદિર ખાતે નિયમિત ભક્તો દ્વારા પૂજન, અર્ચન અને પ્રદક્ષિણા કરી શકાય તેવી સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે. સ્થાપના કરાયેલી આ પ્રતિમાઓ હાલ વલસાડ શહેર અને આસપાસના લોકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં આવીને ભક્તોને ખૂબ જ આનંદનો અનુભવ થઈ રહેલો છે.ઓમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
0
0
Report

सूरत में पुलिसकर्मी विशालखान पर हमला, कार रोककर मारपीट

Navsari, Gujarat:નવસારી રહેતા અને સુરત ખાતે પોલીસમાં નોકરી કરતા યુવાનને બીજાની માથાકૂટમાં વચ્ચે પડવું ભારે પડ્યું સુરત સિટીમાં પોલીસ કોન્સ્ટેબલ પઠાણ વિશાલખાન ગુલમોહમ્મદ પર કેટલાક શખ્સો દ્વારા કર્યો જીવલેણ હુમલો 31 ઓગસ્ટે, રસ્તામાં એક યુવાનને માર મારતા કેટલાક લોકોને પોલીસ જવાને અટકાવી, યુવાનને બચાવ્યો હતો. અનમોલ નામના શખ્સે વિશાલખાનને જોઈ લેવાની ધમકી આપી ફોન કરી ઈટાળવા ચોકડી અને 99 ક્રિકેટ બોક્સ પાસે બોલાવ્યો રસ્તામાં વિજય ભરવાડ ઉર્ફે રોકી, અભય તિવારી અને અનમોલ શર્મા સહિતના શખ્સોએ કાર આડે નાખી વિશાલખાનની ગાડી રોકી તેને માર માર્યો અનમોલ શર્માએ તલવાર અને વિજય ભરવાડે ડંડો કાઢીને કર્યો હતો હુમલો વિજય ભરવાડે માથાના ભાગે ડંડાનો ફટકો મારતા લોહીલુહાણ થયેલા પઠાણ વિશાલખાનને તેના મિત્રએ તાત્કાળ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો ઘટના સંદર્ભે પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી
0
0
Report

नवसारी के मानताओं के राजा गणेश मंडल: भक्तों के जीवन में सच्चा विघ्नहर्ता

Navsari, Gujarat:દેશભરમાં ગણેશોત્સવની ધૂમ છે અને ભક્તો દસ દિવસ સુધી વિઘ્નહર્તા શ્રીજીની ભક્તિમાં લીન બન્યા છે. ભાદરવાની પવિત્ર મૌસમમાં જ્યારે બાપ્પા ઘરે-ઘરે અને મંડપોમાં બિરાજે છે, ત્યારે ભક્તોના મનમાં એક જ આશા હોય છે—પોતાના તમામ કષ્ટ દૂર થાય અને મનોકામના પૂરી થાય! પરંતુ ગુજરાતના નવસારીમાં ગણેશજીનું એક એવું દરબાર છે, જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં અદ્ભુત શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. નવસારીના મોટા બજારમાં મામા ચેવડાવાળાની ગલીમાં બિરાજમાન 'સ્તુતિ ગણેશ મંડળ'ના 'માનતાના રાજા'! અહીં એક નહીં, બે નહીં પણ સેંકડો નાના ગણેશજી એક સાથે બિરાજે છે. ચાલો, લઈએ નવસારીના આ ચમત્કારી દરબારના દિવ્ય દર્શન. નવસારીના મોટા બજારમાં સ્થિત સ્તુતિ ગણેશ મંડળનો ઇતિહાસ 59 વર્ષ જૂનો છે. આ પરંપરાની શરૂઆત ખૂબ જ રોચક રીતે થઈ હતી. શરૂઆતના વર્ષોમાં મંડળના સભ્યોએ બાપ્પા સામે મનોકામના રાખી હતી કે જો ઈચ્છા પૂરી થશે, તો આવતા বছરે પોતાના તરફથી નાની ગણેશ પ્રતિમા સ્થાપિત કરશે. દુંદાળા દેવે તેમની હાકલ સાંભળી અને મનોકામના પૂર્ણ કરી. મંડળના સભ્યોએ વચન મુજબ મુખ્ય મંડપમાં જ એક નાની ગણેશ પ્રતિમા સ્થાપિત કરી. આ વાત વાયુવેગે એક કાનેથી બીજા કાને પહોંચી અને ભક્તો બાપ્પા પાસે પોતાની વ્યથા લઈને આવવા લાગી. વિઘ્નહર્તા પણ સૌના દુઃખ હરતા ગયા અને જોતજોતામાં આ મંડળના બાપ્પા 'માનતાના રાજા' તરીકે ઓળખાવા લાગ્યા. આજે પરિસ્થિતિ એ છે કે દર વર્ષે અહીં માનતા પૂર્ણ થતા સેંકડો નાની ગણેશ પ્રતિમાઓની સ્થાપના થાય છે, જેનો આંકડો 1200 ને પાર કરી જાય છે! આ વર્ષે પણ 865 થી વધુ માનતાની ગણેશ પ્રતિમાઓ મુખ્ય બાપ્પાની આસરે એક જ મંડપમાં વિરાજમાન થઈ છે. શ્રાવણ Monthsથી જ ભક્તો અહીં નામ નોંધાવી જાય છે. વિદેશોમાં વસતા ભક્તો,amerika, કેનેડા, ન્યૂઝીલેન્ડ, યુરોપ, સાઉથ આફ્રિકા કે ઓસ્ટ્રેલિયામાં વસતા હોય, ફી પણ પોતાની માનતા પૂર્ણ થયા萄, પોતાના સંબંધીઓ દ્વારા અહીં માનતાના ગણેશજીની સ્થાપના કરાવે છે. લગભગ આર્કક્ષણ: ભક્તોની અફાટ શ્રદ્ધાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ભક્તોએ માનતાનું પૂર્ણ થતા બાપ્પાને 14 કિલોથી પણ વધુ ચાંદીના આભૂષણો અર્પણ કર્યા છે, જ્યારે એક પરમ ભક્ત દ્વારા ગણેશજીને સોનાનું તિલક પણ ચડાવવામાં આવ્યું છે. લાખોના આભૂષણોથી સુશોભિત શ્રીજીનો આ દરબાર ભક્તિ અને સેવા બંનેનો સંગમ છે. સ્તુતિ ગણેશ મંડળ દ્વારા છેલ્લા 24 વર્ષથી એક વિશેષ 'ગણેશ મહાયાગ'નું આયોજન કરવામાં આવે છે, જેમાં 1008 મોદકની આહુતિ આપવામાં આવે છે. સવારથી સાંજ સુધી ચાલતા આ મહાયાગમાં હજારો ભક્તો દર્શન કરો​ી અને ધન્યતા અનુભવે છે અને સાંજે 5,000 થી વધુ શ્રદ્ધાળુઓ મહાપ્રસાદ ગ્રહણ કરે છે. બાપ્પાના આ ઉત્સવમાં દિ્વ્યંાો પ્રત્યેની સંવેદના પણ વણાયેલી છે. મંડળ નવસારીના 'મમતા મંદિર'ના મુક-બધિર બાળકોને ખાસ સન્માન સાથે બાપ્પાના દર્શન લાવવામાં આવે છે, જ્યાં તેમને ભોજન અને ભેટ આપીને તેમના ચહેરા પર સ્મિત લાવવામાં આવે છે.
0
0
Report
Advertisement

Morbi से Ambaji पदयात्रा: 355 किलोमीटर का सफर 28वीं वर्षगांठ के साथ शुरू

Morbi, Gujarat:Slug 1509ZK_MRB_AMBAJI_YATRA Format PKG Reporter HIMANSHU BHATT Feed 1509ZK_MRB_AMBAJI_YATRA Date 15/09/2026 Location MORBI APPROVAL: DAY PLAN એન્કર દેશ અને દુનિયાથી લાખો શ્રદ્ધાળુો ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાધામમાં શીશ ઝૂકાવાવવા માટે તેનાથી મોરબીથી પ્ષો પદયાત્રા સંઘ સાથે નીકળે છે અને ભાદરવી પૂનમે અંબાજી ખાતે પહોચીને માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે. આ સંઘ આજે સવારે મોરબીથી રવાના થયેલ છે. મૂળ મોરબી તાલુકાના કુંતાસી ગામના વતની અને હાલ મોરબી રહેતા સુરેશભાઈ નાગપરા તથા તેમના પત્નी ગીતાબેન નાગપરા દ્વારા છેલ્લાં એક કે બે નહીં પરંતુ 27 વર્ષથી મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં જાય છે અને ચાલુ વર્ષે 28મી વખત પદયાત્રાનું આયોજન થયું છે અને 오늘 વહેલી સવારે 5 વાગ્યે મોરબીના રવાપર રોડ ઉપર આવેલા સુરેશભાઈ નાગપરાના ઘરેથી બોલ માડી અંબે જય જગદંબે ના નાદ સાથે પદયાત્રા સંઘ મોરબીથી રવાના થયો હતો અને મોરબીથી હળવદ, ધ્રાંગધ્રા, માલવણ, પેટરાજી થઈને આ સંઘ 9 થી 10 દિવસે આમ્નાબાજી ખાતે અંબે માતાજીના ધામમાં પહોચે છે ઉლેખનીય છે કે, છેલ્લાં 27 વર્ષથી યોજાતી આ પદયાત્રામાં 150 થી 175 જેટલા માઈ ભક્તો જોડાય છે અને માતાજીની કૃપા અને આશીર્વાદથી કયારે પણ કોઈ અનઇચ્છનીય બનાવ બનેલ નથી આ સંઘ આજે સવારે મોરબીથી નીકળ્યો હતો ત્યારે વાજતે ગાજતે જય અંબેના નાડ સાથે મોરબીના માર્ગો ગુંજી ઉઠ્યા હતા અને આ વર્ષે 175 જેટલા લોકો સંઘમાં જોડાયેલ છે અને દર વર્ષની જેમ દરેક પદયાત્રીઓ માટે રહેવા-જમવા અને મેડીકલ સહિતની સુવિધાઓ પદયાત્રા ಸಂಘમાં સાથે જ રાખવામા આવેલ છે અને આગામી ભાદરવી પુનમના દિવસે આ સંઘ અંબાજી ખાતે પહોચશે. More details: સુરેશભાઈ પટેલ, પ્રમુખ, પદયાત્રાના આયોજક, મોરબી; મનિષાબેન નાગલપરા, પદયાત્રી, મોરબી; જીતુભાઈ એરવાડીયા, પદયાત્રી, મોરબી; પરેશભાઈ પટેલ, પદયાત્રી, મોરબી; સંગીતાબેન પટેલ પદયાત્રી, મોરબી.
0
0
Report
Advertisement
Advertisement
Back to top