icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow29 Apr 2025, 12:41 pm

Amreli - રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠનના યુવાનો દ્વારા અનોખું પ્રેરણાદાયિક કાર્ય

Rajula, Gujarat:રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠનના યુવાનો દ્વારા અનોખું પ્રેરણાદાયિક કાર્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને કોઈપણ પ્રશંસા વગર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન 26 દીવગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે 40 બોટલ રક્ત ભેગું કરવામાં આવ્યું રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા પ્રથમ વખત પરશુરામ જયંતિના દિવસે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને અન્ય સમાજને પ્રેરણા રૂપ કાર્ય કર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં આંતકવાદી હુમલામાં મૃત્યુ પામેલા 26 લોકોના આત્માઓના શાંતિ માટે અને શિવમ ભરતભાઈ વ્યાસ અને જ્યોતિબેન ભરતભાઈ વ્યાસના મોક્ષાર્થે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ યુવાનો દ્વારા એક પણ પોતાની પ્રસિદ્ધિનું બેનર માર્યા વગર તેના આત્માને શાંતિ અર્થે રક્તદાન કેમ્પ કર્યું હતું જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હાજરી આપેલ્
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

पालडी वार्ड में कांग्रेस-भाजपा के दावों से अहमदाबाद नगरपालिका चुनाव गर्म

Ahmedabad, Gujarat:આહેવાલ Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો માહોલ જમવાની શરૂઆત કોંગ્રેસએ જાહેર ઉમેદવારને લઈને भाजपा આક્રમક પાલડી વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફહેજબનું મો.ફારુખ શેખના નામને लेकर ભાજપ આક્રમક એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહની પોતાના ફેસબુક એકાઉન્ટ પર સૂચક પોસ્ટ પાલડીમાં અશાંતધારાનો ડંકાની ચોટ પર અમલ થઈને ને રહેશે - અમિત શાહ એલિસબ્રિજ વિધાનસભા હેઠળ આવતા પાલડી વોર્ડમાં કોંગ્રેસે લઘુમતી ઉમેદવાર જાહેર કરતા મામલો ગરમાયો નોંધનીય છે કે લાંભા સમયથી પાલડીમાં અશાંતધારાનો વિવાદ ગરમાયેલો છે તાજેતરમાં વિધાનસભામાં પણ આ મામલે મોટો હોબાળો થયો હતો
0
0
Report

महराजगंज के मौलाना का बाइक स्टंट वायरल, सड़क सुरक्षा पर सवाल उठे

Maharajganj, Uttar Pradesh:स्टोरी हैडलाइन- महाराजगंज फेमस होने की चाहत में मौलाना ने बाइक पर किया खतरनाक स्टंट, स्टंटबाजी का वीडियो सोशल मीडिया पर वायरल. एंकर- सोशल मीडिया पर वायरल होने की अंधी दौड़ अब इतनी खतरनाक हो चुकी है कि इसमें ना उम्र की सीमा बची है और ना जान की कीमत । दरअसल महाराजगंज जनपद के कोल्हुई थाना क्षेत्र से सामने आए एक वीडियो ने लोगों को हैरान भी किया है और चिंतित भी । यहां एक मौलाना सड़क पर बाइक से ऐसा स्टंट करता हूं नजर आया जिसने एक पल के लिए सबका ध्यान खींच लिया है लेकिन अगले ही पल सड़क सुरक्षा पर बड़ा सवाल भी खड़ा कर दिया है । कुछ सेकंड की रील के लिए जिंदगी दांव पर लगाने का यह नया स्टंट अब डराने लगा है । जानकारी के मुताबिक वायरल हो रहा है यह वीडियो कोल्हुई थाना क्षेत्र की मोगलहा इलाके का बताया जा रहा है वीडियो में एक बुजुर्ग व्यक्ति सड़क पर बाइक संभालते हुए खतरनाक अंदाज में स्टंट करता हुआ नजर आ रहा है आसपास मौजूद लोग ने इस दृश्य को कमरे में कैद कर लिए जिसके बाद वीडियो सोशल मीडिया पर तेजी से फैल गया है और यह वीडियो इलाके में चर्चा का विषय बना हुआ है । सड़क पर इस तरह का स्टंट सिर्फ एक करतब नहीं बल्कि ट्रैफिक नियमों का सीधा उल्लंघन है बिना किसी सुरक्षा उपकरण के खुले रास्ते पर बाइक से स्टंट करना खुद की जान के साथ-साथ दूसरे की भी जान को भी खतरे में डालना है खास बात यह है कि ऐसे वीडियो अक्सर युवाओं को प्रभावित करते हैं लेकिन वायरल होने को लेकर अब बुजुर्ग भी इससे पीछे नहीं है। बड़ा सवाल अब देखने वाली बात होगी कि पुलिस वीडियो सोशल मीडिया पर वायरल होने के बाद किस तरह की कार्रवाई करती है ।
0
0
Report
Advertisement

जामनगर में पूर्व विपक्षी नेताओं के गुट से 29 आरोपियों पर गुजसीटॉक के तहत मामला दर्ज, शहर में हडकंप

Jamnagar, Gujarat:રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : જામનગરમાં બે પૂર્વ વિપક્ષી નેતા સહિત બંને ગેંગના 29 જેટલા સભ્યો સામે ગુજસિટોક હેઠળ ગુનો દાખલ થતા ખळBilબળાટ..... Slug : 0604ZK_JMR_GUJCITOK ફોર્મેટ : PKG લોકેશન : જામનગર એન્કર : ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે જાણીતા અને કડક છાપ ધરાવતા રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળતાની સાથે જ જામનગરમાં અસામાજિક તત્વો સામે લે લાલ આંખ કરી છે. જામનગર મહಾನગરપાલિકાની ચુંટણી સમયે જ તાજેતરમાં જામનગર શહેરના અતિ સંવેદનશીલ ગણાતા વોર્ડ નંબર ૧૨ ના પટણીવાડ અને તેની આસપાસના વિસ્તારોમાં બે જૂથો арасે થયેલી ભયાનક મારામારી અને જામનગરની ભાગોળે જાહેરમાં ફાયરિંગની ઘટનાઓે સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કર્યા હતા. જેના પગલે બે પૂર્વ વીપક્ષી નેતાઓના ગ્રુપ સામે ગુજસીટોકનો ગુન્હો દાખલ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે... વિઓ : 01 આ ઘટનાના પડઘા છેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પસાર થયા હતા, જેને પગલે એક્શન મોડમાં આવેલા રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે તાત્કાલિક જામનગર દોડી આવીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમની મુલાકાતના ૧૦ દિવસના ટૂંકા ગાળામાં પોલીસે મહતાભારે તત્વોની શાન ઠેકાણે લાવવા માટે એક અત્યંત કડક અને આક્રમક રણનીતિ ઘડી કાઢી હતી, જેના પરિણામ સ્વરૂપે આજે શહેરમાં કાયદાનો શાસન પુનઃ પ્રસ્થાપિત થઈ રહ્યું છે. જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવવાના ભાગરૂપે, პოლીસે શહેરની શાંતિ ડોહળતી બે મુખ્ય અને સક્રિય ગેંગ પર ‘ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ क्रાઈમ’ ( ગુજસીટોક) જેવા કડક કાયદા હેઠળ ગુના નોંધીને ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે. વિઓ : 02 આ બે ગેંગમાં પૂર્વ વિપક્ષી નેતા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અસલમ ખીલજીની આગેવાની હેઠળ ચાલતી ટોળકી અને પૂર્વ કોંગી કોર્પોરેટર અલ્તાપ ખફી તથા તેના સાગરીતોની ગેંગનો મુખ્યત્વે સમાવેશ થાય છે. આ બે જૂથો લાંબા સમયથી પોતાના વિભાગોમાં આતંક અને ભયનો માહોલ ઊભો કરી રહ્યા હતા. પોલીસમાઁથી પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસ દ્વારા બે ઙગાંગના મળેીને કુલ ૨૯ જેટલા શખ્સોને નિશાન બનાવીને તેમના સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવી છે. જેમાં અસલમ ખિલજીના ગ્રુપના ૧૮ અને અલ્તાફ ખફીના ગ્રુપના ૧૧ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એકસાથે આટલા મોટાં પ્રમાણમાં આરોપીઓ સામે આ પ્રકારના આકરા કાયદાનો ઉપયોગ દર્શાવે છે કે પોલીસ હવે કોઈપણ ભોગે શહેરમાં ગેંગવોર કે આતંક સાંખી લેવાના મૂડમાં નથી. પોલીસ તંત્ર દ્વારા લેવાયેલા આ अत्यંત કડક અને દાખલારૂપ પગલાંને કારણે સમગ્ર જામનગર શહેર અને જિલ્લાન અસામાજિક તત્વો, લુખ્ખાતત્વો અને ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોમાં ભારે ફફડાટ અને દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે. પોલીસની આ ભીંસને પગલે શહેરના ઘણા માથાભારે તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાં તેમજ અન્ય તત્વો રડારમાં હોવાથી તેની સામે પણ કડક કાર્યવાહી થશે તેવું જાણવા મળે છે. બાઈટ : રવિ મોહન સૈની ( SP જામનગર )
0
0
Report

सूरत नगर निगम चुनाव: बीजेपी अग्रिम प्रचार से विपक्ष पर दबाव बढ़ा रही है

Surat, Gujarat:સુરત: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણિમાં ભારતીય જનતા પાર્ટીએ અન્ય પક્ષો કરતાં વહેલી બાજી મારી લીધી છે. ભાજપ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. વોર્ડ નંબર 23માં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઝંડા, બેનરો અને ડોર-ટુ-ડોર કેમ્પેને સાથે ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આશ్చર્યની વાત એ છે કે હજુ સુધી પક્ષ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી, તેમ છતાં કાર્યકર્તાઓ ‘કમળ’ના નિશાન સાથે મેદાનમાં ઉતરી પડ્યા છે. ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓનો ઉત્સાવ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓનું કહેવું છે કે, “પાર્ટી ટિકિટ કોઈને પણ આપે, અમારો લક્ષ્ય માત્ર કમળને વિજયી બનાવવાનો છે.” આ રણનીતિ સાથે ભાજપે સંગઠન સ્તરે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. એક તરફ ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, જ્યારે બીજી તરફ આઆપીએ (AAP) અને काँગ्रेसનો હાલ તો હવે સુધી કોઈ પથ નથી દેખાતો. વિપક્ષી છાવણીમાં શાંતિ પ્રવર્તી રહી છે, જેના કારણે રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ભાજપ આ વહેલી શરૂઆતનો મોટો ફાયદો ઉઠાવી શકે છે.
0
0
Report
Advertisement

सूरत विश्वविद्यालय ने चुनावों के कारण परीक्षा की नई तिथियाँ घोषित कीं

Surat, Gujarat:સુરત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 25 એપ્રિલ થી 28 એપ્રિલ દરમિયાન લેવામાંારીઅલ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે હેતુથી નવી તારીખોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. મુખ્યત્વે સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) ના B.Com, BBA, BCA, LLB, અને B.Com LLB પોસ્ટ ગ્રેજ્યુએશન: M.A, LLM, M.MS, અને માસ્ટર ઓફ લાયબ્રેરી સાયન્સ પરીક્ષાઓ પર અસર પડી છે. યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, જે પરીક્ષાઓ 25 થી 28 એપ્રિલ દરમિયાન યોજાવાની હતી, આ પરીક્ષાઓ હવે 29 એપ્રિલ, 30 એપ્રિલ અને 11 મે ના રોજ આયોજિત કરવામાં આવશે. 25 થી 28 એપ્રિલ સિવાયની બાકીની તમામ પરીક્ષાઓ અગાઉથી નક્કી ટાઈમટેબલ મુજબ જ લેવામાં આવશે. 121: ડો. કિશોરસિંહ ચાવડા (કુલપતિ : VNSGU) વિદ્યાર્થીઓને વધુ વિગતો માટે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ ચેક કરવા વિનંતી કરે છે. પરીક્ષાના કેન્દ્રો અને સમયમાં ਕੋਈ ફેરફાર કરવામાં આવ્યો નથી, માત્ર તારીખો જ બદલાઈ છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ટાફની રોકાણી હોવાને કારણે આ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રસાંંત ઢીવરે - સુરત
0
0
Report

AAP ने Surat नगर निगम के लिए 75 उम्मीदवारों की पहली सूची जारी की

Surat, Gujarat:અનુસંધાનઃ એન્ટ્રી અપ્રુવલ:વિશાલ ભાઈ સરત: ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકા માટે પોતાના 75 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને ચૂંટણ પ્રચારના શ્રીગણેશ કર્યા છે. પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વીડિયો સંદેશ દ્વારા આ નામોની જાહેરાત કરી હતી. વીઓ:1 મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે સુરત હંમેશે ભાજપનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ હવે જનતા પાસે 'આપ'ના રૂપમાં એક મજબૂત વિકલ્પ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે વર્ષોના શાસન છતાં સુરત ભ્રષ્ટાચાર અને ગેરવ્યવસ્થાનો ભોગ બન્યું છે. તેમણે દાવો કર્યો કે: સુરત ગુજરાતની પહેલી એવી મહાનગરપાલિકા બનશે જ્યાં આમ આદમી પાર્ટીનો મેયર બેસશે. જાનીતા ચહેરાઓ અને સામાજિક ਸਮીકરણો વિરિયરની યાદીમાંAAPએ પોતાની પ્રથમ યાદીમાં પૂર્વ કોર્પોરેટરો સહિત વિવિધ સમાજના પ્રતિષ્ઠિત ચહેરાઓને સ્થાન આપ્યું છે: બાઈટ:મનોજ સોરઠીયા (આપ નેતા) વીઓ:2 પૂર્વ કોર્પોરેટરો: પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરીયા, મહેશ અણધણ અને રચનાબેન હીરપરાને ફરી મેદાનમાં ઉતારાયા છે. રાણા સમાજમાંથી જતીન જરીવાલા અને અમિત રાણા, જ્યારે મોઢ ઘાંચી સમાજમાંથી પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલાને ટિકિટ મળી છે. વ્યાવસાયિકો અને શિક્ષિત ઉમેદવારો: * એડવોકેટ્સ: વિલાસ પાટીલ, રૂબીન પટેલ, ભૂપત કોડીયાતર, મુમતાઝ મુલતાની અને શાહીન મલેક જેવા કાયદાકીય નિષ્ણાતોની પસંદગી કરાઈ છે. વોર્ડ નં. 3 થી આંતરરાષ્ટ્રીય સ્તરે આદિવાસી યુવાઓનું પ્રતિનિધિત્વ કરતા પ્રકાશ ચૌધરી (BSC, B.ed.) ને સ્થાન મળ્યું છે. બાઈટ:મનોજ સોરઠીયા (આપ નેતા) આહીર સમાજ (રમેશ જીંજાળા,પ્રવીણ કાતરિયા), કોળી સમાજ (ઉષા ગોહિલ, મમતા બારૈયા), અને બ્રહ્મ સમાજ (શ્રવણ જોશી, જાગૃતિ જાની) સહિત તમામ વર્ગોને સાંકળવાનો પ્રયત્ન કરાયો છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
0
Report

सूरत के रेस्टोरेंट्स में दूध से बना पनीर बनाम ऐनालॉग पनीर की पहचान जरूरी

Surat, Gujarat:સુરુત મહાનગરમાં ગ્રાહકોની સ્વાસ્થ્ય અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આપેલા સૂચનો હવે અમલમાં આવ્યા છે. હવે રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને સ્પષ્ટ લખવું પડશે કે જે પનીર પીરસી રહ્યા છે તે શુદ્ધ દૂધનું છે કે એનાલોગ પનીર (વનસ્પતિ તેલ તથા પાવડરથી બનેલું). સુરત રેલવે સ્ટેશન上的 રેસ્ટોરન્ટોમાં પહેલો તબક્કો બેનર લગાવવા શરૂ થઈ ગયા છે. તેના પર લખાયેલું હશે: અમે શુદ્ધ દૂધના પનીરનો ઉપયોગ કરીએ છીએ. ગ્રાહક પોતે Decide કરી શકે છે કે તેમને શુદ્ધ દૂધનું પનીર ખાવું છે કે એનાલોગ પનીર. એનાલોગ પનીર સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે જ્યારે શુદ્ધ દૂધના પનીર પોષણયુક્ત હોય છે. જોકે બંને પ્રકારના પનીર વેચાણ માટે માન્ય છે, પરંતુ ગ્રાહકને અંધારામાં રાખીને એનાલოგ પનીર પીરસવાની પ્રથા પર લગામ લાવવામાં આવશે. હોટલ અને રેસ્ટોરન્ટ્સ દ્વારા સસ્તા એનાલોગ પનીરના ઉપયોગ વિશેઅને ગ્રાહકોને માહિતી ન મળતાની સમસ્યા અનેક વખત ઉઘડતી રહે છે. આરોગ્યમંત્રીના આ પગલાથી સુરતના નાગરિકો અને ખાધ્યપ્રેમીઓએ આવકાર્યો છે. સુરતની તમામ નાની-મોટી રેસ્ટોરન્ટ્સે આ આદેશનો અમલ કરવો જોઈએ ताकि લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય. આરોગ્ય વિભાગ આગામી દિવસોમાં વધુ કડક તપાસ நடத்தશે અને તમામ સ્થળો પર સ્પષ્ટ પોસ્ટર અથવા મેનૂ કાર્ડ જોવા મળશે તેવી શક્યતા છે.
0
0
Report
Advertisement

सूरत के कामरेज में क्षत्रिय समाज ने शिक्षा और स्थानीय चुनाव के लिए एजेंडा तय किया

Surat, Gujarat:સુરત જિલ્લામાં કામરેજ ખાતે ગુજરાત ક્ષત્રિય સભાની મહત્વની બેઠક મળી હતી. જેમાં સમાજ દ્વારા આગામી દિવસોમાં શિક્ષણ, રાજકીય ચૂંટણી અંગે એજન્ડા ની ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ的重要 ભૂમિકા ભજવશે. દાદા ભગવાન મંદિરના પટાંગણમાં આ બેઠક યોજાઈ હતી. રાજપૂત સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે.-Gujarati assertion:urances-કારણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે જે રાજકીય પક્ષ ક્ષत्रિય સમાજને વધારે પ્રભુત્વ આપશે, સમાજ તેમના સાથે રહેશે.
0
0
Report

भरोच के शालिमार कॉम्प्लेक्स में भीषण आग, शॉर्ट-सर्किट से नुकसान की आशंका

Bharuch, Gujarat:ભરૂચ શહેરના શાલીમાર કોમ્પ્લેક્સમાં ભયંકর આગ લાગતા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. રવિવારની રજા દરમિયાન બનેલી આ ઘટનાએ વેપારીઓમાં ચિંતા ફેલાવી છે. સ્માર્ટ બજાર નજીક આવેલા ભરચક વિસ્તારમાં આ આગ લાગી હતી. દુકાનોના ઉપર આવેલી બેંકમાં લાગેલી આગને કારણે મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કુલ ચાર જેટલા ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે, ખાસ કરીને વ્યાપારી કોમ્પ્લેક્સોમાં સુરક્ષા માપદંડોને લઈને ચર્ચા તેજ બની છે. સદનસીબે રવિવારની રજા હોવાથી કોઈ જાનહાની થઈ નથી, પરંતુ નુકસાનનું મૂલ્યાંકન હજુ બાકી છે. સમગ્ર મામલે વધુ તપાસ આજ પણ હાથ ધરાઈ રહી છે.
0
0
Report

भरोच भाजपा में टिकट व्यवस्था पर बवाल, मनसुख वसावा के बयानों से अंदरूनी हलचल

Bharuch, Gujarat:ભરૂચમાં ભાજપમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભરૂચના સાંસદના એક નિવેદનથી પક્ષની અંદર જ ચર્ચાઓ તેજ બની છે. જાહેર મંચથી તેમણે ટકાવારી સિસ્ટમ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા, જેનાથી રાજકીય માહોલ ગરમાયો છે. નેત્રંગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંসદ મનસુખ વસાવાએOpened કરી લોકલ નેતાઓ અને ધારાસભ્ય પર નિશાન સાધ્યું હતું. તેમણે રાજપારડીમાં શોપિંગ સેન્ટર અંગે લેવાયેલા નિર્ણયનો પણ કડક વિરોધ નોંધાયો હતો. મનસુખ વસાવાએ પોતાના ભાષણમાં કહ્યું કે, ભાજપમાં હવે कांग्रेस જેવી પ્રથાઓ ચાલી રહી છે. “ટકાવારી સિસ્ટમ” જેવા આક્ષેપો કરતા તેમણે પક્ષની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા છે.
0
0
Report
Advertisement

केशोद में नकली बीड़ी के जखीरे के साथ आरोपी गिरफ्तार; ₹3.12 लाख का मालामाल जब्त

Junagad, Gujarat:જૂનાગઢ જિલ્લાના કેશોદમાં નકલી વસ્તુകള്‍ એક બાદ એક સામે આવતી હોય છે જ્યારે હવે બીડી પણ નકલી જોવા મળી ગુજરાતમાં નકલી વસ્તુઓનો ફેલાવો હવે બીડી સુધી پہنچ્યો કેશોદ વેરાવળ રોડ ઉપર થી નકલી બીડીના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો આરોપી પાસેથી ₹3,12,298 નો મુદ્દામાલ જપ્ત ઈકો કાર, મોબાઇલ અને નકલી બીડી સાથે આરોપી પકડાયો કોડીનાર ના કિરણભાઈ સોલંકી નામના આરોપીના પોલીસ અટક કરી રાજકમલ બીડીના 107 પેકેટ ₹48,150 સાબળે બીડીના 136 પેકેટ ₹63,648 મળ્યા ફિલ્ડ ઓફિસરની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી અમરેલીના ઈરફાન પઠાણ પાસેથી માલ લાવ્યો હોવાનો ખુલાસો સસ્તા ભાવે અજાણ્યા વેપારીઓ પાસેથી માલ લેતા સાવધાન રહો પોલીસે વધુ તપાસ હાથ ધરી જયારે નકલી બીડી ની બાતમી મળતા કોડીનારમાંથી આવતા eeco ગાડીમાં નકલી બીડી નો જથ્થો લાવે છે તે હકીકત મળતા કેશોદ પોલીસ દ્વારા કિરણભાઈ લક્ષ્મણભાઈ સોલંકી નંંગે હાથ પકડેલ છે રાજકમલ તેમજ સંભાજી બીડી ત્રણ લાખના મુદ્દામાલ સહિત હાલ તેની ધરપકડ કરવામાં આવી છે સાબળા કંપનીના ફિલ્ડ ઓફિસર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ બાદફરાશા હેઠળ ગુનો દાખલ કરેલ છે જયારે પોલીસ છે તે વધુ તપાસ હાથ ધરી રહી છે
0
0
Report

इकबाल शेख कांग्रेस छोड़ AIMIM में शामिल होंगे; GomtiPur चुनाव से पहले राजनीतिक हलचल तेज

Ahmedabad, Gujarat:ચૂંટણી આવે એટલે પક્ષ પલટો જોવા મળે. આવું જ કંઈક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં देखने મળ્યું. પણ જયારે વર્ષોથી કોંગ્રેસના સીનીયર કાર્યકર રહેલા એવા ગોમતીપુર ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે ઇકબાલ શેખે કોંગ્રેસ માંથી રાજીનામુ આપી છેડો ફાડયો ત્યારે તે રાજીનામાં ને લઈને અનેક चर्चાઓ વહेતી થઈ છે કે आखરે એવું શું થયું કે ઇकબાલ શેખે રાજીનામુ આપ્યું. કોંગ્રેસના વર્ષો જુના કાયકરે કોંગ્રેસનો છેડો ફાડયો ગોમતીપુરના પૂર્વ કોર્પોરેટર ઇકબાલ શેખે కాంగ్రెస్ માંથી આપ્યું રાજીનામું એક વર્ષ અપક્ષ અને 4 ટર્મ થી કોંગ્રેસ મા થી ચૂંટાયેલ ઇકબાલ શેખે રાજીનામું આપ્યું સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી આવી ગઈ છે. અહીં દરેક પાર્ટી ચૂંટણીની તૈયારી અને જીતમાં લાગી છે. છતાં આ ચૂંટણી વચ્ચે પક્ષ પલટો પણ देखने મળ્યો. જ્યાં કોંગ્રેસ સિનિયર કાર્યકર એવા એક વર્ષ અપક્ષ અને 4 ટર્મ થી કોંગ્રેસ માંથી ચૂંટાયેલ ઈકબાલ શેખે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું છે. 4 એપ્રિલે ઇકબાલ શેખે કોંગ્રેસ પ્રમુખ સમિતિ ને રાજીનામુ મોકલી લેટર લખી વિડિઓ વાયરલ કરી જાહેરાત કરી છે. ઇકબાલ શેખે લેટરમાં શુ લખ્યું તે પણ જુઓ.... ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમદાવાદ મ્યુ.કાલ્પોરેશનીની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ જાહેર થઈ ગયેલ છે. આ પરિપરશયમાં હું આપની સમક્ષ નમ્રતાપૂર્વક મારા અંતરાત્માનો અવાજ રજૂ કરવાની રજા લઉ છું. હું હંમેશા કોગ્રેસના પાયાના કાર્યકર તરીકે કોગ્રેસ પક્ષની વિચારધારાને સમર્પિત અને વફાદાર રહયો છું. હું જનહિતના કોંગ્રેસ પક્ષના રાજય સ્તરના અને શહેરના અનેક કાર્યક્રમોમાં આગવી શૈલીથી વિરોધ પ્રદર્શનોમાં અગ્રેસર રહયો છું. અમદાવાદ મ્યુ.કાઉન્સીલરમાં કોંગ્રેસ पक्षના સૌથી સીનીયર કાઉન્સીલર હોવા છતાં મે વિરોધ પક્ષના નેતા પદનો પક્ષના હિતમાં ત્યાગ કરી એક કાર્યકર તરીકે શહેર કોંગ્રેસ પક્ષમાં સાદગીપુર્ણ મારી ભૂમિકા નિભાવી છે. જેના આપ મુકસાક્ષી રહયા છો. અન્ય પક્ષો તરફથી મને અનેક લાલચો અને પ્રलोભ અને આપવા છતાં મેં કોંગ્રેસ પક્ષને વફાદાર રહી અમદાવાદ શહેરના ગોમતીપુર વોર્ડમાંથી અનેક મુશ્કેલીઓ હોવા છતાં છેલ્લાં ૨૫ વર્ષથી પેનલ સાથે કોંગ્રેસ પક્ષના ચિહન સાથે ચૂંટણીમાં વિજય પતાકા લહેરાવી છે. કોંગ્રેસ પક્ષ માટે દિવસ રાત મહેનત કરવા છતાં છેલ્લાં ૨૫ વર્ષથી જયારે જયારે અમદાવાદ મ્યુ.કોરપોરેશનની ચુંટણીઓ યોજાય ત્યારે મને છે. છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ પક્ષ તરફથી મેન્ડેટ આપવામાં આવતું નથી અને મારી જાણી જોઈને અવગણના કરવામાં આવે છે. જે મારું માટે અત્યંત દુઃખદ ઘટના રહી છે. મને માનસિક રૂપે હેરાન પરેશાન કરવામાં આવે છે. આ સંજોગોમાં આ વર્ષે યોજાનાર અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ચુંટણી માટે ગોમતીપુર વોર્ડમાંથી કોગ્રેસના બેનર હેઠળ હું દાવેદારી નોંધાવતો નથી. જે આપશ્રીને વિદિત થવા વિનંતી છે. આપનો વિશ્વાસુ, આવો પત્ર લખી ઇકબાલ શેખે રાજીનામુ આપ્યું. જ્યાં ઇકબાલ શેખે z મીડિયામા સામે પોતાની વાત વ્યક્ત કરી. જે વાત જણાવતા ઇકબાલ શેખે રાજીનામુ અપાયું તેમાં કોંગ્રેસ નેતાનું લોબિંગ. કોંગ્રેસ નેતાના હેરાનગતિ અને AMC ના કાર્યક્રમમાં ભાજપ કાર્યકર અને નેતા અને CM સાથે ઇકબાલ શેખનું જોવા મળવું અને CM ને પોતાના એક પ્રસંગમાં બોલાવવા જેવી બાબત ક્યાંક ઇકબાલ શેખને નડી ગઈ હોય તેવું ઇકબાલ શેખે જણાવ્યું . ઇકબાલ શેખ કોંગ્રેસનો છેડો ફાડી હવે AIMIM માં જોડાશે... ઇકબાલ શેખે z મીડિયા સામે વાત કરતા કરતા નવા ઘરની પણ વાત કરી અને તેમનું નવું ઘર હવે AIMIM હોવાનું જણાવ્યું. તાજેતરમાં AIMIM ના અધ્યક્ષ અસદુદીન ઓવેસી અમદાવાદના બે દિવસ પ્રવાસે ગયા. જ્યાં અસદુદીન ઓવેસીએ ખાનપુરમાં સભા કરી. આ વચ્ચે ઇકબાલ શેખની અસદુદીન ઓવેસી સાથે મુલાકાત કરી અને સાથે ભોજન પણ લીધું. અને આ વચ્ચે ઇકબાલ શેખ ના રાજીનામાંના લેટર વાયરલ થયો. જેને જોતા અંદાજ આવી ગયો કે ઇકબાલ શેખ AIMIM માં જશે જેની તેઓ સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. જ્યાં ઇકબાલ શેખ ગોમતીપુર માંથી જ AIMIM માંથી ઉભા રહેશે. જોકે આ વચ્ચે 2 વર્ષ પહેલા ઇકબાલ શેખની ઓવેસી સાથે ملاقات થઈ હોવાનું પણ તે રાજકીય મુલાકાત નહીં હોવાનું જણાવ્યું... ઇકબાલ શેખની કારકિર્દી જોઈએ તો... 2000 ની સાલમાં ગોમતીપુરમાં અપક્ષમાં મૂકાયા અને બાદમાં કોંગ્રેસ સાથે જોડાઈ ને કોંગ્રેસના મેયર બન્યા. જે બાદ કોંગ્રેસ માંથી 4 ટર્મ લડયા. 2000માં અપક્ષમાં 6662 મત મળ્યા અને 1400 મતથી જીતીા. 2005માં 9997 મત મળ્યા 3400 મતથી જીતીા. 2010 માં 12668 મત મળ્યા 6800 મતથી જીતીા. 2015માં 23000 મત મળ્યા 17 હજાર મતથી જીતીા અને 2021માં 18700 મત મળ્યા 6860 મતથી જીતીા. અને 2026માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈકબાલ શેખે કોંગ્રેસ માંથી છોડી નાખ્યો. ઇકબાલ શેખે કોંગ્રેસ પાર્ટી છોડતા પક્ષના નેતાઓ સામેનો બળાપો પણ કાઢ્યો. જ્યાં ઇકબાલ શેખે કેટલાક નેતાઓ લોબિંગ ચલાવી રહ્યા હતા અને આ કારણે હેરાનગતિ દરમિયાન આક્ષેપ કરવામાં આવ્યા. તેમજ કપાત એવી ચર્ચા કે ઇકબાલ શેખે તૈયારી કરેલ કાર્યકરોએ કોંગ્રેસ પસંદ કર્યો હોવાના કારણે આ વખત કોંગ્રેસમાં તાળેશો ન મળે તો તેમણે આ પગલું ભર્યું હોવાની વાત કરી. આ સાથે જ રાહુલ ગાંધીના રેશના ઘોડા અલગ અને લગ્નના ઘોડા અલગ કરવાની વાત કોંગ્રેસ પાર્ટી સમજી ન શકી માટે અને પાત્રમાં સન્માન ન મળતા પાટિ છોડી હોવાનું ઇકબાલ શેખે જણાવ્યું. ત્યાં હવે જોવાનું રહે કે નવી પાર્ટી સાથે ઇકબાલ શેખનું શું થાય છે. જીત કે બાદ હાર. પરંતુ ઇકબાલ શેખે ગોમતીપુરની જનતાની વાત માની નિર્ણય લીધો હોવાથી જીતની આશા વ્યક્ત કરી.
0
0
Report
Advertisement
Advertisement
Back to top