Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Valsad396001
वलसाड के मोगरावाडी में गाय का तांडव, CCTV में कैद सच
UPUMESH PATEL
Sept 17, 2025 11:50:36
Valsad, Gujarat
Approved By Tapan એન્કર : વલસાડ શહેરમાં મોગરવાડી વિસ્તારમાં રખડતા ઢોર તોફાને ચઢ્યા હતા રખડતા ઢોર તોફાને ચડતા 5 થી 6 જેટલા લોકો પર હુમલો કરતા લોકો ઇજા ગ્રસ્ત થયા હતા તો ઢોરના હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી પાલિકા દ્રારા રખડતા ઢોરોને પાંજરે ન પુરવામાં આવતા લોકોમાં રોષ વિઓ : વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં આવેલ પ્રમુખ ગ્રીન સોસાયટી નજીક બપોરના સમયે રખડતી ગાય તોફાને ચઢી હતી રખડતી ગાય તોફાને ચઢતા સોસાયટીમાં અફરતફરીનો માહોલ સર્જાયો હતો તોફાને ચઢેલી ગાય દ્રારા રાખદારીઓ,સ્કૂલના બાળકો અને મહિલાને સિંગડા મારમર્યો હતો ગાય દ્રારા 5 થી 6 લોકોને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા તોફાને ચઢેલી ગાય અંગે પાલિકાની ટિમ ને જાણ થતાં સ્થળ પર પોહચી તોફાને ચઢેલી ગાયને પકડવામાં આવી છે પરંતુ હજુ પણ સોસાયટીમાં રખડતા ઢોરો યથાવત હોવાના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો છે તંત્ર ને વારંવાર રજુઆત છતાં રખડતા ઢોરોને પકડવામાં ન આવતા આવી ઘટનાઓ બનતી હોય છે પરંતુ તંત્ર દ્રારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી બાઈટ : રિતા દયાનંદ ઇજાગ્રસ્તના પત્ની બાઈટ : સંજીવ કુમાર ઇજાગ્રસ્ત બાઈટ ધર્મેશ સોલંકી સ્થાનિક બાઈટ : રચિવ વર્મા સ્થાનિક
1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKAshok Kumar
Sept 17, 2025 12:20:51
Junagadh, Gujarat:જૂનાગઢ - કોંગ્રેસની સંગઠન સૃજન અભિયાન અંતર્ગત પ્રશિક્ષણ શિબિર આવતીકાલે ફરીવાર રાહુલ ગાંધી પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે અગાઉ ૧૨ સપ્ટેમ્બર ના રોજ રાહુલ ગાંધીએ જીલ્લા અને શહેર પ્રમુખોને માર્ગદર્શન આપ્યું હતું રાહુલ ગાંધી આવતીકાલે સવારે ૧૧ વાગ્યે દિલ્હી થી રવાના થઈ બપોરે એક વાગ્યે કેશોદ એરપોર્ટ પર આગમન થશે કેશોદ એરપોર્ટ થી બાય રોડ જૂનાગઢ પહોંચશે બપોરે બે વાગ્યે ભવનાથ તળેટીમાં આવેલ પ્રેરણાધામ ખાતે પ્રશિક્ષણ શિબિર સ્થળ પર પહોંચશે સાંજે ૬ વાગ્યા સુધી રાહુલ ગાંધી પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત રહેશે બાદમાં સાંજે ૬ વાગ્યે પ્રેરણાધામ થી બાય રોડ પોરબંદર એરપોર્ટ જવા રવાના થશે પોરબંદર એરપોર્ટ થી ૮ વાગ્યે દિલ્હી જવા રવાના થશે રાહુલ ગાંધી સાથે કે.સી. વેણુગોપાલ, મુકુલ વાશ્નિક, અજય માકન સહીતના નેતાઓ ઉપસ્થિત રહેશે બાઈટ અમિત ચાવડા નેતા કોંગ્રેસ અશોક બારોટ જૂનાગઢ
0
comment0
Report
MSManish Shanker
Sept 17, 2025 12:20:14
Sahibzada Ajit Singh Nagar, Punjab:मोहाली के अधीन पड़ते नवा गाँव में हेलमेट गैंग फिर हुआ सक्रिय। रिपोर्ट: मनीष शंकर, मोहाली मोहाली के नवा गाँव में हेलमेट गैंग दोबारा सक्रिय हो गया है। इससे पहले भी चंडीगढ़ में कई वारदातों को हेलमेट गैंग अंजाम दे चुका है। अब मोहाली के नवा गाँव में दो हेलमेट गैंग के सदस्य सीसीटीवी कैमरे में दिखाई दिए, जहाँ उनके हाथों में हथियार भी नज़र आए और वे निडर होकर वारदात को अंजाम दे रहे थे। काफी देर तक वे घर के अंदर रहे और ऐसा लगा मानो उन्हें किसी का कोई डर ही न हो। अगर घर का कोई सदस्य उठकर उन्हें देख भी लेता, तो भी वे घबराने वाले नहीं थे क्योंकि उनके पास धारदार हथियार थे और वे किसी भी घटना को अंजाम दे सकते थे। नवा गाँव के एक घर में घुसकर उन्होंने 80,000 रुपये नकद, 50 से 60 हजार रुपये की चांदी और सोने के आभूषण चोरी कर लिए और फरार हो गए। यह घटनाक्रम कहीं न कहीं लोगों के बीच हेलमेट गैंग को लेकर डर बैठा रहा है। CCTV फुटेज
0
comment0
Report
BPBurhan pathan
Sept 17, 2025 12:06:56
Anand, Gujarat:FEED SEND BY FTP આણંદ બ્રેકિંગ આણંદ કલેક્ટર કચેરીમાં આશાવર્કરોએ રામધૂન બોલાવી આશાવર્કરોએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા વડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે પી કલેક્ટરની ચેમ્બર્સબહાર રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું ટેકોની કામગીરીમાં મોબાઈલની સુવિધા આપવા માંગ કરી આશા વર્કરોએ સમાન કામ સમાન વેતનની માંગ કરી આશાવર્કરોએ કલેક્ટર કચેરીના ચીટનીશને આવેદન પત્ર આપ્યું એંકર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે આજે આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે આશા વર્કરોએ અને આશા ફેસીલીટેટર બહેનોએ વિવિધ માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર કરી કલેક્ટર ચેમ્બર્સની બહાર રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું હતું. તેમજ કલેક્ટર કચેરીના ચીટનીશને વડાપ્રધાનના જન્મ દિવસને લઈને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ આપી હતી. વીઓ. આણંદ શહેરમાં આશા વર્કરો અને આશા ફેસિલિટેટરઓએ રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે જઈને સૂત્રોચ્ચાર કરી કલેક્ટરની ચેમ્બર્સની બહાર ધરણા કરી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યા બાદ કલેક્ટર કચેરીના ચીટનીશને આવેદન પત્ર આપ્યું હતું. વીઓ . આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશાવર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોને ટેકોની ઓનલાઇન તમામ કામગીરી કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી આદેશ આપેલ છે. પરંતુ આ કામગીરી કઈ રીતે તાત્કાલિક ધોરણે શકય છે. સૌથી પહેલાં તો ટેકો ની ઓનલાઇન કામગીરી કરવા માટે સારી ક્વોલીટી નો મોબાઈલ જોઈએ જે આશાવર્કર બહેનો પાસે નથી તેવા સંજોગો માં તો રીતસર અમુક અધિકારીઓ આ ગરીબ બહેનો ને વ્યાજે રૂપિયા લાવી ને પણ મોંઘો મોબાઇલ ખરીદી ફરજીયાત ટેકો માં ઓનલાઇન કામ કરવા માટે દબાણ આપી રહ્યા છે. તેમજ ટેકો ઓનલાઇન કામગીરીમાં અનેક પ્રશ્નો ઉભા થયા જેમાં સૌથી વિકટ પ્રશ્ન મોબાઈલ નો જ ઊભો થયેલ છે. 2 હજાર ઇન્સેન્ટિવ લેવા વાળી આ આશા વર્કર બહેનો પાસે હાઈફાઈ મોબાઈલ ક્યાંથી હોવાના તેવા વેધક સવાલ કર્યા હતા વીઓ.આશા વર્કરોને 180 દીવસ ની પગાર સહિત ની મેટરનીટી લીવ આપવામાં આવે ,કામ ના કલાકો નક્કી કરવામાં આવે. રાત્રે લાભાર્થી ને થતી ડીલેવરી સમયે સાથે રહેતી આશા વર્કર બહેનો ને અલગ થી ભથ્થું ચૂકવવામાં આવે. દસ લાખ રૂપિયા જીવન સુરક્ષા વીમો આપવામાં આવે. 40 વરસ પછી ની તમામ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો ને પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે., લાભાર્થી ને ડીલેવરી સમયે સાથે બે ત્રણ દિવસ સુધી રાત્રી રોકાણ કરતી આશા વર્કર બહેનો માટે સરકારી / ખાનગી હોસ્પિટલમાં રિફેશ થવા માટે અલદાયી વ્યવસ્થા કરવામાં આવે. વીઓ: દર વર્ષે બજેટ માં પગાર વધારો જાહેર કરવો તેમજ દિવાળી બોનસ આપવામાં આવે. દર વર્ષે યુનિફોર્મ સ્વરૂપે સારા કાપડ ની સાડીઓ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તેમજ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો ની ઉપરોક્ત માંગણીઓ પ્રત્યે જો ઉદાસીનતા દાખવવામાં આવશે તો આવનાર સમય માં ગાંધી ચિંધ્યા માર્ગે રાજ્ય વ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બાઈટ_સુનિતા પરમાર (આશા વર્કર) બાઈટઃચેતીબેન પરમાર (આશા વર્કર) બાઈટઃકૈલાસબેન ઠાકોર (આશા વર્કર) બુરહાન પઠાણ ઝી મિડીયા આણંદ
4
comment0
Report
HShakimuddin shabbirbhai
Sept 17, 2025 12:06:17
Vadodara, Gujarat:એન્કર : છોટાઉદેપુરના ગુનાટામાં MGVCL ની ગંભીર બેદરકારીના કારણે મહિલાનું મોત નીપજ્યું છે ખેતરમાં લાઈટના થાંભલા પર થી વાયર નીચે ઝુલતા હોવાને કારણે ખેતર માંથી ઘાસ કાપી ઘરે પરત ફરતી વેળા વાયર પર અડી જતા મોત થયું છે. વી.ઓ છોટાઉદેપુરના ગુનાટા ગામે એમ.જી.વી.સી.એલ ની બેદરકારીના કારણે ગુનાટા ગામની મહિલા ઝમકુંબેન ગોહાઇભાઈ રાઠવાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે છોટાઉદેપુરના ગામડાઓમાં લાઈટના થાંભલા પર થી લટકતા વાયર મહિલાનો જીવ લીધો છે છોટાઉદેપુરના સરહદી વિસ્તાર ગુનાટામાં ખેતર માંથી ઘાસ કાપી ઘાસનો ભારો લઈ પરત ફરતી વખતે ખેતરમાં લટકતા MGVCL ના વાયર પર ઘાસનો ભારા સાથે મહિલાનો હાથ અડી જતા ભડકો થયું અને ત્યાર બાદ વીજ વાયર તૂટી જતા મહિલાનું વીજ કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું છે .છોટાઉદેપુર MGVCL ના અધિકારીઓ દ્વારા ગામડાઓમાં ખેતરમાં નીચે લટકતા વાયર ઉપર ન કરતા મહિલાનું મોત નીપજ્યું છે MGVCL ને વારંવાર રજુઆત કરવા છતાં વાયર ઊંચા ન કરતા મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે હાલ તો ગ્રામજનો વીજ વાયર ઊંચા લેવા માટે માગ કરી રહ્યા છે સાથે મહિલાને MGVCL દ્વારા યોગ્ય વળતર ચૂકવે તેવી પણ માગ કરવામાં આવી છે. બાઈટ : રમેશ રાઠવા, નજરે જોનાર બાઈટ : રાકેશ રાઠવા,આગેવાન બાઈટ : નંદુભાઈ રાઠવા,તાલુકા પંચાયત સદસ્ય ગુનાટા
1
comment0
Report
NJNILESH JOSHI
Sept 17, 2025 12:06:06
Vapi, Gujarat:એન્કર - એક તરફી પ્રેમ અને પ્રણય ત્રિકોણમાં પરિણામ કરુણ અને લોહિયાળ જ આવે છે .આવીજ વધુ વધુ એક ઘટના વાપીમાં બની છે. જ્યાં પૂર્વ પ્રેમી એ તેની પ્રેમિકા અને નવા પ્રેમીની તીક્ષણ હથિયાર ના ઘા ઝીંકી હત્યા નિપજાવી દીધી હતી.. આરોપી હત્યારો પ્રેમી પોલીસ ગિફ્તમાં છે ...શું છે પ્રણય ત્રિકોણની આ સંસનીખેજ ઘટના...??? જોઈએ આ અહેવાલમાં.. વી ઓ:1 વાપીના ગીતાનગર વિસ્તારમાં રેલવે ફાટક નજીક જાહેરમાં જ એક યુવક અને યુવતી પર જીવલેણ હુમલો થયો હતો.. જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.. જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું ..એમાં ઘટનામાં યુવક યુવતીના મોતને લઈ પંથકમાં ચકચાર મચી ગઈ હતી...આ ઘટનામાં ચંદન ગુપ્તા નામના એક યુવકે રેલવે ફાટક નજીક એક ઓફિસ ના પાર્કિંગ માં ઉભેલા દિલીપ નકુમ અને નેહા નામની એક યુવતી પર તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં યુવક દિલીપ નું ઘટના સ્થળે મોત થયું હતું.. જ્યારે યુવતી નેહા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તે પોતે બચવા માટે જાહેર રસ્તા પર જ લોહી નીગળતી હાલતમાં દોડી હતી. અને ફાટક નજીક પહોંચતા તે પડી ગઈ હતી ..જ્યાં લોકોનું ટોળું એકઠું થઈ જતા એક રીક્ષા ચાલકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે વાપીની એક ખાનગી હોસ્પિટલ લઇ ગયો હતો.. જાહેરમાં જ બનેલી આ ઘટનાને કારણે દોડધામ મચી ગઈ હતી ..ઘટનાની જાણ થતા જ વાપી ટાઉન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.. બાઈટ:1 બી એન દવે ડી વાય એસ પી, વાપી વી ઓ:3 સંસદનીખે જ ઘટનાની જાણ થતાજ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી વાપી ટાઉન પોલીસ અને લોકોએ ગણતરીના સમયમાં જ હત્યારા આરોપી ચંદન ગુપ્તા ની ધરપકડ કરી હતી ..પ્રાથમિક રીતે આ ઘટનામાં પ્રણય ત્રિકોણને કારણે હત્યાનો બનાવ બન્યો હોવાનો મનાઈ રહ્યું છે.. આરોપી ચંદન ગુપ્તા ને મૃતક નેહા નામની યુવતી સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો.. જેણે થોડા સમય અગાઉ તે લગ્નનો પ્રસ્તાવ લઈ અને આ યુવતીના ઘર સુધી પહોંચ્યો હતો. પરંતુ યુવતીના પરિવારે અને યુવતીએ લગ્નની ના પાડી દેતા ચંદન ગુપ્તા રોષે ભરાયો હતો. ને ત્યારબાદ અવારનવાર યુવતીને ફોન કરી અને સંપર્ક કરી મળીને લગ્ન માટે દબાણ કરતો હતો.. આ દરમિયાન આ યુવતીના અન્ય કોઈ યુવક સાથે સંબંધ છે આવી જાણ થઈ હતી.. આથી રેલવે સ્ટેશન નજીક આ યુવતી અને દિલીપ નકુમ નામનો યુવક એક ઓફિસના પાર્કિંગમાં ઊભા છે તે જોઈ જતાં આરોપી ચંદન સીધો જ તે ઓફિસના પાર્કિંગ માં પહોંચી ગયો હતો.. અને બંને પર તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો..અને આ દિલીપ નકુમ નામના યુવકની હત્યા નીપજાવી હતી.. જ્યારે યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું. આથી હવે ડબલ મર્ડરના મામલે આરોપી ચંદન ગુપ્તા સળિયા પાછળ ધકેલાયો છે .અને આ ઘટનાની વધુ ઊંડાણપૂર્વક તપાસ માટે પોલીસે મૃતકોના અને આરોપીના પરિવારજનોની પૂછપરછ કરી આરોપીને કડક સજા થાય તે માટે પ્રયાસો હાથ ધર્યા છે.. બાઇટ:2 બી એન દવે ડી વાય એસ પી, વાપી વી ઓ:3 એક તરફી પ્રેમ કે પ્રણય ત્રિકોણ નું પરિણામ હંમેશા ગંભીર અને લોહિયાળ જ આવે છે .આ ઘટનામાં પણ પ્રથમ પ્રેમી સાથે યુવતીએ લગ્નની ના પાડી હતી. આથી પ્રથમ પ્રેમી આરોપી ચંદન અગાઉથી જ રોષમાં હતો.. તેમાં પણ યુવતીના અન્ય યુવક સાથે સંબંધ હોવાની જાણતા તેનામાં બદલા ની આગ સળગી રહી હતી..આથી મેરી નહી હુઈ તો કિસી ઓર કી હોને નહીં દૂંગા.. એવું મનમાં ઠાની પોતાની પ્રેમિકા અને તેના નવા પ્રેમીની હત્યા નીપજાવી સળિયા પાછળ ધકેલાયો છે.. આમ આ ઘટનામાં પણ પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ આવ્યો છે.. નિલેશ જોશી ઝી મીડીયા વાપી. લોકેશન: વાપી FTP/VAPI/SEP/17.9.25/1709ZK_LOVER_DOUBL_MURDER/2BITE/3VISUAL.
1
comment0
Report
MDMustak Dal
Sept 17, 2025 11:50:10
Jamnagar, Gujarat:તા.17-09-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : જામનગર મહાનગરપાલિકા દ્વારા સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા Slug : 1709 ZK JMR MP POONAM MADAM ફોર્મેટ : AVBB લોકેશન : જામનગર એન્કર : ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. આ અંતર્ગત રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું તેમજ નવા આવાસોનુ લોકાપર્ણ કરવામા આવ્યું. વિઓ : 01 જામનગરના સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત ધારાસભ્ય દિવ્યેસ અકબરી અને રિવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા તેમજ જામનગર શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી તથા જામનગર જિલ્લા કલેકટર, મહાનગરપાલિકાના કમિશનર, ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મનપાના પદાધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વિઓ : 02 જામનગરના સાંસદ પૂનમબેન માડમે પણ સફાઈ અભિયાન"અંતર્ગત સક્રિય સહભાગીતા દર્શાવી સફાઈ કામગીરીમાં જોડાયા હતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત તમામ આરોગ્ય સેવાઓ માટેના કેમ્પનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવેલ. વિઓ : 03 આજે આપવામાં આવેલ આરોગ્ય સેવાઓમાં બ્લડ ડોનેશન કેમ્પ, સગર્ભા બહેનો ની તજજ્ઞ ડોક્ટર દ્વારા સારવાર અને ચકાસણી, બાળકો માટે રસીકરણ સેવા અને મમતા દિવસ, ટીબી ની ઓળખ અને નિદાન માટેના એક્સ રે કેમ્પ, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કિશોર કિશોરીઓ ની હિમોગ્લોબિન તપાસ તેમજ ડોક્ટર દ્વારા ચકાસણી, બીપી ડાયાબિટિસ અને અન્ય તમામ બિનચેપી રોગો ની ચકાસણી તેમજ સારવાર, PMJAY કાર્ડ (આયુષ્યમાન કાર્ડ) વ્યવંદના કેમ્પ તથા આભા કાર્ડ ની કામગીરી તેમજ તમામ જનરલ ઓપીડી સેવાઓ આપવામાં આવી હતી. બાઈટ : પૂનમબેન માડમ ( સાંસદ - જામનગર અને દેવભૂમિ દ્વારકા )
2
comment0
Report
ARAlkesh Rao
Sept 17, 2025 11:20:24
Vaghrol, Gujarat:નોંધ-ફીડ FTP કરેલ છે. FTP-1709 ZK BNK DANTIWADA DEM PKG સ્લગ - દાંતીવાડા ડેમ બનાસકાંઠા જિલ્લામાં આવેલો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ચાલુ સાલે પાણીની ભરપૂર આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં જળ સપાટી ભાયજનક સપાટી નજીક પહોંચી છૅ.જોકે 2-3 વર્ષ બાદ ફરી દાંતીવાડા ડેમની જળ સપાટી અધ્ધર આવતા ડેમ પર આધારિત ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે જોકે જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં તો નર્મદાની કેનાલો આવતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે છે પરંતુ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં કોઈ કેનાલ કે કોઈ અન્ય વ્યવસ્થા ન હોવાને કારણે આ વિસ્તારના ખેડૂતો હર હંમેશા સિંચાઈના પાણી માટે ફાંફા મારવા મજબુર થતા હોય છે જોકે જિલ્લામાં આવેલો જિલ્લાનો જીવા દોરી સમાન દાંતીવાડા ડેમ પણ છેલ્લા બે ત્રણ વર્ષથી જરૂરિયાત મુજબ ભરાયો ન હતો.અને તેને જ કારણે આ દાંતીવાડા ડેમ પર આધારિત ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શક્યું ન હતું.જોકે પરિસ્થિતિથી પીડાતા ખેડૂતોએ સિંચાઈના પાણીની માંગ સાથે સરકાર સામે આંદોલન પણ કરવું પડ્યું હતું. જોકે ખેડૂતોના આંદોલન બાદ સરકારે પાઇપલાઇનની કામગીરી તો આરંભી પરંતુ એ પાઇપલાઇનમાં હજુ સુધી પાણી પહોંચી શક્યું નથી. પરંતુ તે પહેલા જ કુદરત જાણે આ વિસ્તારના ખેડૂતો પર હરખાયો હોય તેમ આ વર્ષે ઉપરવાસમાં સારો એવો વરસાદ થતાં ઉપરવાસના વરસાદી પાણી દાંતીવાડા ડેમ સુધી પહોંચ્યા છે અને ડેમની જળ સપાટી 601.55 ફૂટે પહોંચી છે મહત્વની વાત છે કે દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છૅ. એટલે કે દાંતીવાડા ડેમ પોતાની ભયજનક સપાટી નજીક પહોંચ્યો છે જોકે હવે જો ઉપરવાસમાં વરસાદ થાય અને દાંતીવાડા ડેમના દરવાજા ખુલે તો બનાસકાંઠા જિલ્લાના 61 તો પાટણ તાલુકાના 49 ગામોને ફાયદો થઈ શકે છૅ. જે પ્રકારે ઘણા વર્ષો બાદ દાંતીવાડા ડેમમાં ભરપૂર પાણીની આવક થતા અત્યારે જિલ્લાના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે..જોકે દાંતીવાડા ડેમ 93 ટકા કરતા વધુ ભરાતા આગામી સમયમાં દાંતીવાડા, પાલનપુર, ડીસા અને કાંકરેજના દાંતીવાડા કમાન્ડ એરિયાના 26 હજાર હેકટર વિસ્તારમાં શિયાળુ પાક જ નહીં પરંતુ ઉનાળુ પાક માટે પણ ડેમ માંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવશે , બાઈટ -1- મહેશ પ્રજાપતિ -ખેડૂત ( અમારા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ જળ ખુબ જ ઊંડા ગયા હતા.. ) બાઈટ -2-લાલુભાઇ ચૌધરી -ખેડૂત ( અમારા વિસ્તારમાં ભૂગર્ભ જળ ઉંડા જતા સિંચાઈના પાણી માટે અમારે આંદોલનો પણ કરવા પડ્યા હતા પરંતુ આ વર્ષે...) બાઈટ-3-મિહિર પટેલ-કલેક્ટર બનાસકાંઠા (દાંતીવાડા ડેમ માંથી ખેડૂતોને શિયાળુ જ નહી ઉનાળુ પાક માટે પાણી આપી શકાશે) અલકેશ રાવ - બનાસકાંઠા 9687249834
0
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 17, 2025 11:06:00
Surat, Gujarat:નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- કીમ (ઓલપાડ ) સ્લગ :-1709ZK_GAB_BABAL_1 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... યુરિયા ખાતર બાદ હવે લોકો ઘરેલુ ગેસ બોટલો નો અછત સર્જાતા લાઈનો લગાવી રહ્યા છે. સુરત જિલ્લાના ઠેર ઠેર એચ.પી ગેસ ની એજન્સી ની બહાર લાંબી કતારો જોવા મળે છે. ગેસ બોટલ લેવા માટે ગ્રાહકો ની અફરા તફડી તેમજ ઠેર ઠેર એજન્સીઓ પર લોકો બબાલ હોબાળો મચાવી રહ્યા છે. વિઓ... સુરત જિલ્લામાં થોડા દિવસો પહેલા ખેડૂતો યુરિયા ખાતર માટે લાંબી કતારો માં જોવા મળતી હતા. વહેલી સવારથીજ ખેડૂતો ખાતર માટે વલખા મારતા દ્રશ્યો સામે આવ્યા હતા. જે બાદ હવે માણસ ની પ્રાથમિક જરૂરિયાત બની ચૂકેલ રાંધણ ગેસ ની બોટલો માટે લોકો લાઈનો લગાવી રહ્યા છે. આમ તો મુખ્યત્વે વર્ગ ગેસ લાઈન પર નિર્ભર થઈ ચુઓઉએ5 છે. પરંતુ હજી પણ ગામડાઓમાં જે વર્ગ ગેસ લાઈન થી વંચિત છે તેઓ હજી પણ ગેસ બોટલો પણ નિર્ભર છે. સુરત જિલ્લા લાખો ગ્રાહકો હજી ગેસ ની બોટલ નો વપરાશ કરે છે. જેતે એજન્સી ને રોજિંદા ૪૦૦ થી ૫૦૦ ગેસ ની બોટલો નો જથ્થા ની જરૂરીયાત રહે છે. પરંતુ સુરત ના ઓલપાડ, માંગરોળ, કામરેજ સહિત અનેક તાલુકામાં રાંધણ ગેસ ની બોટલ માં અછત સર્જાય છે. જેને કારણે વહેલી સવાર થી રાંધણ ગેસ ના ગ્રાહકો એજન્સી બહાર લાંબી કતારો માં ઉભા રહેવા મજબુર બન્યા છે. ન માત્ર ગૃહિણીઓ, યુવાનો, વડીલો પણ લાઈનો માં ઉભા રહેવા મજબુર બન્યા છે. જિલ્લા માં આવેલ એચ.પી. ગેસ ની એજન્સીઓ પર લીમીટેડ સ્ટોક હોવાના કારણે રાંધણ ગેસ ના ગ્રાહકોને બોટલ ફાળવવામાં માટે પનો ટૂંકો પડી રહ્યો છે. ગ્રાહકોને બોટલ ન મળતા એજન્સીઓના સંચાલકો સામે રોજિંદા બબાલ હોબાળો મચાવી રહ્યા છે. સવારથી લાઈન માં ઉભા રહેવા છતાં નંબર આવે એ પહેલાં ગેસ બોટલ નો જથ્થો પૂર્ણ થઈ જાય છે. જેને કારણે લોકો અકળાય ઉઠ્યા છે. બાઈટ :- નિરુ બેન રાઠોડ (ગ્રાહક - કીમામલી ગામ) બાઈટ :- સૂર્યા ભાઈ ઠાકુર (ગ્રાહક - કુડસદ ગામ) વિઓ... એજન્સી ના સંચાલકો સાથે ગ્રાહકો માથાકૂટ કરતા હવે લોકો પણ અકળાય છે. એજન્સી ના સંચાલકો જણાવી રહ્યા છે કે ગેસ પ્લાન્ટ માં ઉપલા લેવલ થી મેન્ટેનન્સ ચાલી રહ્યું છે તેને કારણે ગેસ ની બોટલ નો જઠ્ઠો એજન્સી ને પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યો. જેના કારણે દરેક ગ્રહક ને બોટલ આપવી શક્ય નથી. જે લોકો ટોકન લઈ ને આવે છે તેમને બોટલ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ ઓન લાઈન બુકીંગ કરતા લોકો પણ ટોકન પૂર્ણ થતાં બોટલ નથી મળી રહી. લોકો કહી રહ્યા છે જો મેન્ટેનન્સ કામગીરી ચાલતી હોય તો પહેલા ગેસ ની બોટલ નો પૂરતા જથ્થોનું આગતરું આયોજન કરી મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવાની હતી જેવી રકઝક કરી રહ્યા છે. બાઈટ :- ચાંદની મોદી (ગેસ એજન્સી સંચાલક)
3
comment0
Report
CPCHETAN PATEL
Sept 17, 2025 10:33:36
1
comment0
Report
Advertisement
Back to top