Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
राज्यभर में आयकर छापे जारी, अहमदाबाद में NCP कार्यालय पर IT टीम पहुंची
AKArpan Kaydawala
Nov 13, 2025 08:42:12
Ahmedabad, Gujarat
અમદાવાદ રાજ્યમાં બીજા દિવસે પણ ઇન્કમ ટેક્સના દરોડા યથાવત વિવિધ રાજકીય પક્ષોને ત્યાં ગઈકાલથી આવકવેરા વિભાગનો સર્વે યથાવત દાન મેળવવાના ના નામે રાજકીય પક્ષો ડિવોર્સ કાળા નાણાંના વ્યવહારો થતા હોવાની આશંકાએ તપાસ આશ્રમ રોડ સ્થિત ncp ના કાર્યાલયે it ની ટિમ ગઈકાલે વહેલી સવારથી હાજર પોલીસ બંદોબસ્ત સાથે it વિભાગની કામગીરી
1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
MMMohd Mubashshir
Nov 13, 2025 10:20:57
Delhi, Delhi:alfalah University ke legal head Mohammed Razi ने जी मीडिया से बातचीत में कहा की हमें ना तो किसी तरह का कोई लीगल नोटिस अभी तक आया है ना ही इसके बारे में कोई जानकारी है आज सुबह 11:00 बजे हरियाणा पुलिस के कुछ अधिकारी हमारे पास आए थे कुछ डाक्यूमेंट्स उन्होंने हमसे मांगे जो हमने उसको दे दिए हैं हम पूरी तरीके से जांच में सहयोग कर रहे हैं हम भी चाहते हैं कि गुनहगारों को सबसे सख्त सजा हो तीनों डॉक्टर के अलफलाह यूनिवर्सिटी में होने से हमको भी दुख है हमने अपनी तरफ से पूरी प्रक्रिया उनकी जॉइनिंग के वक्त निभाई थी हम यह भी देख रहे हैं की कमी कहां रह गई उसे पर हमारी वाइस चांसलर ने कमेटी बनाई है हम अपनी तरफ से भी जांच कर रहे हैं और आइंदा इस तरह की गलती ना हो इस पर भी ध्यान रखा जाएगा NAAC की नोटिस को लेकर मुझे कोई जानकारी नहीं है यूनिवर्सिटी की वेबसाइट अभी चल रही है
0
comment0
Report
RSRavi sharma
Nov 13, 2025 10:20:40
Jammu, :ओमर अब्दुल्ला का बयान — “हर कश्मीरी मुसलमान आतंकवादी नहीं”; जांच जारी रहेगी, बेगुनाहों को अलग रखना होगा जम्मू जम्मू कश्मीर के मुख्यमंत्री ओमर अब्दुल्ला ने दिल्ली में हुए हालिया धमाके के संदर्भ में कहा है कि यह घटना चिन्ता का विषय है और जिम्मेदारों के खिलाफ कड़ी कार्रवाई होनी चाहिए, लेकिन साथ ही उन्होंने पर जोर दिया कि “हर कश्मीरी मुसलमान आतंकवादी नहीं” और पूरे समुदाय को एक ही लेबल में नहीं बांधा जाना चाहिए। ओमर ने कहा कि जांच बने रहेगी और दोषियों को सजा मिलेगी, लेकिन जो बेगुनाह और सामान्य नागरिक हैं — उन्हें इस घटना से अलग रखा जाना चाहिए। उनका कहना था कि यह “कुछ चुनिन्दा लोग” हैं जो जम्मू कश्मीर में शांति और भाईचारे को बिगाड़ने की कोशिश करते रहे हैं, और सामान्य जनता को उनका Shikar नहीं बनाया जाना चाहिए। मुख्यमंत्री ने कहा कि पहले एक असिस्टेंट प्रोफेसर को आतंकी गतिविधियों में शामिल होने पर नौकरी से हटाया गया था और इस संदर्भ में यह पूछा जाना चाहिए कि उसके बाद क्या कदम उठाए गए और उसे कोर्ट में क्यों नहीं पेश किया गया। उन्होंने कहा कि इस तरह के प्रश्नों का जवाब सुरक्षा संस्थानों और संबंधित अधिकारियों से पूछा जाना चाहिए क्योंकि राज्य सरकार सीधे सुरक्षा मामलों को नियंत्रित नहीं करती। बता दें कि राष्ट्रीय जांच एजेंसी और केंद्रीय सुरक्षा तंत्र भी इस मामले की गंभीरता से जांच कर रहे हैं; जांच के दायरे में कई गिरफ्तारी व छापेमारी की खबरें भी आई हैं। ओमर ने इस संवेदनशील माहौल में सामूहिक आरोप-प्रत्यारोप से बचने और व्यवस्था के मुताबिक निष्पक्ष जांच कराने की अपील की है。
0
comment0
Report
RSRAJEEV SHARMA
Nov 13, 2025 10:19:43
2
comment0
Report
GKGovindbhai Karmur
Nov 13, 2025 09:38:50
1
comment0
Report
URUday Ranjan
Nov 13, 2025 09:16:57
Ahmedabad, Gujarat:અમદાવાદના પોશ વિસ્તારમાં એકલા રહેતા વૃધ્ધ દંપતી માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. તેમ છતાં વૃદ્ધ મહિલાની સતર્કતાને કારણે પોલીસ તાત્કાલિક ગુનાનો ભેદ ઉકેલવા માં સફળ રહી હતી ખાનગી એજન્સી માંથી દિવાળી ની સાફ સફાઈ કરવા આવેલ કર્મીઓ લખો ની ચોરી ના ગુના ને અંજામ આપ્યો હતો . વીએ : 1 બાળક માર્કર ન્યુસ નોટીસ - વસ્ત્રાપુર શહેરના આદિત્ય ફ્લેટમાં આ ચોરીનો બનાવ બન્યો હતો. ફ્લેટમાં રહેલા વૃદ્ધ દંપતીના ઘરે આ ચોરીનો બનાવ સામે આવ્યો હતો. મહિલાની સમય સૂચકતા અને સૂઝબુજને કારણે ચોર અને ચોરી કરેલો સામાન પોલીસ જપ્ત કરી લીધો છે. ત્રણેય વ્યક્તિઓ ઘરે સાફ-સફાઈ માટે આવ્યા હતા અને મહિલાએ સમય મુજબ કબાટ તપાસી આંખોજળી ચોરીની ઘટના સામે આવી. બે આરોપી ફરી ઘર છોડી ગયાં હતાં, જ્યારે ત્રીજું આરોપી ફરार હતો. વસ્ત્રાપુર ટીમે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ અન્ય દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ત્રણેય રાજસ્થાનના વતની અમદાવાદમાં કેટલા સમયથી રહે છે અને અગાઉ કોઈના ઘરે ચોરી અંજામ આપી છે કે કેમ તેવા મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે.
1
comment0
Report
CPCHETAN PATEL
Nov 13, 2025 08:51:43
Surat, Gujarat:સુરત... કતારગામ ની ત્રણ જેટલી સોસાયટીઓમાં પાલિકા દ્વારા રિઝર્વેશન મૂકવાનો મામલો ટી.પી.સ્કિમ નંબર 49,50,51 માં રિઝર્વેશન નહીં હટાવાતા લોકરોષ સોસાયટીના લોકોની આંદોલન તરફ વાળવાની વિચારણા રાષ્ટ્રપતિ,વડાપ્રધાન સુધી લેખિતમાં રજૂવાત છતાં કોઈ ઉકેલ નહીં સોસાયટીના ગેટ પર બેનરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવા માટેની તૈયારી પાલિકા અને ગાંધીનગર કચેરી સુધી મોરچો માંડવા નિર્ણય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રિઝર્વેશન હટાવવાની માંગ રિઝર્વેશન નહિં હਟાવવામાં આવે તો ચૂંટણી બહિષ્કાર ની ચીમકી રિઝર્વેશનથી કતારગામની 70 હજારથી વધુ સ્થાનિક લોકોને અસર કરતી સમસ્યા કતારગામ ખાતે સોસાયટીના પ્રમુખ અને અગ્રણીઓની બેઠક મળી બેઠકમાં લેવાયેલો નિર્ણય
1
comment0
Report
MDMustak Dal
Nov 13, 2025 08:49:28
Jamnagar, Gujarat:તા.13-11-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : PMJY કૌભાંડ Slug : 1311 ZK JMR PMJY KAUBHAND ફોર્મેટ : PKG લોકેશન : જામનગર એનકારી : રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાનો ફરી એકવાર ડંડો ફર્યો છે ત્યારે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટમાં પીએમજેવાય યોજના અંતર્ગત ગેરરીતિનો મામલો સામે આવતા આરોગ્ય મંત્રી દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિઓ : 01 പി એમ જે વાય મા યોજના અંતર્ગત કારિયોલોજી અને કાર્ડિઓવારસ્કયુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ. આ હોસ્પિટલને કુલ 105 કાર્ડિયા પ્રોસિજરમાં ગેરરીતી બદલ ₹6,00,000 નો દંડ અને ડોક્ટર પાર્શ્વ વોરાને સસ્પેન્ડ કરાયા છે. વિઓ : 02 જામનગરની જેસીસી હાર્ડ ઇન્સ្ទિટ્યૂટમાં આ ગેરરીતે સામના આવતા આ હોસ્પિટલમાં પીએમજેવાયમાં બે કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને એક કેસમાં ECG રિપોર્ટમાં છેડછાડ કરવામાં આવી. લાભાર્થીને ફરજિયાત કાર્ડિયાક પ્રોસેસર કરવાની જરૂરિયાત હોવાનું કારણ બનાવ્યું. આ હોસ્પિટલ દ્વારા 262 કેસની તપાસ કરતા 53 કેસમાં વિસંગતતા જોવા લાગી હતી. વિઆં : 03 જ્યારે આ મામલે ગેરરતે ઝડપાયેલ હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટOpenedવાલા ખુલાસો આપતા જણાવ્યું હતું કે ડોક્ટર પાર્શ્વ વોરા એ સમગ્ર હાર્ટ ઇન્સ્ટિટ્યુટને અંધારામાં રાખી અને પડદા પાછળ આ ગેરરીતી આચરી છે તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા સહિતની પ્રક્રિયાHospital દ્વારા હાથ ધરવામાં આવશે. બાઈટ : ડો. એચ. કે. મારકણા ( મેનેજિંગ ડાયરેક્ટર જેસીસી હાર્ટ ઇન્સ્ટિટયૂટ )
1
comment0
Report
MDMustak Dal
Nov 13, 2025 08:49:12
Jamnagar, Gujarat:જામનગર : JCC હાર્ટ હોસ્પિટલમાં પીએમજેવાય કૌભાંડનો મામલો જેસીસી હોસ્પિટલમાં PMJY કૌભાંડનો ભોગ બનેલા એક દર્દીના પરિજનો મીડિયાની સામે આવ્યા નવીનભાઈ નંદા નામના દર્દીને એક મહિના પહેલા એસીડીટીની તકલીફ થતા હાર્ટની બીમારી દર્શાવી સારbinder કરાઈ હતી સારવાર દરમિયાન એક કલાકમાં જ દર્દીનું તબીબોની બેદરકારીના કારણે મોત નીપજ્યું હતું મૃતકના પરિવારજનોને હોસ્પિટલની ફી બાબતે હોસ્પિટલના સતાધીશો PMJY યોજનામાંથી પૈસા તેમને મળી જશે તેવું દર્શાવ્યું હતું આજે હોસ્પિટલનો કૌભાંડનો મામલો સામે આવતા મૃત્યુ પામેલ પરિવારજનો મીડિયાના જણાવ્યા તબીબો અને હોસ્પિટલની ગેરરીતિ મામલે પરિવારજનોને ન્યાય મળે અને હોસ્પિટલ સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરાઈ બાયટ : શાંતિભાઈ નંદા ( મૃત્યુ પામેલા સગા ) બાઈટ : રમેશભાઈ નંદા ( મૃત્યુ પામેલ મોદી )
1
comment0
Report
AKArpan Kaydawala
Nov 13, 2025 08:41:18
Ahmedabad, Gujarat:અમદાવાદ નવરંગપુરા કમલા સોસાયટીના બંગલોમાં થયેલી 14 લાખની ઘરફોડ ચોરીનો મામલો પૌલીસે ચોરીનો ભેદ ઉકેલી 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ 300 સીસીટીવી તપાસ્યા ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ થકી આરોપીઓ સુધી પહોંચી પોલીસ પોલીસે એક સગીર સહીત પરેશ અને શૈલેષ નામના 2 આરોપીઓની કરી ધરપકડ પોલીસે સોના ચાંદીના દાગીના સહિત 10 લાખ 99 હજારનો મુદ્દામાલ કબજે કર્યો બે દિવસ કે અઠવાડિયાથી બંધ મકાન ને ટાર્ગેટ કરતા ઝાડ ટ્રીમીગ કરવાના બહાને સોસાયટીમાં જઇ બંધ મકાનની રેકી કરતા ચોરીને અંજામ આપવા સમારકામ ચાલતા નજીકના ઘરમાં માંથી કૉસ જેવું સાધન મેળવી ધાબેથી કર્યો હતો પ્રવેશ ઘાયલ પોર્ટસ જેવી પ્રવૃત્તિ கைது પાડેલા આરોપીઓ પહેલાંથી ચોરીના ગુનામાં ઝડપાઇ ચુક્યા છે ચોરી બાદ રોકડ વાપરી દીધી હતી , મુદ્દામાલ વેચવાનો પ્રયાસ કરતા હતા
1
comment0
Report
BPBurhan pathan
Nov 13, 2025 08:37:14
Anand, Gujarat:आनंद के ओड गांव में 16 वर्षीय लड़की के साथ प्रेमजाल में फसाकर दुष्कर्म की एक और घटना प्रकाश में आई है। पुलिस ने आरोपी शहेबाज अनवर मलिक, 22 वर्ष, को गिरफ्तार किया है और दुष्कर्म के मामलों के तहत जेल भेजा गया है। मामले के अनुसार शहेबाज ने किशोरी को अलग-अलग जगहों पर ले जाकर बार-बार दुष्कर्म किया, जिससे वह गर्भवती हो गई, इसके बाद गर्भपात के लिए दवा और kit आदि भी पहुँचाई गई। लड़की की माँ को घटना का राज खुलने पर बेटी को लेकर KHMBOLI police station गई और पूरे घटनाक्रम की जानकारी दी, जिससे पुलिस ने आरोपी खिलाफ धारा दुष्कर्म के अंतर्गत मामला दर्ज कर उसे न्यायालय में पेश किया और अदालत ने उसे जेल भेजने का आदेश दिया। हालात से Hindu संगठन में भारी रोष है और वे कानून बने ताकि लवजिहाद जैसी घटनाओं के आरोपियों को कठोर सजा मिले।
1
comment0
Report
Advertisement
Back to top