Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
चंद्रनगर गौ तस्करी केस: एक गिरफ्तार, चार में से तीन भागे
DRDarshal Raval
Feb 05, 2026 06:18:38
Ahmedabad, Gujarat
અમદાવાદ. ચંદ્રનગર પાસે અકસ્માત સર્જાતા પકડાયેલ ગૌ તશ્કરી મામલો ગૌતસ્કરી મામલે ધારાસભ્ય અમિત શાહ નું નિવેદન ચંદ્રનગર વિસ્તારમાં દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રહે છે પોલીસ બંદોબસ્ત અને ચેકિંગની પ્રક્રિયા જoke.gત રાત્રે આ પ્રક્રિયાના અભાવનો લાભ લઈને તસ્કરોએ તસ્કરી કરી હોવાનું આપ્યું નિવેદન જોકે તસ્કરી સમયે Accident સર્જાતા તસ્કરોનો ની તસ્કરી ઝડપાઈ ગઈ તસ્કરી કરનારા ચાર માંથી ત્રણ ભાગી છૂટ્યા જ્યારે એકને સ્થાનિકો એ પકડી પોલીસને હવાલે કર્યો
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKAshok Kumar
Feb 05, 2026 06:20:28
Junagadh, Gujarat:જૂનાગઢમાં મીની કુંભ મહાશિવરાત્રી મેળાની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ, કલેક્ટર અને વહીવટી તંત્રના અધિકારીઓએ યોજાયેલ મહાશિવરાત્રી મૈળાના સંપૂર્ણ રૂટ નિરીક્ષણ કર્યું. મુંબઈભજન-ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમો મીની કુંભ મહાશિવરાત્રી મેળો જૂનાગઢના ભવનાથમાં આગામી 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. રાજ્ય સરકારના માર્ગદર્શનમાં મેળા માટેનો કેન્દ્ર ભાવિકોની સગવડતામાં થયો છે; ગિરનાર દરવાજેથી ભાવિકોને લીંબુ પાણી અને છાશ આપવામાં આવશે. મહાશિવરાત્રીના મેળાને દિવ્ય અને ભવ્ય બનાવવા સરકારના વિશેષ આયોજનો ચાલી રહ્યા છે જેમાં ભાવિકોનો સ્વાગત, નગર પ્રવેશ ડમરું યાત્રા ધર્મસભા સહિતના આયોજનmaterના વિશેષ આયોજનો કરશે, ભવનાથ મંદિરના રૂટ પર પાર્કિંગ આરોગ્ય પૂરવઠા, પીવાના પાણી, શૌચાલય, સફાઈ, સુશોભન સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. ૨૭ હંગામી દવાખાનાઓ ઊભા કરાઈ રહેશે; તબીબો સહિત 210 આરોગ્ય કર્મચારીઓ ફરજ પર રહેશે અને 24 કલાક ભાવિકોની સેવા માટે 19 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. વાતાવરણને ધ્યાને રાખી રાજ્ય સરકારની માર્ગદર્શનમાં આરોગ્ય ટીમો કાર્યરત રહેશે. જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા મેળા વિસ્તારમાં કુલ 7 મેડિકલ દવાખાનાઓ (સમાં 1 ICU યુનિટ) અને 21 પેરા-મેડિકલ દવાખાનાઓ ઊભા કરાશે; આ સાથે 210 કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓ રાત-દિવસ ફરજ પર থাকશે; દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે 13 એમ્બ્યુલન્સ અને 6 108 એમ્બ્યુલન્સ તૈનાત રહेंगे.
0
comment0
Report
DRDarshal Raval
Feb 05, 2026 06:19:05
Ahmedabad, Gujarat:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટની એક જોગવાઈને લઈને ભાજપમાં રોષ એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહનો વિરોધ amc સંચાલિત કતલખાનાને આધુનિક બનાવવાની જોગવાઈ મામલે વિરોધ મ્યુનિસિપલ કમિશનરે મુકેલી જોગવાઈને પરત લેવાની માંગ amc ના ડ્રાફ્ટ બજેટમાં amc સંચાલિત કતલખાનાને સিটি વિસ્તારથી દૂર ખસેડી અન્ય સ્થળે આધુનિક આપવા માટેની કરાઈ છે જોગવાઈ સમગ્ર મામલે વિરોધ દર્શવનાર ધારાસભ્ય અમિત શાહ નું નિવેદન Amc ની સંકલન સમિતિની બેઠકમા બે મહિનાથી ઈમરાન ખેડાવાલા હાલના સેલટર હાઉસ ખાતે પાર્ટી પ્લોટ બનાવવા રજુઆત કરતા. શાહ જોકે在那里 સેલટર હાઉસ ખસેડયા વગર તેની પાસે બીજો ખુલો પ્લોટ છે જ્યાં પાર્ટી પ્લોટ બની શકે. શાહ જોકે amc કમિશનર દ્વારા બજેટ માં અન્ય સ્થળે સેલટર હાઉસ ખસેડી તેને આધુનિક સેલટર હાઉસ બનાવવા જોગવાઈ કરી જોડવાઈ સામે ધારાસભ્ય અમિત શાહની માંગ કે નવું સેલટર હાઉસ ન બનવું જોઈએ મને વિશ્વાસ છે કે amc કમિશનર આવું નહિ કરે. અમિત શાહ Amc કમિશનરે જોગવાઈ કરી પણ પાસ સ્ટેન્ડિંગ કરશે તો એવું નહિ જ થાય એ વિશ્વાસ. શાહ બાઈટ. અમિત શાહ. ધારાસભ્ય
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 05, 2026 06:18:19
Surat, Gujarat:આર્થિક રીતે નબળા વર્ગ (ઇડબલ્યુએસ) નુ બોગસ સર્ટિફિકેટ એજન્ટે પોતાના કોમ્પ્યુટર પર એડીટ કરીને તૈયાર કર્યા બાદ સ્ક્રીન શોટ પાડીને અરજદારમાં મોબાઈલ ફોનમાં મોકલી આપ્યુ અને અરજદાર આ ડુપ્લિકેટ સર્ટિફિકેટ ઓરીજીનલ સમજીને અબ્રામા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં લેવા જતા આખો ભાંડો ફુટતા આખરે એજન્ટ વિરુદ્ર બનાવટી સર્ટિફિકેટ તૈયાર કર્યાની પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી. મોટાવરાછા સુદામા ચોકમાં અબ્રામા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાંથી આર્થિક રીતે નબળા વર્ગ (ઇડબલ્યુએશ) નું સર્ટિફિકેટ મેળવવા માટે હુસેન અહમદ બાગીએ ૧૪.૧૧.૨૦૨૫ ના રોજ ऑनलाइन અરજી કર્યાની સાથે જ પુરાવા પર રજુ કર્યા હતા. પુરાવામાં તેમના પિતાના જન્મના દાખલામાં સ્થળ રંગુન હોવાથી નિયમ મુજબ સર્ટિફિકેટ મળી શકે તેમ ના હતો. આધીમના આ અંગે કાર્યવાહી ચાલી રહી હતી. તે દરમ્યાન ૩.૨.૨૦૨૬ ના રોજ હુસેન બાગી જનસેવા કેન્દ્ર પરના કોમ્પ્યુટર ઓપરેટર જીલ વાધાણી પાસે કોમ્પ્યુટર આવીને સર્ટિફિકેટની માંગ કરતાં ઓપરેટર કહ્યુ હતુ કે હજુ કવેરીમાં છે. એટલે મામલતદારની સહી થઈ નથી. આવુ કહેતા જ હુસેન બાગીએ પોતાના મોબાઈલ ફોનમાં પોતાના નામનો ઈડબ્લુએસનો જે દાખલો તૈયાર કર્યો હતો તેના સ્ક્રીન શોટ પાડીને દર્શાવ્યો હતો. મામલતદારની ટીમ ચોંકી ઉઠી હતી. તેમણે અરજદારને પુછયુ હતુ કે આ કોપી આવી કયાંથી ? તો એમણે એ નીકુંજ ભુવા નું નામ કેહેતા એજન્ટને બોલايو હતો. એಜન્ટની मૌખિક પુછપરછ કરતા ટ્રેપ પરીક્ષા માટે આવું જ એક જ સર્ટિફિકેટ અહીંથી કચેરીમાંથી ઇસ્યુ થયુ હતુ. આ સર્ટિફિકેટ કોમ્પ્યુટર પર એડીટ કરીને મામલતદાર કે.જે. નायकની સહી તથા કચેરીના સિક્કા મારીને ખોટી રીતે દાખલા બનાવ્યા હતા અને અરજદારને આપ્યાનું જણાવ્યુ હતું. આથી મામલતદારે ડેપ્યુટી મામલતદાર હિરેન પટેલને એજન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરતા ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે સર્ટિફિકેટ બનાવ્યાની પોલીસ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Feb 05, 2026 05:34:08
Modasa, Gujarat:સ્લગ:-રસ્તો బિસ્માર એન્કર :-અરવલ્લી രാഷ്ട്രീയNobody કવિતાભર્તિ વિષય એન્કર :-અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત અતિશય દયનીય બની છે. ખાસ કરીને ટીટોઈ ગામથી નાદિશણ સહિતના ૫ થી ૬ ગામોને જોડતો મુખ્ય ડામર માર્ગ છેલ્લા ઘણા સમયથી ખખડધજ હાલતમાં છે. હજારો વાહનચાલકોની અવરજર્વ ધરાવતા આ માર્ગ પર મસમોટા ખાડાઓ પડતા લોકોના જીવ જોખમમાં મુકાયા છે. વિઓ :-1૧] આ દ્રશ્યો છે મોડાસા તાલુકાના ટીટોઈથી નાદિશણ તરફ જતા ૫ કપિલૉમીટર લાંબા માર્ગના. વર્ષો પહેલા બનેલો આ ડામર રોડ આજે પોતાનું અસ્તિત્વ શોધી રહ્યું છે. આ રોડ પરથી દિવસ દરમિયાન હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે, પરંતુ રસ્તાની હાલત એવી છે કે અહીંથી પસાર થવું એટલે હાડકા ખોખરા કરવા સમાન છે. ઠેર-ઠેર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. બાઈટ:- સોમજીભાઈ પટેલ (સ્થાનિક વાહન ચાલક) વોક થ્રુ અમીત ઉપાધ્યાય 1 વોક થ્રુ અમીત ઉપાધ્યાય 2
0
comment0
Report
ARAlkesh Rao
Feb 05, 2026 05:33:57
Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે FTP-0502 ZK BNK KAAM ATKYU PKG સ્લગ-કામ અટકી ગયું બનાસકાંઠા জেলার મુખ્ય મથક પાલનપુરના ગોબરી રોડથી જગાણાને જોડતા માર્ગના રીનોવેશનની કામગીરી ખોરભે ચડી છે. જિલ્લા પંચાયત આરએન્ડબી વિભાગ દ્વારા આ રોડ નું કામ શરુ કરાયું છે. જોકે કોન્ટ્રાકટરે રોડને ખોદી તો દીધો પરંતુ તે બાદ છેલ્લા એક માસથી આ કામગીરી આગળ વધી નથી અને કામગીરી ખોરંભએ ચડી છે.quelq0દદરોડની બંને બાજુ ખાડા તો ખોદયા છે કાકરેટ નાખી છે.પરંતુ આ ખાડાઓની આસપાસ કોઈ સેફટી રીબીન કે કોઈ વ્યવસ્થા ન કરી ખાડાઓને ખુલ્લેઆમ છોડી બેદરકારી દાખવી છે.ત્યારે મુખ્ય માર્ગ પર ગોકળ ગતિ એ ચાલતા કામથી આ માર્ગ પરથી પસારતાં હજારો વાહન ચાલકો પર જોખમ તોળાઈ રહ્યું છે અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે... બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં જિલ્લા પંચાયત હસ્તક આરએન્ડબી વિભાગ દ્વારા પાલનપુરના ગોબરી રોડ થી જગાણાને જોડતા માર્ગ નું રિનોવેશન ₹3.80 કરોડના ખર્ચે હાથ ધરાયું છે.છેલ્લા એક માસ પૂર્વે પાલનપુરના ગોબરી રોડ થી જગાણાને જોડતા નવાગંજ નજીકના માર્ગને ખોદી દેવાયો છે.પરંતુ તે બાદ આ કામગીરી ખોરંભે ચડી ગઈ છે. કોન્ટ્રાક્ટર દ્વારા આ માર્ગને ખોદી ખુલ્લો છોડી દેવાયો છે. જેના કારણે આ માર્ગ થી પસાર થતા વાહન ચાલકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે મહત્વની વાત છે કે આ એવો રાહ માર્ગ છે કે જે માર્ગ પર અનેક શાળાઓ આવેલી છે તો સાથે જ માર્કેટયાર્ડ પણ આ માર્ગ પર જ આવેલું હોવાથી આ માર્ગ પર વાહન ચાલકોનો ભારે ઘસારો હોય છે પરંતુ તેમ છતાં તંત્ર જાણે નિષ્ક્રિય હોય તેમ છેલ્લા એક માસથી આ કામગીરીને આગળ વધારવાનું નામ નથી લેવાઈ રહ્યું અને મહત્વની વાત તો એ છે કે આ માર્ગ પર રોડની બંને બાજુ રોડને પહોળો કરવા ખાડા ખોદી દેવાયા છે પરંતુ આ ખાડાઓને પણ કોઈપણ જાતની સેફટી રીબીન કે સેફટીના સાધનો મૂક્યા વિના જ ખુલ્લેઆમ છોડી દેવાતા આ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકોમાં અકસ્માત થવાની પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ તંત્રની ઘોર બેદરકારીને લઇ આ માર્ગ પરથી પાસાર થતા વાહન ચાલકોમાં પણ ભારે રોષ ભભુક્યો છે અને વાહન ચાલકો માંગ કરી રહ્યા हैं કે આ માર્ગનું વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવે. બાઈટ-રાજુભાઈ ઠાકોર- સ્થાનિક ( રોડની હાલત ખુબજ ખરાબ થઈ છે.અહીં સ્કૂલો.માર્કેટયાર્ડમાં જવું કઈ રીતે) બાઈટ-ચંદ્રકાંત નાઈ.-વાહન ચાલક (રોડ ઉપર ખાડા ખોદીને મૂકી દીધા છે બહુ તકલીફ પડે છે ) પાલનપુર થી જગાણા સહિતના ગામડાઓને જોડતા આ મુખ્ય માર્ગ ઉપર નવીન કામગીરી અને લઈને રોડ ખોદી દેવામાં આવ્યું છે. રોડ ઉપર માટીના ઢગલા કરી દેવામાં આવ્યા છે.અમુક ભાગ મા કાકરેટ પાથરી દેવામાં આવ્યો છે..જોકે આ રોડનું કામ ગોકળગતીએ ચાલી રહ્યું છે.. જેના કારણે આ માર્ગ ઉપરથી પસાર થતા હજારો વાહન ચાલકો અટવાયા છે. આ માર્ગ પાલનપુર શહેરને જોડતો મુખ્ય માર્ગ છે જે માર્ગ ઉપર શાળાઓ એપીએમસી અને હોસ્પિટલ પણ આવેલી છે અનેક રહેણાંક વિસ્તારો પણ આવેલા છે જેના કારણે અહીં અનેક લોકો પસાર થતા હોય છે ત્યારે આ માર્ગની ઢીલી કામગીરી હાલ લોકો માટે માથાનો દુખાવો बनी છે. બાઈટ-.દિનેશ ભાઈ જુઆ- વાહન ચાલક ( રોડ ખોદીને મૂકી દીધો છે બહુ તકલીફ છે કોઈ ગાડી વાળા પણ જવા તૈયાજ નથી કામ જલ્દીથી પુરું કરો ) જોકે સ્થાનિકો તો રોડ ઝડપી બને તે માટે ની માંગ કરી રહ્યા છે. પરંતુ જિલ્લા પંચાયત આર.એન્ડ.બી વિભાગ આ ગોકળ ગતીએ ચાલતી કામગીરી ને લઇ કોન્ટ્રાકટર સામે ચૂપ છે. અધિકારીએ કહ્યું હતું કે પાલનપુર થી جگાણા રોડનું કામ ચાલુ છે આ રોડ ઉપર દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે દબાણ દૂર કર્યા બાદ બાકીની કામગીરી હાથ ધરવામાં આવશે બે મહિના જેટલા સમય મા આ કામ પૂર્ણ કરવામાં આવશે. બાઈટ-.એમ જે ઠાકોર.-કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભગ પંચાયત ( દબાણ હટાવવા માટેની કામગીરી થયા બાદ જ બાકીનું કામ પૂરું કરવામાં આવશે) અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
0
comment0
Report
BPBurhan pathan
Feb 05, 2026 05:17:28
Anand, Gujarat:આણંદ તાલુકાનાં ખંભોળજથી કુંજરાવને જોડતો માર્ગ છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર હાલતમાં છે. રોડ પર પડેલા ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મુખ્યમંત્રી સડક યોજના હેઠળ આ માર્ગ બનાવવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો અને રોડનું કામ ડિસેમ્બર 2025માં પૂર્ણ કરવાનું હતું, પરંતુ આજ દિવસ સુધી કામ ચાલુ નથી આવી રહ્યું. જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ દ્વારા 4.66 કરોડના ખર્ચે નવો રીસરફેસીંગ ડામર રોડ બનાવવાનો કોન્ટ્રાકટ નિલકંઠ કંપનીને આપવામાં આવ્યો હતો. ટેન્ડરના શરતો મુજબ કામ 27 જૂન 2025 થી 26 ડિસેમ્બર 2025 સુધી પૂર્ણ કરવાનું હતું. વિસ્તારમાં લાલીયાવાદીના કારણે આજે ડેડલી મોડું થયું છે, જેના કારણે કુંજરાવ અને ખંભોળજના રહેવાસી ત્રાહિમામ પોકારે છે. ખાડા અને પાણી ભરાવાની સમસ્યા હોવાથી ગેલી રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં છે. બસ, સ્કૂટર અને મોટર 타입ના વાહન ચાલકોને ખાસ પ્રવાહમાં સ્થિતિનું સામનો કરવું પડે છે. માર્ગ પર પાણી ભરાતા જોઈએ ત્યારે ખાડો જાણવા મળે તેમ નહીં અને ધણા ટૂવ્હીલર ચાલકો પટકાય છે. CRC ઓપરેશનને કારણે અરસીકી ઉંચું કરવામાં આવશે અને નિકાસની વ્યવસ્થા બાકી હોવાથી રોડનું કામ પૂર્ણ થવામાં આ મુદતાં મોડું થયું છે. ilaanni રાજય સરકારમાંથીaddi મંજૂરી મળવા પર ડામર રોડની કામગીરી પુર્ણ કરવામાં આવશે.
0
comment0
Report
TDTEJAS DAVE
Feb 05, 2026 04:32:07
Mehsana, Gujarat:મહેસાણા મહાનગરપાલિકા ના વોર્ડ રચના સીમાંકન મુદ્દે રાજકારણ ગરમાયુ કોંગ્રેસ નેતાઓએ ચૂંટણી વિભાગ ને વાંધા અરજીઓ આપી અનામત બેઠકો ફાળવવામાં ભૂલ હોવા મુદ્દે પૂર્વ નગરસેવક એ વાંધો આપ્યો વોર્ડ રચના સીનાાંકન ભૂલ ભરેલું હોવા મુદ્દે પણ વાંધો આપવા માં આવ્યો મહેસાણા મહાનગરપાલિકા ની ચૂંટણી જાહેર થાય એ પહેલાં જ રાજકારણ ગરમાયુ મહેસાણા મહાનગરપાલિકા નું વોર્ડ સીમાંકન તાજેતર માં જાહેર કરવા માં આવ્યા બાદ રાજકારણ હવે ગરમાયુ છે. મહેસાણા શહેર માં મહાનગરપાલિકા ના કુલ 13 વોર્ડ ની 52 બેઠકો જાહેર થઇ છે અને તેમાં અનુસૂચિત જાતિ ની બેઠકો નો ઓછી હોવાથી કોંગ્રેસ નેતા એ પોતાનો વાંધો નોંધાવ્યો છે. ઉપરાંત મહેસાણા મહાનગરપાલિકા ના વોર્ડ સીમાંકન માં વોર્ડ રચના ચૂંટણી પંચ ના નિયમો નેવે મૂકી કરાઈ હોવા मुद्दે કોંગ્રેસ શહેર પ્રમુખે પણ વાંધા અરજી આપી છે.આમ,,હજુ મહેસાણા મહાનગરપાલિકા ની ચૂંટણી ક્યારું થશે એ નિશ્ચિત નથી પણ મહેસાણા શહેર ના રાજકારણ માં વોર્ડ રચના સીમાકન અને અનામત બેઠકો મુદ્દે રાજકારણ ગરમાયુ છે અને વાંધાઓ ચૂંટણી વિભાગ ને મોકલી આપવા માં આવ્યા છે.
0
comment0
Report
KBKETAN BAGDA
Feb 05, 2026 04:31:02
Amreli, Gujarat:દિવસ તથા રાતના તાપમાનમાં આવેલા ભારે તફાવતને કારણે કેરીના ફ્લાવરિંગ સામે સમસ્યા ઊભી થઈ છે. ક્યારેક ઝાંકળ અને ધુમ્મસના કારણે કેરીના ફ્લાવરિંગમાં નુકસાનકારક અસર થાય છે. ચાલુ સીઝનમાં ફ્લાવરિંગ કેરીમાં ખુબ થયું હતું પરંતુ વાતાવરણમાં બદલાવ આવતા કેરીનું ઉતારો ઓછો આવે તેવી Farmers માનતા છે. અમરેલી જિલ્લા જિલ્લામાં કેસર કેરીનું ખૂબ મોટું ઉત્પાદન farmers લેતા હોય છે ખાસ કરીને ધારી અને આસપાસના વિસ્તારોમાં આંબાના બગીચાઓ આવેલાં છે. આ વર્ષે આંબાના ઝાડ પર ફ્લાવરિંગ વહેલા થઈ ગયું હતું. ખેડૂતોને આશા હતી કે આ વખત સીરી કેરીનો પાક સારો આવશે પરંતુ હવામાનમાં બદલો આવતા આંબાના ઝાડ ઉપર રહેલ ફ્લાવરિંગમાં ધુમ્મસ અને ઝાકળને કારણે ફ્લાવરિંગને નુકસાન થયું હોય અને ભૂકીછારો નામનો રોગ આવી ગયો છે જે ફ્લાવરિંગને ભાગી નાખે છે અને ફ્લાવરિંગ કાળું પડી જાય છે. અગાઉ કમોસમી વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ થયું હતું પરંતુ સામાન્ય રીતે ભાદરવા મહિનામાં આંબાને ગરમીની જરૂર હોય છે પરંતુ વરસાદના કારણે ઠંડક પ્રસરી જતા તેની સીધી અસર અત્યારે કેરીના ફ્લાવરિંગ પર પડી રહી છે. ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. છેલ્લા સમયથી હવામાનમાં બદલાવ આવી રહ્યો છે અને આનો સીધો અસર કેરીના પાક પર આવશે. सामान्य રીતે કેરીના ઝાડ ઉપર ડિસેમ્બર મહિનાની આસપાસ ફ્લાવરિંગ થાય છે અને ફેબ્રુઆરીમાં ફલોવરીંગમાં નાની કેરી પણ બેસી જતી હોય છે પરંતુ ઝાકળ અને ધુમ્મસના કારણે કરેલાના ફ્લાવરિંગમાં ભૂકીજારો નામનો રોગ આવી ગયો છે. આ રોગને કારણે આવતા દિવસોમાં કેરીના ফলની માત્રા ઓછો થઈ શકે છે. ભૂકીછારો અને રોગને દૂર કરવા માટે કાર્બન્ડેન્ઝીમ અને મધયો-nા रोग માટે નિમ ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ.
0
comment0
Report
DPDhaval Parekh
Feb 05, 2026 04:30:14
Navsari, Gujarat:બતાવે છે કે બદલાતા હવામાન ખેતી માટે મોટો પડકાર બની રહ્યો છે. અચાનક વાતાવરણમાં થતા ફેરફારને કારણે ખેડૂતોને આર્થિક નુકશાન本金 વેઠવું પડતું હોય છે. નવસારીના ખેડૂત પરિમલ દેસાઈએ ટેક્નોલોજીનો અવસરરૂપે સ્વીકારી પોતાના ખેતરમાં સેન્સર આધારિત વેધર સેન્ટર લગાડ્યું. સેન્ટર દ્વારા જનરેટ થતો ડેટા મોબાઈલ એપ્લિકેશનમાં ગુજરાતી ભાષામાં મળી રહ્યો છે અને યોગ્ય સમયે કેટલું પાણી આપવું, કયા જીવાત/રોગની શક્યતા, કઈ ખાતર કેટલી માત્રામાં જરૂરી છે, આ તમામ માહિતીઓ પરથી ખેતીમાં સુધારો થયો છે. ઘેરના ત્રણ ખેતરોની માહિતી વેધર સેન્ટરનું ડેટા આંગળાઈના ટેરેથી પહોંચે છે. ડ્રિપ પદ્ધતિથી શેરડીમાં પાણીની કાપાઈથી પાકનું આરોગ્ય સારુ રહ્યો છે અને ઉત્પાદન વધારાની સંભાવના વધી છે. આબંક, ફૂગજન્ય રોગો સામે ઉદભવેલા ફળ ચીકુના ખેડૂતો માટે આરોગ્યયુક્ત સાચવણ શક્યતા થઈ ગઈ છે. ગુજરાત સરકારની સહાય અને સબસિડી દ્વારા વેધર સેન્ટર લગાવવાની આ કરીએ જોઈરહ્યું છે. ખેડૂતો હવે આ ટેક્નોલોજી તરફ વળતા નજર આવે છે, જેથી વરસાદી તબક્કામાં પણ સમયસર નિર્ણય લઇ શકાય છે.
0
comment0
Report
BPBurhan pathan
Feb 05, 2026 04:18:58
Anand, Gujarat:પર્યાવરણ બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક પેડ માં કે નામ ઉછેરવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે,જયારે બીજી તરફ આણંદ шәһәрમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બ્યુટીફીકેશનનાં નામે ઉછેરવામાં આવી રહેલા વૃ�ક્ષોનો સોંથ વાળવામાં આવી રહ્યો છે,જેને લઈને આજે ગાયત્રી પરિવાર દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી વૃક્ષોને બચાવવા અપીલ કરી હતી. આણંદ શહેરમાં ગાયત્રી પરિવાર દ્વારાlast કેટલાક વર્ષોથી જાહેર માર્ગોની આસપાસ તેમજ ડીવાયડર પર વૃક્ષારોપણ કરી શહેરને ગ્લોબલ વોર્મિંગથી બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,ગાયત્રી પરિવાર સાથે સંકળાયેલા ડૉકટર,એન્જીનીયર,વેપારીઓ,ઉદ્યોગપતિઓ તેમજ વિવિધ વ્યવसाय સાથે સંકળાયેલા લોકો દર રવિવારે શહેરમાં વૃક્ષારોપણની કામગીરી કરે છે,તેમજ વૃક્ષોએ પશુઓથી બચાવવા દરેક વૃક્ષને ટીગાર્ડથી સુરક્ષિત કરવામાં આવે છે,અને માત્ર વૃક્ષારોપણ નહી પણ દર રવિવારે આ વૃક્ષોને નિયમિત રીતે પાણી આપવામાં આવે છે,છેલ્લા 422 થી વધુ રવિવારથી આ કામગીરી કરવામાં આવી રહી છે,અને જેનાં કારણે શહેરમાં લીલાછમ વૃક્ષો ઉગેલા જોવા મળી રહ્યા છે.olive આણંદ શહેરમાં ગાયત્રી પરિવાર દ્વારા આત્યાંતઅંતિત યુવા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા સાતેક વર્ષથી વૃક્ષારોપણ તથા તેની જાળવણીની કામગીરી ૪૨૨ રવિવારથી સતત ચાલી રહી છે. આ આયોજન દ્વારા આણંદ તથા ખેડા જિલ્લામાં અંદાજીત ૨૫૦૦૦ જેટલા વૃક્ષો રોપીને ઉછેરવામાં આવી રહ્યાં છે. આ કામગીરીમાં જુદા-જુદા સમાજના વ્યકિતઓ અને ગાયત્રી પરિવારના પરિજનોના સહયોગથી સેવાકીય કામગીરી અવીરત પણે થઈ રહી છે. હાલમાં નગરપ્રાશાસન જેવા ફોરેસ્ટ વિભાગ, નગરપાલિકા સહયોગી રહ્યા હતા. પરંતુ છેલ્લા એક માસથી કરમસદ આણંદ મહાનગરપાલીકાએ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી ગ્રાન્ટના વિધિમાં ડીવાઈડર પર, ટાઉનહોલ થી વિધ્યાંગર રોડ અને ઈન્દીરા ગાંધી ૧૦૦ ફુટ રોડ પરના ડીવાઈડર પર બ્યુટીફીકેશનની આડમાં નાના વૃક્ષોને પાંજરાયેલાં ટ્રીગાર્ડ તોડી નાંખવાની કામગીરી થઈ રહી છે,જેને કારણે નાના છોડવાઓ અને વૃક્ષો ખુલ્લા થઈ જતા પશુઓ આ નાના ઝાડ છોડને નુકસાની પહોંચાડી રહ્યા છે.જેનાં કારણે નાના છોડવાઓ કાપી દૂર કરવામાં આવ્યા છે.જે વૃક્ષ મોટા થયેલા હોય તેમનાં ટ્રીગાર્ડ કાઢી લેવામાં વાંધો નથી.વૃક્ષપ્રેમીઓએ કહ્યું હતું કે આર્ટીફિશિયલ બ્યુટિફીકેશનથી શહેરીજનોનો શુદ્ધ ઓક્સિજન મળશે? શેરીઓની સુંદરતા વૃક્ષો થકી જ થવાની છે, નહી તો આગામી દિવસોમાં જાહેર આસપાસDelhi જેવી હવામાન થઇ જશે અને જનમાન ઓક્સિજન માટે મુશ્કેલી પડશે. વિધાનસભામાં રાજ્યના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આદેશ મુજબ એક પेडમાં કે નામ સંદેશ આપવામાં આવી રહ્યો છે, ત્યારે મહાનગરપાલિકા નેચર્યનંગ્રના કાર્યકર્તાઓને આ પ્રક્રિયાને પગલે ઉછેરવામાં આવેલ ઝાડોના પાંદડાને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, જે મામલે આણંદ યુવા ગાયત્રી પરિવારના વૃક્ષપ્રેમીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. કલેકટર સમક્ષ રજુઆતી мааҭે રજૂઆત થયા બાદ કલેકટર પ્રવીણ ચૌધધરીએ પુછ્યું કે જનોએ શું અમે વૃץ રોપ્યા હતા શું, જે જવાબમાં રજૂઆતી કરી હતી કે વડાપ્રધાન મોદીના પેડ માં કે નામ સંદેશ હેઠળ વિકાસના કામો માટે આ કારિય કરવામાં આવ્યું હતું. આ ન્યૂઝના અંતમાં આઈટીઆઈસીએ દર વર્ષે ગુરુવારે સાવેતસ રહીને વૃક્ષારોપણ અને સંભાળના કાર્યક્રમો ચાલુ રહેવાના જણાવ્યું હતું. આણંદ
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 05, 2026 04:15:50
Ahmedabad, Gujarat:अहमदाबाद जिले साणंद के निरवानार ग्रीन विक एन्ड होम में शराब की महफ़िल पकड़ी गई। साणंद पुलिस ने 81 लोगों की गिरफ्तारी की। आदर्श नामक व्यक्ति की 25वीं वेडिंग एनिवर्सरी के मौके पर पार्टी आयोजित की गई थी। 11 टेबल पर केक, हुक्का और शराब परोसी गई थी। सभी आरोपियों का साणंद की सरकारी अस्पताल में मेडिकल टेस्ट कराया गया। गिरफ्तार कुल 81 व्यक्तियों में से 38 महिलाओं को नोटिस देकर छोड़ दिया गया। 10 से अधिक हुक्का और कई शराब की बॉटलों भी जब्त की गईं। बड़ी संख्या में वैभवी गाड़ियाँ भी पकड़ी गईं। खिड़की के साथ ड़रावनी गाड़ी में भी शराब की बॉटलों का बॉक्‍स मिला। साणंद पुलिस ने आगे की जांच शुरू कर दी है।
0
comment0
Report
Advertisement
Back to top