Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kheda387411

मातर के कब्रिस्तान बोर्ड पर गरबा-गानों की बहस गहरा हंगामा

NMNACHIKET MEHTA
Sept 17, 2025 05:15:51
Kheda, Gujarat
गुजरात के खेड़ा जिले के मातर गाँव में एक बोर्ड को लेकर बड़ा विवाद खड़ा हो गया है। बोर्ड पर लिखा था की, " नानी भागोल हुसैनी चौकमे दरगाह , मदरसा ओर मस्जिद की आसपास गरबा खेलने ओर गाने की मनाइ है। " एक तरफ मुस्लिम समुदाय अपनी बात रख रहा है, तो वहीं दूसरी तरफ हिंदू संगठनों ने इसे अपनी धार्मिक भावनाओं का अपमान बताया है। इस मामले में पुलिस ने भी कार्रवाई शुरू कर दी है। गुजरात के खेड़ा जिले के मातर में छोटी भागोल और हुसैनी चौक में स्थित कब्रिस्तान के पास एक बोर्ड पर लिखे कुछ शब्दों ने विवाद का जन्म दे दिया है। यह बोर्ड पिछले 6 साल से लगा हुआ है, लेकिन अब इस पर गरबा खेलने को लेकर छिड़ी बहस ने इसे चर्चा का विषय बना दिया है। बोर्ड पर लिखा था की, " " नानी भागोल हुसैनी चौकमे दर्गाह, मदरसा ओर मस्जिद की आसपास गरबा खेलने ओर गाने की मनाइ है। " मुस्लिम समुदाय के मुताबिक "यह बोर्ड 6 साल पहले लगाया गया था। मुस्लिम समुदाय में शादी-ब्याह जैसे मौकों पर कुछ लोग यहाँ गरबा खेलने लगते थे। यह कब्रिस्तान और दरगाह जैसी पवित्र जगह है, जिससे हमारे समुदाय के लोगों की धार्मिक भावनाएँ आहत होती थीं। इसलिए, इस पवित्रता को बनाए रखने के लिए यह बोर्ड लगाया गया था।" लेकिन, इस बोर्ड पर लिखे 'गरबा न खेलने' वाले संदेश को हिंदू समाज ने अपनी धार्मिक भावनाओं का अपमान माना है। बजरंग दल और विश्व हिंदू परिषद के नेताओं ने इस पर कड़ी आपत्ति जताई है। विएचपी नेता राजेश आचार्य का कहना है की, "यह हमारी संस्कृति पर सीधा हमला है। हमने मातर पुलिस स्टेशन में इस संबंध में शिकायत दर्ज कराई है।" वही इस मामले की गंभीरता को देखते हुए पुलिस ने तुरंत कार्रवाई की है। डीएसपी विमल वाजपेयी ने मामले पर अपनी प्रतिक्रिया देते कहा हे की, " मातर के छोटी भागोल क्षेत्र में एक बोर्ड लगाया गया था जिस पर गरबा न खेलने जैसी जानकारी लिखी थी। शिकायतकर्ता ने अपनी धार्मिक भावनाओं के आहत होने की शिकायत दर्ज कराई है, जिसके आधार पर मातर पुलिस स्टेशन में मामला दर्ज कर लिया गया है। शिकायतकर्ता ने छोटी भागोल पंच के दो व्यक्तियों के खिलाफ भारतीय न्याय संहिता (BNS) की धारा 299 और 54 के तहत मामला दर्ज कराया है। पुलिस ने जाँच शुरू कर दी है और आगे की कार्रवाई जारी है।" बाइट : बिमल बाजपाई, डीवायएसपी, नडीयाद बाइट : राजेश आचार्य, वीएचपी नेता बाइट : बिस्मिला खान पठान, मुस्लिम अग्रणी
1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKAshok Kumar
Sept 17, 2025 07:45:36
Junagadh, Gujarat:એન્કર..... જૂનાગઢના નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ની ફરિયાદના આધારે 4.60 કરોડના શિષ્યવૃત્તિ કૌભાંડમાં ચાર શખ્સો ઝડપાયા છે.... જેને કોર્ટમાં રજૂ કરતા છ દિવસના રિમાન્ડ મળ્યા છે.... ​વીઓ 1 અનુસૂચિત જાતિ કલ્યાણ, જૂનાગઢના નાયબ નિયામક દ્વારા 15 જુલાઈ, 2023ના રોજ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી....જેમાં 12 સંસ્થાઓના આચાર્યો, ટ્રસ્ટના હોદ્દેદારો અને અન્ય જવાબદાર વ્યક્તિઓએ પૂર્વઆયોજિત કાવતરું રચીને વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિની રકમ મેળવવા માટે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. તેમણે રૂ. 4,60,38,550/- ની શિષ્યવૃત્તિના ચેક મેળવ્યા હતા અને આ રકમ સંબંધિત વિદ્યાર્થીઓને આપી નહોતી.....તપાસ દરમિયાન સંસ્થાઓ પાસેથી 2,245 વિદ્યાર્થીઓના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. તેમણે તમામ સંસ્થાઓની બેંક ખાતાની વિગતો પણ મેળવી, જેના આધારે પાંચ વ્યક્તિઓની ઓળખ થઈ જેમના ખાતામાં કૌભાંડની રકમ જમા થઈ હતી.... બાઈટ હિતેશ ધાંધલીયા ડી વાય એસ પી જુનાગઢ વીઓ 2 પોલીસે પાંચમાંથી ચાર શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી. ધરપકડ કરાયેલા આરોપીઓ રમેશભાઈ કાળુભાઈ બાકુ: ઉંમર 31, રહે. જેપુર, ગીરસોમનાથ. તે ક્રિષ્ના એકેડેમીના સંચાલક છે....​રમણીકભાઈ નાથાભાઈ રાઠોડ: ઉંમર 36, રહે. ગળોદર, જૂનાગઢ. તે પ્રશિક્ષણ એજ્યુકેશનના સંચાલક છે.....ભાવિન લાલજીભાઈ ડઢાણીયા: ઉંમર 38, રહે. અમદાવાદ, મૂળ કડાયા, જૂનાગઢ. તે સાંગાણી પેરામેડીકલ સ્કૂલના સંચાલક છે....​જગદીશ ભીખાભાઈ પરમાર: ઉંમર 43, રહે. કેશોદ, મૂળ ચોરવાડ. તે ક્રિષ્ના ઈન્સ્ટીટ્યુટના સંચાલક છે....માંગરોળ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટના સંચાલક અમરેલીયા ઉમરફારૂક મો. ઇબ્રાહીમની પણ શોધખોળ ચાલી રહી છે.... બાઈટ હિતેશ ધાંધલીયા ડી વાય એસ પી જુનાગઢ વીઓ 3 આરોપી રમણીક રાઠોડ ભાજપનો સક્રિય કાર્યકર હોવાનું પણ સામે આવ્યું છે અને તેની સંડોવણી પણ ખુલતા તેની ધરપકડ કરવામાં આવી છે... ખોટા દસ્તાવેજ બનાવીને 2245 વિદ્યાર્થીઓના નામની શિષ્યવૃત્તિ ની રકમ મેળવી સરકારી નાણાંનું ઉચાપત કર્યા હોવાની ફરિયાદ બાદ અન્ય આરોપીઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ છે.... અશોક બારોટ જૂનાગઢ
0
comment0
Report
DPDhaval Parekh
Sept 17, 2025 07:36:03
Navsari, Gujarat:એપ્રુવડ બાય : એસાઇનમેન્ટ/વિશાલભાઈ સ્લગ : NVS VARSAD નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 17 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારીમાં બે દિવસના વિરામ.બાદ હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ શરૂ થતા બે દિવસથી અનુભવાતા ઉકળાટથી લોકોને રાહત મળી છે. સવારથી વાદળ છાયા વાતાવરણ બાદ સવારે 10 વાગ્યાથી નવસારી શહેરમાં શરૂ થયેલા ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે. સવારે 10 થી 12 વાગ્યા સુધીમાં નવસારી અને જલાલપોરમાં 1 ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પાણી પાણી થયા છે. જ્યારે જિલ્લાના ચીકુ પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ જ્યારે ચીકુને તાપની ઉઘાડની જરૂર છે. ત્યારે વરસાદને કારણે વાડીઓમાં પાણીના ભરાવાથી ઝાડ તેમજ ફળને રોગ લાગવાની સંભાવના વધતા ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવશે. સાથે જ નવરાતના મોટા આયોજનોના આયોજકોની પણ ચિંતા વધી છે. કારણ ગ્રાઉન્ડ ઉપર પાણીને કારણે કાદવ થયો છે. ખેલૈયાઓ પણ વરસાદી માહોલથી નિરાશ થયા છે. વોક થ્રુ કર્યુ છે....
3
comment0
Report
NBNARESH BHALIYA
Sept 17, 2025 07:35:55
Jetpur, Gujarat:SULG:- 1709ZK_RJT_KHEDUT_ROSH FORMANT:- AVBB...... APPROVEL:- VISHAL...... એન્કર:- રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી,સોયાબીન,મગ,અળદ ની ખરીદીની 1 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર સુધીમાં ઇ - સમૃદ્ધ પોર્ટલ રજિસ્ટ્રેશન કરવાની જાહેરાત કરાય હતી તેમાં પણ ખેડૂતો પોર્ટલ બંધ થતાં હેરાન પરેશાન થયાં હતાં,ત્યારે હવે ખેડૂતોએ રજિસ્ટ્રેશન તો કરાવ્યા પરંતુ રજિસ્ટ્રેશન રદ થયાં હોવાના મેસેજ આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, વિઓ:- જસદણ પંથકમાં ખેડૂતોએ કરેલ ટેકાના ભાવે રજિસ્ટ્રેશન રદ થયાં હોવાના મેસેજ મોટા ભાગના ખેડૂતોને મળતાં ખેડૂતોએ એકઠા થઈને રોષ ઠાલવ્યો હતો,એક તો ખેડૂતોએ લાઇન માં ઉભા રહીને રજિસ્ટ્રેશન કરાવ્યા હવે રજિસ્ટ્રેશન રદ થયાં હોવાના મેસેજ મળ્યા,સાથે ખેડૂતોને જે મેસેજ મળ્યા તેમાં સેટેલાઇટ ઇમેજમાં સરખામણી કરતા સર્વે નંબરમાં મગફળીનો પાક ન હોવાથી આ રજિસ્ટ્રેશન રદ કર્યા હોવાના મેસેજ મોબાઈલ માં આવ્યા છે, ખેડૂતોના ખેતરમાં મગફળીનો પાક ઉભો હોવા છતાં સેટેલાઇટ માં મગફળીનો પાક ન દેખાતા રજિસ્ટ્રેશન રદ કર્યા છે,તેમજ ખેડૂતોનો આક્ષેપ છે કે સેટેલાઇટ માં કંઇક ટેક્નિકલ પ્રોબ્લેમ અથવા ભૂલના હશે જેથી પાક નથી બતાવતો બાકી અમારા ખેતરમાં મગફળી પાકો ઉભો જ છે,ત્યારે હવે ખેડૂતોને પાક લણવાનો સમય આવી ગયો હોવાથી ખેડૂતોને પાક લણવાનું કામ કરવું કે પછી ફોર્મ ભરવાનું કામ કરવું તે પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે,ત્યારે ખેડૂતો માગ કરી રહ્યા છે કે સેટેલાઇટ ન પાક ન દેખાતો હોય તો સ્થળ ઉપર આવીને સર્વે કરી જાય જેથી ખબર પડે કે પાક ખેતરમાં ઉભો છે, સરકારે પણ ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થયાં છે તેમાં સેટેલાઇટ માં ખામી છે કેમ પછી અન્ય કોઈ કારણ છે તપાસ કરી ને ખેડૂતોના ટેકાના ભાવે પાક ખરીદી કરવી જરૂરી છે,નહીંતર આવનારા દિવસોમાં ખેડૂત પાયમાલ થશે તે નક્કી છે,...... બાઈટ:- ભગવાન આહીર - ખેડૂત.... બાઈટ:- ખેડૂત.... બાઈટ:- મનસુખ સાકરીયા જિલ્લા પંચાયત સભ્ય કોંગ્રેસ....
0
comment0
Report
PAParakh Agarawal
Sept 17, 2025 07:17:49
Ambaji, Gujarat:આજે 17 સપ્ટેમ્બરે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઇ યાત્રાધામ અંબાજી ખાતે ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા સ્લોગન સાથે 17 કિલોમીટર ની મેરેથોન દોડ શ્રી શક્તિ સ્કૂલ ઓફ ઇનોવેશન દ્વારા યોજવામાં આવી હતી આ મેરેથોન દોડમાં 11 વર્ષથી લઇ 65 વર્ષના યુવક યુવતીઓ તેમજ સિનિયર સીટીઝનો એ ભાગ લીધો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 75મી જન્મજયંતિને લઇ યોજાયેલી આ મેરેથોન દોડ પાન્સા થી ગબ્બર તળેટી સુધીની યોજવામાં આવી હતી જેને મંદિર ટ્રસ્ટના અધિક કલેકટર કૌશિક મોદી સાથે દાંતા ડિવિઝનના dysp ડૉ.જીગ્નેશ ગામીત તેમજ શ્રી શક્તિ સ્કૂલ ઓફ ઇનોવેશનના સંચાલક ઉષાબેન અગ્રવાલએ ફલેગ આપી કરી મેરેથોન દોડ ને ખુલ્લી મૂકી હતી અને અંબાજીના આદિવાસી વિસ્તારના લોકો સાથે ગુજરાતના વિભિન્ન ક્ષત્રો માંથી દોડવીરો આ મેરેથોન માં જોડાયા હતા જેમાં વિજેતાઓને રૂપિયા સવા લાખ સુધીના પુરસ્કારો સાથે સર્ટિફિકેટ અને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા બાઈટ-1 ઉષાબેન અગ્રવાલ (શ્રી શક્તિ સ્કૂલ ઓફ ઇનોવેશન,મુખ્ય સંચાલક)પાંછા,અંબાજી જોકે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ને લઇ પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી સુરતથી પોતાના મતવિસ્તારના 3000 જેટલા સિનિયર સીટીઝનોને 75 લગ્ઝરીબસો માં લઈને અંબાજી પહોંચ્યા હતા અને વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય માટે માં અંબે ને પ્રાર્થના કરી હતી તેમજ અંબાજી મંદિરના શિખરે ધજા ચઢાવી વડાપ્રધાનનું સ્વાસ્થ્ય સારું રહે અને સતત દેશની સેવા કરતા રહે તેવી પ્રાર્થના કરી હતી બાઈટ-2 પૂર્ણેશ મોદી (પૂર્વ મંત્રી)ગુજરાત સરકાર
0
comment0
Report
DRDarshal Raval
Sept 17, 2025 07:04:27
Ahmedabad, Gujarat:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ ની ઠેર ઠેર ઉજવણી અમદાવાદમાં જમાલપુર દરવાજા ખાતે ઉજવણી કરાઈ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જમાલપુર દરવાજા ખાતે કરાઈ ઉજવણી 75 કિલો ની ઓપરેશન સિંદુર થીમ પર બનાવેલ કેક કાપી ઉજવણી કરાઈ 75 હિન્દુ બહેનો અને 75 મુસ્લિમ બહેનો ને સાડી અને ડ્રેસ વિતરણ કરાયા તેમજ 75 બોટલ રક્તદાન કરી જન્મ દિવસ ની ભવ્ય ઉજવની કરવામાં આવી ઉજવણીમાં જગન્નાથ મંદિર ના મહંત દિલીપદાસજી મહારાજ તથા સર્વધર્મ ના ધર્મગુરુ હાજર રહ્યા 2007 થી બંગાળી સમાજના રૌફ બંગાળી બધા ધર્મને સાથે રાખી પ્રધાનમંત્રીની ઉમર પ્રમાણે તેટલા વજનની કેક લાવી કરે છે ઉજવણી 2006 થી રૌફ બંગાળીએ શરૂ કરી હતી ઉજવણી વિઝ્યુલ અને ગુજરાતી 121 બાઈટ. રૌફ બંગાળી. હિન્દી બાઈટ બાઈટ. દિલીપદાસ. સલગ. Pm બર્થડે ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 17, 2025 07:04:18
Surat, Gujarat:એકર સુરત જિલ્લામાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરોએ એક મોટી કાર્યવાહી કરીને સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના એક કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કોન્સ્ટેબલે એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીના પતિ અને જમાઈ વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ફરિયાદીના જમાઈની અટકાયત કરવામાં આવી હતી.આ અટકાયત કરેલા આરોપીને પોલીસ માર ન મારે અને વોન્ટેડ આરોપીને હાજર કર્યા બાદ પણ માર ન મારે તે માટે કોન્સ્ટેબલે એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.આ બાબતથી નારાજ થઈને ફરિયાદીએ તાત્કાલિક ACBનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી. ફરિયાદીની ફરિયાદના આધારે ACB એ એક સુનિયોજિત છટકું ગોઠવ્યું. આ છટકા દરમિયાન જ્યારે કોન્સ્ટેબલ લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો ત્યારે ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.ACBએ આ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલામાં વધુ તપાસ ચાલી રહી છે અને કોન્સ્ટેબલ સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનું દૂષણ હજી પણ વ્યાપક છે અને ACB જેવી સંસ્થાઓ તેને નાબૂદ કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે બાઈટ..આર. આર.ચૌધરી..એસીબી એસીપી
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 17, 2025 07:03:02
Surat, Gujarat:સુરત બ્રેક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને સી.આર.પાટીલ નુંમહત્વનું નિવેદન પ્રધાનમંત્રી ના જન્મદિવસની દિવાળી સુધી ઉજવણી કરવામાં આવશે સફાઈ કર્મચારીઓને લોકો ઘરમાં બોલાવે અને બેસાડે તેમજ તેમને નાસ્તો કરાવે સી આર પાટીલા હસ્તે દિવ્યાંગોને સાયકલ અર્પણ કરવામાં આવી 75 દિવ્યાંગોને સાયકલ અર્પણ કરવામાં આવી દસ કરોડ સીધુંનું ફંડ આજે સુરત મહાનગરપાલિકાને આપવામાં આ ફંડનો ઉપયોગ સફાઈ કર્મચારીઓના દીકરાને અભ્યાસ કરાવવા ,તેમની ફી ભરવા ,આ ઉપરાંત તેમને જમવા રહેવા માટે પણ ઉપયોગમાં કરવામાં આવશે આ ફોનમાંથી સફાઈ કર્મચારીઓના દીકરાને ગાડી માટે મદદ પણ આપવામાં આવશે બાઈટ .સી.આર.પાટીલ..કેન્દ્રિયમંત્રી
0
comment0
Report
GPGaurav Patel
Sept 17, 2025 05:50:53
0
comment0
Report
DRDarshal Raval
Sept 17, 2025 05:34:41
Ahmedabad, Gujarat:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે યોજાયો વિશ્વનો સૌથી મોટો રક્તદાન કેમ્પ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયો Mega Blood Donation Drive – રક્તદાન અમૃત મહોત્સવ 2.0 કેમ્પ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા કરાયુ આયોજન અખિલ ભારતીય તેરાપંથના 61 વર્ષ પૂર્ણ થતાં અને 62માં વર્ષમાં પ્રવેશ અને પ્રધાનમંત્રીનો જન્મ દિવસનો સમન્વય જેની ઉજવણી કાર્યક્રમમમાં 50 થી વધુ સંસ્થાઓ જોડાઇ તેમજ 50 થી વધુ કેમ્પ સ્ટેડિયમ ખાતે આયોજિત કરાયા આજે 75 થી વધુ દેશમાં 7500 થી વધુ કેમ્પ એકસાથે યોજાયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલ કેમ્પમાં રાજ્યપાલ. મુખ્યમંત્રી અને મંત્રી અને મેયર હાજર રહ્યા બૉલીવુડ સ્ટાર વિવેક ઓબેરોય હાજરી આપી કર્યું રક્તદાન આ દિવસે 3 લાખ યુનિટ કલેક્ટ થાય તેવો લક્ષ્યાંક કાર્યક્રમમાં 75 હજાર યુવાનો. 4 હજાર બ્લડ બેન્ક. 5 હજાર ડોકટર. 2500 ટેક્નિશિયન. 1 લાખ સ્વયંસેવક અને 3 લાખ રક્તદાતા જોડાય તેવી આશા 75 દેશમાં નેપાળ. શ્રીલંકા. દુબઇ. ઓસ્ટ્રેલિયા. યુકે સહિતના દેશમાં કેમ્પ યોજાયા કેમ્પ યોજનાર સંસ્થાએ 2014માં સૌથી મોટા રક્તદાન માટે ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચુકી છે 2020 કોરોના સમયે 3 હજાર કરતા વધુ પલાઝમાં એકત્ર કરવામાં એશિયા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નોંધાવ્યો 2022માં બ્રિટિશ સંસદ ખાતે 6149 બ્લડ કેમ્પ કરી એક દિવસમાં 2.5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરી ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેમજ છેલ્લા 10 વર્ષમાં સંસ્થા એ 10 લાખ થી વધુ યુનિટ બ્લડ એકત્ર કર્યું લોકોમાં જાગૃતિ આવે માટે 14 સપ્ટેમ્બરે સાયકલોથોન. મેરેથોન અને વોકાથોન નું આયોજન પણ કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કાર્યક્રમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન. ગુજરાત યુનિવર્સીટી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. Gcci. Vhp. Abvp. ભારતીય જનતા યુવા મોરચા સહિત વિવિધ સંસ્થા જોડાઇ પ્રધાનમંત્રીના 75માં જન્મદિવસ પર ઓછામાં ઓછી 75 હજાર બ્લડ યુનિટ એકત્ર થાય તેવો અંદાજ મોદી સ્ટેડિયમમાં 1 નંબર ગેટ પરથી જનરલ એન્ટ્રી. 2 અને 3 પરથી કાર અને વાહન જઇ શકશે અને 4 નંબર ગેટ પરથી vvip એન્ટ્રી રખાઈ સ્ટેડિયમ ખાતે amc અને હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ સહિત ની પણ વ્યવસ્થા રખાઈ કેમ્પમાં એકત્ર કરેલ બ્લડ જરૂરતમંદ ને પહોંચાડવામાં અને મદદ કરવામાં આવશે કેમ્પમાં પ્રથમ વખત બલ્ડ બેન્ક દ્વારા વિશેષ આયોજન બાઈટ. રમેશભાઈ. આયોજક. હિન્દી બાઈટ બાઈટ. વિવેક ઓબેરોય. એકટર. હિન્દી બાઈટ બાઈટ. ઋષિકેશ પટેલ. મંત્રી બને બાઈટ સલગ. બ્લડ બેન્ક ફીડ. લાઈવ કીટ સીએમ અને રાજ્યપાલ ની સ્પીચ લેવી
2
comment0
Report
Advertisement
Back to top