Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

गढ़वा में लव जिहाद नाम पर शादी का झांसा देकर यौन शोषण, गर्भपात आरोप

APASHISH PRAKASH RAJA
Jan 22, 2026 05:15:32
झारखण्ड के गढ़वा जिले में सामने आया लव जिहाद का एक सनसनीखेज मामला। उंचरी निवासी दूसरे समुदाय के एक युवक ने चतरा जिले की एक युवती के साथ प्रेम और शादी का झांसा देकर यौन Shoshण किया। युवती गर्भवती होने पर अपनाने से इनकार किया। साक्ष्य मिटाने की नीयत से बुखार की दवा बताकर गर्भपात की दवा खिलाई गई और उसके साथ एक दोस्त के साथ शारीरिक संबंध बनाने के लिए विवश किया गया। पीड़िता की शिकायत पर गढ़वा महिला थाना में प्राथमिकी दर्ज कर पुलिस ने Thorough जांच तेज कर दी है। पीड़िता के अनुसार उत्तर प्रदेश के चोपन से गढ़वा आने के दौरान स्टेशन पर उसकी मुलाकात गढ़वा शहर के उंचरी निवासी युवक से हुई। धीरे-धीरे नजदीकियां बढ़ीं और शादी का भरोसा दिलाकर अलग-अलग स्थानों पर उसके साथ शारीरिक संबंध बनाए गए। आरोप है कि युवक ने दबाव बनाकर अपने एक दोस्त के साथ भी संबंध बनाने को मजबूर किया। विरोध करने पर मानसिक प्रताड़ना, बदनामी और जान से मारने की धमकी दी गई। समय के साथ युवती गर्भवती हो गई। जब उसने आरोपित से जिम्मेदारी लेने को कहा तो उसने साफ इनकार कर दिया। पीड़िता का आरोप है कि इसके बाद साक्ष्य मिटाने के उद्देश्य से बुखार की दवा बताकर उसे कुछ दवाइयां खिलाई गईं, जिससे गर्भ में पल रहे बच्चे की मौत हो गई। बाद में युवती ने मृत नवजात को जन्म दिया। बाइट-पीड़िता। मामले की गंभीरता को देखते हुए पुलिस ने मृत नवजात का पोस्टमार्टम कराया है ताकि मौत के वास्तविक कारणों का खुलासा हो सके। वहीं पीड़िता को इलाज के लिए सदर अस्पताल में भर्ती कराया गया है, जहां उसकी स्थिति पर चिकित्सकों की निगरानी बनी हुई है। पुलिस ने आरोपित युवक को हिरासत में लेकर गहन पूछताछ शुरू कर दी है। एसडीपीओ नीरज कुमार ने बताया कि मामले की जांच की जा रही है। पोस्टमार्टम रिपोर्ट और पीड़िता के बयान के आधार पर आगे की कार्रवाई होगी। आरोपित के खिलाफ सख्त कानूनी कार्रवाई की जाएगी।
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NJNILESH JOSHI
Jan 22, 2026 07:17:36
Vapi, Gujarat:સોસાયલ મીડિયા નો ઉપયોગ જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ રોજ સોશિયલ મીડિયા માં સંપર્ક માં રહતી યુવતી ઓ ભોગ બની રહી છે ત્યારે ઉમરગામમાં 16 વર્ષીય સગીરા સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યા ની ફરિયાદ બાદ એક યુવક પર પોક્સો હેઠળ ધરપકડ કરવા માં આવી છે ત્યારે જોઈ આ ખાસ રિપોટ કે સોશિયલ મીડિયા નો ઉપયોગ એક 16 વર્ષની સગીરા ને गर्भવતી બનવા નાર નરાધમ યુવકે કેવી રીતે પોતાના પ્રેમ ની જાડ માં આ સગીરા ને ફસાવી રહી આ ક્રાઈમ રિપોર્ટ માં. ઉમરગામ જિલ્લાનું સૌંધ વર્ષના ગામ ઉમરગામ શહેરમાં રહેતા એક શ્રમિક પરિવારની 16 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે ઉમરગામ પોલીસ મથકે આરોપી યુવક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી જેમાં 16 વર્ષ ની સગીરાના નજીકમાં રહેતા રાહિત સંતોષ યાદવ (ઉંમર 18) નામના યુવકે સગીરાનો મોબાઈલ નંબર મેળવી તેની સાથે મિત્રતા કેળવી હતી. મિત્રતા દરમિયાન સતત વાતચીત કરી સગીરાબી અંગેની વિગતો મેળવી, બાદમાં લગ્ન કરવાની લાલચ આપી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ સગીરાની મરજી વિરૂદ્ધ સંબંધ બાંધી ભોગવીને ગર્ભવતી બનાવી દીધી હતી. ઉમરગામ વિસ્તાર માં રહેતી એક સગીરા ની પાડોશ માં રહેતો 18 વર્ષ નો રોહિત સંતોષ યાદવ એ તેના પાડોશ માં રહેતી સગીરા નો મોબાઈલ નબર લઈ તેની સાથે સતત સંપર્ક માં રહેતો હતો અને તેને મળતો હતો અને સગીરા સાથે 6 મહિના સુધી સારિક સબંધ બાંધતો હતો જે દરમિયાન સગીરાની તોябрત લથડતાં પરિવારજનોએ તપાસ કરાવતાં સમગ્ર ઘટના ખુલાસો થયો હતો. પરિવારજનોએ સગીરાની પ્રાથમિક પૂછપરછ કરતાં આરોપી યુવક દ્વારા લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરાયું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. આજના சமூக મીડીઆ ના જામના માં હવે માં બાપે પણ ખુબજ સાવચેતી રાખવી અને માં બાપે પોતાના સંતાન ના મોબાઈલ પર વોચ રાખવા ની જરૂર છે કે પોતાના સંતાન શું કરી રહ્યું છે જેથી આવી બીજી કોઈ સગીરા આ નરાધમ નો શિકાર બની નહી જાય કે જેનાથી ગર્ભવૃતી બનવી તેની ζωન થઇ જાય તે દરેક માાપે જોવું જોઈએ.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Jan 22, 2026 06:17:20
Surat, Gujarat:એંકર:સુરત: શહેરના રાંદેર વિસ્તારમાં કર્મભાઠો બાબતે થયેલો ઝઘડો હત્યામાં परिणમ્યો છે. શ્રીજી નગરીમાં વાહન ખસેડવા જેવી સામાન્ય બાબતે થયેલી મારીાઘાંમાં ગંભીર રીતે ઘાયل થયેલા રાજુ સોલંકી નામના યુવકનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. પોલીસાએ આ મામલે હત્યાનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ાવી:1 મળતી માહિતી મુજબ, રાંદેરની શ્રીજી નગરીમાં વાહન ખસેડવા બાબતે રાજુ સોલંકી અને સ્થાનિક યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને ત્રણシャખ્સોએ લાકડાના ફટકા વડે રાજુ સોલંકી પર જીવલેણ હુમલો કર્યો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા રાજુને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું. બાઈટ: બી એ ચૌધધરી (સુરત શહેર પોલીસ એસીએપિ) visie:2 રાજુ સોલંકીના મોત બાદ રાંદેર પોલીસ આ પ્રકારના ગુનામાં હત્યાની કલમ ઉમેરી તપાસ તેજ કરી હતી. પોલીસ આ ગુનામાં સામેલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.કાલુ દેવીપૂજક: જેની અગાઉ ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો. કલુ ન સગો ભાઈ અનિલ દેવીપૂજક અને અન્ય સાથી આરીપો શનિ ધરપકડ કર્યા બાદ જે વિસ્તારમાં ઘટના બની હતી ત્યાં જ તેમનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો.ગુનેગારોમાં કાયદાનો ડર પેસે તે હેતુથી પોલીસે આ કાર્યવાહી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બાઈટ: બી એ ચૌધધરી (સુરત શહેર પોલિસ એસીસીપી) visie:3 મૃત્ક રાજુ સોલંકી મૂળ ભાવનગરના વતની હતા અને હાલ ungat વિસ્તોમાં રહેતા હતા. તેઓ રાંદેરમાં મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રાજુના અવસાનથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.પરિવાર્ટ બે દીકરી અને એક દીકરો છે.મૃતકની પત્ની હાલ ગર્ભવતી છે. જેમના માથે હવે ઘરની સંપૂર્ણ જવાબદારી આવી પડી છે. રાંદેર પોલીસ આ મામલે હત્યાનો ગુનો ઉમેરિ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Jan 22, 2026 05:34:02
Dahod, Gujarat:એંકર - દાહોદમાં 14.76 કરોડનો વીજ ચોરી કૌભાંડ અંગે નોંધાય ફરિયાદ વીઓ 1- દાહોદ જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) માં કરોડો રૂપિયાનું વિજ ચોરી કૌભાંડ બહાર આવ્યું છે. MGVCLના વિજીલન્સ વિભાગમાં વિશેષ મુખ્ય ઇંજનેર તરીકે ફરજ બજાવતા વેચાતભાઈ નાથાભાઈ રાઠવા દ્વારા આ મામલે સત્તાવાર ફરીયાદ નોંધાવવામાં આવી હતી. પ્રસક્ત વિગતો મુજબ, દાહોદ જિલ્લા સહિત દાહોદ શહેર, દાહોદ ગ્રામ્ય, ઝાલોદ, લીણ્મડી, લીમખેડા તથા દેવગઢ બારીયા વિસ્તારોમાં વિજ મીટરોમાં ચેડાં કરી વિજ વપરાશ ઓછો દર્શાવવામાં આવતો હોવાની બાતમીના આધારે તા. 18/08/2025 થી 18/11/2025 દરમિયાન વિશાળ સ્તરે રેઇડ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 33,799 વિજ મીટરોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 1,609 વિજ મીટરોના સીલ તૂટેલા હોવાનું સામે આવ્યું. શંકાસ્પદ મીટરોને સીલબંધ કરી MGVCL દાહોદ ડિવિઝનની લેબોરેટરીમાં તાંત્રિક ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા વીઓ 2- લેબ રિપોર્ટ મુજબ 888 વિજ મીટરોમાં વિજ અવરોધક વસ્તુ એટલે કે રેઝિસ્ટર લગાવી વિજ ચોરી કરવામાં આવતી હોવાને સ્પષ્ટ થયું છે. GERC દ્વારા નક્કી કરેલા ALHAF ફોર્મ્યુલા પ્રમાણે ગણતરી કરતાં અંદાજે ₹10.71 કરોડની વિજ ચોરી થવાની હકીકત બહાર આવી છે. આ ઉપરાંત, સ્માર્ટ મીટર બદલવાની પ્રક્રિયા દરમિયાન પણ ગંભીર અનિયમિતતા સામે આવી છે. ઇન્ટેલી સ્માર્ટ એજન્સી દ્વારા 81 વિજ મીટરો બદલી નાખવામાં આવ્યા હતા, જેમાંથી 50 મીટરોની તપાસ કરાત�a 38 મીટરોમાં પણ રેઝિસ્ટર લગાવી વિજ ચોરી કરાયાનું બહાર આવ્યું છે. આ મામલે અંદાજે ₹4.048 కోట్లનું નુકસાન થયાનું નોંધાયું છે. આ રીતે કુલ મળીને ₹14.76 કરોડનું આર્થિક નુકસાન MGVCLને થયું હોવાનું સામે આવ્યું છે. વિજ મીટરના સીલ તોડવા તથા તેમાં ચેડાં કરવું ગુનાહિત કૃત્ય હોવા છતાં વિજ કંપની સાથે સંકળાયેલા કેટલાક ઈસમો તથા એજન્સીના અધિકારી-કર્મચારીઓએ ગુનાહિત કાવતરું રચી છેતરપીંડી અને વિશ્વાસघાત કર્યો હોવાનું ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4) તથા 61(2)(એ) હેઠળ કાયદેસર તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હવે આ ગંભીર કૌભાંડમાં તપાસ એજન્સીઓ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે
0
comment0
Report
SSSapna Sharma
Jan 22, 2026 04:50:18
Ahmedabad, Gujarat:अहमदाबाद… पति-पत्नी के घरेलू झगड़े ने हत्या का रूप ले लिया। शहर के जजेज़ बंगला रोड पर स्थित एनआरआई टावर में देर रात गोलीबारी की घटना सामने आई। पहले पति ने पत्नी की हत्या की और उसके बाद खुद ने आत्महत्या कर ली। पति ने पहले पत्नी को गोली मारकर उसकी हत्या की, फिर खुद को सिर में गोली मारकर आत्महत्या कर ली। पति-पत्नी के बीच हुए विवाद के कारण इस घटना के होने की जानकारी मिली है। मृतकों के नाम यशराज गोहिल और राजेश्वरी गोहिल हैं। दोनों की शादी मात्र दो महीने पहले ही हुई थी। झगड़ा उग्र होने पर पति ने हथियार से फायरिंग की। 108 एंबुलेंस के पहुंचने पर पत्नी को मृत घोषित कर दिया गया। इसके बाद पति ने भी आत्महत्या कर ली। वस्त्रापुर पुलिस और क्राइम ब्रांच द्वारा मामले की जांच जारी है। मृतक यशराज गुजरात मेरिटाइम बोर्ड में क्लास-2 अफसर है। मृतक यशराज गोहिल कांग्रेस के एक दिग्गज नेता के भतीजे थे।
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Jan 22, 2026 04:34:43
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 22, 2026 04:04:59
Surat, Gujarat:સુરત બ્રેક સુરત શહેરમાં બે બાળકીિશોરના અપહરણ અને જાતીય સતામણીના પ્રયાસનો ગંભીર મામલો સામે આવ્યો ટેક્સટાઇલ કંપનીમાં મેનેજર તરીકે કામ કરનાર હર્ષ વિશાલકુમાર શેઠની ઉમરા પોલીસેએ ધરપકડ કરી ગોવિંદ પાર્ક સતકેવલ સર્કલ પાસે 13 અને 11 વર્ષના બાળકિશોરોને કારમાં બેસાડી લઇ જવામાં આવ્યા ચોકલેટ અને ફરાવવાની લાલચ આપી બાળકોને આરોપીએ પોતાની કારમાં બેસાડ્યા ઘરમાં સાફ-સફાઈનું કામ કરાવવાની વાત કરી બંનેને ભ્રમમાં મૂક્યા કારમાં ફેરવ્યા બાદ આરોપીએ બાળકોને કપડા ઉતારવા કહ્યું હોવાનો ખુલાસો જાતીય સતામણીના ઈરાદાની જાણ થતા બાળકો ગભરાઈ ગયા અને રડવા લાગ્યા બાળકોના અપહરણની જાણ થતા ઉમરા પોલીસના ચારે બાજુ નાકાબંધી કરી રસ્તામાં કાર ઝાકે પડતા પોલીસેએ ઝડપી કાર્યવાહી કરી બાળકોને સુરક્ષિત રીતે છોડાવી આરોપીને પકડી પાડવામાં આવ્યો 29 વર્ષીય આરોપી પીપલોદ વિસ્તારમાં સ્કૂળ નજીક રહેતો હોવાનું સામે આવ્યું આરોપી સામે અપહરણ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 22, 2026 04:04:48
Surat, Gujarat:સુરત શહેરમાં પ્રથમવાર રામલલ્લા અયોધ્યા મંદિર स्थापના દિવસની ભव्य ઉજવણી નંદુબા ઇંગલિશ એડ્યેમી ખાતે 1008 વિદ્યાર્થીઓની માનવ સાંકળ રચાઈ ‘જય શ્રી રામ’ અને ‘અયોધ્યા રામ મંદિર’ શબ્દોથી રચાઈ વિશાળ માનવ શ્રેણી સી.બી. પટેલ સ્પોર્ટ્સ કેમ્પસમાં ધાર્મિક માહોલ છવાયો 108 હવનકુંડમાં એક સાથે મહાહવન યોજાયો 1008 વિદ્યાર્થીઓએ મળીને 1 લાખ રામ મંત્રોની આહુતિ આપી શાળાના પ્રમુખ પંકજભાઈ ગિજુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન પ્રિન્સિપલ ડો. મોનિકા શર્મા સહિત શિક્ષક સ્ટાફે ભાગ લીધો રમામ મંદિર સ્થાપના દિવસની પૂર્વસંધ્યાએ વિશેષ કાર્યક્રમ વિદ્યૃથીઅો ભક્તિ અને સંસ્કારનો સંદેશો ગામલાદ્યો શાળામાં આધ્યાત્મિક ઉર્જા શિક્ષણ સાથે સંસ્કૃતિનો સંગમ દર્શાવતો કાર્યક્રમ વિદ્યૃથીઓમાં શિસ્ત અને આસ્થાનો સંચાર ભવિષ્યની પેઢીમાં રામના આદર્શોને પ્રેરણા સુરતમાં અનોખી અને ઐતિહાસિક ધાર્મિક ઉજવણી
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 22, 2026 04:04:36
Surat, Gujarat:સુરત બ્રેક સુરતના કતારગામમાં યોજાયું ઠાકોર સમાજનું સંમેલન આ સંમેલનમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા ગેની બેને એસ આઇ આર ની કામગીરીને લઈને ઠાકોર સમાજને કરી અપીલ એસ આઈ આર ની કામગીરી અંતર્ગત તમામ સમાજના લોકો પોતાની નામ નોંધણી ની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરે જો તેમણે ધંધા રોજગાર અને સુરતમાં રહેવું હોય તો સુરતમાં પણ તેઓ પોતાનું નામ ટ્રાન્સફર કરી શકે છે પરંતુ ઠાકોર સમાજના તમામ લોકો એસઆઈઆર ની કામગીરીમાં પોતાનું નામ આવી ગયું છે કે નહીં તે જરૂર ચકાસણી કરે ગેનીબેન ઠાકોરે چيو કે સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં હાલ मंदિ ચાલી રહી છે મંદિને લઈને રત્નકલાકારના પરિવારજનોને અસર થઈ છે આ બાબતને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરીશ તમામ પુરાવા સાથે નાણામંત્રી સમક્ષ સહાય માટે રજૂઆત કરીશ સુરતમાં રહેવું એક સ્ટેટસ ગણાય છે સુરતમાં કોઈપણ ધંધો રોજગાર કરી કામ કરો સુરતમાં ધંધો કરવો એક સ્ટેટસ ગણાય છે જે મુંબઈ દેશની આર્થિક રાજધાની છે તેમ સુરત ગુજરાતની આર્થિક રાજધાની છે *રાજધર્મને લઈને ગેનીબેન ઠાકોર નું સૌથી મોટું નિવેદન* તમામ સમાજને સાથે રાખીને આગળ ચાલો હું જ્યારે સાંસદ બની ત્યારે સૌથી પહેલું સ્વાગત મારું ચૌધરી સમાજે કર્યું હતું રાજકીય કિન્નખોરી રાખી કોઈપણ સમાજને બૂરું કરવા ના જોઈએ તમામ સમાજની સેવા કરી આગળ વધુ એ જ સાચું રાજધર્મ છે સ્પીચમાં છેલ્લે
0
comment0
Report
DNDinesh Nagar
Jan 22, 2026 02:45:46
0
comment0
Report
SVSANDEEP VASAVA
Jan 21, 2026 17:33:48
Surat, Gujarat:અરેતના તડકેશ્વરમાં પાણી ની ટાંકી તૂટી પડવા મામલે તપાસ નો ધમધમાટ શરૂ થયો છે. ઘટના સ્થળે થી મટીરીયલ ના સેમ્પલો તેમજ FSL તેમજ ગાંધીનગર વિજિલન્સ ટીમ દ્વારા લેવામાં આવ્યા. કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે ગુનો નોંધાયો, પોલીસ જવાબદારો ધરપકડ કરી ઘટના સ્થળે પંચનામું કરાયું. ગુજરાતીત સૂરત જિલ્લામાં અરેઠ તાલુકા ના તડકેશ્વર ગામના ૨૧ કરોડ ના નલ સે જલ ગાય પગલાં પાણી પુરવઠા યોજના અંતર્ગત પ્રોજેક્ટ નિર્માણ પામી રહયો હતો. જે અંતર્ગત અંદર વોટર સમ્પ તેમજ જમીન ૧૫ મીટર ઊંચાઈ પર એક ૧૧ લાખ લીટર ક્ષમતા ની પાણી ની ટાંકી નિર્માણ પામી હતી. જે ટાંકી માં ટેસ્ટિંગ ના ભાગરૂપે ૯ લાખ લીટર પાણી ભરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ દરમ્યાન ૧૯ તારીખ ના રોજ ટાંકી તૂટી પડી હતી. વિપક્ષ અને લોકોએ તંત્ર અને સરકાર સામે ફિટકાર લગાવી કામગીરી માં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું આક્રોશ વ્યક્ત કર્યો હતો. જે બાદ તપાસ નું ધમધમાટ શરૂ થયો હતો. જોકે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બે અધિકારી ને સસ્પેન્ડ કરી દીધા. જય ચૌધરી અને રજનીકાંત ચૌધરી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વોક થ્રુ ૧ :- સંદીપ વસાવા (તડકેશ્વર પોલીસ સ્ટેશન) વોક થ્રુ ૨ :- સંદીપ વસાવા (ઘટના સ્થળ : તડકેશ્વર) મળેલ માહિતી પ્રમાણે સહકાર્ય ક્ષેત્રમાં તપાસ તેજ કરી હતી. ગાંધીનગર રિસર્ચ ટીમ, વિજિલન્સ ટીમ, એફ.એસ.એલ ટીમ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા હતા. સ્થળ પરથી રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ સહિત ના મટીરીયલ તેમજ ટાંકી અંદર ડ્રિલ લેવામાં આવેલા નમુનાઓને પુઠકરણ માટે મોકલવામાં આવ્યા છે. സംഭവം સ્થાનિક પોલીસ બંદોબસ્ત થી ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સરકારી પંચો ને સાથે રાખીને ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું છે. અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર, સુપરવાઇઝર, તેમજ અન્ય લોકો સામે ગુનો નોંધવામાં આવ્યા હતા. બાઈટ ૧,૨ :- રાજેશ ગઢિયા (એસ.પી સુરત ગ્રામ્ય) આ વિશે તપાસ આગળ વધી રહી છે, સહિતના લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી ચાલી રહી છે.
0
comment0
Report
JSJayanti solanki
Jan 21, 2026 17:03:20
Vadodara, Gujarat:વડોદરાની ગોત્રી વિસ્તીરમાં મહાનગર પાલિકા દ્વારા રોડ અને ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન કપચી ભરેલ એક ટ્રક અચાનક રોડ પર બનેલા ખુલ્લા ભુવામાં ફસાઈ ગયો. ભુવામાં ટ્રક પડતાં જ તેનો આગળનો ભાગ ઊંચો થયો હતો, જેના કારણે રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના સમયે જો ટ્રક સંપૂર્ણ રીતે પલટી મારી હોત તો મોટો જાનહાણીનો બનવ શક્ય હતો, પરંતુ નસીબજોગે કોઈ મોટી દુર્ઘટના ટળી ગઈ. નોંધપાત્ર બાબત એ છે કે જ્યાં ખોદકામ ચાલી રહ્યું હતું ત્યાં કોઈપણ પ્રકારની બેરિકેડિંગ, ચેતવણી બોર્ડ કે લાઈટની વ્યવસ્થા નહોતી, જે મહાનગર પાલિકાની ગંભીર બેદરકારીને સ્પષ્ટ રીતે દર્શાવે છે. ઘટનાની જાણSidlocalsમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિકોએ પાલિકા સામે સવાલ ઉઠાવ્યા છે કે વારંવાર આવા બનાવો છતાં હજુ સુધી સુરક્ષા અંગે કડક પગલાં કેમ લેવાતા નથી. શહેરમાં વિકાસના નામે ચાલી રહેલી અધૂરી અને બેદરકાર કામગીરી ક્યારે કોઈની જિંદગી લઈ જશે તેવો સવાલ હવે વડોદરાવાસીઓ કરી રહ્યા છે.
0
comment0
Report
Advertisement
Back to top