Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Valsad396191
उमरगाम में 16 वर्षीय से दुष्कर्म: गिरफ्तार युवक
NJNILESH JOSHI
Jan 22, 2026 07:17:36
Vapi, Gujarat
સોસાયલ મીડિયા નો ઉપયોગ જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ રોજ સોશિયલ મીડિયા માં સંપર્ક માં રહતી યુવતી ઓ ભોગ બની રહી છે ત્યારે ઉમરગામમાં 16 વર્ષીય સગીરા સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યા ની ફરિયાદ બાદ એક યુવક પર પોક્સો હેઠળ ધરપકડ કરવા માં આવી છે ત્યારે જોઈ આ ખાસ રિપોટ કે સોશિયલ મીડિયા નો ઉપયોગ એક 16 વર્ષની સગીરા ને गर्भવતી બનવા નાર નરાધમ યુવકે કેવી રીતે પોતાના પ્રેમ ની જાડ માં આ સગીરા ને ફસાવી રહી આ ક્રાઈમ રિપોર્ટ માં. ઉમરગામ જિલ્લાનું સૌંધ વર્ષના ગામ ઉમરગામ શહેરમાં રહેતા એક શ્રમિક પરિવારની 16 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે ઉમરગામ પોલીસ મથકે આરોપી યુવક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી જેમાં 16 વર્ષ ની સગીરાના નજીકમાં રહેતા રાહિત સંતોષ યાદવ (ઉંમર 18) નામના યુવકે સગીરાનો મોબાઈલ નંબર મેળવી તેની સાથે મિત્રતા કેળવી હતી. મિત્રતા દરમિયાન સતત વાતચીત કરી સગીરાબી અંગેની વિગતો મેળવી, બાદમાં લગ્ન કરવાની લાલચ આપી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ સગીરાની મરજી વિરૂદ્ધ સંબંધ બાંધી ભોગવીને ગર્ભવતી બનાવી દીધી હતી. ઉમરગામ વિસ્તાર માં રહેતી એક સગીરા ની પાડોશ માં રહેતો 18 વર્ષ નો રોહિત સંતોષ યાદવ એ તેના પાડોશ માં રહેતી સગીરા નો મોબાઈલ નબર લઈ તેની સાથે સતત સંપર્ક માં રહેતો હતો અને તેને મળતો હતો અને સગીરા સાથે 6 મહિના સુધી સારિક સબંધ બાંધતો હતો જે દરમિયાન સગીરાની તોябрત લથડતાં પરિવારજનોએ તપાસ કરાવતાં સમગ્ર ઘટના ખુલાસો થયો હતો. પરિવારજનોએ સગીરાની પ્રાથમિક પૂછપરછ કરતાં આરોપી યુવક દ્વારા લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરાયું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. આજના சமூக મીડીઆ ના જામના માં હવે માં બાપે પણ ખુબજ સાવચેતી રાખવી અને માં બાપે પોતાના સંતાન ના મોબાઈલ પર વોચ રાખવા ની જરૂર છે કે પોતાના સંતાન શું કરી રહ્યું છે જેથી આવી બીજી કોઈ સગીરા આ નરાધમ નો શિકાર બની નહી જાય કે જેનાથી ગર્ભવૃતી બનવી તેની ζωન થઇ જાય તે દરેક માાપે જોવું જોઈએ.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
JDJAYESHBHAI DOSHI
Jan 22, 2026 08:05:26
:ડેડીયાપાડાના ટીીડીઓના લગ્નજીવનમાં તિરાડ પડી, પતિએ માથે મારઝૂડ કરી 50 લાખ દહેજ માંગ્યુનો આરોપ છે. ડેડીયાપાડા ના તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની ફરી એકવાર વિવાદમાં આવ્યા છે આ વખત પોતાના જ લગ્ન જીવન ને લઈને મુશ્કેલીમાં મુકાયા છે, બંને પક્ષે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઇ રહ્યા છે. પત્ની પ્રિયકા એ રાજસ્થાન માં પતિ વિરોધમાં ફરિયાદ નોંધાવી છે જયારે પતિ જગદીશ સોની એ તેને માર મારી 50 લાખ રૂપિયા પિૃયરને દહેજ ની માંગણી કરી... માર માર્યો હોવાની ફરિયાદ ઉલ્લેખ કર્યો છે, ટીડીઓ જગદીશ સોનીના લગ્ન બાદ રાજસ્થાનના રિવાજો સામે મૂકી વારંવાર પિયર જવું અને રોકડ રૂપિયા, સોનાના ઘરેણાં ની માગણી કરી નો આક્ષેપ કર્યા છે, ઘરમા કોઈ પણ કામગીરી ના કરી સાસુ ને માર મારતી હોવાની ફરિયાદ ચાર મહિના પહેલા સાસુ જશોદા દ્વારા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી. ખાનગી મેરેજ બ્યુરો માધ્યમથી ટીડીઓ ડેડીયાપાડા જગદીશ સોની ના લગ્ન રાજસ્થાન ની પ્રિયંકા સાથે થયા હતા, TDO ની પત્ની એ પોલીસ પર પણ આરોપ લગાવ્યા કે રાજપીપલા માં FIR જરૂરી હતું પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી એવી ફરિયાદ છે. પ્રશ્નો કે આ આક્ષેપો ખોટા છે કે સાચા, આ વિષયે આગળ દબાણો ચાલી રહ્યા છે. છેલ્લાં દિવસમાં બંને પક્ષે આરોપો અને પ્રતિઆક્ષેપો વટાવ્યા છો; પક્ષે હોસ્પિટલ કે પોલીસ સ્ટેશનમાં માહિતી આપી છે અને ક્યાંય કાર્યવાહી થઈ નથી. આ કથનોથી ટે ડીઓના લગ્ન જીવનમાં રહેલ પીંડા અને રાજસ્થાનની આચરણવિધાને લઈને ચર્ચા ચાલી રહી છે.
0
comment0
Report
DRDarshal Raval
Jan 22, 2026 08:01:41
Ahmedabad, Gujarat:आहमदाबाद कांग्रेस नेता शक्तिसिंह गोहिल के भतीजे और उसकी पत्नी के मौत का मामला स्थल पर पहुंची 108 इमरजेंसी टीम के साथ 24 घंटे कीExclusive खास बात 11.42 बजे 108 इमरजेंसी एम्बुलेंस को कॉल मिलने पर 2 मिनट में टीम स्थल पर पहुँच गई। yashraj ji ने टीम को नीचे से लेने के लिए नीचे आये थे। A ब्लॉक में 502 नंबर के मकान में घटना हुई। बाद में टीम ऊपर पहुँचती तो कमरे में बेड के नीचे महिला गिरा हुआ पाया गया, जबकि रिवोल्वर टेबल पर पड़ी हालत में थी। 108 की टीम ने महिला के पलों की जाँच की nhưng हार्टबीट नहीं मिली तो मृत घोषित कर दिया गया। 108 की टीम ने मौत की सूचना अधिकारी को दी, इस दौरान yashraj ने खुद को गोली मार ली। महिला के सिर पर गोली लगी थी। 108 की टीम लगभग 15 मिनट तक वहीं रहीं, उसके बाद yashraj ने खुद को गोली मार ली। घटना के समय yashraj की माता भी मौजूद थीं तथा एक पालतू कुत्ता भी था। घटना से पहले ही yashraj और उसकी पत्नी राजेश्वरीबा होटल में मौजूद थे और फिर नीचे सोडा पीने के लिए गए थे। इस पूरी घटना की 108 टीम ने पुलिस को भी अवगत कराया और बाद में पुलिस ने मामला संभाला।
0
comment0
Report
JSJayanti solanki
Jan 22, 2026 08:01:29
Vadodara, Gujarat:રામમંદિર પ્રતિષ્ઠાને આજે બે વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં કતલખાના બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ સરકારના આદેશ છતાં વડોદરામાં કેટલીક જગ્યાએ કતલખાના ચાલુ હોવાનો આ મુદ્દો ગરમાયો છે. આ મામલે વડોદરા ભાજપ યુવા મોરચાના કાર્યકરો મેદાને ઉતર્યા હતા અને જ્યાં કતલખાના ચાલુ હતા ત્યાં બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. રામમંદિર પ્રતિષ્ઠાના દ્વિતીય વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં કતલખાના બંધ રાખવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો. તેમ છતાં વડોદરા શહેરમાં કેટલીક વિસ્તારોમાં આ આદેશનો ભંગ થતો દેખાયું છે. ખાસ કરીને રાજ મહેલ રોડ પર આવેલું પેલેસ મટન શોપ ચાલુ હોવાનું જણાતાં વડોદરા ભાજપ યુવા મોરચાના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. યુવા મોરચાના કાર્યકરો દ્વારા દુકાન બંધ કરાવવામાં આવી હતી અને સરકારના આદેશનું કડક પાલન થવું જોઈએ એવો આગ્રહ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યકરોનો આક્ષેપ છે કે રાજ્ય સરકારના આદેશ છતાં જો કતલખાના ચાલુ રાખવામાં આવે તો તે નિયમોનો ખુલ્લોડમ ભંગ છે. યુવા મોરચાએ સ્પષ્ટ ચેતવણી આપતા મીડઇત્યારે શહેરમાં જ્યાં જ્યાં આવા કતલખાના ચાલુ હોવાનું સામે આવશે ત્યાં ત્યાં કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાને લઈને શહેરમાં ચર્ચા જાગી છે અને વહીવટી તંત્રની ભૂમિકા પર પણ સવાલો ઊભા થયા છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Jan 22, 2026 06:17:20
Surat, Gujarat:એંકર:સુરત: શહેરના રાંદેર વિસ્તારમાં કર્મભાઠો બાબતે થયેલો ઝઘડો હત્યામાં परिणમ્યો છે. શ્રીજી નગરીમાં વાહન ખસેડવા જેવી સામાન્ય બાબતે થયેલી મારીાઘાંમાં ગંભીર રીતે ઘાયل થયેલા રાજુ સોલંકી નામના યુવકનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. પોલીસાએ આ મામલે હત્યાનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ાવી:1 મળતી માહિતી મુજબ, રાંદેરની શ્રીજી નગરીમાં વાહન ખસેડવા બાબતે રાજુ સોલંકી અને સ્થાનિક યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને ત્રણシャખ્સોએ લાકડાના ફટકા વડે રાજુ સોલંકી પર જીવલેણ હુમલો કર્યો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા રાજુને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું. બાઈટ: બી એ ચૌધધરી (સુરત શહેર પોલીસ એસીએપિ) visie:2 રાજુ સોલંકીના મોત બાદ રાંદેર પોલીસ આ પ્રકારના ગુનામાં હત્યાની કલમ ઉમેરી તપાસ તેજ કરી હતી. પોલીસ આ ગુનામાં સામેલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.કાલુ દેવીપૂજક: જેની અગાઉ ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો. કલુ ન સગો ભાઈ અનિલ દેવીપૂજક અને અન્ય સાથી આરીપો શનિ ધરપકડ કર્યા બાદ જે વિસ્તારમાં ઘટના બની હતી ત્યાં જ તેમનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો.ગુનેગારોમાં કાયદાનો ડર પેસે તે હેતુથી પોલીસે આ કાર્યવાહી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બાઈટ: બી એ ચૌધધરી (સુરત શહેર પોલિસ એસીસીપી) visie:3 મૃત્ક રાજુ સોલંકી મૂળ ભાવનગરના વતની હતા અને હાલ ungat વિસ્તોમાં રહેતા હતા. તેઓ રાંદેરમાં મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રાજુના અવસાનથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.પરિવાર્ટ બે દીકરી અને એક દીકરો છે.મૃતકની પત્ની હાલ ગર્ભવતી છે. જેમના માથે હવે ઘરની સંપૂર્ણ જવાબદારી આવી પડી છે. રાંદેર પોલીસ આ મામલે હત્યાનો ગુનો ઉમેરિ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Jan 22, 2026 05:34:02
Dahod, Gujarat:એંકર - દાહોદમાં 14.76 કરોડનો વીજ ચોરી કૌભાંડ અંગે નોંધાય ફરિયાદ વીઓ 1- દાહોદ જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) માં કરોડો રૂપિયાનું વિજ ચોરી કૌભાંડ બહાર આવ્યું છે. MGVCLના વિજીલન્સ વિભાગમાં વિશેષ મુખ્ય ઇંજનેર તરીકે ફરજ બજાવતા વેચાતભાઈ નાથાભાઈ રાઠવા દ્વારા આ મામલે સત્તાવાર ફરીયાદ નોંધાવવામાં આવી હતી. પ્રસક્ત વિગતો મુજબ, દાહોદ જિલ્લા સહિત દાહોદ શહેર, દાહોદ ગ્રામ્ય, ઝાલોદ, લીણ્મડી, લીમખેડા તથા દેવગઢ બારીયા વિસ્તારોમાં વિજ મીટરોમાં ચેડાં કરી વિજ વપરાશ ઓછો દર્શાવવામાં આવતો હોવાની બાતમીના આધારે તા. 18/08/2025 થી 18/11/2025 દરમિયાન વિશાળ સ્તરે રેઇડ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 33,799 વિજ મીટરોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 1,609 વિજ મીટરોના સીલ તૂટેલા હોવાનું સામે આવ્યું. શંકાસ્પદ મીટરોને સીલબંધ કરી MGVCL દાહોદ ડિવિઝનની લેબોરેટરીમાં તાંત્રિક ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા વીઓ 2- લેબ રિપોર્ટ મુજબ 888 વિજ મીટરોમાં વિજ અવરોધક વસ્તુ એટલે કે રેઝિસ્ટર લગાવી વિજ ચોરી કરવામાં આવતી હોવાને સ્પષ્ટ થયું છે. GERC દ્વારા નક્કી કરેલા ALHAF ફોર્મ્યુલા પ્રમાણે ગણતરી કરતાં અંદાજે ₹10.71 કરોડની વિજ ચોરી થવાની હકીકત બહાર આવી છે. આ ઉપરાંત, સ્માર્ટ મીટર બદલવાની પ્રક્રિયા દરમિયાન પણ ગંભીર અનિયમિતતા સામે આવી છે. ઇન્ટેલી સ્માર્ટ એજન્સી દ્વારા 81 વિજ મીટરો બદલી નાખવામાં આવ્યા હતા, જેમાંથી 50 મીટરોની તપાસ કરાત�a 38 મીટરોમાં પણ રેઝિસ્ટર લગાવી વિજ ચોરી કરાયાનું બહાર આવ્યું છે. આ મામલે અંદાજે ₹4.048 కోట్లનું નુકસાન થયાનું નોંધાયું છે. આ રીતે કુલ મળીને ₹14.76 કરોડનું આર્થિક નુકસાન MGVCLને થયું હોવાનું સામે આવ્યું છે. વિજ મીટરના સીલ તોડવા તથા તેમાં ચેડાં કરવું ગુનાહિત કૃત્ય હોવા છતાં વિજ કંપની સાથે સંકળાયેલા કેટલાક ઈસમો તથા એજન્સીના અધિકારી-કર્મચારીઓએ ગુનાહિત કાવતરું રચી છેતરપીંડી અને વિશ્વાસघાત કર્યો હોવાનું ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4) તથા 61(2)(એ) હેઠળ કાયદેસર તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હવે આ ગંભીર કૌભાંડમાં તપાસ એજન્સીઓ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે
0
comment0
Report
APASHISH PRAKASH RAJA
Jan 22, 2026 05:15:32
:झारखण्ड के गढ़वा जिले में सामने आया लव जिहाद का एक सनसनीखेज मामला। उंचरी निवासी दूसरे समुदाय के एक युवक ने चतरा जिले की एक युवती के साथ प्रेम और शादी का झांसा देकर यौन Shoshण किया। युवती गर्भवती होने पर अपनाने से इनकार किया। साक्ष्य मिटाने की नीयत से बुखार की दवा बताकर गर्भपात की दवा खिलाई गई और उसके साथ एक दोस्त के साथ शारीरिक संबंध बनाने के लिए विवश किया गया। पीड़िता की शिकायत पर गढ़वा महिला थाना में प्राथमिकी दर्ज कर पुलिस ने Thorough जांच तेज कर दी है। पीड़िता के अनुसार उत्तर प्रदेश के चोपन से गढ़वा आने के दौरान स्टेशन पर उसकी मुलाकात गढ़वा शहर के उंचरी निवासी युवक से हुई। धीरे-धीरे नजदीकियां बढ़ीं और शादी का भरोसा दिलाकर अलग-अलग स्थानों पर उसके साथ शारीरिक संबंध बनाए गए। आरोप है कि युवक ने दबाव बनाकर अपने एक दोस्त के साथ भी संबंध बनाने को मजबूर किया। विरोध करने पर मानसिक प्रताड़ना, बदनामी और जान से मारने की धमकी दी गई। समय के साथ युवती गर्भवती हो गई। जब उसने आरोपित से जिम्मेदारी लेने को कहा तो उसने साफ इनकार कर दिया। पीड़िता का आरोप है कि इसके बाद साक्ष्य मिटाने के उद्देश्य से बुखार की दवा बताकर उसे कुछ दवाइयां खिलाई गईं, जिससे गर्भ में पल रहे बच्चे की मौत हो गई। बाद में युवती ने मृत नवजात को जन्म दिया। बाइट-पीड़िता। मामले की गंभीरता को देखते हुए पुलिस ने मृत नवजात का पोस्टमार्टम कराया है ताकि मौत के वास्तविक कारणों का खुलासा हो सके। वहीं पीड़िता को इलाज के लिए सदर अस्पताल में भर्ती कराया गया है, जहां उसकी स्थिति पर चिकित्सकों की निगरानी बनी हुई है। पुलिस ने आरोपित युवक को हिरासत में लेकर गहन पूछताछ शुरू कर दी है। एसडीपीओ नीरज कुमार ने बताया कि मामले की जांच की जा रही है। पोस्टमार्टम रिपोर्ट और पीड़िता के बयान के आधार पर आगे की कार्रवाई होगी। आरोपित के खिलाफ सख्त कानूनी कार्रवाई की जाएगी।
0
comment0
Report
SSSapna Sharma
Jan 22, 2026 04:50:18
Ahmedabad, Gujarat:अहमदाबाद… पति-पत्नी के घरेलू झगड़े ने हत्या का रूप ले लिया। शहर के जजेज़ बंगला रोड पर स्थित एनआरआई टावर में देर रात गोलीबारी की घटना सामने आई। पहले पति ने पत्नी की हत्या की और उसके बाद खुद ने आत्महत्या कर ली। पति ने पहले पत्नी को गोली मारकर उसकी हत्या की, फिर खुद को सिर में गोली मारकर आत्महत्या कर ली। पति-पत्नी के बीच हुए विवाद के कारण इस घटना के होने की जानकारी मिली है। मृतकों के नाम यशराज गोहिल और राजेश्वरी गोहिल हैं। दोनों की शादी मात्र दो महीने पहले ही हुई थी। झगड़ा उग्र होने पर पति ने हथियार से फायरिंग की। 108 एंबुलेंस के पहुंचने पर पत्नी को मृत घोषित कर दिया गया। इसके बाद पति ने भी आत्महत्या कर ली। वस्त्रापुर पुलिस और क्राइम ब्रांच द्वारा मामले की जांच जारी है। मृतक यशराज गुजरात मेरिटाइम बोर्ड में क्लास-2 अफसर है। मृतक यशराज गोहिल कांग्रेस के एक दिग्गज नेता के भतीजे थे।
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Jan 22, 2026 04:34:43
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 22, 2026 04:04:59
Surat, Gujarat:સુરત બ્રેક સુરત શહેરમાં બે બાળકીિશોરના અપહરણ અને જાતીય સતામણીના પ્રયાસનો ગંભીર મામલો સામે આવ્યો ટેક્સટાઇલ કંપનીમાં મેનેજર તરીકે કામ કરનાર હર્ષ વિશાલકુમાર શેઠની ઉમરા પોલીસેએ ધરપકડ કરી ગોવિંદ પાર્ક સતકેવલ સર્કલ પાસે 13 અને 11 વર્ષના બાળકિશોરોને કારમાં બેસાડી લઇ જવામાં આવ્યા ચોકલેટ અને ફરાવવાની લાલચ આપી બાળકોને આરોપીએ પોતાની કારમાં બેસાડ્યા ઘરમાં સાફ-સફાઈનું કામ કરાવવાની વાત કરી બંનેને ભ્રમમાં મૂક્યા કારમાં ફેરવ્યા બાદ આરોપીએ બાળકોને કપડા ઉતારવા કહ્યું હોવાનો ખુલાસો જાતીય સતામણીના ઈરાદાની જાણ થતા બાળકો ગભરાઈ ગયા અને રડવા લાગ્યા બાળકોના અપહરણની જાણ થતા ઉમરા પોલીસના ચારે બાજુ નાકાબંધી કરી રસ્તામાં કાર ઝાકે પડતા પોલીસેએ ઝડપી કાર્યવાહી કરી બાળકોને સુરક્ષિત રીતે છોડાવી આરોપીને પકડી પાડવામાં આવ્યો 29 વર્ષીય આરોપી પીપલોદ વિસ્તારમાં સ્કૂળ નજીક રહેતો હોવાનું સામે આવ્યું આરોપી સામે અપહરણ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 22, 2026 04:04:48
Surat, Gujarat:સુરત શહેરમાં પ્રથમવાર રામલલ્લા અયોધ્યા મંદિર स्थापના દિવસની ભव्य ઉજવણી નંદુબા ઇંગલિશ એડ્યેમી ખાતે 1008 વિદ્યાર્થીઓની માનવ સાંકળ રચાઈ ‘જય શ્રી રામ’ અને ‘અયોધ્યા રામ મંદિર’ શબ્દોથી રચાઈ વિશાળ માનવ શ્રેણી સી.બી. પટેલ સ્પોર્ટ્સ કેમ્પસમાં ધાર્મિક માહોલ છવાયો 108 હવનકુંડમાં એક સાથે મહાહવન યોજાયો 1008 વિદ્યાર્થીઓએ મળીને 1 લાખ રામ મંત્રોની આહુતિ આપી શાળાના પ્રમુખ પંકજભાઈ ગિજુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન પ્રિન્સિપલ ડો. મોનિકા શર્મા સહિત શિક્ષક સ્ટાફે ભાગ લીધો રમામ મંદિર સ્થાપના દિવસની પૂર્વસંધ્યાએ વિશેષ કાર્યક્રમ વિદ્યૃથીઅો ભક્તિ અને સંસ્કારનો સંદેશો ગામલાદ્યો શાળામાં આધ્યાત્મિક ઉર્જા શિક્ષણ સાથે સંસ્કૃતિનો સંગમ દર્શાવતો કાર્યક્રમ વિદ્યૃથીઓમાં શિસ્ત અને આસ્થાનો સંચાર ભવિષ્યની પેઢીમાં રામના આદર્શોને પ્રેરણા સુરતમાં અનોખી અને ઐતિહાસિક ધાર્મિક ઉજવણી
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 22, 2026 04:04:36
Surat, Gujarat:સુરત બ્રેક સુરતના કતારગામમાં યોજાયું ઠાકોર સમાજનું સંમેલન આ સંમેલનમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા ગેની બેને એસ આઇ આર ની કામગીરીને લઈને ઠાકોર સમાજને કરી અપીલ એસ આઈ આર ની કામગીરી અંતર્ગત તમામ સમાજના લોકો પોતાની નામ નોંધણી ની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરે જો તેમણે ધંધા રોજગાર અને સુરતમાં રહેવું હોય તો સુરતમાં પણ તેઓ પોતાનું નામ ટ્રાન્સફર કરી શકે છે પરંતુ ઠાકોર સમાજના તમામ લોકો એસઆઈઆર ની કામગીરીમાં પોતાનું નામ આવી ગયું છે કે નહીં તે જરૂર ચકાસણી કરે ગેનીબેન ઠાકોરે چيو કે સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં હાલ मंदિ ચાલી રહી છે મંદિને લઈને રત્નકલાકારના પરિવારજનોને અસર થઈ છે આ બાબતને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરીશ તમામ પુરાવા સાથે નાણામંત્રી સમક્ષ સહાય માટે રજૂઆત કરીશ સુરતમાં રહેવું એક સ્ટેટસ ગણાય છે સુરતમાં કોઈપણ ધંધો રોજગાર કરી કામ કરો સુરતમાં ધંધો કરવો એક સ્ટેટસ ગણાય છે જે મુંબઈ દેશની આર્થિક રાજધાની છે તેમ સુરત ગુજરાતની આર્થિક રાજધાની છે *રાજધર્મને લઈને ગેનીબેન ઠાકોર નું સૌથી મોટું નિવેદન* તમામ સમાજને સાથે રાખીને આગળ ચાલો હું જ્યારે સાંસદ બની ત્યારે સૌથી પહેલું સ્વાગત મારું ચૌધરી સમાજે કર્યું હતું રાજકીય કિન્નખોરી રાખી કોઈપણ સમાજને બૂરું કરવા ના જોઈએ તમામ સમાજની સેવા કરી આગળ વધુ એ જ સાચું રાજધર્મ છે સ્પીચમાં છેલ્લે
0
comment0
Report
Advertisement
Back to top